SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૧૯ કારણે જ પરલેક-આત્મા વિગેરેના અસ્તિત્વને નકારી કાઢનારા હોય છે. પ્રશ્ન :- શું જેને આત્મા પરલોકાદિની શ્રદ્ધા નથી તે બધાં જ કામ-લેગના પિપાસુઓ હોય છે? ઉત્તર:– ભગવાનના શાસનમાં કંઈ વાત એકાંત તે કહેવાય જ નહિ. પણ બહુધા સ્થિતિ આવી જ હોય છે અને એટલે જ દુનિયામાં જેમ જેમ ભેગ-રંગ-રાગ વધતાં જાય છે તેમ તેમ ધર્મની શ્રદ્ધા તૂટતી જાય છે. કદાચ કઈક જીવને આવા પદાર્થોનું જ્ઞાન ન હોય તે અજ્ઞાનના કારણે પણ તેને આવા પદાર્થોની શ્રદ્ધા ન થઈ હોય તે બનવા જોગ છે. પણ– ધ્યાનમાં રાખજે કે અજ્ઞાની આત્માનું અજ્ઞાન જ્ઞાનીઓને વેગ થતાં-તેમના ઉપદેશનું પાન થતાં ટળી . પણ મેહમાં મુગ્ધ બનેલાને ભગવાન જેવા ઉપદેશક મળશે તેય કેઈ ઉપકાર નહીં થાય.” એટલે સમજવું જ પડશે કે જેઓને આવા તો સમજવનાર શાસ્ત્રો અને સદ્ગુરુ મળ્યા છે. તેવામાં પણ જ્યારે આત્માદિ પદાર્થને માનવા માટે તૈયાર ન હોય ત્યારે તે તેમનામાં મેહનું જોર જ કામ કરી રહેલ છે. તેમ સમજવું આપણે પ્રસ્તુત વિષય તે આત્માનું જ્ઞાન કરવા દ્વારા સિધ્ધ ભગવ તેનું જ્ઞાન કરીને “નમો સિધાણું ? એ પદના ભાવાર્થને સમજવાને છે. પણ જ્યાં સુધી અમુક પ્રકારને મેહ ઓછો ન થાય ત્યાં સુધી આતમાં સિદ્ધ પરમાત્મા વિગેરે તમાં સાચી શ્રદ્ધા પેદા થતી નથી.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy