SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ છે “મમાં સિદ્ધિ ને છે છે દ્વિતીય અર્થ છે પાછા કોણે કરવું પડે ? અત્યાર સુધી આપણે “નમે સિધ્ધાણંએ પદના -પહેલા અર્થને વિચાર કર્યો. હવે નવાંગી ટિકાકાર મહર્ષિ અભયદેવસૂરિ મહારાજા એ પદને બીજો અર્થ કરે છે. તેઓ જણાવે છે કે “ષિધુ ગતી ઇતિ વચનાત્ સેધગતિ સ્મ–અપુનરાવૃત્યા નિવૃત્તિપરીમગચ્છન” જેઓને ફરી પાછું સંસારમાં આવવાનું નથી તેવા -સિધ્ધોને નમસ્કાર થાવ. જેમ પહેલા અર્થની સંપૂર્ણ વિચારણા કરવા માટે આપણે દરેક અવાંતર વિષયનો વિચાર કરીને સારા ય પદના અર્થને અર્થને સંપૂર્ણ અર્થ સમજવા પ્રયત્ન કર્યો હતો. તેમ અહીં પણ આપણે અવાંતર વિષયોને વિચાર કરે જોઈએ. ટીકાકાર મહર્ષિએ જણાવ્યું છે કે “સિધ્ધોને પાછા ફરવું પડતું નથી.”
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy