SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] [ શ્રી સિદ્ધપદ પ્રભાકર જેવા મીમાંસકેાએ કબૂલ્યું કે મેક્ષ તો છે પણ જેઓ કોઇ પણ કામના વિના યજ્ઞ કરે તે માટે ! એટલે કહા કે બીજા આસ્તિક દનાના પ્રભાવે મીમાંસક દર્શનકારનું સાધ્ય સુધર્યું પણ સાધન તો તેવું ને તેવું જ રહ્યું. · ઈચ્છા વિના યજ્ઞ કરે તો મેાક્ષ મળે' એમ સન કરતાં એ ન વિચાયુ` કે ઇચ્છાનો નાશ જ વાસ્તવિક માક્ષ આપવા માટે પૂરતો છે તો વચમાં યજ્ઞને શું કરવા લાવવા પડે ? પણ જુની પકડમાં નવું આવે તો ય કઇંક જુના પડઘા તો રહી જ જાય ! તમારા બધાના તે પરમ પુણ્યાય કે ભવનાશન જિનશાસન તમને મળ્યું છે. તેમાં સાધ્યસાધન અને સાધક પણેય અતિઉત્તમ મળ્યાં છે. અગ્નિહેાત્ર આદિથી મેાક્ષ મેળવનાર પાસે ઉદ્દેશ્ય મેક્ષ હાવા છતાં ય એ કેવુ અપવિત્ર સાધન છે! આગમાં હામ કરવાથી કેઇ એકના મેાક્ષ થઈ જતા હાય તેા બધાના મેાક્ષ કેમ ન થાય ! કદાચિત્ મીમાંસક એના જવાબમાં કહું કે યજ્ઞ કરનારમાંથી ઈચ્છા ચાલી ગઇ છે માટે હામકારના જ મેાક્ષ થાય છે. તો તરત જ તેને જવાબ આપવા, “ ભાઈ ! મેક્ષ તો ઇચ્છાના નાશથી જ થયેા યજ્ઞથી ન થયા. યજ્ઞથી કરેલો વરસાદ બધાને ફાયદા. કરી આપી શકે તો યજ્ઞથી બધાને મેાક્ષ શા માટે ન મળે. અને એકની કરણીથી અનેકનો મેાક્ષ થઈ જતો હાત તો કયારનાય બધા આત્માએ માક્ષમાં પહેાંચી ગયા હાત ! વાસ્તવિક રીતે આવા મતની કોઈ કિ`મત નથી. ઃઃ પણ....જૈનશાસનની ગુણાનુરાગી અને સારગ્રાહી દૃષ્ટિએ એટલું તો કહેવુ જ પડશે કે આ બધા મતવાદી, શૌચવાદી, હામવાદી કે અભક્ષ્યના ત્યાગીએ સાચા મોક્ષમાગ થી
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy