________________
[૪૧૩
નથી, પણ
તે લેવાનું છે. આપણે
વિવેચન ]
એટલા માટે મળે છે. કે તેમાં સ્વાર્થ ઈચ્છા હોય છે. જ્યારે નિઃસ્વાર્થ બનીને કરવામાં આવે તે તે હેમ મેક્ષ કેમ ન આપે !
હેમવાદીની આ દલીલ આપણી સામે નથી. પણ મીમાંસક દર્શનકારની સામે છે. આપણે હમણાં જેનશાસનની દૃષ્ટિએ હોમવાદનું પૃથક્કરણ કરવાનું રહેવા દઈએ. પહેલાં તે દેવલોક જ હેમનું ફળ કહેનાર મીમાંસકની સામે હોમથી ફળ મળે છે તેવું કહેનારાની વાત વિચારીએ. ' જેઓ ઈચ્છા સહિત હોમ કરવાથી દેવલોક માને છે તે પૂર્વ મીમાંસાના સૂત્રધારે માટે તે આ જવાબ ટાલ પાડી નાંખે તે કહેવાય ! મીમાંસા સૂત્રકાર જેમિનીય ષિ અને તેના ભાગકાર શબર તે મોક્ષને માનતા જ નથી. તેઓના મતે વિવિધ ય એ જ કર્તવ્ય છે. અને આ યજ્ઞવાદમાં એટલે બધે આગ્રહ વધી ગયું હતું કે તે માટે એક પ્લે ક પ્રખ્યાત છે...
“યજ્ઞાથ પશુ સૃષ્ટા સ્વયમેવ સ્વયંભુવા યસ્ય ભૂટી સર્વસ્ય તસ્માદૂ ચને વધો વધ:*
(મનુસ્મૃતિ) યજ્ઞમાં થતો પશુને વધ એ વધ જ નથી. એક પ્રકારના યજ્ઞને તે નરમેધ યજ્ઞ કહેવાય છે એમાં મનુષ્યનું હવન કરવાનો પણ ઉલ્લેખ છે. અત્યારે આપણે યજ્ઞના વિષય ઉપર ચર્ચા કરવા બેઠા નથી. આ વિષયનો ગુરૂમહારાજની કૃપાથી જીવનમાં વાદ-વિવાદના પ્રસંગે આવેલા હવાથી ખૂબ અભ્યાસ કરે છે. વટાદરાની અંદર જાહેરવાદમાં આવે જ વિષય રાખવામાં આવ્યો હતો.
વેદ હિંસકાર વેદમાં હિંસાનું યજ્ઞ–ચાગ દ્વારા પ્રતિપાદન કરેલું હોવાથી તે હિંસક છે. આ વાદમાં પૂજ્ય