________________
છે
વાક્વલ્યમાન શુક્લધ્યાન @= =9==9 ==–99
ટીકાકાર મહર્ષિએ આગળ જણાવ્યું છે કે, આ આઠ કર્મરૂપી કાષ્ઠને સિદ્ધ ભગવંતેએ જવાજવલ્યમાન શુકલધ્યાનના અગ્નિ વડે બાળી નાખ્યા છે.
અહીં આપણને વાજવલ્યમાન શુકલધ્યાન એ શબ્દોથી ટીકાકાર શું સમજાવવા માંગે છે. તે વિચારવું છે.
અહીં ધ્યાન” શબ્દ એ મુખ્ય વિશેષ્ય છે. “શુકલ શબ્દ એ ધ્યાનનું વિશેષણ છે. પણ જ્વાવલ્યમાન શબ્દ તે શુકલધ્યાન એ સારાય શબ્દનું વિશેષણ છે. અર્થાત્ શુક્લધ્યાન એ જવાજવલ્યમાન શબ્દ માટે વિશેષ્ય છે.
જેમ કોઈ કહે કે, મટી કાળી પડી લાવે. તે પડીઓ ખૂબ છે. પણ તે બધાની જરૂરત નથી, પણ કાળી ચોપડીની જ જરૂર છે. કારણ ચેપડીનું વિશેષણ કાળી છે. ' વિશેષણ એ તેનાથી વાચ્ય ન હોય તેવા બધા જ વિશેષ ધર્મોનું નિરાકરણ કરનારું હોય છે એટલે લાલ, ધળી, પીળી પડી નહીં પણ કાળી પડી જ જોઈએ છે તે અર્થ આપણે કરીએ છીએ.
વળી કાળી ચેપડી એ પણ ઘણા-ઘણા પ્રકારની હોય છે. તેમાંની નાની નહીં પણ મટી કાળી પડી જઈએ. કારણ કે મેટી એ પણ કાળી ચોપડીનું વિશેષણ છે.