SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ - ૮૦ ] શ્રી સિધદ (૨) શું આહાર વિહાર વિવિધતાનું કારણ છે જવાબમાં તે એમ કહે કે એક માણસ એગ્ય આહાર લે છે માટે તે લાંબુ જીવે છે અને એક એગ્ય આહાર-વિહાર નથી કતે માટે ટ્રેક જીવે છે. - તે પણ એક પ્રશ્નનો જવાબ આપવાને તેને બાકી રહે છે કે એક માણસ એગ્ય આહાર-વિહાર કેમ કરે છે અને બીજે માણસ કેમ યંગ્ય આહાર વિહાર કરતા નથી? આના જવાબમાં કદાચ તે એમ કહી દે કે એ માણસના આવભાવ ઉપર આધાર રાખે છે તે તેને સમજાવવું પડશે કે એક જ સરખા શરીરવાળાના બે જુદા જુદા સ્વભાવે કેના કારણે? એક જ સરખા મનુષ્યના આત્માઓમાં સ્વભાવની વિચિત્રતા કોના કારણે ? અને જવાબ ભલે તે ન આપે અને કહે કે બસ સ્વભાવના કારણે જ બધાના આહાર-વિહાર જુદા હોય છે અને તેના કારણે જ આયુષ્યમાં ફરક પડે છે. તે વાત પણ બેટી છે. કેટલાય માણસો અકસ્માતથી મરી જાય છે? કેટલાય એકજ સરખો આહાર લે છે. સાથે જન્મેલા હોય છે. એક જ માતા પિતાનું એક જ સરખે વિહાર કરનારા હોય છે છતાંય તેમાં કોઈ લાંબા આયુષ્યવાળો હોય છે અને કઈ અલ્પજીવી હોય છે. એકજ સરખા આહાર વિહારની વાતને કદાચ કોઈ અતિ તર્કવાળો બુદ્ધિ દોડવીને કહે કે આ વાત બને તેવી જ નથી કોઈ પણ બે મ ણસના અહાર-વિહાર કદી એક સરખા હોઈ શકતા નથી. થડે કે વધારે ફરક તેમાં અવશ્ય પાડે જ છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy