________________
FE ]
[ શ્રી સિદ્ધપદં
ઘાતીકમ ના નાશ થયે એટલે એ જ ભવમાં મેસ ઝૂલશે. અનંતકાળ સુધી આત્મપ્રદેશે મેરુપર્યંત જેવા વિષ્ણુપ રહેશે. તે બધી વાત ખરી, પણ આયુષ્યકમ જેટલું લાંષુ' હાય તેટલા સમય સુધી દેહરૂપી જેલમાં રહેવુ જ પડે.
11
ભલે જેલ ગમે તેવી હાય, પણ જેલ એટલે જેલ જ ને? ભિખારી અને મુલિસને તે જેલ મહેલ જેવી લાગે, પશુ રાજા-મહારાજાઓને મહેલમાંય નજરકેદ રાખે તે ય તે જેલની અંધારી કાટડીથી ય વધારે ભય કર કહેવાય.
.
જો કે, ધાતીકર્મા ગયા એટલે અઘાતીકર્માને ગયે જ છૂટકા છે. ભલે તે રહ્યાં ત્યાં સુધી આત્માને કંપ સખે પણ કવિ બનીને ઉત્પ્રેક્ષા કરીએ તે કહેવાય કે, એ ઘાતીક રૂપ છે.કરૂ ઘાતીક ‘મા'ના મરણની પાછળ વણે ડૂસકાં લઈ રહ્યું છે. અથવા એ આત્મપ્રદેશના કપના નથી પણ હવે તે અઘાતીકમૅની પણ અનાદિની સત્તા ચાલી જશે તે ભયથી તેમાં પેદા થતી કપારી જ છે. અને વે આ ભયથી કંપી રહેલા અદ્યાતીકનું હૃદય આંધ રડ્યા વિના રહેવાનું જ નથી. માટે તેની ઈચ્છા રાખીને એસવાની જરૂર નથી.
અને તેથી જ આત્મા જેવા અઘાતીકાંથી દૂર થાય કે તરત સીધા જ મેક્ષમાં પહેાંચી જાય છે. વચમાં એક સમયનુ પણ અંતર ન પડે !
''