Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
વગામી Eવવા
ઉરથી ૩
- ૧
ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા : તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ કૃત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
- સ્વ. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
\ નpie}}પણા - જિલ્લક
IT S ol
/
जे पानकम्मति धणेमणुसा समाययन्ती अभयं गाय पहायते पासपयट्टिर नरे घराणुबहा नरयं उबेति
ઉત્ત. - ૨ - ૨
જે મનુષ્યો ધનને અમૃત માનીઅન પાખ+કારા વન ડેમાય છે (ધન)
તમાં કર્મોના દૃઢપાચમબાયલા અને ડું જીવોથી વેર યોર્ટ બાય અને મારી ધન સંપતિ અહો છોડી નરઠવાસને પ્રાપ્ત કરે છે -
- સશnિ1 ખાલી બોરામ કોના દિલ,
અને દિવસભર ‘hite bણીતા સામ? કાળો | પથે તેનામાંe varશને કે 1િ)
वित्तण नानलपमते इममिलौर अदुवा परत्था दीवथ्यणढे व अणंतमोहे नेयाउयं दृटुमदमेव -
૩ ઉત્ત- H• ધ - ૫ પ્રમત્ત મનુષ્ય ધન દ્વારા પોતાની રક્ષા આલડેમાં ડે પરલા માં પરી શકતો નથી હાથમાં દીપડુ હોવા છતાં તેનો નાશ થવાથી સામેના મા-દિખાતો નથી તેજ રીનો અનામથી છ મનુષ્ય ન્યાયમાન દેખતા છ પણ દખા નાના
a pને ત્રણ જળ ર૫ માફ તો બની કોઈ શા ળલ ની સુ લાગ(!) . નો કર હમ જે, જેનrmલિ . થી પડી. જો કે બાદમાં નામ હિપ
હિપ્તા નિકા - લાઝાં નજરે મા હરાજી શ્વાસનળરાજ યાન બrize ( 1 લાખ 2041 સે મનને ક ળ ૯ ડી નળાસા, મામહેનબા રોળા
જળ ૧ લી રે1984%ારા સામાન્ય છે છે નહિ ? }yii કાજોબનજર - ઝુંબાઈ ), y tી જે રનનું જ ના
અલી નઝા વિના ન ર
ણ ? ? ? | છે. વાવ લ વીસ કલાક માં પણ છેવા રૂ! ૧
કરો
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગ૨ પ્રાણ આગમ બત્રીસી
વ ૫. શ્રી પ્રાણલાલજી મ. સા. ની , ી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ દશ
ની ચીર સ્મૃતિ તથા દશાબ્દીવર્ષ ઉપલક્ષ
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. 4 તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિ
મૂળ - આગમ સૂત્ર
- શ્રીઉત્તરાધ્યયનમૂત્ર-૧
અધ્યયન : ૧ થી ૨૦ (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
* પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
: સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
* પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. * શુભાશિષ :
* પ્રધાન સંપાદિકા : મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
= અનુવાદિકા :
પૂ. શ્રી લીલમબાઈ મ. ડૉ. શ્રી અમિતાબાઈ મ. } : પરામર્શ પ્રયોજિકા?
* સહ સંપાદિકા : C ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
૨)
છે. ર, સૌરાષ્ટ્ર કેસરી ડોના બા.બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
વાચના, પ્રવચન દ્વારા પરમાર્થ,
સમજાવી આપી અમો આગળ,
નિગ્રંથ વિજાdiદની મોજ માણવા,
લય - વિક્ષેપની આપી નિગમ,
વિરાગ-વિધિ-વિજય-વિવેકે,
વિષયાભિલાષણો કરીએ વિગણ,
પરમ પ્રાણો પાળવા સમર્પીએ,
અgવાદળો આ પરમાણમ.
- આર્યા મુકત - લીલમ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી માતુશ્રી ચંપાબેન શશીકાંતભાઈ મહેતા
સંપત્તિની પ્રાપ્તિ પુણ્યને આધીન છે. પ્રાપ્ત થયેલી સંપત્તિને સન્માર્ગે વાપરવી તે પુણ્યાનુબંધી પુણ્યને આધીન છે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય માનવ જીવનને સફળ બનાવવામાં સહાયક બને છે.
કચ્છભુજ નાની પક્ષના પ્રાતઃસ્મરણીય સ્વ. પૂ. ડાહીબાઈ મહાસતીજી (પડદાદી)ની સંસ્કાર પરંપરાથી સંસ્કારિત થયેલા સ્વ. પિતાશ્રી શશીકાંતભાઈ સુંદરજી મહેતા કચ્છ ભુજના વતની હતા. તેઓશ્રી પવિત્ર વિચારક; સમતા, સૌમ્યતા અને સાદાઈની સાક્ષાતુમૂર્તિ હતા. દઢ મનો- બળ, આત્મવિશ્વાસ અને અવિચલશ્રદ્ધાથી જીવનના કેટલાય કાર્યોને તેમણે પાર પાડ્યા હતા. નીતિમત્તા, પ્રામાણિકતા અને નિરભિમાનતા જેવા ગુણો જ તેમના જીવનની સુવાસ હતી. ધર્મપત્ની ચંપાબેન પણ ધર્મ-કર્મના સિદ્ધાંતને સમજેલા, પતિના પગલે-પગલે ચાલનારા આર્ય સન્નારી હતા. તેઓએ પોતાના જીવનમાં ગૃહસ્થ જીવનની સાધના સાથે સંતાનોમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેના પરિણામ સ્વરૂપે સુપુત્રી શ્રી કિરીટભાઈ તથા અરૂણાબેન, શ્રી અજયભાઈ તથા નીતાબહેન, શ્રી કમલેશભાઈ તથા દિવ્યાબહેન તેમજ સુપુત્રી નીરૂબહેન તથા નિરંજનભાઈ આજે લક્ષ્મીને પવિત્ર બનાવી રહ્યા છે. ત્રણ સુપુત્રો દાદી શ્રી કંકુબેન સુંદરજી મહેતાના નામનું ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી ઘાટકોપર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને વૈદ્યકીય વગેરે અનેક ક્ષેત્રે અનેરું યોગદાન આપી રહ્યા છે. શ્રી કિરીટભાઈ ઘાટકોપર હિંગવાલાલેન તથા સ્વાધ્યાય સંઘના ઉપાશ્રયમાં, નીરૂબેન રાજકોટ–સદર ઉપાશ્રયના સ્તંભ બનીને ધર્મારાધનાની અનુમોદના કરતાં દ્રવ્યનો સદુપયોગ કરી રહ્યા છે.
પડદાદા શ્રી દામજી લક્ષ્મીચંદ મહેતાએ બનાવેલા મુંબઈ નગરીના સર્વપ્રથમ ચીચપોકલીના ધર્મસ્થાનકમાં ટ્રસ્ટી તરીકે શ્રી કિરીટભાઈ આજે પણ સેવા આપી રહ્યા છે.
સદર ઉપાશ્રયે પૂ. ગુલાબબાઈ મ.ના સાંનિધ્યે ચાતુર્માસ બિરાજીત પૂ.મુક્ત લીલમગુરુણીના સુશિષ્યા પૂ. વિરમતિબાઈ મ.ના સદુપદેશથી ઉમદા દિલવાન શ્રીમતિ નીરૂબેનને આગમ પ્રકાશનમાં યત્કિંચિત્ લાભ લેવાની ભાવના જાગૃત થઈ. તેણે ત્રણે ભાઈઓને આ મહાલાભના સહભાગી બનાવ્યા અને આજે તેઓશ્રી ભગવતી સૂત્ર ભાગ–પના શ્રુતાધારનો લાભ લઈ રહ્યા છે. શ્રી કિરીટભાઈ વગેરે સર્વ પરિવારજનોની ધર્મભાવનાને અમે વધાવીએ છીએ. જૈન સમાજને પ્રતિદિન આપનો વિશેષ લાભ મળતો રહે તેવી શુભેચ્છા સહ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય
સદ્વિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ.
તીર્થંકરોની અનુપસ્થિતિમાં તીર્થંકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થંકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા.
પ્રતિદિન તીર્થંકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવ વંદન કરવા . ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું.
વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી.
૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે.
પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં.
૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં.
ઘરમાં સંડાસ – બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે.
માસિક ધર્મવાળા બહેનોએ શાસ્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી.
આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાલમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
8
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
વિષય
પૃષ્ટ
પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વ પ્રકાશનના બે બોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય
શાસ્ત્ર પ્રારંભ અધ્યયન-૧ : વિનયશ્રુત પરિચય વિનીત–અવિનીતનાં લક્ષણો અવિનીતને કૂતરી, સૂવરની ઉપમા વિનયીની દશશિક્ષાઓ અવિનીત-વિનીત શિષ્યની વૃત્તિ વિનીતનો વાણી વિવેક આત્મદમનની શ્રેષ્ઠતા ગુરુ પ્રત્યેનો વિનયભાવ વિનીત શિષ્ય પ્રત્યે ગુરુનું કર્તવ્ય ભાષાદોષ પરિહરણ વિનીતશિષ્યનું આસન ભિક્ષાગ્રહણ તથા આહાર વિધિ શિષ્યનો અનુશાસન પ્રત્યેનો અભિગમ આચાર્ય પ્રતિ વિનય વિનીતને લૌકિક, લોકોત્તર લાભ
અધ્યયન-ર : પરિષદ | પરિચય પરીષહ અને તેના પ્રકાર સુધા, પિપાસા પરીષહ | શીત, ઉષ્ણ પરીષહ ડાંસ મચ્છર, અચેલ પરીષહ અરતિ, સ્ત્રી, ચર્યા પરીષહ નિષદ્યા, શય્યા, આક્રોશ પરીષહ વધ, યાચના, અલાભ પરીષહ રોગ, તૃણ સ્પર્શ, જલ–મલ પરિપહ સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા પરીષહ અજ્ઞાન, દર્શન પરીષહ અધ્યયન-૩ : ચતુરંગીય પરિચય ચાર પરમ અંગોની દુર્લભતા જીવનું સંસારપરિભ્રમણ ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા સંયમમાં પુરુષાર્થ ચતુરંગ પ્રાપ્તિનું ફળ અધ્યયન-૪ : અસંસ્કૃત પરિચય
અસંસ્કૃત જીવન અને અશરણતા | પાપકર્મોનું પરિણામ અપ્રમત જીવનની પ્રેરણા અંતિમ વયે ધર્મ કરવાની ભ્રમણા કષ્ટ સહિષ્ણુત, કષાયવિવેક સુસંસ્કારિતા જીવનની પ્રેરણા
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
અધ્યયન-૫ : અકામમરણીય પરિચય બે પ્રકારનાં મરણ અકામ મરણ સ્વરૂપ સકામમરણની પ્રતિજ્ઞા સદ્દગૃહસ્થનાં લક્ષણો સકામમરણની પ્રાપ્તિ અને ઉપાય અધ્યયન-૬ : ક્ષુલ્લક નિગ્રંથીય પરિચય અવિદ્યાફળ સત્ય દષ્ટિનો ઉપદેશ અપ્રમત્ત રહેવાની પ્રેરણા અધ્યયન-૭ : ઉરથીય પરિચય બોકડાનું દષ્ટાંત આસક્તિનું પરિણામ કાકિણી અને કેરીનું દષ્ટાંત ત્રણ વણિકોનું દષ્ટાંત માનુષિક, દૈવિક કામભોગ, તેના પરિણામ બાલ પંડિતની મનઃસ્થિતિ અને પરિણામ અધ્યયન-૮ : કાપિલીયા પરિચય દુર્ગતિ નિવારક પ્રશ્નો અને ઉત્તર નિર્લિપ્તતાનો ઉપદેશ પ્રાણવધ અને અહિંસા રસાસકિત ત્યાગ કુશીલ જીવનનું દુષ્પરિણામ લોભવૃત્તિનું સ્વરૂપ સ્ત્રીસંગનો ત્યાગ
વિષય અધ્યયન-૯ : નમિપજ્યા પરિચય નમિરાજર્ષિનો જન્મ, પૂર્વજન્મ સ્મરણ નમિરાજર્ષિનું અભિનિષ્ક્રમણ બ્રાહ્મણના રૂપમાં ઈન્દ્રના ૧૦ પ્રશ્ન | ૧) મિથિલામાં કોલાહાલનું કારણ ૨) મહેલ, અંતઃપુરના બળવાનો નિર્દેશ ૩) નગરની સુરક્ષા ૪) વિવિધ પ્રાસાદ નિર્માણ ૫) ચોર આદિથી નગરની સુરક્ષા ૬) રાજાઓને જીતવાની પ્રેરણા ૭) યજ્ઞાદિની પ્રેરણા ૮) ગૃહસ્થાશ્રમમાં ધર્મસાધના ૯) ભંડાર વૃદ્ધિની પ્રેરણા ૧૦) અપ્રાપ્તસુખની ચાહના દેવેન્દ્ર દ્વારા ગુણકીર્તન અધ્યયન-૧૦ : દ્રુમપત્રક પરિચય જીવનની ક્ષણભંગુરતા અને પ્રમાદિત્યાગ મનુષ્યજન્મની દુર્લભતા ધર્માચરણની દુર્લભતા ઈન્દ્રિયબલની ઉત્તરોત્તર ક્ષીણતા રોગોથી શરીરનો વિધ્વંશ સંયમી જીવનની હિતશિક્ષા અધ્યયન-૧૧ : બહુશ્રુત પૂજા, પરિચય અબહુશ્રુતનું સ્વરૂપ શિક્ષાપ્રાપ્તિમાં સાધક–બાધક કારણો અવિનીત, વિનીતનાં લક્ષણ બહુશ્રુત થવાની ભૂમિકા
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષય
બહુશ્રુતની ઉપમાઓ બહુશ્રુતતાનું સર્વોચ્ચ ફળ અધ્યયન-૧ર : હરિશીય
પરિચય
હરિકેશબલ મુનિ પરિચય
બ્રાહ્મણો દ્વારા મુનિની અવજ્ઞા
મુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષ
ઘસ અને બ્રાહ્મણોની ચર્ચા
યક્ષની શક્તિનો પ્રયોગ
ચમત્કારથી નમસ્કાર
તપસ્વી મુનિનો મહિમા
ભાવયજ્ઞ અને ભાવસ્નાન
અધ્યયન-૧૩ : ચિત્ત સંભૂતીય
પરિચય
સંભૂત અને ચિત્તનો જન્મ
કાંપિલ્ય નગરમાં બંનેનું મિલન પરસ્પર શુભાશુભ કર્મફળનું કથન
સંભૂત દ્વારા ભોગોનું નિમંત્રણ ચિત્તમુનિ દ્વારા વૈરાગ્યમય ઉપદેશ
ચક્રવર્તીની સંયમગ્રહણની અસમર્થતા
ચિત્તમુનિ દ્વારા ધર્મપ્રેરણા
બ્રહ્મદત્ત ચક્રવર્તીની અધોગતિ ચિત્તમુનિનું નિર્વાણ
અધ્યયન-૧૪ : ઈષુકારિપ
પરિચય
છ જીવોનો પરિચય
પુરોહિત કુમારોની વિરકિત
પુરોહિતનો દીક્ષા નિરોધક નિર્દેશ પુરોહિત પુત્રોનો વૈરાગ્ય સભર ઉત્તર સંયમ સ્વીકારની તીવ્ર તમન્ના
પૃષ્ટ
વિષય
૨૦૬
પ્રબુદ્ધ પુરોહિતનો પત્ની સાથે વાર્તાલાપ
૨૧૨ | પુરોહિતના ધન નિમિત્તે રાણીને વૈરાગ્ય રાજાને રાણીનો હદયદ્રાવક ઉપદેશ
૨૧૫
૨૧૮
૨૧૯
૨૨૧
૨૨૩
૨૨૮
૨૩૧
૨૩૩
૨૩૪
છ આત્માઓની પ્રવ્રજ્યા અને મુકિત અધ્યયન-૧૫ : સભિક્ષ
પરિચય
ભિક્ષુના લક્ષણો અને આચાર ધર્મ
અધ્યયન-૧૬ : વાચર્ચ સમાધિસ્થાન
11
પરિચય
બ્રહ્મચર્ય સમાધિસ્થાનનું મહાત્મ્ય બ્રાહચર્યના દસ સમાધિસ્થાન
દસ સમાધિ સ્થાનનું પદ્યરૂપે નિરૂપણ બ્રહ્મચર્યનો મહિમા
અધ્યયન-૧૭ : પાપશ્રમણીય
૨૪૦
૨૪૪ | પરિચય
૨૪૫
૨૪૭
૨૪૮
૨૪૯
૨૫૩
૨૫૪
૨૫૬
૨૫૬
જ્ઞાનમાં પાપશ્રમણતા
વિનયમાં પાપશ્રમણતા
ધૈર્યા સમિતિમાં પાપશ્રમના
પ્રતિલેખનમાં પાપશ્રમણતા
ક્યાયભાવોથી પાપશ્રમાતા
આસન—શયન વિષયક પાપશ્રમણતા
આહાર અવિવેકથી પાપશ્રમણતા અસ્થિર ચિત્તથી પાપશ્રમણતા કુશીલ આચરણથી પાપશ્રમણતા
૨૫૮ | પાપશ્રમણનું ભવિષ્ય
૨૧
૨૬૨
૨૪
૨૬
૨૭૩
અધ્યયન-૧૮ : સંજયીય
પરિચય
સંજય રાજાનું પૂર્વજીવન
સંજય રાજાને મુનિદર્શન
રાજાને મુનિનો ઉપદેશ
પૃષ્ટ
૨૭૫
| ૨૭૯
૨૭૯
૨૮૩
૨૮૬
૨૮૮
૩૦૦
303
૩૦૪
૩૧૪
૩૨૦
૩૨૩
૩રપ
૩૨૬
૩૨૭
૩૨૮
૩૨૯
૩૩૦
૩૩૧
૩૩૨
333
३३४
૩૩
૩૩૮
३४०
૩૪૧
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય
સંજય રાજાની દીક્ષા
ક્ષત્રિયમુનિ અને સંજયરાજર્ષિનું મિલન સંજયમુનિને ધર્મપ્રેરણા
ભરત, સગર, ચક્રવર્તી
મઘવા, સનત્કુમાર ચક્રવર્તી
શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ચક્રવર્તી તેમજ તીર્થંકર
મહાપદ્મ, હરિષણ, જય ચક્રવર્તી
દશાર્ણભદ્ર રાજા
ચાર પ્રત્યેક બુદ્ધ
ઉદાયન આદિ રાજા
અધ્યયન-૧૯ : મૃગાપુત્રીય
પરિચય
મૃગાપુત્રનો વૈભવ
મૃગાપુત્રને મુનિદર્શન
મૃગાપુત્રનો વૈરાગ્ય
વૈરાગ્ય ભાવનું નિવેદન
પૃષ્ટ
વિષય
૩૪૪ | શ્રમણધર્મની કઠોરતાનું દિગ્દર્શન ૩૪૫ | સંયમ દુષ્કરતાની વિવિધ ઉપમાઓ ૩૫૦ | નારકીય દુઃખ સ્મૃતિની અભિવ્યક્તિ ૩૫૨ | સંયમને મૃગચર્યાની ઉપમા
૩૫૪ | મૃગાપુત્રની સંયમ સાધના
૩૫
પરિચય
૩૫૯ | મોક્ષ અને ધર્મનું કથન
૩૧
૩૩
૩૭
૩૭૩
૩૭૫
૩૭૬
૩૭૮
૩૭૯
અધ્યયન-ર૦ : મહાનિર્ગ્યુથીય
121
શ્રેણીક રાજાને અનાથી મુનિના દર્શન અનાથ—સનાથપણાનું રહસ્ય અનાથતાની વ્યાખ્યા
સનાથ બનવાનો ઉપાય
અન્ય પ્રકારની અનાથતા
મહાનિશ્ર્ચથીય પથ અને ફળ
પરિશિષ્ટ-૧
વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
20
પૃષ્ઠ
૩૮૪
૩૮૭
૩૯૦
૪૦૧
૪૦૫
૪૧૨
| ૪૧૫
૪૧૬
૪૧૮
| ૪૨૧
૪૨૬
૪૨૯
૪૩૫
૪૪૦
Page #19
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરાસિંહજી મ.સા.
જીવન દર્શન
નામ જન્મ જન્મભૂમિ પિતાશ્રી માતુશ્રી જન્મ સંકેત
ભાતૃ ભગિની વૈરાગ્યનિમિત્ત સંચમ સ્વીકાર સરદેવ સહદીક્ષિત પરિવાર
| શ્રી ડુંગરસિંહભાઇ. * વિ. સં. ૧૭૯૨. * માંગરોળ. : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. * સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. * માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. : ચાર બેન – બે ભાઇ. : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. ? વિ. સં. ૧૮૧૫ કારતક વદ -૧૦ દિવબંદર. * પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.
સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ – હીરાચંદભાઇ. : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આવ્યંતર તપ. * વિ. સં. ૧૮૪૫ મહાસુદ - ૫ ગોંડલ.
સંચમ સાધના
તપ આરાધના
ગોંડલ ગચ્છ સ્થાપના તથા આચાર્ય પદ પ્રદાન જવલંત ગુણો
: વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, કે
સમયસૂચકતા વગેરે... ૪ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. : પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
પ્રમુખ શિષ્ય પ્રમુખ શિષ્યા
Page #20
--------------------------------------------------------------------------
________________
સાધુ સંમેલન
વિહારક્ષેત્ર
માનકુંવરબાઇ મ. વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ
માટે ૧૩ નિયમો બનાવ્યાં. : કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. : : શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. " ? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. : ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
પ્રતિબોધિત શ્રાવકવર્ય સ્થિરવાસ. અનશન આરાધના
આયુષ્ય
વર્ષ.
ઉત્તરાધિકારી
આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ.શ્રીનેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદણા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાનવિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
Page #21
--------------------------------------------------------------------------
________________
S
શુભ નામ
જન્મભૂમિ
પિતા
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રૂષા
*
ad
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર.
ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે.
ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી
પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
151
Page #22
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આત્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) અ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા, વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન-પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭-૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ) દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
Page #23
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
"
જન્મસ્થાન
જન્મદિન
રતિલાલભાઈ હ. પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
૧૭ મા વર્ષે
દીક્ષા
ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ
ગુરુદેવ
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા.
ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ.
અભ્યાસ યોગ
સાધના યોગ
વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર–દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ ત્યાગ.
સેવાયોગ તપયોગ
Page #24
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
-દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ
આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં ૦ વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને
ભાવની વૃદ્ધિ થઈ છે. ° ° ૪ વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી. જીવંત ગુણો
વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
પ૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮–૨–૧૯૯૮ મહા સુદ ૧૧ાા રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ–અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
18
Page #25
--------------------------------------------------------------------------
________________
eller
પુE પ્રકાશનના બે લોલ
(બીજી આવૃત્તિ)
તીર્થંકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો. ગણધરભગવંતોએ આગમજ્ઞાનને હદયસ્થ કરી મહા ઉપકાર કર્યો શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્તિગણિક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈ મ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈ મ., શ્રી સુબોધિકાબાઈ મ. ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમપ્રકાશનનું કાર્ય સંભાળશે.
પૂ. ગુરુદેવની દીર્ધદષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.
Page #26
--------------------------------------------------------------------------
________________
એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ ‘પારસધામ’ ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દર્શનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહયોગ આપીને અમારું કાર્ય વેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહયોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન -
PARASDHAM
વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન –
- ૩૨૦૪ ૩૨૩૨.
20
Page #27
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠતથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭માં "પૂ. પ્રાણગુરુશતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #28
--------------------------------------------------------------------------
________________
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક ૫. શ્રી જયંતીલાલજી મ. સા. અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મપ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્દભાવિકા, ઉત્સાહધરા ૫. ઉષાબાઈ મ. સહ સંપત્રિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડૂ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુસ્પ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ
શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કિરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
22
Page #29
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જ્યારે ઉત્તરાધ્યયન શાસ્ત્ર પ્રત્યે તથા તેમના ઉપદેશ પ્રત્યે ધ્યાન જાય છે ત્યારે એક અનુપમ આનંદની અનુભૂતિ થાય છે. આ શાસ્ત્રાના સ્વાધ્યાયથી પદ્યાત્મક ભોજન મળતું હોય અને તેના રસનો ઉપભોગ કરતાં હોઈએ તેવી સુરતિ જન્મે છે. ઉત્તરાધ્યયન શાસ્ત્ર એ આગમ સાહિત્યના બગીચામાંથી વીણેલા ઉત્તમ પુષ્પનો ગુચ્છ હોય તથા અન્ય પ્રચલિત ઉત્તમ ઉપદેશોનો સાર સંગ્રહિત કર્યો હોય, તેવો ભગવાનની વાણી રૂપે પ્રવાહિત થયેલો એક સંગ્રહ ગ્રંથ છે. સામાન્ય રૂપે ધર્મના ઉપાસક વ્યક્તિઓને પાઠ કરવા માટે કે સ્વાધ્યાય કરવા માટે આ શ્રેષ્ઠ શાસ્ત્ર છે પરંતુ જૈન પરંપરાના શાસ્ત્ર સ્વાધ્યાય સંબંધી કેટલાક સખત નિયમો હોવાથી ગીતાના પાઠની જેમ જૈનો તેનું પારાયણ કરતાં નથી. શાસ્ત્ર સ્વાધ્યાયના નિયમો ઉત્તરાધ્યયન શાસ્ત્રને અનુકૂળ કરવામાં આવે, સામાન્ય જનસમુદાય માટે પ્રસારિત કરવા માટે ઉત્તરાધ્યાયન સૂત્રનું પારાયણ થવા લાગે, તો આ શાસ્ત્રનો અનુપમ બોધ ઘણા કલ્યાણનું કારણ બને છે.
જૈન પરંપરા મુખ્ય રૂપે શ્વેતાંબર અને દિગંબર જેવા બે ભાગમાં વિભક્ત છે. ઉત્તરાધ્યયન શાસ્ત્ર તે શ્વેતાંબર પરંપરામાં પૂર્ણરૂપે માન્ય, ઘણા જૈન સિધ્ધાંતોને પ્રગટ કરતું દિવ્ય ભાવો ભરેલું ઉત્તમ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં સંપૂણ ગાથા રૂપે બે હજાર પદો છે. સાતસો
શ્લોકની ગીતા કરતાં લગભગ ત્રણ ગણું આ શાસ્ત્રનું દેહમાન છે, એટલે જો સ્વાધ્યાય રૂપે વિશેષ તારવણી કરી પાંચસો ગાથાનો સ્વાધ્યાય ગ્રંથ તૈયાર કરવામાં આવે તો સહેલાઇથી ઉત્તરાધ્યયનસુત્રને વાગોળી શકાય... અથવા નિયમિત પાઠ કરી શકાય. આ તો વિદ્વવર્યોનું કામ છે.
ઉત્તરાધ્યયનના બધા પ્રકરણોને અધ્યયન કહેવામાં આવે છે. સામાન્ય રીતે અન્ય ધર્મગ્રંથોમાં અધ્યાય શબ્દ વપરાય છે જ્યારે જૈન પરંપરામાં અધ્યયન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અધ્યાયનો અર્થ પાઠ કરવા પૂરતો સીમિત માનીએ તો અધ્યયનનો અર્થ પાઠ કરવાની સાથે સાથે સમજવા જેવો ભાવ છે અર્થાત્ તેમાં તત્ત્વગ્રાહ્યતા પણ છે. જે હોય તે... પરંતુ જૈન સાહિત્ય પરંપરા પોતાના મૌલિક શબ્દનો ઉપયોગ કરે છે અને
Page #30
--------------------------------------------------------------------------
________________
શબ્દનો એક વિશેષ અર્થ માન્ય કરવામાં આવે છે. આ આખુ શાસ્ત્ર છત્રીસ અધ્યયનનું વિશાળ હોવાથી દીર્ઘદ્રષ્ટિવાળા સંપાદક મંડળના જ્ઞાની આત્માઓએ તેના બે ભાગ કરી આખું શાસ્ત્ર પ્રકાશિત કર્યું છે. આજે પ્રભુની વાણીરૂપે માન્ય અને સઉપદેશ તથા ઉદ્ધોધનથી પરિપૂર્ણ એવા શાસ્ત્ર ઉપર આમુખ લખવા માટે મને જે સુઅવસર આપવામાં આવ્યો છે તેથી હું ધન્યતા અનુભવું છું અને પોતાના પ્રાણમાં પ્રાણરૂપે સમાવિષ્ટ થયેલું આ મંગલમય શાસ્ત્ર અને તેનું થોડું મહત્વ પ્રગટ કરી શકું, તો ગુરુઓની ઉત્તમ કૃપાનું બળ પ્રાપ્ત થયું છે, એમ સમજુ છું.
ઉત્તરાધ્યયનના બે ભાગ હોવાથી બંને ભાગ પર સ્વતંત્ર રૂપે આમુખ લખવાની તક સાંપડી. પ્રથમ આમુખમાં ઉત્તર શબ્દ શા માટે વાપરવામાં આવ્યો અને ઉત્તમાધ્યયન ન કહેતાં ઉત્તરાધ્યયન શા માટે કહ્યું? તેનો ઝીણવટભર્યો ખુલાસો કર્યો છે. જેથી આ લેખાંકમાં એટલું જ કહેશું કે જીવાત્મા અજ્ઞાનાવસ્થામાંથી ઉત્તર અવસ્થા મેળવે તો જ ઉત્તમ અવસ્થા સુધી પહોંચી શકે. જીવના ઉત્થાન માટે પ્રથમ મધ્યમ ભાવવાળી શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત થાય, તે જરૂરી છે અને જો ઉત્તર અવસ્થા ખીલે તો જીવ ઉત્તમ અવસ્થા તરફ જવાનો જ છે. ઉત્તર અવસ્થા તે પાયાની અવસ્થા છે, ઉત્તમ અવસ્થા તે ફળરૂપ છે. ખેડૂત ખેતી કરી ખેતરને સાફ કર્યા પછી બીજ વાવીને વચ્ચગાળાના બધાં ક્રિયાકલાપ પૂરા કરે, તો ઉત્તમ ફળ આવવાનું જ છે અર્થાત્ ધાન્ય પ્રગટ થવાનું છે. તે રીતે જીવ જો અજ્ઞાનાવસ્થાથી આગળ વધીને ઉત્તર અવસ્થાને કેળવે અને કુંભાર જેમ ઘડો તૈયાર કર્યા પહેલાં માટીને કેળવે છે, તેમ જીવ પોતાના સંસ્કારને કેળવે તો ઉત્તમ કળશ તૈયાર થશે. આ સમગ્ર શાસ્ત્ર ઉત્તર ભાવોનો ઉપદેશ આપતું એક ઉપદેશાત્મક શાસ્ત્ર છે, જેમાં ક્રમશઃ અજ્ઞાની જીવથી લઇને પંચમહાવ્રત પામેલા સંતો અને ત્યાગી મહાત્માઓ માટે પણ ઉપદેશ આપ્યો છે. પ્રથમ ગુણસ્થાનથી લઇ સાતમા ગુણસ્થાનના પ્રથમ સમય સુધી પહોંચાડે તેવા મંગલમય શબ્દો તથા જ્ઞાન અને ત્યાગ ભરેલી સૂચના પદ-પદ પર જોવા મળે છે અને જરાપણ કટાક્ષ કે તીખા પ્રહારો કર્યા વિના લગભગ મૃદુ ભાવથી ઉદ્દબોધન કરવામાં આવ્યું છે. જાતિવાદની સામે ઉત્તરાધ્યયન સૂત્ર લાલબત્તી ઘરે છે. જાતિવાદનું નિરાકરણ કરી જેને સમાજ અસ્પૃશ્ય માનતો હતો તેવા પવિત્ર જીવોને પણ વંદનીય બનાવી મોક્ષમાર્ગના યાત્રી બનાવ્યા છે. સમાજમાં પ્રચલિત કુપ્રથાઓ સામે પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. જેમકે, યજ્ઞ વખતે નિષ્પન્ન થયેલું ભોજન અમુક માણસોને જ આપી શકાય તેવી માન્યતાવાળા બ્રાહ્મણ સમુદાયને કહ્યું છે કે, કોઇપણ ક્ષુધાર્થીને આવું પવિત્ર ભોજન આપીએ તો કોઈ દોષ નથી. તે જ રીતે મોટા
Page #31
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગ ભોગવતાં અને ઘણો પાપારંભ કરી વૈભવ ભોગવતા માણસોની કષાયના બકરાની સાથે તુલના કરી છે. છરાનો ભય આ બકરાને જ છે, સામાન્ય સદાચારીને જીવોને તે ભયથી મુક્ત રાખ્યા છે.
તે જ રીતે દુષ્ટ માણસના સ્વભાવને આલેખીને વિટાભોગી સુવર જેવા બતાવ્યા છે માટે કોઇપણ આરાધના કરતાં પહેલાં સ્વભાવ સુધારવો જોઇએ, પ્રકૃતિ બદલવી જોઇએ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આખું શાસ્ત્ર વિનયથી જ શરું થયું છે. જૈનોનું પ્રસિધ્ધ સૂત્ર “વિશ્વ મૂનો થપ્પો'નું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પ્રમાણ છે. આ વિનય ક્ત નમ્રતા પૂરતો નથી પરંતુ તેમાં ગૃહસ્થ કે સાધુની સર્વ સામાન્ય આચાર સંહિતા કેવી હોવી જોઇએ તેનો ઉપદેશ ભર્યો છે. વિનયથી શરૂ કરીને અલગ અલગ ભાવોનું અવલંબન કરી એક એક અધ્યયનનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં સંપાદક મંડળની ઉત્તમ કલમથી અનુવાદિત થયેલાં ભાવોને અભ્યાસીઓ નિહાળી શકશે. આ અધ્યયનોમાં ક્રમિક વિકાસ માટેના અને ભિન્ન ભિન્ન રૂપે ઉત્થાન કરવા માટેના સોપાનો ગોઠવવામાં આવ્યા છે. તે જ રીતે સામાન્ય લોકપ્રચલિત ભાવોનું ઉત્તમ વિવેચન કરી ખરો અર્થ ઘટિત કરવામાં આવ્યો છે. મનુષ્ય સાધારણ રીતે બોલે છે. મોત સુધરવું જોઇએ, કમોતે ન કરવું જોઇએ, ઉત્તમ મરણ થાય તો સારું. તેના જવાબરૂપે ઉત્તમ મરણ શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય તેનું સટીક વર્ણન કર્યું છે. તે જ રીતે સામ્રાજ્યવાદી શક્તિઓ જ્યાં પૂજતી હતી, ત્યાં જૈન સંસ્કૃતિના આધારે ત્યાગમય જીવનની શ્રેષ્ઠતાને પ્રગટ કરી છે, તેનો સ્વીકાર ન કરી શકનાર ભોગી ચક્રવર્તીને પણ સીધા નરકગામી બતાવ્યા છે. તેમાં જૈન ઉપદેષ્ટાઓની નિર્ભયતાનું ઉદાહરણ છે. તેમણે બેધડક રીતે આવી ભોગાત્મક સંસ્કૃતિ પર પ્રહાર કર્યો છે. બધાં અધ્યયનો, બધી ગાથાઓ સામાન્ય ઉપદેશની સાથે ઘણી જગ્યાએ તત્ત્વમય રહસ્યોનો પણ સ્પર્શ કરે છે. આવી એક ગાથાનું ઉદ્ઘાટન કરી આપણે આમુખ પૂરો કરીશું
सिद्धाणं णमो किच्चा संजयाणं च भावओ। સન્થ ઉષ્મ તવં માનુર્ફેિ મુનેદને II (અધ. ૨૦/૧)
જેમાં અર્થ અને ધર્મનું વાસ્તવિક તથ્ય શું છે? તે પ્રગટ કરશે તેમ કહીને શાસ્ત્રકારે સુપ્રસિધ્ધ ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી બે પુરુષાર્થને ગ્રહણ કરી તેના પર પ્રકાશ નાંખ્યો છે. હકીકતમાં અર્થને ધર્મ સાથે શું સંબંધ છે? અર્થ એ ભૈતિક શક્તિ છે અને ધર્મ એ આધ્યાત્મિક શક્તિ છે. તત્ત્વ દ્રષ્ટિએ બંને ભાવો સ્વતંત્ર હોવા છતાં સમાજમાં જો અર્થ અને ધર્મનો સુમેળ ન હોય તો અર્થ અનર્થનું મૂળ બની જાય અને ધર્મ એ મનોરંજનનું
Page #32
--------------------------------------------------------------------------
________________
સાધન બની જાય અથવા તેની ઉપાસના નિર્બળ બની જાય તેથી અર્થ ઉપર ધર્મની લગામ હોવી જોઇએ અને ધર્મ સાથે અર્થનું બળ હોવું જોઇએ અર્થાત્ ધર્મ પણ અર્થ બળ ઉપર આધારિત છે. ધર્મમાં અર્થનો અને ભોગનો ત્યાગ જોડાયેલો છે. જ્યારે અર્થમાં નીતિ અને ન્યાય રૂપે ધર્મ જોડાયેલો છે. બધી રીતે અર્થ અને ધર્મનો સુમેળ તે જ સમાજનું સાચું સંગઠન છે. આ વિષય પર અત્યારે બહુ ઊંડાણમાં ન જતાં આટલો ઇશારો કરીને પ્રથમ ગાથામાં ધર્મ તથા અર્થની તથ્ય ગતિ બતાવીને શાસ્ત્રકારે સ્વયં આ ભાવને પ્રગટ કર્યા છે, તે બહુ સમજવા જેવા છે, તેટલું કહી સંતોષ માનીએ છીએ.
ઉત્તરાધ્યયનના ઉપદેશો વસ્ત્રના તાણાવાણાની જેમ સમગ્ર સાધુજીવનમાં વણાયેલા છે અને ભારત વર્ષમાં અત્યારે ત્યાગના ક્ષેત્રમાં જૈન સાધુ - સાધ્વીઓનું જે ઊંચું સ્થાન છે, જે રીતે તેઓનું ત્યાગમય જીવન આદરણીય છે તેના પ્રધાન કારણ રૂપે ઉત્તરાધ્યયન સૂત્રને માનીએ તો ખોટું નથી. ગીતાના આધારે જેમ સનાતન ધર્મ સ્થિર થયેલો છે, તેમ ઉત્તરાધ્યયનના ઉપદેશથી જૈન પરંપરા મજબૂત બની છે.
ઉત્તરાધ્યયન સૂત્રની સરલતા, નૈતિક ઉપદેશો, નાની મોટી કથાઓ કેટલાક તાત્વિકભાવો અને ભાષાનું સૌષ્ઠવ તથા કાવ્ય શક્તિનો ચમત્કાર ઘણા પદોમાં અને ગાથાઓમાં જોવા મળે છે. તે આ શાસ્ત્રની વિશેષતા છે. તાત્વિકભાવોના ઉદાહરણ રૂપે
થુવે સાસM..તેવું પદ છે. તે મૂળ દ્રવ્યોની શાશ્વત ભાષાની પરિચ્છેદના કરી સમગ્ર માયાવાદની ઝાંખી આપે છે. તે માટે આંધ્રુવ અને અશાશ્વત, આ બંને વિશેષણ મૂક્યા છે. અર્થાત્ માયાવાદની પાછળ કોઇ ધ્રુવ સત્ય નથી. તેમજ જે માયાવાદ છે તે પણ શાશ્વત નથી. આમ બંને રીતે પરિહાર કરી કેવળ મૂળ દ્રવ્યો સ્થિર રહી જે કાંઇ ઉત્પત્તિ અને લયનું નાટક ભજવે છે, તે અશાશ્વત અને અધૃવ છે. આ એક સામાન્ય ઉદાહરણ મૂક્યું છે. આવા બીજા બધાં મોતી પણ ગાથામાં ચમકે છે.
આટલું કહ્યાં પછી ઉત્તરાધ્યયન વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. એમ માનીને અહીં વિરામ લેશું પરંતુ આ શાસ્ત્રનું જેઓએ સંપાદન કર્યું છે અને સમગ્ર ઉત્તરાધ્યયન સૂત્રને સરલ, પઠનીય ભાષામાં અનુવાદ કરીને જનસમુહને ઉત્તરાધ્યયનસૂત્રના આવા મધુર રસનું પાન કરવા માટે સરળ માર્ગ કર્યો છે તે સમગ્ર કાર્ય શત્ શત્ અભિનંદનીય છે.
જો કે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર વધારેમાં વધારે લખાયું છે, તેના અનુવાદો થયા છે. પંજાબ, રાજસ્થાન અને દક્ષિણના વિદ્વાન સાધુ - સંતોએ ઉત્તરાધ્યયન સૂત્રને પ્રકાશિત
Page #33
--------------------------------------------------------------------------
________________
કરી ઉપકાર કર્યો છે પરંતુ અહીં જે શૈલીમાં બધાં વિભાગો સાથે કે બધાં પેરેગ્રાફ સાથે નંબર મૂકીને, ગાથાઓના મર્મભાવોને આવશ્યક એટલું ઉદ્ઘાટિત કરીને જે રીતે સુંદર સંપાદન થયું છે તે નમૂનેદાર છે. તે માટે વિશેષરૂપે આપણા આ ગુરુ પ્રાણ ફાઉન્ડેશનના પ્રાણાધાર એવા મહાસતીજીઓને અને તેના પથપ્રદર્શક શ્રી લીલમબાઈ મ. ને “શાસન ચંદ્રિકા’ જેવો ઉત્તમ શબ્દ અર્પણ કરતાં અમોએ તેઓશ્રીને “શાસ્ત્ર માધવી” કહીને જે પદથી સુશોભિત કર્યા છે. તે ખરેખર સાર્થક છે. વીરપ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ રીતે નિરંતર આગમસેવા કરતાં રહે, બધાં વિદુષી મહાસતીજીઓના આરોગ્ય ઉત્તમ બની રહે, તેવી હાર્દિક ભાવના પ્રગટ કરતાં અત્યંત આનંદનો અનુભવ થાય છે.
અહીં સૂચિત કરતાં લાગે છે કે, આપણે પણ જો આ ઉત્તરાધ્યયનના પાઠ અને સ્વાધ્યાય કરવાનું વિશેષરૂપે ચાલુ કરાવીએ તથા અભ્યાસી ભાઇ – બહેનો ગીતા અને રામાયણના પાઠની જેમ નિરંતર ઉત્તરાધ્યયનનો સ્વાધ્યાય કરતાં થાય તો જીવનમાં જ્ઞાનાત્મક તપનો એક આરંભ થશે અને ભગવાન મહાવીરની વાણી હૃદયંગત થવાથી જૈનત્વની લતા પલ્લવિત થઇ મધુરા ફળને આપશે. ઇતિ - આનંદ... મંગલમ્
- પૂ. જયંતમુનિ મ.સા.
પેટરબારે
Page #34
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પ્રિય પાઠક ગણ ! આ અક્ષરદેહની મંજુષામાં બેસી હું તમારે આંગણે આવું છું. મારું નામ છે આગમ અરીસો. આવો, આગમ અરીસામાં નિહાળો નિજસ્વરૂપને !! આત્મા અનાદિકાળથી કર્મબંધનથી બંધાયેલો છે. કાળલબ્ધિ યોગે અશુભ કર્મનો નાશ થતાં, ઉપર ઊઠતો-ઊઠતો શુભકર્મના સંયોગે સદ્ગતિ પામે છે. તેમાં મનુષ્યનો ભવ પામી, પુણ્યરાશિ એકત્રિત કરી, સદ્ગુરુના યોગે સમ્યગ્દર્શન પામી, પરિણામની વિશુદ્ધિ દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના યોગે બાંધેલા સમસ્ત કર્મોનો ક્ષય કરવા, નિરારંભી પુણ્ય યોગે, જગજીવો પ્રતિભાવદયા અને નિષ્કામ કરુણાયોગે તીર્થકર નામકર્મયુક્ત તે જીવ જન્મ ધારણ કરે છે. ત્રણેય લોકમાં ક્ષણ માત્ર માટે પ્રકાશ વ્યાપે છે, અને પ્રત્યેક જીવ શાતાનો અનુભવ કરે છે. તે તીર્થંકર પરમાત્મા પરમ પારિણામિક ભાવને પ્રગટ કરવાના લક્ષ્ય આવશ્યક વ્રતને ધારણ કરે છે. માવજીવનનું સામાયિક વ્રત સર્વવિરતિપણું અંગીકાર કરે છે. સિદ્ધ પરમાત્માને વંદન કરી દેહાતીત દશાનો અનુભવ કરવા કાયોત્સર્ગ કરે છે. અનાદિની વિભાવમાં વહેતી ચૈતન્યધારાની દશાને બદલાવી, શ્રુતમય બનાવી અને કર્મસ્કંધથી ભિન્ન કરી, જડમાં જવાનો "નિષેધ" કરી, નિશ્ચય અનુરૂપ વ્યવહારમાં જોડી "બૃહદ્” (મોટા) યમ નિયમ કલ્પ દ્વારા યોગોને ધર્મકથા, ચરણ અને દ્રવ્ય અનુયોગમાં પ્રવેશ કરાવી, ચિદાનંદી બનાવી, ઉત્તર = પ્રધાન સ્વાધ્યાયનું અધ્યયન કરાવી, દશવૈકાલિક ક્રિયાને સૈકાલિક દશવિધ યતિધર્મમાં વહાવી ભાવથી વૃષ્ણિ–ભીંજવી, પુષ્પની ચંગેરી સમાન કોમળ બનાવી, પુષ્પ સમાન હળવી બનાવી, સ્વભાવ કલ્પવતંસિકામાં લાવી, કર્મલિકોની ઉદીરણા કરી, ઉદયાવલિકામાં લાવી, નિરયાવલિકા બનાવતા, સૂર્યસમાન પ્રકાશ પામતી, ચંદ્ર સમી નિર્મળ થતી, કૃષ્ણાદિ અશુભ લેશ્યાના જંબૂ (જાંબુડા) સમાન જાંબલી – શ્યામવર્ણમાંથી નીકળી, શe અધ્યવસાયના. પ્રશસ્ત વેશ્યાના દ્વીપ રચી. ક્ષણે ક્ષણે સ્વભાવમાં સ્થિતપ્રજ્ઞા બનવાના સંકલ્પ, અખંડ ધ્રુવ સ્થિતિમય, ધબકતી સજીવધારાને અજીવમાંથી અલગ કરવાનો અભિગમ કેળવી, આત્મરાજનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? તેવા પ્રશ્નોની હારમાળાનું વ્યાકરણ કરી, અનુત્તર અપ્રમત્ત દશામાં આવી,
Page #35
--------------------------------------------------------------------------
________________
ઘાતીકર્મનો અંત કરવા ઉપાસના દ્વારા શુક્લધ્યાનનો અગ્નિ પ્રજ્વલિત કરી, જ્ઞાતામય ચૈતન્ય ભગવતી શક્તિનું સામર્થ્ય જગાડી, પાંચ સમવાયના સમન્વયથી સ્વરાજ્યનું સ્થાન પ્રાપ્ત કરવા, સ્વ–પરનો ભેદ કરી, પુદ્ગલોનો સંગ છોડી, સ્વમાં સૂત્ર બદ્ધ કરી, આચારને । શુદ્ધ કરી, યથાખ્યાત ચારિત્રમાં પ્રવેશી, ક્ષપકશ્રેણીએ ચઢી, ક્ષીણ મોહ બની, વૈભાવિક ચૈતન્યધારાને ત્રૈકાલિક કેવળ જ્ઞાનમય શુદ્ધ ચિન્મય બનાવે છે અર્થાત્ સહજ સ્વરૂપમાં સમાવે છે.
મને ઓળખી ગયા ને ? હું ઈન્દ્રિયાદિ રૂપે જડ નથી, પણ પ્રાણ સ્વરૂપી અખંડ જીવ દ્રવ્ય આત્મા છું. આ—ગમ લઈ, પરના ગમમાંથી નીકળો અને પરમાગમમય બની જાઓ.
તેવી મંગળ ભાવોભરી ઉષા ઉદિત થઈ સુપ્રભાતનો સુરમ્ય સંદેશો સંભળાવવા મંજુલસ્વરે બોલી "ઊઠો, જાગો મુમુક્ષુઓ !" "પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી વર્ષ' દ્વારે આવીને ઊભું રહ્યું છે. સહુ સાથે મળીને આગમનો ગુજરાતી અનુવાદ કરી તેનું અર્ધ્ય ધરો. ભાવ પ્રાણને જાગૃત કરો. અપ્રમત્ત દશામાં વર્તો. આવો સૌભાગ્યશાળી સંકેતનો અદશ્ય, અલૌકિક સ્વર સાંભળીને સતિવૃંદના પ્રાણ જાગૃત થઈ ગયા, ગુરુમય બની ગયા, ધર્મમય બની ગયા.
જેણે વ્યસનીનાં વ્યસન, શિકારીના શિકાર, જુગારીના જુગાર છોડાવી દુર્લભબોધિ જીવોનાં જીવનને આમૂલ પરિવર્તિત કરી સુલભબોધિ બનાવ્યાં હતાં. સાચા શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા બને તેવા સુસંસ્કારો રોપ્યા હતા ; ગ્રામાનુગ્રામ વિચરી, અર્હમાં તન્મય બની, પ્રાણમય આગમોનો અમૃત પ્યાલો ઘોળી ઘોળીને દરેકના ઘટ—ઘટમાં ઉતાર્યો હતો, તેવા પ્રાણ ગુરુ પ્રતિ જન જનના અંતરમાં ભક્તિ હતી. તે ભક્તિ અંધ કે સકામ ન રહી જાય તે માટે તદાકાળે જૈનશાળા, સિદ્ધાંતશાળા અને વિદ્યાલયોની સ્થાપના કરી. સમાજનાં જ્ઞાનચક્ષુ ઉઘાડવાં પરમ પુરુષાર્થ કર્યો. વીતરાગ માર્ગના પથિકને વીતરાગી બનાવવા માટે, આગમનાં અદ્ભુત રહસ્યો ઉદ્ઘાટિત કરવાં માટે આગમનો ગુજરાતી અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાળબળે તે અમર ભાવના પરિપૂર્ણ કરી શક્યા નહીં, આ વાત એકાએક અમારા સ્મૃતિપટ પર ઊભરાઈ આવી, અંતર ભરાઈ ગયું, આંખોમાં હર્ષાશ્રુ ઊભરાયાં.
સર્વ સતિવૃંદ પ્રાણ પટ્ટોધર, સંધસમ્રાટ, આજીવન મૌનવ્રતધારી તપોધની પૂ.
29
Page #36
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ પાસે આવીને, સવિનીત ભાવે સંકેત સુવિદિત કર્યો. જેમણે એકસો પીસ્તાલીસ વૈરાગીને સંયમના સાજ સજાવ્યા, જૈન—શાસનમાં સ્થાન અપાવ્યું, એટલું જ નહિ પરંતુ સ્ત્રીશક્તિને બિરદાવી, આગમ અધ્યયન કરાવી, સુસંસ્કૃતા બનાવી છે, તેવા ગુરુદેવ પોતાના શિષ્યા પરિવાર પર વિશેષ વિશ્વાસ મૂકી મૌનભાવે અભયમુદ્રાએ આશીર્વાદ
આપ્યા.
તે જ સમયે ઉજમ–મોતી-આમ્ર—અમૃત પરિવારમાં એક કલ્યાણકારી, સુદર્શનીય કલરવ વ્યાપી ગયો. આગમ બત્રીસીના વિવેચન સહિત ગુજરાતી અનુવાદ કરવાના સૌભાગ્યે સહુના અંતરમાં આનંદ છલકાયો. સતિવૃંદે દઢ સંકલ્પ સાથે આગમ—લેખન કાર્યને યથાશક્તિ વધાવી લીધું.
"પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષે આગમ બત્રીસી પ્રકાશન તેમજ પ્રાણ ગુરુ સ્મૃતિગ્રંથ વગેરે સમાજોપયોગી આયોજનો થયાં. ઋણ મુક્તિ માટે થયેલાં આ કલ્યાણકારી આયોજનોને સફળ બનાવવા માટે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રાએ "શ્રી પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ"ની રચના થઈ. અમીરવંતા અને ખમીરવંતા ગુરુભક્તોએ આ ભગીરથ કાર્યની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી.
યોગાનુયોગ પૂ. તપસ્વીરાજની નિશ્રામાં વાણીભૂષણ બા. બ્ર. પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા.ની પ્રેરણાથી નવ જ્ઞાનગચ્છના આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સા. નો સુયોગ સુલભ બન્યો. પૂ. ગુરુદેવે તેમની યોગ્યતાનુસાર સંશોધન કાર્ય તેમને સોપ્યું. સ્વાધ્યાય પ્રેમી મુનિ મહારાજે તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને પોતાની તન– મનની શક્તિને આગમ કાર્યમાં અત્યધિક સમર્પિત કરી દીધી. આવા જ સમર્પિત ભાવ રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે આગમ પ્રકાશન માટે દર્શાવીને જૈન શાસનની અણમોલ સેવાકીય જ્યોત પ્રકાશિત રાખી.
સુકાર્યનો પ્રારંભ થયો, એટલું જ નહીં પરંતુ અલ્પ સમયમાં જ સહુનો પુરુષાર્થ વેગવંતો બન્યો અને ડૉ. સાધ્વી શ્રી અમિતાએ ઉત્તરાધ્યયન સૂત્રના ગુજરાતી અનુવાદનું કાર્ય હાથ ધર્યુ. આ સૂત્રના ૩૬ અધ્યયન છે. તેનું સ્થાન ઉપાંગમાં મૂળ સૂત્ર રૂપે છે. અર્થાત્ ચાર મૂળ સૂત્રમાં બીજું નામ તેમનું છે. મૂળ હંમેશાં સૂત્રધારનું કામ કરે છે. નાટકનો મૂળ આધાર સૂત્રધાર હોય છે. સૂત્રધારની બોલવાની છટા ઉપર જ સમાજમાં
30
Page #37
--------------------------------------------------------------------------
________________
નાટકની છાપ ઊઠે છે.
બીજું, મૂળ એ વૃક્ષનો પણ આધાર છે.
હંમેશાં ફળનું મુખ મૂળ ઉપર જ હોય છે. તેવી જ રીતે આત્માનું મુખ વીતરાગ સન્મુખ થાય ત્યારે જ મોક્ષ થાય છે. તેવું શાસન કરતું આ મૂળ સૂત્ર "ઉત્તરાધ્યયન" છે. માટે પ્રસ્તુત સૂત્રનું મૂળ છે વિનય અને ફળ છે મોક્ષ. તેનો રસ છે સૈકાલિક આત્માનુભૂતિ. પ્રસ્તુત સૂત્રનાં ૩૬ અધ્યયનની ક્રમ લયબદ્ધતા આ રીતે વિચારાય છે.
પંચ પરમેષ્ઠિનું આલંબન લઈ અજ્ઞાન અવસ્થામાં પણ વિનય ધર્મ સચવાયો હોય તેના કારણે અકામ નિર્જરાથી મનુષ્ય ભવ પ્રાપ્ત થઈ જાય છે આ પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં ત્રિતત્ત્વનો વિનય કરતાં વિવેક પ્રજ્ઞા વિકસિત થતાં ભેદ વિજ્ઞાનને પ્રાપ્ત કરવા તથા શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમાદિક ભાવ કરવા, ગુરુ શરણ–ચરણમાં રહી શિષ્ટાચારનું મૂળ મજબૂત કરવા જે અભ્યાસ, અધ્યાસ, કેળવવો તેનું નામ છે વિનય.
વિ=વિશેષ પ્રકારે 'નયં'=લઈ જવું. આત્માને વિશેષ પ્રકારે માનકષાયનો નાશ કરી નમ્રતા તરફ લઈ જવો. સંપૂર્ણ સમર્પિત થઈ જવું તે છે." વિનયકૃત" પ્રથમ અધ્યયન. નમ્ર બનેલા આત્માને ઈચ્છાપૂર્વક ચારે ય બાજુઓથી ૨૨ પ્રકારે સહનશીલતા કેળવવી પડે છે. માટે "પરીષહ જય" નામના બીજા અધ્યયનમાં આપેલી શિક્ષા આત્મા ત્યારે જ ગ્રહણ કરી શકે છે કે "ચાર અંગ" ની દુર્લભતાની સુલભતા સમજાય. પ્રાપ્ત થયેલ ચારે ય અંગને સફળ બનાવવા જીવનની "ક્ષણ ભંગુરતા" નો ક્ષણે ક્ષણે અનુભવ કરે અને તે દ્વારા વિવેક પ્રજ્ઞા ખોલતાં આત્માના અસંખ્યાત પ્રદેશને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે. અપ્રમત દશાએ શાંતિ સમાધિ જીવોને આપતાં અજ્ઞાનતાના કારણે થયેલાં "અકામ મરણ" ને અટકાવી સકામ મૃત્યુને પ્રાપ્ત કરે છે. પ્રેમથી આ દેહનો ત્યાગ કરે છે. મૃત્યુના ભયરૂપી કાંટા કાંકરા દૂર કરીને સમાધિ મરણનો રાજમાર્ગ જીવનમાં બનાવે છે. આવા આત્મા વિદ્યાના મૂળમંત્રને સત્યની શોધ માટે જપે છે. સત્યની શોધ છે તે જ આપણું શાસન છે અને સર્વ સાથે મૈત્રી તે આપણું અનુશાસન છે. આવા બે શુદ્ધાચરણો વાપરી માર્ગના ભયસ્થાનોને લક્ષ્યમાં રાખી ક્ષુલ્લક નિગ્રંથ બની માનવભવરૂપી ગાડીને બ્રેક(સંયમ) લગાવી અકસ્માત ન સર્જાય તેનું ધ્યાન રાખી ઈન્દ્રિયોના વિષયોનો માલ ખાતાં માર ન પડે તેવા "એલક" બોકડાનું દષ્ટાંત જાણી કષાયના ભયજનક માર્ગે ગાડી ન ચલાવે. અધ્રુવ, અશાશ્વત ભાવો જાણી "કપિલ કેવળી" ની જેમ દુર્ગતિ રૂપ વિષમ
Page #38
--------------------------------------------------------------------------
________________
Th( 5.
માર્ગમાંથી ગાડી પાછી વાળી આત્મા "નમિરાજ" ની જેમ એકત્વ ભાવનાને દઢ કરે અને "દુમ" વૃક્ષના પાકી ગયેલાં પીળાં પડી ગયેલાં પત્રની સમાન જીવનની ક્ષણિકતા જાણી સમયે માત્ર પ્રમાદથી દૂર રહેવા બહુશ્રુત"નું અવલંબન લઈને તપ દ્વારા "હરિ કેશી" ની સમાન જાતિ, ભાતિના ભેદ ભૂલી આત્મજ્યોતિ કરતો "ચિત્ત" ને શુદ્ધ"સંભુત" બનાવી સ્વયં, સ્વયંને સંબોધિત કરી "ઈક્ષકાર" રાજાની જેમ અમૂર્ત ભાવને શોધતો "ભિક્ષુ" ભાવની ગવેષણામાં ગુપ્ત "બ્રહ્મચર્ય" દ્વારા સમાધિ ભાવને વરી, સ્વભાવને "પાપ" ક્રિયામાંથી બચાવી "શ્રમણ" ભાવને શુદ્ધ કરી "સંયતિરાજા" ની જેમ ધર્મચક્રવર્તી બને અને "મૃગાપુત્ર" ની જેમ આંતરચક્ષુ ખોલે.
અશાશ્વત્ કલેશનું ભાજન શરીરરૂપ ભાંડને છોડી શાશ્વત આત્માનો "સનાથ" બની સંસાર "સમુદ્ર"ને તરવા સમભાવનો સેતુ બાંધી પોતાના નિયમ નેમને તૈયાર કરી સંયમ "રથની નેમી"= (નાભિ) મજબૂત બનાવી અનેક સમસ્યાના સમાધાન "કેશી–ગૌતમ" ની જેમ કરતો "સમિતિ" મય સમભાવમાં રમતો, ઈન્દ્રિયના વિષયોને હોમ સ્વરૂપે "તપયજ્ઞમાં" હોમતો સાચો બ્રાહ્મણ બનતો સદાચરણની "સમાચારી" માં સ્થિત થતો, કુટેવ કુસંસ્કાર ગળિયા બળદ જેવા "શુદ્રવૃતિ"વાળા શિષ્યોને ત્યાગી "મોક્ષમાર્ગે" આગળ વધી, જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં "સમ્યક પરાક્રમ" કરી વિવિધ "તપમાર્ગ" નો અભિગ્રહ કરતો, "ચરણ વિધિ" ની પળે–પળે સંભાળ લેતો પાંચ "પ્રમાદ" દૂર કરી અપ્રમત અવસ્થામાં ઓતપ્રોત થતો, "કર્મપ્રકૃતિ"ઓને નાશ કરવા પ્રશસ્ત "લેશ્યા"માં લીન થતો, સાચો નિગ્રંથ "અણગાર" બની ક્ષપક શ્રેણીમાંડી સંપૂર્ણ "જીવાજીવના" વિભાગ કરી આત્માના વાસ્તવિક સુખના માર્ગે જીવન ગાડીને ચલાવી કર્મક્ષયકરી અજીવથી અળગો બની આત્મા શદ્ધ બદ્ધ થાય છે. અર્થાત સિદ્ધગતિમાં બિરાજિત થાય છે.
આ છે આત્માને ઉત્તર પ્રધાન બનાવવાનો અભ્યાસ(અધ્યયન) આત્મા વિનયરૂપી મૂળ દ્વારા કરુણાદિ ભાવનાનાં પુષ્પો પુષ્પિત કરી મોક્ષરૂપ ફળમાં આત્માનુભૂતિરૂપ અનંત સુખ સ્વાદના અમર રસને પ્રાપ્ત કરી શકે છે.
આવા આત્માનું શબ્દાર્થ અનુવાદ સહિત શાસન આપતાં પ્રસ્તુત સૂત્ર દ્વારા સર્વજીવો સુખનો અનુભવ કરી શકે તે માટે સાદી, સરલ ગુજરાતી માતૃભાષામાં તેને વાચક સમક્ષ ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
પથ્થરોનું પરીક્ષણ કરી, શિલ્પયોગ્ય પથ્થરને પસંદ કરવા જેવું કાર્ય લેખન કાર્ય છે, તો સંપાદકનું કાર્ય શિલ્પી જેવું છે. શિલ્પી હંમેશાં આકાર માટે વધારાના ભાગને કાઢી પ્રતિમા ઘડે કરે છે. પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે ડૉ. સાધ્વી શ્રી અમિતાજી અને શિલ્પી સમા સંપાદક છે આગમ મનીષી સતત સ્વાધ્યાયી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મહારાજ સાહેબ. તેઓશ્રીના પ્રયત્નોની ખૂબ ખૂબ પ્રશંસા કરી, વધાવી અભિનંદનવંદન પાઠવું છું અને અમારી પ્રશિષ્યા ડૉ. અમિતાજીને અભિનંદન સહ આશીર્વાદ આપું છું કે આવા અનેક શુભ કાર્ય કરી આત્માના અખંડ અમીરસને ઘોળી ઘોળી પીઓ, વિનયાદિ ભાવોને હૃદયંગમ કરી સ્વરૂપમાં લીન બનો.
આગમ કાર્યને વેગવંતુ બનાવવા પ્રાણ ગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિએ જે પુરૂષાર્થ કર્યો છે તે ઉષ્માભર્યા ઉત્સાહને બિરદાવું છું, અભિનંદું છું.
શ્રુતાધાર બની અર્થ સહયોગીના દાનને તથા શ્રુત સેવાને પણ અભિનંદું છું. નામી, અનામી સર્વ સહયોગીઓનો આભાર માનું છું.
આગમ અવગાહનમાં ઉપયોગ સ્થિર રાખવા સતત પ્રયત્નશીલ છું, છતાં અવગાહન કરવામાં તૂટી રહી જવા પામી હોય તો વીતરાગ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. ભૂલચૂક સુધારી વાચવા વિજ્ઞપ્તિ કરું છું.
પ્રસ્તુત સૂત્રના બે વિભાગ કરવામાં આવ્યા છે તેમાંથી પ્રથમ વિભાગ એક અધ્યયનથી લઈને વીસ અધ્યયન સુધીનો બહાર પડી રહ્યો છે. તેને જિજ્ઞાસુ આદર સહિત અપનાવશે તેવી આશા સાથે વિરામ પામું છું અને પુનઃ પુનઃ ....
બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુરુણી " ઉજમ–ફુલ-અંબામાત" ને વંદન કરું ભાવભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગું પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
-આર્યા મુક્ત -લીલમ.
Page #40
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવી
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
ઈ.સ. ૧૯૯૨ ની સાલ, રાજાણા નગરીની પુણધરા, જૈનભુવનનું પ્રાંગણ...જ્યા ગોંડલ ગચ્છ સમ્રાટ તપસ્વી ગુરુદેવ પૂ.શ્રી. રતિલાલજી મ.સા. વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ.સા. આગમ દિવાકર પૂ.શ્રી જનકમુનિ મ.સા. આદિ સાત સંતો તથા પ્રાણ પરિવારના ૮૫ સતિજીઓ સામૂહિક રૂપે ચાર્તુમાસકલ્પ વ્યતીત કરી રહ્યા હતા.
સહુ પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહી તેની સુદીર્ઘ દીક્ષાપર્યાયના અનુભવ અર્કને પામવા માટે હંમેશા આતુર રહેતા હતા. પૂ. ગુરુદેવ પ્રતિદિન પ્રાતઃકાલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના કરાવી રહ્યા હતા. આજે આગમ સંપાદનના કાર્ય સમયે તે દૃષ્યો સ્મૃતિપટ આવી જાય છે. આજે સમજાય છે કે પારદૃષ્ટા, વિશાળ હૃદયના ધારક પૂ.ગુરુદેવે ભાવિના આ આયોજનને જાણીને જ કદાચ પોતાના પરિવારના સતિજીઓના આવા એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ સામૂહિક ચાતુર્માસમાં આગમવાચના કરાવીને સતિજીઓ આગમ લેખન માટે તૈયાર કર્યા છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રભુ મહાવીરની અંતિમ દેશના છે તે જ રીતે અમારા માટે પૂ. ગુરુદેવની પણ અંતિમ દેશના હતી. આ શાસ્ત્રના ૩૫ અધ્યયન છે. અમે તેના જે વિભાગ કરીને આ શાસ્ત્રને બે ભાગમાં પ્રકાશિત કરવાનું નિશ્ચિત કર્યું છે. આ પ્રથમ ભાગમાં એકથી વીસ અધ્યયનનો સમાવેશ કર્યો છે.
તેમાં વિનયશ્રુત, પરિષહજય સકામ મરણ – અકામમરણ આદિ અધ્યયનો આચારવિશુધ્ધિ માટે ઉપયોગી છે. કાપલીય નેમિપ્રવ્રજ્ય, સંચતીય, ઈધુકારીય આદી અધ્યયનો કથાઓના આધારે કર્મસિદ્ધાંતને, સંસારના સ્વરૂપને સમજાવીને વૈરાગ્ય ભાવોને પુષ્ટ કરે છે. પાપશ્રમણ અધ્યયન સાધકોને પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થવાની પ્રેરણા આપે છે. પ્રસ્તુત સંસ્કરણમાં પ્રત્યેક અધ્યયનનો સંક્ષિપ્ત સાર તથા અધ્યયનના નામનો વ્યુત્પત્તિજન્ય
34
જ
Page #41
--------------------------------------------------------------------------
________________
અર્થ આપ્યો છે. તેનાથી પાઠકો શાસ્રની ગાથાઓ વાંચે તે પહેલાં જ તે ભાવોથી તૈયાર થઈ જાય છે અને પરંપરાએ શાસ્રવાંચનમાં રસવૃધ્ધિ થાય છે. તે ઉપરાંત દરેક ગાથાના શબ્દાર્થ, ભાવાર્થ અને વિષયાનુસાર યથોચિત વિવેચન આપ્યું છે તેમજ અધ્યયનો ના ભાવાનુસાર કથાનકો પણ અન્ય ગ્રંથોના આધારે આપ્યા છે.
ચોથા ચાતુરંગીય અધ્યયનમાં મનુષ્યત્વ, ધર્મેશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પરાક્રમ આ ચાર અંગની મહાદુર્લભતાનું નિરૂપણ તેમાં શ્રદ્ધાની દુર્લભતાના કથનમાં શાસ્ત્રકારે કહ્યું છે કે સોના જોયાઙયં માં, વવે પરિમસ્પર્। ન્યાયયુક્ત આ માર્ગને સાંભળ્યા પછી પણ ઘણા જીવો તે માર્ગથી ભ્રષ્ટ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં માર્ગભ્રષ્ટ થયેલા સાત નિહાવનું કથાનક આપ્યા છે. પ્રસ્તુત સંસ્કરણમાં પણ તેના આધારે જે કથાનકોનો સમાવેશ કર્યો છે જેનાથી પાઠકો શ્રદ્ધાભ્રષ્ટતા અને તેના પરિણામને સમજી શકેશે.
અઠારમા સંયતીય અધ્યયનમાં છેલ્લી વીસ ગાથામાં બાર ચક્રવર્તી, પ્રત્યેક બુદ્ધ વગેરેના નામમાત્રનો ઉલ્લેખ છે. પૂર્વાચાર્યોના ગ્રંથોના આધારે જે જે નામનો ગાથાઓમાં ઉલ્લેખ છે તેના કથાનકો આપેલા છે.
૧૯ મા મૃગાપુત્રીય અધ્યયનમાં નકરની વેદના તથા પરમાધામી દેવોનું ત્રણ નરક સુધી ગમન વગેરે વિષયોને ભગવતી સૂત્રના આધારે સમજાવ્યા છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સમસ્ત જૈનસમાજનાં ભગવાનની અંતિમ દેશના રૂપે શ્રદ્ધા અને આદરના સ્થાનભૂત છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા, નિર્યુક્તિ અને ચૂર્ણિના આધારે અનેકાનેક આચાર્યોએ આ શાસ્ત્રનો અનુવાદ, વિવેચન હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષામાં કરીને ભગવાનના ભાવોને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
પૂર્વ પ્રકાશિત આગમગ્રંથોના આધારે આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. વિશાળ આગમજ્ઞાને તથા પરમ પુરુષાર્થે આ શાસ્ત્રનું સંપાદન થયું છે.
આ પાવન પળે સર્વ ઉપકારી ગુરુ ભગવંતો પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીને
ત્રિવિધે ત્રિવિધે ભાવવંદન કરીએ છીએ.
35
Page #42
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રસંપાદનમાં કોઇ પણ પ્રકારે સ્કૂલના થઈ હોય તો પંથ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુકકડમ્.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ!
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
1
36 I
ST
Page #43
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી અમિતાબાઈ મ..
આગમ પરિચય :
આગમને પ્રાચીન કાળમાં "ગણિપિટક" કહેવામાં આવતું હતું. સમવાયાંગ સૂત્ર તેની સાક્ષી આપે છે– " યુવાન કાળિfપડાં" –તીર્થકરોનાં પ્રવચનરૂપ સમગ્ર શાસ્ત્ર દ્વાદશાંગમાં સમાવિષ્ટ થાય છે અને દ્વાદશાંગમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે ૧ર સૂત્ર હતાં. જેના પછી અંગ, ઉપાંગ, મૂળ, છેદ શાસ્ત્રરૂપમાં ભેદોપભેદ વિકાસ પામ્યાં છે. આ દ્વાદશાંગીનું અધ્યયન મુમુક્ષુ સાધકો માટે આવશ્યક અને ઉપાદેય ગણાય છે.
જ્યારે લખવાની પરંપરા શરૂ થયેલ ન હતી, લખાણનાં સાધનોનો વિકાસ પણ અલ્પતમ થયો હતો, ત્યારે આગમો-શાસ્ત્રોને સ્મૃતિના આધારે અથવા ગુરુ પરંપરાથી કંઠસ્થ કરીને સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. સંભવ છે કે આ જ કારણે આગમજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું હોય અને એટલા માટે જ શ્રુતિ-સ્મૃતિ જેવા સાર્થક શબ્દો પ્રચલિત બન્યા હોય. ભગવાન મહાવીરના નિર્વાણનાં એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ–શ્રુતિ પરંપરાને આધારિત હતું. ત્યાર પછી સ્મૃતિની ક્ષીણતા, દુષ્કાળનો પ્રભાવ વગેરે અનેક કારણોને લીધે આગમજ્ઞાન લુપ્ત થવા લાગ્યું. મહાસરોવરનું જળ સૂકાતાં સૂકાતાં ગોષ્પદ(ખાબોચિયું) માત્ર રહી ગયું. મુમુક્ષુ શ્રમણો માટે એ જ્યાં ચિંતાનો વિષય હતો ત્યાં ચિંતનની તત્પરતા તેમજ જાગૃતિની મહત્તા પણ હતી, તેથી તેઓ શ્રુતજ્ઞાનની નિધિના રક્ષણ હેતુ પુરુષાર્થશીલ બની ગયા. આ સમયે મહાન શ્રુતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમ જ્ઞાનને સુરક્ષિત રાખવા વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું. બધાની સંમતિથી આગમ ગ્રંથોને લિપિબદ્ધ કરવામાં આવ્યાં. જિનવાણીને પુસ્તકારૂઢ કરવાનું આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ આજની જ્ઞાનપિપાસુ સમગ્ર પ્રજા માટે એક અવર્ણનીય ઉપકારરૂપ સિદ્ધ થયું.
|
37
Page #44
--------------------------------------------------------------------------
________________
'ઉત્તરાધ્યયન' મૂળ સૂત્ર :
વર્તમાનમાં ઉપલબ્ધ જૈન આગમ સાહિત્યને (૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂળ અને (૪) છેદ આ ચાર વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. આ વર્ગીકરણનો ઉલ્લેખ સમવાયાંગ અને નંદીસૂત્રમાં નથી. તત્ત્વાર્થ ભાષ્યમાં સર્વપ્રથમ અંગની સાથે 'ઉપાંગ' શબ્દનો પ્રયોગ આચાર્ય ઉમાસ્વાતિએ કરેલ છે. ત્યાર પછી સુખબોધાસમાચારીમાં અંગબાહ્યના અર્થમાં 'ઉપાંગ' શબ્દનો પ્રયોગ આચાર્ય શ્રીચંદે કર્યો. જે અંગનું જે ઉપાંગ છે, તેનો નિર્દેશ "વિધિમાર્ગપ્રથા" ગ્રંથમાં આચાર્ય જિનપ્રભે કર્યો છે.
મૂળ અને છેદ સૂત્રોનો વિભાગ કયા સમયમાં થયો તે નિશ્ચિતપણે કહેવું કઠિન છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આચાર્ય ભદ્રબાહુએ ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક નિર્યુક્તિમાં આ સંબંધમાં કંઈ જ ચર્ચા કરેલ નથી અને જિનદાસગણી મહત્તરે પણ પોતાનાં ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકની ચૂર્ણિઓમાં આ બાબતમાં કંઈ ચિંતન આપેલ નથી. તેથી એ અનુમાન થઈ શકે છે કે, ૧૧ મી સદી સુધી 'મૂળસૂત્ર' જેવો કોઈ જ વિભાગ થયેલ ન હતો. જો વિભાગ થયો હોત તો નિયુક્તિ ચૂર્ણિ અને વૃત્તિમાં તેનો અવશ્ય ઉલ્લેખ થયો હોત.
'શ્રાવકવિધિ' ગ્રંથમાં ધનપાલે ૪૫ આગમોનો નિર્દેશ કર્યો છે. તેઓ વિક્રમની ૧૧મી સદીના લેખક હતા. ૧૩ મી સદીના વિચાર સાર' પ્રકરણના લેખક પ્રધુમ્નસૂરિએ પણ ૪૫ આગમોનો નિર્દેશ કરેલ છે. તેઓએ પણ મૂળસૂત્રના રૂપે કોઈ વિભાગ કર્યો નથી. આચાર્ય શ્રી પ્રભાચંદ્ર 'પ્રભાવક ચરિત્ર'માં સર્વપ્રથમ અંગ, ઉપાંગ, મૂળ, છેદ એવા ચાર વિભાગ દર્શાવેલ છે.
ત્યાર પછી ઉપાધ્યાય સમયસુંદરજીએ સમાચારી શતકમાં આનો ઉલ્લેખ કર્યો છે. સારાંશ એ છે કે 'મૂળસૂત્ર'ના વિભાગરૂપની સ્થાપના ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ચૂકી હતી.
ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આદિ આગમોને મૂળસૂત્ર' એવું નામ શા માટે આપવામાં આવ્યું એ બાબતમાં વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે.
38
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રોફેસર વિન્ટરનીટ્સનું એવું મંતવ્ય છે કે આ આગમો ઉપર અનેક ટીકાઓ છે, તેનામાંથી મૂળગ્રંથોને અલગ પાડવા માટે આ સૂત્રોને 'મૂળસૂત્રો' કહેલાં છે, પરંતુ તેમનું આ કથન તર્કસંગત નથી, કારણ કે તેમણે પિંડનિયુક્તિને મૂળસૂત્રમાં ગણેલ છે, પરંતુ તેની અનેક ટીકાઓ નથી.
ડૉ. સારપેન્ટિયર, ડૉ.ગ્યારનો અને પ્રોફેસર પટવર્ધન આદિ અનેક વિદ્વાનોનો એવો મત છે કે, આ આગમોમાં ભગવાન મહાવીરના મૂળ શબ્દોનો સંગ્રહ છે, તેથી તેમને મૂળસૂત્ર કહ્યા છે. પરંતુ તેમનું આ કથન પણ યુક્તિ સંગત પ્રતીત થતું નથી. કેમ કે ભગવાન મહાવીરના મૂળ શબ્દોને કારણે જ કોઈ આગમને મૂળસૂત્ર રૂપે માનવામાં આવે તો સર્વ પ્રથમ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધને 'મૂળસૂત્ર' માનવું જોઈએ, કેમ કે પાશ્ચાત્યવિચારક ડૉ. હર્મન જૈકોબીનાં કથન અનુસાર ભગવાન મહાવીરના મૂળ શબ્દોનું સૌથી પ્રાચીન સંકલન આચારાંગ સૂત્રમાં છે.
કેટલાક આચાર્યોના મતે આગમોમાં મુખ્યરૂપથી શ્રમણના આચાર સંબંધી મૂળગુણ, મહાવ્રત સમિતિ ગુપ્તિ વગેરેનું નિરૂપણ છે અને જે શ્રમણ જીવનચર્યામાં મૂળ રૂપે સહાયક બને છે અને જે આગમોનું અધ્યયન શ્રમણો માટે સર્વપ્રથમ અપેક્ષિત છે. તેમને મૂળસૂત્ર કહેવામાં આવ્યાં છે. આ કથનનું સમર્થન વ્યવહાર સૂત્રના ભાષ્યમાં
મળે છે.
પૂર્વકાળમાં આગમોનું અધ્યયન આચારાંગથી પ્રારંભ થતું હતું, જ્યારે આચાર્ય શષ્યભવે દશવૈકાલિક સૂત્રની રચના કરી ત્યારથી સર્વપ્રથમ દશવૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું અને ત્યાર પછી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે સૂત્રો શીખવવાનો ક્રમ પ્રારંભ થયો.
પહેલાં આચારાંગના 'શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનથી શૈક્ષ(નવદીક્ષિત શિષ્ય)ની ઉપસ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ દશવૈકાલિકની રચના થયા પછી તેના ચોથા અધ્યયનથી ઉપસ્થાપના (છેદોપસ્થાપનીય ચારિત્ર) કરાવવાની શરૂઆત થઈ.
મૂળસૂત્રોની સંખ્યાના સંબંધમાં પણ મતભેદ પ્રવર્તે છે. સમય સુંદરગણીએ
39
Page #46
--------------------------------------------------------------------------
________________
(૧) દશવૈકાલિક (૨) ઓઘનિયુક્તિ (૩) પિંડનિર્યુક્તિ (૪) ઉત્તરાધ્યયન-એ ચારને મૂળસૂત્ર રૂપે સ્વીકારેલ છે. ભાવ પ્રભસૂરિએ ૧. ઉત્તરાધ્યયન ૨. આવશ્યક ૩. પિંડનિયુક્તિ-ઓઘનિયુક્તિ તથા ૪. દશવૈકાલિક એ ચારને મૂળસૂત્રો માન્યા છે.
પ્રોફેસર બેવર અને પ્રોફેસર બૂલરે (૧) ઉત્તરાધ્યયન (૨) આવશ્યક અને (૩) દશવૈકાલિક. એ ત્રણને મૂળસૂત્ર કહ્યાં છે.
ડૉ. સાર પેન્ટિયર, ડૉ. વિન્ટરનીજ અને ડૉ. ગ્યારીનોએ (૧) ઉત્તરાધ્યયન (ર) આવશ્યક (૩) દશવૈકાલિક તેમજ (૪) પિંડનિર્યુક્તિને મૂળસૂત્રની સંજ્ઞા આપેલ
ડૉ. સુબ્રિગે (૧) ઉત્તરાધ્યયન (૨) દશવૈકાલિક, (૩) આવશ્યક તથા (૪) પિંડનિયુક્તિ તેમજ (૫) ઓઘનિર્યુક્તિ આ પાંચ મૂળસૂત્ર કહેલ છે.
મૂળસુત્ર વિભાગની કલ્પનાનો આધાર શ્રુતપુરુષ પણ હોઈ શકે છે. સર્વ પ્રથમ જિનદાસગણી મહત્તરે શ્રુતપુરુષની કલ્પના કરી છે. (જુઓ આગમ પુરુષનું રંગીન ચિત્ર અગ્રીમ પૃષ્ઠોમાં)
જૈન-આગમ સાહિત્યમાં ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન :
સામાન્યરૂપે મૂળસૂત્રોની સંખ્યા ચાર છે. મૂળસૂત્રોની સંખ્યા સંબંધમાં વિદ્વાનોમાં મતભેદો છે. તેનો ઉલ્લેખ આગળ કરેલ છે. સંખ્યાના સંબંધમાં ગમે તેટલા મતભેદ હોવા છતાં બધાં વિદ્વાનોએ ઉત્તરાધ્યયનને મૂળસૂત્રરૂપે સ્વીકારેલ છે. શ્રેષ્ઠ અધ્યયનોને કારણે આ સૂત્ર વિશેષ જીવન ઉપયોગી અને જન ઉપયોગી શાસ્ત્ર છે. ઉત્તરાધ્યયનનો શબ્દાર્થ :
'ઉત્તરાધ્યયન'માં બે શબ્દ છે, 'ઉત્તર' અને 'અધ્યયન'. સમવાયાંગમાં છત્તીસ ૩ત્તરાયના આ વાક્ય આવે છે. આ વાક્યમાં ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનનું પ્રતિપાદન નહીં પરંતુ ૩૬ ઉત્તર અધ્યયન પ્રતિપાદિત કર્યા છે. નંદીસૂત્રમાં પણ "ઉત્તરાડું એમ બહુવચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયનની અંતિમ ગાથામાં
40
Page #47
--------------------------------------------------------------------------
________________
"છત્તીસં ૩ત્તરાઈ એ રીતે બહુ વચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયન નિર્યુક્તિકારે પણ ઉત્તરાધ્યયનનો બહુવચનમાં પ્રયોગ કર્યો છે. ઉત્તરાધ્યયનની ચૂર્ણિમાં ૩૬ ઉત્તરાધ્યયનોનો એક શ્રુતસ્કંધ માન્યો છે, તો પણ તેમણે આનું નામ બહુવચનાત્મક માન્યું છે. બહુવચનાત્મક નામથી એમ જ્ઞાન થાય છે કે ઉત્તરાધ્યયન સૂત્ર શ્રેષ્ઠ અધ્યયનોનું સંકલનરૂપ શાસ્ત્ર છે.
અધ્યયનનો અર્થ ભણવું થાય છે. પરંતુ અહીં અધ્યયન શબ્દ અધ્યાયના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. નિયુક્તિ અને શૂર્ણિમાં અધ્યયનનો વિશેષ અર્થ પણ આપવામાં આવ્યો છે, પરંતુ અહીં અધ્યયનથી તેનો અર્થ 'પરિચ્છેદ' સાથે સંબંધિત છે.
ઉત્તરાધ્યયન સૂત્રની રચના અને રચનાકાર :
ઉત્તરાધ્યયનની રચનાની બાબતમાં નિર્યુક્તિ, ચૂર્ણિ અને અન્ય વિદ્વાનોમાં એક મત નથી. નિર્યુક્તિકાર ભદ્રબાહુની દષ્ટિએ ઉત્તરાધ્યયન એક વ્યક્તિની રચના નથી. તેમની દષ્ટિએ ઉત્તરાધ્યયન કર્તુત્વની દષ્ટિએ ચાર વિભાગોમાં વિભક્ત કરી શકાય છે– (૧) અંગ પ્રભવ, (૨) જિનભાષિત, (૩) પ્રત્યેક બુધ્ધ-ભાષિત, (૪) સંવાદ સમુસ્થિત. ઉત્તરાધ્યયનનું બીજું અધ્યયન અંગપ્રભવ છે. તે કર્મપ્રવાહપૂર્વના સત્તરમા પ્રાભૃતથી ઉદ્ધત છે. દશમું અધ્યયન જિનભાષિત છે. આઠમું અધ્યયન પ્રત્યેક બુદ્ધભાષિત છે. નવમું અને ત્રેવીસમું અધ્યયન સંવાદ સમુસ્થિત છે. ઉત્તરાધ્યયનના મૂલપાઠ પર ધ્યાન દેવાથી તેના કર્તુત્વના સંબંધમાં નૂતન ચિંતન કરી શકાય છે.
બીજા અધ્યયનના પ્રારંભમાં આ વાક્ય આવ્યું છે –"સુર્ય ને આ૩ તેણં ભાવ एवमक्खायं इह खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया ।"
સોળમા અધ્યયનના પ્રારંભમાં આ વાક્ય ઉપલબ્ધ છે –
"सुयं मे आउसं । तेणं भगवया एवमक्खायं इह खलु थेरेहिं भगवंतेहिं
Page #48
--------------------------------------------------------------------------
________________
दसबंमचेरसमाहिठाणा पण्णत्ता ।" ઓગણત્રીસમા અધ્યયનના પ્રારંભમાં આ વાક્ય પ્રાપ્ત થાય છે "સુયં ને મારાં ! तेणं भगवया एवमखायं इह खलु सम्मत्त परक्कमे नामऽज्झयणे समणेणं भगवया महावीरेण कासवेणं पवेइए ।"
ઉપરોક્ત વાક્યોથી સ્પષ્ટ થાય છે કે બીજું અને ઓગણત્રીસમું અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત છે અને સોળમું અધ્યયન Wવીરો દ્વારા રચિત છે.
જ્યારે આપણે ઊંડાણથી આ વિષયમાં ચિંતન કરીએ છીએ ત્યારે સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ થાય છે કે નિયુક્તિકારે ઉત્તરાધ્યયનને કર્તુત્વની દષ્ટિએ ચાર વિભાગોમાં વિભક્ત કરી તે વિષે પ્રકાશ પાડ્યો છે. પણ તેનાથી કર્તુત્વની સાબિતી મળતી નથી પરંતુ વિષય વસ્તુ પર પ્રકાશ પડે છે. દશમા અધ્યયનમાં જે વિષય વસ્તુ છે, તે ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત છે, પરંતુ તેમના દ્વારા રચિત નથી. કેમ કે પ્રસ્તુત અધ્યયનની અંતિમ ગાથા વુદ્ધસ નિલમ માલિ'થી આ વાત સ્પષ્ટ થાય છે. તે જ રીતે બીજા અને ઓગણત્રીસમા અધ્યયનનાં પ્રારંભિક વાક્યોથી પણ આ તથ્ય પ્રકાશિત થાય છે.
છઠ્ઠા અધ્યયનની અંતિમ ગાથા છે, અનુત્તરજ્ઞાની, અનુત્તર દર્શી, અનુત્તર જ્ઞાનદર્શનના ધારક, અરિહંત, જ્ઞાતપુત્ર ભગવાન, વૈશાલિક મહાવીરે આમ કહ્યું છે. વૈશાલિક'નો અર્થ ભગવાન મહાવીર છે.
પ્રત્યેક બુદ્ધ ભાષિત અધ્યયન પણ પ્રત્યેક બુદ્ધ દ્વારા જ રચવામાં આવ્યા હોય, એવું નથી. કેમ કે આઠમા અધ્યયનની અંતિમ ગાથામાં એ કહ્યું છે કે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ રીતે ધર્મ કહ્યો છે. જે તેની સમ્યફ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. જો આ અધ્યયન કપિલ દ્વારા વિરચિત હોય તો તેઓ આ રીતે કેમ કહી શકે?
સંવાદસમુસ્થિત અધ્યયન નવમા અને ત્રેવીસમા અધ્યયનનું અવલોકન કરતા
42
Page #49
--------------------------------------------------------------------------
________________
એ જ્ઞાત થાય છે કે, તે અધ્યયન નિમિરાજર્ષિ અને કેશી–ગૌતમ દ્વારા વિરચિત નથી. નવમા અધ્યયનની અંતિમ ગાથા છે–સંબુદ્ધો પંડિત, પ્રવિચક્ષણ પુરુષ કામભોગોથી તે જ રીતે નિવૃત્ત થાય છે, જેમ નમિરાજર્ષિ. ત્રેવીસમા અધ્યયનની અંતિમ ગાથા છેસમગ્ર સભા ધર્મચર્ચાથી પરમ સંતુષ્ઠ થઈ. તેથી સન્માર્ગમાં સમુપસ્થિત તેણે ભગવાન કેશી અને ગણધર ગૌતમની સ્તુતિ કરી કે તેઓ બન્ને પ્રસન્ન રહે.
ઉપરોક્ત ચર્ચાનો સારાંશ એ છે કે નિયુક્તિકાર ભદ્રબાહુએ ઉત્તરાધ્યયનને કર્તુત્વની દ્રષ્ટિએ ચાર વર્ગોમાં વિભક્ત કર્યું છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે, ભગવાન મહાવીર, કપિલ, નમિ અને કેશીગૌતમના ઉપદેશ અને સંવાદોનો આધાર બનાવી આ અધ્યયનોની રચના થઈ છે. આ અધ્યયનોના રચયિતા કોણ છે? અને તેઓએ આ અધ્યયનોની રચના ક્યારે કરી ? આ પ્રશ્નોનો ઉત્તર ન તો નિર્યુક્તિકાર ભદ્રબાહુએ આપ્યો કે ન ચૂર્ણિકાર જીનદાસગણિ મહત્તરે આપ્યો અને બૃહદ્વૃત્તિકાર શાત્યાચાર્યે પણ આપ્યો નથી.
આધુનિક અનુસંધાન કર્તા(શોધકત) વિદ્વાનોનું એમ માનવું છે કે વર્તમાનમાં જે ઉત્તરાધ્યયન ઉપલબ્ધ છે, તે કોઈ એક વ્યક્તિ વિશેષની રચના નથી. પરંતુ અનેક Wવીર મુનિઓની રચનાનું સંકલન છે. એ નિશ્ચિત છે કે દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધી ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયનોનાં રૂપમાં સંકલિત થઈ ગયું હતું. સમવાયાંગ સૂત્રમાં ૩૬ ઉત્તરાધ્યયનોનાં નામનો ઉલ્લેખ છે.
કેટલાક વિદ્વાનોનું એમ પણ માનવું છે કે કલ્પસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયનની પ્રરૂપણા ભગવાન મહાવીરે પોતાના નિર્વાણ પૂર્વે પાવાપુરીમાં કરી હતી. આથી એ સિદ્ધ થાય છે કે ભગવાન દ્વારા એ પ્રરૂપિત છે. તેથી આ સૂત્રની ગણના અંગ સાહિત્યમાં થવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ ગાથાને કેટલાક ટીકાકારો આ આશયને સિદ્ધ કરનારી માને છે–"ઉત્તરાધ્યયનનું કથન કરનાર ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા." આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે. તેનું સહજ રીતે સમાધાન કરવું મુશ્કેલ છે. તો પણ એટલું ચોક્કસ કહી શકાય છે કે ઉત્તરાધ્યયનનાં કેટલાંક અધ્યયનોની ભગવાન મહાવીરે પ્રરૂપણા કરેલ હતી અને કેટલાક અધ્યયનનું સંકલન ત્યાર પછી સ્થવિરો દ્વારા થયું હતું. દા.ત. કેશી ગૌતમીય અધ્યયનમાં શ્રવણ ભગવાન મહાવીરનો ખૂબ
43
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા સાથે ઉલ્લેખ થયો છે. સ્વયં ભગવાન મહાવીર પોતાના મુખારવિન્દથી પોતાની પ્રશંસા કેમ કરી શકે? ઓગણત્રીસમા અધ્યયનમાં પ્રશ્નોત્તર શૈલી છે, જે નિર્વાણના સમયે સંભવિત નથી, કેમ કે કલ્પસૂત્રમાં ઉત્તરાધ્યયનને અપૃષ્ઠવ્યાકરણ અર્થાત્ પૂછ્યા વગર કરેલા કથનનું શાસ્ત્ર કહ્યું છે.
કેટલાક આધુનિક ચિંતકોનો એવો પણ મત છે કે ઉત્તરાધ્યયનનાં પહેલા અઢાર અધ્યયન પ્રાચીન છે અને ત્યાર બાદનાં અઢાર અધ્યયન અર્વાચીન છે. પરંતુ પોતાનાં મંતવ્યને સિદ્ધ કરવા માટે તેઓએ પ્રમાણ આપ્યાં નથી.
કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે અઢાર અધ્યયન અર્વાચીન નથી, પરંતુ તેમાંથી અમુક અર્વાચીન હોઈ શકે છે. જેમ કે એકત્રીસમા અધ્યયનમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન નામોની સાથે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ જેવા અર્વાચીન આગમોનાં નામ પણ મળે છે. જે શ્રુત કેવળી ભદ્રબાહુ દ્વારા નિર્મૂઢ અથવા કૃત છે. ભદ્રબાહુનો સમય વીરનિર્વાણની બીજી સદી છે, માટે પ્રસ્તુત અધ્યયનની રચના ભદ્રબાહુ પછી જ થઈ હોવી જોઈએ.
અન્તકૃતદશા વગેરે પ્રાચીન આગમ સાહિત્યમાં શ્રમણ શ્રમણીઓના ચૌદપૂર્વ અગિયાર અંગ કે બાર અંગોનાં અધ્યયનનું વર્ણન મળે છે. અંગબાહ્ય અથવા પ્રકીર્ણકસૂત્રનાં અધ્યયનનું વર્ણન ઉપલબ્ધ થતું નથી. પરંતુ ઉત્તરાધ્યયનના અઠયાવીસમા અધ્યયનમા અંગ અને અંગ બાહ્ય એ બે પ્રાચીન વિભાગો સિવાય અગિયાર અંગ પ્રકીર્ણક અને દષ્ટિવાદનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. તેથી પ્રસ્તુત અધ્યયન પણ ઉત્તરકાલીન આગમ વ્યવસ્થાની રચના હોવી જોઈએ, અર્થાત્ ઉપાંગ તેમજ પ્રકીર્ણકોની રચના પછી ઉત્તરાધ્યયનનું સંકલન દેવર્કિંગણી ક્ષમાશ્રમણના લેખન સંપાદનના સમયમાં થયું છે.
અઠયાવીસમા અધ્યયનમાં દ્રવ્ય, ણ, પર્યાયની જ સંક્ષિપ્ત પરિભાષાઓ આપવામાં આવી છે, તેવી વ્યાખ્યાઓ પ્રાચીન આગમ સાહિત્યમાં ઉપલબ્ધ નથી. ત્યાં પણ વિવરણાત્મક અર્થની પ્રધાનતા છે આમ આ અધ્યયન અર્વાચીન પ્રતીત થાય
44
Page #51
--------------------------------------------------------------------------
________________
શું ઉત્તરાધ્યયન ભગવાન મહાવીરની અંતિમ વાણી છે ?
અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ઉત્તરાધ્યયન શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ વાણી છે?એનો જવાબ એ છે કે કલ્પસૂત્રમાં લખ્યું છે કે, શ્રમણ ભગવાન મહાવીર કલ્યાણળ વિપાકવાળાં પંચાવન અધ્યયનો અને પાપફળવાળાં પંચાવન અધ્યયનો અને ત્રીસ અપષ્ટ વ્યાકરણોનું વ્યાકરણ કરી પ્રધાન નામના અધ્યયનની પ્રરૂપણા કરતાં કરતાં સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયા.
આનાઆધારે એમ કહી શકાય કે છત્રીસ અપૃષ્ટ વ્યાકરણ ઉત્તરાધ્યયનનાં જ છત્રીસ અધ્યયન છે. ઉત્તરાધ્યયનના છત્રીસમા અધ્યયનની અંતિમ ગાથાથી પણ પ્રસ્તુત કથનને સમર્થન મળે છે– "રૂ પાડરે યુદ્ધ ના પરિનિવ્વા I. छत्तीसं उत्तरज्झाए भवसिद्धिय सम्मए ।।"
સમાયાંગમાં છત્રીસ અપૃષ્ઠ–વ્યાક્રણનો કોઈ પણ ઉલ્લેખ નથી. ત્યાં એટલું જ સૂચન કે, ભગવાન મહાવીર અંતિમ રાત્રિના સમયે પંચાવન કલ્યાણફળ વિપાકવાળ i અધ્યયનો અને પંચાવન પાપફળ–વિપાકવાળાં અધ્યયનોના વ્યાકરણ રચી નિવૃત્ત થયા. છત્રીસમા સમવાયાંગમાં પણ જ્યાં ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનોનાં નામ નિર્દેશ કરવામાં આવ્યો છે, ત્યાં પણ આ બાબતમાં કોઈ ચર્ચા નથી.
ઉત્તરાધ્યયનના અઢારમા અધ્યયનની ચોવીસમી ગાથાનાં પ્રથમ બે ચરણો એક સરખા છે, જે છત્રીસમાં અધ્યયનની અંતિમ ગાથાના છે, જેમ કે इइ पाउकरे बुद्धे णायए परिणिव्वुडे । विज्जाचरण सम्पण्णे सच्चे सच्चपरककमे।।
[ઉત્ત.૧૮/૨૪] इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धिय સમ્પણ II
[ઉત્તરા ૩૬ /૨૯] બ્રહવૃત્તિકારે અઢારમા અધ્યયનની ચોવીસમી ગાથાના પૂર્વાદ્ધનો જે અર્થ કર્યો છે, તે જ અર્થ છત્રીસમા અધ્યયનની અંતિમ ગાથામાં કરવામાં આવે તો તેનાથી
45
Page #52
--------------------------------------------------------------------------
________________
એ નિશ્ચિત થતું નથી કે જ્ઞાતપુત્ર મહાવીરે છત્રીસ અધ્યયનની પ્રરૂપણા કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. તેનો અર્થ છે– બુદ્ધ-અવગત તત્ત્વ, પરિનિવૃત્ત-શીતળીભૂત જ્ઞાતપુત્ર મહાવીરે આ તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે.
એક શોધ અનુસાર પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં રહેલા ઉપદેશી અધ્યયનોને દેવદ્ધિગણી શ્રમ શ્રમણના સમયે ઉત્તરાધ્યયન સૂત્રના રૂપે સંકલિત કરવામાં આવ્યું છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રને વિદ્યાઓને કારણે લેખન સમયે બદલવામાં આવ્યું અને પાંચ આશ્રવ, પાંચ સંવરનો વિષય તેમાં રાખવામાં આવ્યો. વિદ્યાઓનાં અતિરિક્ત શ્રેષ્ઠ અધ્યયનોનું સંકલન જ આ ઉત્તરાધ્યયન સૂત્ર છે.
ઉત્તરાધ્યયનનું તલસ્પર્શી અધ્યયન કરવાથી પણ સ્પષ્ટ થાય છે કે, તેમાં ભગવાન મહાવીરની વાણી સમ્યક રીતે અંકિત થયેલ છે. આ શ્રમણ ભગવાન મહાવીરનું પ્રતિનિધિત્વ કરનાર આગમ છે. તેમાં જીવ, અજીવ, કર્મવાદ, ષટ્દ્રવ્ય, નવતત્વ, પાર્શ્વનાથ અને મહાવીરની પરંપરાના બધા જ વિષયોનું સમુચિત રીતે પ્રતિપાદન થયેલ છે. માત્ર ધર્મકથાનુયોગનો જ નહીં પરંતુ ચારે અનુયોગોનો અર્થપૂર્ણ સંગમ થયો છે. તેથી આ ભગવાન મહાવીરની વાણીનું પ્રતિનિધિત્વ કરનારું આગમ છે. આમાં વીતરાગ વાણીનો વિમલ પ્રવાહ પ્રવાહિત થયો છે. જેના અર્થના પ્રરૂપક ભગવાન મહાવીર છે, માટે ઉત્તરાધ્યયન સૂત્રનાં સમસ્ત અધ્યયનો પ્રભવાણી છે, પ્રભુવાણીનું નવનીત છે. મૌલિકરૂપે તે અધ્યયન ગણધર રચિત છે અને પરંપરાથી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણના સમયે ઉત્તરાધ્યયન સૂત્ર રૂપે સંકલિત થયેલ છે. અધ્યયનોની પ્રધાનતા અને શ્રેષ્ઠતાને કારણે આ સૂત્ર સેંકડો વર્ષોથી, એક મતે પ્રભુ મહાવીરની અંતિમ દેશના તરીકે જૈન સમાજમાં માન્યતા પ્રાપ્ત છે. તે જ કારણે પ્રભુ મહાવીરના નિર્વાણ દિવસરૂપે દીવાળીના દિવસોમાં ઘણી શ્રદ્ધાપૂર્વક તે સંપૂર્ણ સૂત્રનો સ્વાધ્યાય કરવામાં આવે છે. ૩૬ અધ્યયનનો સંક્ષિપ્ત પરિચય :: ૧ઃ વિનય અધ્યયનઃ- આમાં ૪૮ ગાથાઓ છે, જેમાં વિનયધર્મનું વર્ણન કર્યું છે. પ્રસંગવશ વિનીત અને અવિનીત શિષ્યોના ગુણદોષાદિનાં વર્ણનોની સાથે ગુરુનાં કર્તવ્યોનું પણ વર્ણન કર્યું છે. ગુરુ અને શિષ્યનો સંબંધ જાણવા માટે આ અધ્યયન ઘણું ઉપયોગી છે. દશવૈકાલિકનું નવમું અધ્યયન પણ વિનય વિષયક છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
: ૨: પરીષદ:- સાધુઓને સંયમી જીવનમાં આવનાર મુખ્ય ૨૨ પરીષહ પર વિજય પ્રાપ્ત કરવા માટે બાવીસ પરીષહને બે-બે શ્લોકમાં અભુત રીતે વર્ણવ્યા છે. પ્રારંભમાં ભૂમિકારૂપે થોડું ગધ છે. પાછળ ૪૬ ગાથાઓ છે. : ૩: વતુરીય:-૨૦ ગાથાઓમાં મોક્ષનાં સાધનભૂત ચાર દુર્લભ અંગોનું પ્રતિપાદન કરેલ છે. પ્રસંગોપાત કર્મોની વિચિત્રતા તથા દેવોનાં અમરત્વનું ખંડન પણ કરેલ છે. : ૪: બસંધ્રૂત:-૧૩ ગાથાઓમાં સંસારની નશ્વરતાનું દર્શન કરાવીને ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં જીવનની નશ્વરતાનું ચિત્રણ હોવાથી તેનું નામ અસંસ્કૃત પડ્યું છે. સૌથી નાનું પણ આ અધ્યયન અર્થગંભીર છે. : ૫ઃ અ%ામ મરણ :- ૩ર ગાથાવાળા આ અધ્યયનમાં ધર્મમય મરણ અને અધર્મમય મરણની વાતોનો ઉલ્લેખ છે. ધર્મવિહીન મનુષ્યનું મરણ અકામમરણ અને ધર્મયુક્ત માનવીનું સકામમરણ, પંડિતમરણ, સમાધિમરણ આદિ નામોથી ઓળખાય છે. સામાન્ય વ્યક્તિઓનાં મરણને આધારે તેનું નામ અકામમરણ રાખેલ છે. : ૬ ક્ષ -નિર્જળ્યયઃ૧૮(૧૭) ગાથાના આ અધ્યયનમાં વિદ્વાન કોણ, મૂર્ખ કોણ ઈત્યાદિનો પરિચય આપી જૈન સાધુના સામાન્ય આચાર વિચારનું વર્ણન કરાયું છે, તેથી તેનું નામ ક્ષુલ્લક નિર્ચન્થીય રાખ્યું છે. 'સમવાયાંગ' માં આનું નામ પુરુષવિદ્યા મળે છે. તેનો આધાર પ્રસ્તુત અધ્યયનની પહેલી ગાથા (ાવંત ડવિઝા પુરસ)
છે.
: ૭ઃ પય (૩૨છીય) :- એલય અને ઉરભ્રનો અર્થ છે– બકરો. શરૂઆતમાં મહેમાનના ભોજનને માટે ગૃહસ્વામી દ્વારા પાળેલા બકરાનો વધ કરાય છે. તેના દષ્ટાંત દ્વારા સંસારાસક્ત જીવોની દુર્દશાનું મામિર્ક ચિત્રણ છે. ત્યાર પછી ધર્માચરણથી થનાર શુભફળનું વર્ણન કર્યું છે. બકરાના દષ્ટાંતની મુખ્યતા હોવાથી આ અધ્યયનનું નામ એલય રાખ્યું છે, તેમાં ૩૦ ગાથાઓ છે. : ૮ : પિતા:- આ અધ્યયનનું નામ કપિલીય છે. તેમાં ૨૦ ગાથાઓ દ્વારા દુર્ગતિથી બચવા માટે લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ મુખ્યત્વે વર્ણવેલ છે. : ૯: નિમિપ્રવૃન્ય – આમાં દર ગાથાઓ છે. અધ્યયનમાં પ્રવ્રજ્યા માટે
Page #54
--------------------------------------------------------------------------
________________
અભિનિષ્ક્રમણ કરતા નમિરાજર્ષિ સાથે બ્રાહ્મણ વેષધારી ઈન્દ્રના આધ્યાત્મિક સંવાદની અભિવ્યક્તિ છે. ઇન્દ્ર મહારાજા પ્રશ્ન કરે છે અને નમિરાજર્ષિ ઉત્તર આપે છે. આમાં પ્રવ્રજ્યાના સમયે ઉત્પન્ન થતાં સામાન્ય વ્યકિતના માનસિક અન્નદ્ધનું ઘણું સુંદર ચિત્રણ થયું છે. પ્રસ્તુત સંવાદમાં રાજર્ષિ નમિની પ્રવ્રજ્યાનું વર્ણન હોવાથી આનું નામ નમિપ્રવ્રજ્યા છે. : ૧૦ઃ દૃમપત્ર :- ૩૭(૩૬) ગાથાના આ અધ્યયનમાં વૃક્ષનાં પીળાં પાંદડાંના દષ્ટાંતથી જીવનની ક્ષણભંગુરતા બતાવી છે. તેથી આ અધ્યયનનું નામ દ્રુમપત્રક રાખ્યું છે. ગૌતમને ઉદ્દેશીને બધાં સાધકોને અપ્રમત્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. પ્રત્યેક ગાથાના અંતે "સમયે જોયમ મા પમાયણ" તથા અંતિમ ગાથામાં " સિદ્ધિ પાછું નોયને" પદ આપ્યું છે. : ૧૧ : વહુશ્રુત(મહાભ્ય) – આ અધ્યયનમાં ૩ર ગાથા છે, જેમાં શાસ્ત્રજ્ઞ વ્યક્તિ (બહુશ્રુત)ની પ્રશંસા કરાઈ છે. પ્રારંભમાં વિનય અધ્યયનની જેમ વિનીત અવિનીતના ગુણ-દોષોનું વર્ણન કરીને વિનીતને બહુશ્રુત અને અવિનીતને અબહુશ્રુત તરીકે ગણાવેલ
: ૧૨: હરિશીય – આ અધ્યયનમાં ૪૭ ગાથાઓ છે. ચાંડાળ જાતિમાં જન્મ લેવા છતાં ઉદાત્ત ચરિત્રના સ્વામી હરિકેશી મુનિનું જીવન ગાથાઓમાં ગૂંથેલું છે. સાથે સાથે તેમની અને બ્રાહ્મણોની વચ્ચેનો સંવાદ નિરૂપ્યો છે. આ સંવાદમાં જાતિવાદની સ્થાપના કર્મથી કરી છે તથા અહિંસક યજ્ઞની શ્રેષ્ઠતા બતાવી છે. : ૧૩ઃ વિત્ત સંપૂયઃ- આ અધ્યયનમાં ચિત્ર અને સંભૂત નામના બે ભાઈઓના છ જન્મોની પૂર્વકથાનું વર્ણન છે. પુણ્યકર્મના નિયાણ બંધને કારણે ભોગાસક્ત સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી)ના જીવનનું પતન તથા સંયમી એવા ચિત્ત મુનિનું ઉત્થાન બતાવી જીવોને ધર્માભિમુખ બનવાનો તથા તેના ફળની અભિલાષા ન કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં એ પણ બતાવ્યું છે, કે કોઈ વ્યક્તિ જો સાધુધર્મનું પાલન ન કરી શકે તો તેણે ગૃહસ્થ ધર્મનું પાલન તો અવશ્યમેવ કરવું જોઈએ. આમાં ૩૫ ગાથાઓ છે. : ૧૪: રૂષારીય - ૫૩ ગાથાઓમાં ઈષકાર નગરના છ જીવોની દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન હોવાથી તેનું નામ ઈષકારીય રાખ્યું છે. તેમાં પતિ-પત્ની તથા
(O)|
48
Page #55
--------------------------------------------------------------------------
________________
પિતા-પુત્રની વચ્ચેનો સંવાદ દાર્શનિક વિષયો સાથે સંબંધ હોવા છતાં પણ પ્રભાવ ઉત્પન્ન કરે છે. : ૧૫: સમr:- ૧૬ ગાથાના આ અધ્યયનમાં સાધુના સામાન્ય ગુણોનું વર્ણન છે. દરેક ગાથાના અંતમાં સમહૂ પદ મૂકેલ છે. એટલે આ અધ્યયનનું નામ 'સભિક્ષુ રાખ્યું છે. દશવૈકાલિકના ૧૦મા અધ્યયનનું નામ પણ "છે. : ૧૬: બ્રહ્મવ-સમાધિસ્થાન – ૧૭ ગાથાઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે ૧૦ વાતોના ત્યાગની આવશ્યકતા બતાવી છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ પ્રગટ કરનાર આ અધ્યયનમાં ગદ્ય અને પછી પદ્યમાં પુનરાવર્તન કર્યું છે. : ૧૭ઃપાશ્રમળાય – તેમાં પથભ્રષ્ટ સાધુનું વર્ણન હોવાથી તેનું નામ પાપશ્રમણીય રાખ્યું છે. તેની ર૧ ગાથાઓમાંથી ૩ જી ગાથાથી ૧૯ મી ગાથા સુધી દરેક ગાથાના અંતે "વાવમો રિ પુષ્ય પદ મૂકેલું છે. : ૧૮ઃ સંજય – આ અધ્યયનમાં ૫૪ ગાથાઓ છે, જેમાં રાજર્ષિ સંજયની દીક્ષાનું વર્ણન છે. તેની સાથે પ્રસંગોપાત અનેક રાજાઓનો ઉલ્લેખ છે. જેમણે સાધુધર્મમાં દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી હતી. કેટલાક ટીકાકારો એ આ અધ્યયનનું સંસ્કૃત નામ સંયતીય લખ્યું છે, જ્યારે પ્રાકૃતમાં સંગફુન્ન નામ છે. સંજય રાજાનું વર્ણન હોવાથી સંજય નામ બરાબર છે. યાકોબી' તથા 'નિયુક્તિકાર'ની પણ આજ માન્યતા છે. : ૧૯ઃ મૃ/પુત્રીય – મૃગાપુત્રની વૈરાગ્યોત્પાદિકા કથા ૯૯ ગાથામાં કંડારવામાં આવી છે. પોતાના માતા પિતા સાથે થયેલ સંવાદ પણ બોધપ્રદ છે. સાધુના આચારનું કથન કરી પ્રસંગોપાત નારકીય કષ્ટોનું વર્ણન આપવામાં આવ્યું છે. મૃગચર્યાના દષ્ટાંતથી ભિક્ષાચર્યાનું વર્ણન આપવામાં આવ્યું છે. અહીં મૃગચર્યાનો ઉલ્લેખ હોવાથી આ અધ્યયનનું નામ 'સમવાયાંગ'માં મૃગચર્યા આપ્યું હોય તેમ સંભવે છે, પાછળથી મૃગાપુત્રની પ્રધાનતા હોવાથી 'મૃગાપુત્રીય નામ આપ્યું હોય એમ પ્રતીત થાય છે. : ૨૦ઃ મહાનિન્થીયઃ- તેમાં ૬૦ ગાથાઓ છે. અનાથી મુનિ અને રાજા શ્રેણિકની
49
Page #56
--------------------------------------------------------------------------
________________
વચ્ચે સનાથ અને અનાથક વિષયક સંવાદ રોચક છે. તે મુનિનું પ્રવ્રજ્યાના કારણે આ નામ 'અનાથ પ્રવ્રજ્યા' આપ્યું હોય, પ્રસ્તુત આગમોમાં આનું નામ મહાનિગ્રંથીયા મળે છે. તેનો સંકેત આ અધ્યયનની બે ગાથાઓમાં છે. મહાનિર્ચન્થીયનો અર્થ–સર્વવિરતિ સાધુ છે. ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનથી (અ. .) વિશેષ વર્ણન હોવાને લીધે આનું નામ "મહાનિર્ગથીય" છે. : ૨૧: સમુદ્રતીયઃ- આ અધ્યયનમાં ૨૪ ગાથા છે. એમાં વણિક પુત્ર સમુદ્રપાલની કથાની સાથે પ્રસંગને અનુરૂપ સાધુના આચારોનું પણ વર્ણન છે. : ૨૨ : રથનેય :- ૫૧ ગાથાના આ અધ્યયનમાં મહત્વપૂર્ણ વાત બતાવી છે. આમાં રથનેમિજીને ઉન્માર્ગમાંથી સત્પથ પર લાવતા રાજેમતીએ કરેલ ઉદ્દબોધન અત્યંત હૃદયસ્પર્શી છે. પ્રસંગોપાત્ત પ્રભુશ્રી અરિષ્ટનેમિ, શ્રી કૃષ્ણ, રાજમતી, રથનેમિ આદિનું ચરિત્ર ચિત્રણ છે. : ૨૩: શીતનીય:- આમાં પાર્શ્વનાથના શિષ્ય કેશી અને મહાવીરના શિષ્ય ગૌતમની વચ્ચે એક જ ધર્મમાં સચેલ–અચેલ, ૪ મહાવ્રત અને પ મહાવ્રત જેવા પરસ્પર વિપરીત દ્વિવિધ ધર્મના વિષયભેદને લઈને સંવાદ થાય છે, તેનું કારણ બતાવતાં કહ્યું છે કે સમયને અનુસરીને બાહ્યાચારમાં પરિવર્તન થતું રહે છે અને થશે. આ સંવાદને લીધે આ અધ્યયન અનેક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ બન્યું છે. આમાંથી વર્તમાનમાં પ્રચલિત ધર્મવિષયક મતભેદોના સમન્વયની પ્રેરણા મળે છે. કુલ ગાથાઓ ૮૯ છે. : ૨૪ ઃ સમિતીય –'નેમિચંદ્ર વૃત્તિ'માં આનું નામ પ્રવચનમાતા' આપ્યું છે. આમાં પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પ્રયોગ હોવાથી સમિતિય નામ ઉપયુક્ત છે. તેમાં ગાથાઓ ૨૭ છે. : ૨૫ : યજ્ઞય:-૪૫ ગાથાના આ અધ્યયનમાં જયધોષમુનિ યજ્ઞમંડપમાં બ્રાહ્મણોની સાથે સંવાદ કરતાં બ્રાહ્મણોનું સ્વરૂપ, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા વગેરે સમજાવી અને કર્મથી જાતિવાદની સ્થાપના કરીને સાધુના આચારનું વર્ણન કરે છે. તેની ૧૯ થી ૨૯ ગાથાઓના અંતમાં" તું વયે બૂમ મારા " પદનું પુનરાવર્તન છે. 'સભિક્ષુ' અને 'પાપશ્રમણીય અધ્યયનની જેમ આનું નામ 'સબ્રાહ્મણ રાખી શકાય. પરંતુ બ્રાહ્મણોનું મુખ્યકર્મ યજ્ઞને દષ્ટિમાં રાખી, યજ્ઞવિષયક આધ્યાત્મિક વ્યાખ્યા કરનારું હોવાથી આનું
(O
|
50
Page #57
--------------------------------------------------------------------------
________________
નામ યશીય રાખ્યું છે. : ૨૬ઃ સામાવારી:- ૫૩ ગાથાના આ અધ્યયનમાં સાધુ મહારાજની સામાન્ય દિનચર્યાનું અને રાત્રિચર્યાનું વર્ણન હોવાથી આનું નામ 'સમાચારી' રાખ્યું છે. : ૨૭ઃ હતું :- ખલુંકનો અર્થ છે –દુષ્ટબળદ. ૧૭ ગાથામાં દુષ્ટ બળદના દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યોની ક્રિયાઓનું વર્ણન છે. તેથી આનું નામ ખલુંકીય આપ્યું. પ્રસંગોપાત્ત વિનીત સાધુનાં કર્તવ્યોનું પણ કથન કરેલ છે. : ૨૮: મોક્ષનીf–ાતિઃ- આ અધ્યયનમાં મોક્ષના માર્ગ–સ્વરૂપ રત્નત્રયીનું વર્ણન છે. તેથી તેનું નામ મોક્ષમાર્ગગતિ રાખ્યું છે. આમાં ૩૬ ગાથા છે. : ર૯: -TRIBમ :- આમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનાં વિભિન્ન તત્ત્વોને નજર સમક્ષ રાખી ૭૩ પ્રશ્નો અને ૭૩ ઉત્તરોમાં આધ્યાત્મિક વિકાસની સીડીઓ બતાવી છે. સંપૂર્ણ અધ્યયન ગધબદ્ધ છે. : ૩૦ : તપોભા :- આ અધ્યયનમાં ૩૭ ગાથાઓ છે. તેમાં તપશ્ચર્યાનું વર્ણન હોવાથી તેનું નામ તપોમાર્ગ રાખ્યું છે. : ૩૧ : વાવિધ:- ૨૧ ગાથાના આ અધ્યયનમાં ૧ થી લઈને ૩૩ સંખ્યા સુધી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાનું પ્રતિપાદન છે. પ્રથમ ગાથામાં ચારિત્રની વિધિના વર્ણનની પ્રતિજ્ઞા હોવાથી આનું નામ ચરણ વિધિ’ રાખ્યું છે અને અંતમાં ૩૩ બાબતોમાં જે હંમેશાં ઉપયોગી છે, તે દરેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરે છે, તેવા સાધુ સંસારમાં પરિભ્રમણ કરતા નથી, એમ દર્શાવ્યું છે. : ૩ર : અમર સ્થાનીય :- આમાં ૧૧૧ ગાથાઓ છે. તેની ૨૧ મી ગાથામાં વર્ણિત વિષયનો જ આગળની ગાથાઓમાં વિસ્તાર થયો છે. ઈન્દ્રિયોની રાગ-દ્વેષમય પ્રવૃત્તિને પ્રમાદસ્થાનીય માનીને આ અધ્યયનનું નામ પ્રમાદસ્થાનીય રાખ્યું છે. આમાં મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો તરફ પ્રવૃત્ત ઈન્દ્રિયોની વૃત્તિને નિરોધ કરવાનો મુખ્ય ઉપદેશ છે. : ૩૩ વર્ષ પ્રવૃતિ – આ અધ્યયનમાં ર૫ ગાથા છે. તેમાં કર્મોની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન હોવાથી આનું નામ કર્મપ્રકૃતિ રાખવામાં આવ્યું છે.
51
Page #58
--------------------------------------------------------------------------
________________
: ૩૪ : તને – આમાં કર્મોની સ્થિતિમાં વિશેષરૂપે સહાયક લેશ્યાઓનું વર્ણન હોવાથી આનું નામ લેશ્યા અધ્યયન છે. ૧ ગાથાઓમાં વેશ્યાઓનું દ્રવ્ય ભાવાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. : ૩૫ : અનVITY :- અણગારનો અર્થ છે ઘર છોડેલ સાધુ. ૨૧ ગાથામાં સાધુના ગુણોનું વર્ણન છે. તેથી તેનું નામ અણગાર રાખવામાં આવ્યું છે. : ૩૬: નવા નવવિભક્તિ :- જીવવિભાગ અને અજીવવિભાગનું ભેદ-પ્રભેદ સહિતનું વર્ણન હોવાથી આનું નામ જીવાજીવ વિભક્તિ રાખ્યું છે. આમાં ર૯(૨૮, ૨૭૪) ગાથાઓ છે. આ સૌથી મોટું અધ્યયન છે. અંતમાં જીવનને સમાધિમય બનાવી સમાધિમરણ (સંલેખના)નું પણ વર્ણન છે અને અંતિમ ગાથામાં બતાવ્યું છે કે પ્રભુ મહાવીરે આ તત્ત્વો અને ઉપદેશ કહેલ છે, અધ્યયનોની ૩૬ સંખ્યાનો સંકેત પણ અંતિમ ગાથામાં કરવામાં આવ્યો છે.
વ્યાખ્યા સાહિત્ય :ઉત્તરાધ્યયન નિર્યુક્તિ - મૂળ ગ્રંથને સ્પષ્ટ કરવા માટે આચાર્યોએ સમય-સમય પર વ્યાખ્યા સાહિત્યનું નિર્માણ કર્યું છે. જેમ વૈદિક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે મહર્ષિ યાસ્કે નિઘંટુ ભાષ્યરૂપ નિર્યુકિત લખી તે જ રીતે આચાર્ય ભદ્રબાહુએ જૈન આગમોના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા માટે પ્રાકૃત ભાષામાં દશ નિયુક્તિની રચના કરી. એમાં ઉત્તરાધ્યયન ઉપર પણ એક નિર્યુક્તિ છે. આ નિર્યુક્તિમાં ૦૭ ગાથાઓ છે. તેમાં અનેક પારિભાષિક શબ્દોની નિક્ષેપ પદ્ધતિએ વ્યાખ્યા કરેલ છે અને અનેક શબ્દોના વિવિધ પર્યાયો પણ આપ્યા છે. સર્વપ્રથમ ઉત્તરાધ્યયન શબ્દની પરિભાષા કરતાં ઉત્તર પદનું (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) દિશા, (૬) તાપ–ક્ષેત્ર, (૭) પ્રજ્ઞાપક, (૮) પ્રતિ, (૯) કાળ, (૧૦) સંચય, (૧૧) પ્રધાન, (૧૨) જ્ઞાન, (૧૩) ક્રમ, (૧૪) ગણના અને (૧૫) ભાવ, એમ ૧૫ નિક્ષેપોનું ચિંતન કર્યું છે. ઉત્તરનો અર્થ ક્રમોત્તર કરેલ છે.
નિર્યુક્તિકારે અધ્યયન પદ ઉપર વિચાર કરતાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારો વડે "અધ્યયન' ઉપર પ્રકાશ પાડ્યો છે. પણ બદ્ધ અને બધ્યમાન
52
Page #59
--------------------------------------------------------------------------
________________
કર્મોના અભાવથી આત્માને પોતાના સ્વભાવ તરફ લઈ જવા માટે છે તે અઘ્યયન છે. બીજા શબ્દોમાં કહીએ તો જેનાથી જીવાદિ પદાર્થોનો અધિગમ હોય છે અથવા જેનાથી અધિક જ્ઞાન પ્રાપ્તિ થાય છે. અથવા ભવોથી આવતી અષ્ટ પ્રકારની કર્મરજનો જેના દ્વારા ક્ષય થાય છે, તે ભાવાધ્યયન છે. નિર્યુક્તિમાં પહેલા પિંડાર્થ અને તેના પછી પ્રત્યેક અધ્યયનની વિશેષ વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રથમ અધ્યયનનું નામ વિનયશ્રુત છે. શ્રુતનો પણ નામ આદિ ચાર નિક્ષેપો દ્વારા વિચાર કર્યો છે. નિર્ભવ આદિ દ્રવ્યશ્રુત અને જે શ્રુતમાં ઉપયુક્ત છે, તે ભાવશ્રુત છે. સંયોગ શબ્દની પણ વિસ્તારથી વ્યાખ્યા કરેલ છે. સંયોગ શબ્દ સંસારનું કારણ છે. તેનાથી જીવ કર્મમાં આબદ્ધ થાય છે, તે સંયોગથી મુક્ત થવાથી જ વાસ્તવિક આનંદની ઉપલબ્ધિ થાય છે.
છે
દ્વિતીય અધ્યયનમાં પરીષહ ઉપર પણ નિક્ષેપ આગમ અને નોઆગમના ભેદથી બે પ્રકારે છે– નોઆગમ પરીષહ જ્ઞાયક શરીર ભવ્ય અને ત ્—વ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના છે. ભાવ પરીષહમાં કર્મનો ઉદય થાય છે.
કુતઃ, કસ્ય, દ્રવ્ય, સમવતાર, અધ્યાસ, નય, વર્તના, કાળ, ક્ષેત્ર, ઉદ્દેશ, પૃચ્છા, નિર્દેશ અને સૂત્રસ્પર્શ એ ૧૩ દ્વાર છે. ક્ષુધા પિપાસાની વિવિધ દષ્ટાંતો દ્વારા વ્યાખ્યા કરવામાં આવેલ છે. ત્રીજા અધ્યયનમાં ચતુરંગીય શબ્દની નિક્ષેપ પદ્ધતિએ વ્યાખ્યા કરેલ છે. અંગ શબ્દના પણ નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ, અને ભાવાંગના રૂપમાં ચિંતન કરતા દ્રવ્યના ગંધાંગ, ઔષધાંગ, મદ્યાંગ, આતોઘાંગ અને શરીરાંગ અને યુદ્ઘાંગ એ છ પ્રકાર કહ્યા છે. ગંધાંગના જમદગ્નિ જટા, હરેણુકા, શબર–નિવસનક (તમાલપત્ર), સપિત્રિક, મલ્લિકાવાસિત, ઔસીર હબેર, ભદ્રદારુ, શતપુષ્યા આદિ ભેદ છે. એનાથી સ્નાન અને વિલેપન કરવામાં આવતું હતું.
ઔષધાંગ ગુટિકામાં પિંડદારુ હરિદ્રા (હળદર), માહેન્દ્ર ફળ, સૂંઠી (સૂંઠ), પિપ્પલી (પીપરીમૂળ), તીખા, આર્દ્રક (આદું), બિલ્વમૂળ (બિલ્લા) અને પાણીએ અષ્ટ વસ્તુઓ મેળવેલી હોય છે. તેનાથી કંડુ, તિમિર, અર્ધશિરોરોગ તાત્તીરિક, ચાતુર્થિક, જવર, મૂષĒશક, સર્પદંશ શીધ્ર નષ્ટ થઈ જાય છે. દ્રાક્ષના ૧૬ ભાગ, ધાતકી પુષ્પના ચાર ભાગ, એક આઢક ઈક્ષુરસ(શેરડીનો રસ) તેનાથી મદ્યાંગ બને છે. એક મુકુંદાતુર્ય, એક અભિમારદારુક, એક શાલ્મલી પુષ્પ, તેના બંધથી પુષ્પોમિશ્ર બાલબંધ વિશેષ આતોઘાંગ થાય છે. માથું, પેટ, પીઠ(વાસો), બાહુ, ઉરુ(સાથળ) એ શરીરાગ છે.
53
Page #60
--------------------------------------------------------------------------
________________
યુદ્ધાંગના પણ યાન, આવરણ, પ્રહરણ, કુશલત્વ, નીતિ દક્ષત્વ, વ્યવસાય, શરીર, આરોગ્ય એ નવ પ્રકાર કહ્યા છે. ભાવાંગના શ્રુતાંગ અને નોડ્યુતાંગ એ બે પ્રકાર છે. એ ચાર પ્રકારના જ ચતુરંગીય રૂપમાં વિશ્રુત છે. માનવભવની દુર્લભતા વિવિધ ઉદાહરણો દ્વારા દર્શાવી છે. માનવભવ પ્રાપ્ત થયા પછી પણ ધર્મનું શ્રવણ કઠિન છે અને તેના ઉપર શ્રદ્ધા કરવી તે તો વધારે કઠિન છે. શ્રદ્ધા ઉપર ચિંતન કરતાં જમાલિ વગેરે સાત નિદ્વવોનો પરિચય આપવામાં આવેલ છે.
ચતુર્થ અધ્યયનનું નામ અસંસ્કૃત છે. પ્રમાદ અને અપ્રમાદ બંને પર નિક્ષેપ દષ્ટિએ વિચાર કર્યો છે. જે ઉત્તરકરણથી કૃત અર્થાત્ નિવર્તિત છે. તે સંકસ્કૃત છે, શેષ અસંસ્કત છે. કરણનો પણ નામ વગેરે છ નિક્ષેપોથી વિચાર થયેલ છે. દ્રવ્યકરણના સંજ્ઞાકરણ, નોસંજ્ઞાકરણ એ બે પ્રકાર છે. સંજ્ઞાકરણના કટકરણ, અર્થકરણ અને વેલુકરણ એ ત્રણ પ્રકાર છે. નોસંજ્ઞાકરણના પ્રયોગકરણ અને વિસસાકરણ એ બે પ્રકાર છે. વિસસાકરણના સાદિ અને અનાદિ એ બે ભેદ છે. અનાદિના ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણ ભેદ છે. સાદિકના ચતુસ્પર્શ, અષ્ટસ્પર્શ એ બે પ્રકાર છે. આમ દરેકના ભેદ-પ્રભેદ કરી તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. આ નિર્યુક્તિમાં યત્ર તત્ર અનેક શિક્ષાપ્રદ કથાનક પણ આવ્યાં છે. જેમ કે ગંધાર, શ્રાવક, તોસલીપુત્ર, સ્થૂલભદ્ર, સ્કંધપુત્ર, ઋષિપારાશર, કાલક, કરકંડુ વગેરે પ્રત્યેક બુદ્ધ, હરિકેશ, મૃગાપુત્ર વગેરે નિદ્વવોનાં જીવન વૃત્તાંતનું વર્ણન પણ છે. ભદ્રબાહુના ચાર શિષ્યોના રાજગૃહના વૈભારગિરિ પર્વતની ગુફામાં શીત પરીષહથી અને મુનિ સુવર્ણભદ્રનો મચ્છરોના ધોર ઉપસર્ગથી કાલગત થયાનો ઉલ્લેખ પણ છે. એમાં અનેક ઉક્તિઓ સૂક્તિઓના રૂપમાં છે. ઉદાહરણના રૂપમાં જોઈએ – राइ सरिसवमित्ताणि परछिद्दाणि पाससि । अप्पणो बिल्लमित्ताणि पासंतोडवि न पाससि ।। "તું રાઈના સમાન બીજાના દોષોને તો જુએ છે. પણ બિલ્વ (બિલા) જેવડા પોતાના મોટા દોષોને જોવા છતાં જોતો નથી." "Tો હું જો વુઝ" સુખી મનુષ્ય પ્રાયઃ જલ્દી જાગી શકતા નથી.
54
Page #61
--------------------------------------------------------------------------
________________
"ભાવલિ ૩પમ્બુન્ના મારશ્નપરિયા હિંડ્યાગો" હિંસા અને પરિગ્રહનો ત્યાગ જ વસ્તુતઃ ભાવપ્રવજ્યા છે.
ઉત્તરાધ્યયન ભાષ્ય – નિર્યુક્તિની વ્યાખ્યા શેલી ઘણી જ ગૂઢ અને સંક્ષિપ્ત હતી. નિર્યુક્તિનું લક્ષ્ય માત્ર પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવાનું હતું. નિર્યુક્તિઓનાં વિશાળ અને ગંભીર રહસ્યોને પ્રગટ કરવા માટે ભાષ્યોનું નિર્માણ થયું. ભાષ્ય પણ પ્રાકૃત ભાષામાં જ પધરૂપે લખવામાં આવ્યું. ઉત્તરાધ્યયન ભાષ્ય સ્વતંત્ર ગ્રંથના રૂપે ઉપલબ્ધ થતું નથી. અન્ય ભાષ્યોની ગાથાઓની જેમ આ ભાષ્યની ગાથાઓ પણ નિર્યુક્તિમાં મળી ગયેલ હોય તેવું લાગે છે. પ્રસ્તુત ભાષ્યમાં બોટિકની ઉત્પત્તિ, પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક વગેરે નિગ્રંથોના સ્વરૂપનું વર્ણન કરેલ છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિ:- ભાષ્ય પછી ચૂર્ણિ સાહિત્યનું નિર્માણ થયું, નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યાત્મક છે તો ચૂર્ણિ ગદ્યાત્મક છે. ચૂર્ણિમાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયો છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના આધારે લખવામાં આવી છે. ચૂર્ણિકારે વિષયોને સ્પષ્ટ કરવા માટે પ્રાચીન ગ્રંથોનાં ઉદાહરણ પણ આપ્યા છે. તેણે પોતાનો પરિચય દેતાં સ્વયંને વાણિજ્યકુલીન કોટિકગણીય, વજશાખી, ગોપાલગણી મહત્તરના શિષ્ય કહેલ છે.
ઉત્તરાધ્યયનની ટીકાઓ :શિષ્યહિતાવૃત્તિ (પાઈઅ ટીકા) – નિર્યુક્તિ અને ભાષ્ય પ્રાકૃત ભાષામાં હતાં. ચૂર્ણિમાં મુખ્યરૂપે પ્રાકૃતભાષાનો અને ગૌણરૂપે સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયો. તેના પછી સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખવામાં આવી. ટીકાઓ સંક્ષિપ્ત અને વિસ્તૃત બંને પ્રકારથી પ્રાપ્ત થતી હતી. ઉત્તરાધ્યયનના ટીકાકારોમાં વાદીતાલ શાંતિસૂરિનું નામ સર્વપ્રથમ હતું. મહાકવિ ધનપાલના આગ્રહથી શાંતિસૂરિએ ચૌર્યાસી વાદીઓને પરાજિત કર્યા જેથી રાજા ભોજે તેને 'વાદ:વૈતાલ'ની ઉપાધિ પ્રદાન કરી. તેઓએ મહાકવિ ધનપાલની "તિલકમંજરી'નું સંશોધન કર્યું હતું.
ઉત્તરાધ્યયનની ટીકાનું નામ શિષ્યહિતાવૃત્તિ છે. આ ટીકામાં પ્રાકૃતની કથાઓ અને ઉદ્ધરણોની બહુલતા હોવાને લીધે આનું બીજું નામ પાઈઅ ટીકા પણ છે. આ ટીકા મૂળસૂત્ર અને નિયુક્તિ, આ બન્નેને આધારિત છે. ટીકાની ભાષા સરસ અને મધુર છે.
-
557
Page #62
--------------------------------------------------------------------------
________________
નથી
વિષયના સમર્થન માટે ભાષ્ય ગાથાઓ પણ આપવામાં આવેલ છે અને પાઠાન્તર પણ આપેલ છે. પ્રથમ અધ્યયનની વ્યાખ્યામાં નયનું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. નયની સંખ્યા ઉપર ચિંતન કરતા લખ્યું છે– પૂર્વવિદોએ સકલનયસંગ્રાહી સાતસો નયોનું વિધાન કર્યું છે. તે સમયે "સપ્તશત શતાર નયચક્ર" ગ્રંથ વિદ્યમાન હતો. તસંગ્રાહી વિધિ આદિનું નિરૂપણ કરવાવાળા ૧૨ પ્રકારના "નયોનું દ્વાદશારનયચક્ર" પણ વિદ્યમાન હતું અને તે વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે.
બીજા અધ્યયનમાં વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદે ઈશ્વરની જે કલ્પના કરી અને વેદોને અપૌરુષેય કહ્યા, તે કલ્પનાને મિથ્યા કહીને તાર્કિક દૃષ્ટિએ તેનું સમાધાન કર્યું. અચેલ પરીષહ ઉપર વિવેચન કરતાં લખ્યું– વસ્ત્ર ધર્મસાધનામાં એકાંતરૂપે બાધક
પે બાધક તત્ત્વ કષાય છે. કષાયયુક્ત ધારણ કરેલાં વસ્ત્ર, પાત્રાદિ સંયમમાં બાધક છે. જે ધાર્મિક સાધના માટે વસ્ત્રોને ધારણ કરે છે, તે સાધક છે.
પ્રસ્તુત ટીકામાં વિશેષાવશ્યક ભાષ્ય, ઉત્તરાધ્યયન ચૂર્ણિ આવશ્યક ચૂર્ણિ, સપ્તશતારનયચક્ર, નિશીથ, બૃહદારણ્યક, ઉત્તરાધ્યયનભાષ્ય, સ્ત્રી નિર્વાણસૂત્ર વગેરે ગ્રંથોનો નિર્દેશ છે. જિનભદ્ર, ભર્તુહરિ, વાચકસિદ્ધસેન, વાચક અશ્વસેન વાત્સ્યાયન, શિવશર્મન, હારિલવાચક, ગંધહસ્તિ, જિનેન્દ્રબુદ્ધિ વગેરે ઘણી વ્યક્તિઓનાં નામ પણ આવેલ છે. વાદીવૈતાલ શાંતિસૂરિનો સમય વિક્રમની ૧૧ મી સદી છે. સુખબોધાવૃત્તિ – ઉત્તરાધ્યયન ઉપર બીજી ટીકા આચાર્ય નેમિચંદ્રની સુખબોધાવૃત્તિ છે. નેમિચંદ્રનું બીજું નામ દેવેન્દ્રમણિ પણ હતું. તેઓએ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ આ વૃત્તિની રચના કરી. વિક્રમ સંવત ૧૧૨૯ માં વૃત્તિ અણહિલપાટણમાં પૂર્ણ થઈ. ત્યાર પછી ઉત્તરાધ્યયન ઉપર અન્ય અનેક વિદ્વાન મુનિ તથા વિભિન્ન અનેક સંતો તેમજ આચાર્યોએ વૃત્તિઓ લખી છે. લોકભાષાઓમાં અનુવાદ અને વ્યાખ્યાઓ - સંસ્કૃત પ્રાકૃત ભાષાઓની ટીકાઓ પછી બાલાવબોધની રચનાઓનો પ્રારંભ થયો. બાલાવબોધના રચયિતાઓમાં પાર્થચંદ્રગણી અને આચાર્ય મુનિ ધર્મસિંહજીનું નામ આદર સાથે લેવાય છે.
બાલાવબોધ પછી આગમોનો અનુવાદ અંગ્રેજી, ગુજરાતી અને હિંદી આ ત્રણ ભાષાઓમાં મુખ્યરૂપે થયેલ છે. જર્મન વિદ્વાન ડૉ. હર્મન જેકોબીએ ચાર આગમોનો
56
Page #63
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તેમાં ઉત્તરાધ્યયન પણ એક છે. તે અનુવાદ સન્ ૧૮૯૫ માં ઑક્સફોર્ડથી પ્રકાશિત થયો. અંગ્રેજી પ્રસ્તાવનાની સાથે ઉત્તરાધ્યયન જાર્લ ચારપેન્ટિયર ઉષ્ણસાલાએ સન્ ૧૯૨૨ માં પ્રકાશિત કર્યું. સન્ ૧૯૫૪ માં આર. ડી વાડેકર અને વૈદ્ય પૂના દ્વારા મૂળગ્રંથ પ્રકાશિત થયો. સન્ ૧૯૩૮માં ગોપાળદાસ જીવાભાઈ પટેલે ગુજરાતી છાયાનુવાદ કર્યો અને સન્ ૧૯૩૪ હીરાલાલ હંસરાજ જામનગરવાળાએ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો. સન્ ૧૯૫ર માં ગુજરાત વિદ્યાસભા અમદાવાદથી ગુજરાતી અનુવાદ ટિપ્પણોની સાથે ૧ થી ૧૮ અધ્યયન પ્રકાશિત થયાં. સન્ ૧૯૫૪માં જૈન પ્રાચ્યવિદ્યાભવન, અમદાવાદથી ગુજરાતી અર્થ તેમજ ધર્મકથાઓની સાથે ૧ થી ૧૫ અધ્યયન પ્રકાશિત થયાં. સંવત ૧૯૯રમાં મુનિ સંતબાલજીએ પણ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો. વીર સંવત ૨૪૪૬માં આચાર્ય અમોલખઋષિજીએ હિંદી અનુવાદ સહિત ઉત્તરાધ્યયનનું સંસ્કરણ પ્રકાશિત કર્યું. વી.સં. ૨૦૧૦માં પંધિવરચંદજી બાંઠિયાએ, બીકાનેરથી તેમજ વિ. સં. ૧૯૯૨માં જે. સ્થા. જૈન કોન્ફરન્સ–મુંબઈ દ્વારા મુનિ સૌભાગ્યચંદ્ર સંતબાલજીએ હિંદી અનુવાદ પ્રકાશિત કરાવ્યો.
સન્ ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજે જૈનશાસ્ત્રમાળા કાર્યાલય લાહોરથી ઉત્તરાધ્યયન ઉપર હિંદીમાં વિસ્તૃત વિવેચન પ્રકાશિત કર્યું ઉપાધ્યાય આત્મારામજીનું આ વિવેચન ભાવપૂર્ણ, સરળ અને આગમના રહસ્યને સ્પષ્ટ કરવામાં સક્ષમ છે. સન્ ૧૯૬૭માં મુનિ નથમલજીએ મૂળ, છાયા, અનુવાદ ટિપ્પણયુક્ત અભિનવ સંસ્કરણ શ્વેતાંબર તેરાપંથી મહાસભા કલકત્તાથી પ્રકાશિત કર્યું છે. આ સંસ્કરણનાં ટિપ્પણો ભાવપૂર્ણ છે.
સન્ ૧૯૫૯ થી ૧૯૬૧ સુધી પૂજ્ય ઘાસીલાલજી મ.સા.એ ઉત્તરાધ્યયન ઉપર સંસ્કૃત ટીકાનું નિર્માણ કર્યું હતું. તે ટીકા હિંદી, ગુજરાતી અનુવાદ સાથે જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકોટથી પ્રકાશિત થયેલ છે. સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રાથી સાધ્વી ચંદનાજીએ મૂળ તેમજ ભાવાનુવાદ તથા સંક્ષિપ્ત ટિપણોની સાથે ઉત્તરાધ્યયન સંસ્કરણ પ્રકાશિત કર્યું છે. તેનો દુર્લભજી કેશવજી ખેતાણી દ્વારા ગુજરાતીમાં અનુવાદ પણ શ્રમણી વિદ્યાપિઠ– મુંબઈથી પ્રકાશિત થયેલ છે.
આગમ પ્રભાવક પુણ્યવિજ્યજી મહારાજે પ્રાચીનતમ પ્રતિઓના આધાર ઉપર
Page #64
--------------------------------------------------------------------------
________________
વિવિધ પાઠાંતરોની સાથે જે શુદ્ધ આગમ સંસ્કરણ મહાવીર વિદ્યાલય, મુંબઈથી પ્રકાશિત કરાવ્યું છે. તેમાં ઉત્તરાધ્યયન પણ છે. ધર્મોપદેષ્ટા ફૂલચંદજી મહારાજે મૂળ સુત્તાગમમાં મુનિ કલૈયાલાલજી "કમલે" "મૂલસૂત્તાન'માં મહાસતી શીલકુંવરજીએ 'સ્વાધ્યાય સુધા'માં અને આના ઉપરાંત બીજાં પણ પંદર વીસ સ્થાનોથી મૂળપાઠ પ્રકાશિત થયા છે. આધુનિક યુગમાં શતાધિક શ્રમણ-શ્રમણીઓ ઉત્તરાધ્યયનને કંઠસ્થ કરે છે. તથા પ્રતિદિન તેનો સ્વાધ્યાય પણ કરે છે. તેનાથી ઉત્તરાધ્યયનની મહત્તા સ્વયં સિદ્ધ છે. ઉત્તરાધ્યયનમાં હિંદીમાં પદ્યાનુવાદ પણ અનેક સ્થળોથી પ્રકાશિત થયા છે. તેમાં શ્રમણ સૂર્ય મરુધરકેસરી શ્રી મિશ્રીમલજી મ. તથા આચાર્ય હસ્તિમલજી મ.ના પદ્યાનુવાદ મનનીય છે. આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવરથી વિવેચન યુક્ત બત્રીસ આગમો પ્રકાશિત થયેલ છે. તેમાં ઉત્તરાધ્યયનસૂત્રનું વિવેચન સાથેનું સુંદર સંપાદન શ્રમણ સંઘીય વિદ્વાન મુનિશ્રી રાજેન્દ્રમુનિએ કર્યું છે. જેના પ્રધાન સંપાદક યુવાચાર્ય શ્રી મધુકર મુનિજી છે. આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું હિન્દીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યું છે. જે સામાન્ય અને પ્રૌઢ બને સ્વાધ્યાયિઓને ઉપયોગી છે. તેનું ગુજરાતી ભાષાંતર પણ વાણી ભૂષણ શ્રી ગિરીશમુનિજી પ્રકાશિત કરાવી રહ્યા છે.
આ રીતે આગમ સાહિત્યને જીવંત અને ચિરકાલીન રાખવા સમયે સમયે આગમ પ્રેમી સાધકોએ વિધવિધ પ્રયત્નો કર્યા છે. પ્રત્યેક પ્રકાશનોની પોતપોતાની આગવી વિશેષતા છે. અમારા સંપાદનને સુંદરતમ બનાવવામાં આમાંના અનેક સંસ્કરણોનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે.
પ્રસ્તુત સંસ્કરણ :
અનેક સ્રોતોના સંગમ સમી અને જીવંતતાની આગવી લાક્ષણિકતા માટે સુવિખ્યાત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ દષ્ટિગોચર થાય છે. વૈદિક સંસ્કૃતિમાં જે સ્થાન 'ગીતા'નું છે, બૌદ્ધ સંસ્કૃતિમાં જે સ્થાન ધમ્મપદનું છે, ઈસ્લામમાં જે સ્થાન 'કુરાન'નું છે, પારસીઓમાં જે સ્થાન "અવેસ્તા' નું છે. ઈસાઈઓમાં જે સ્થાન બાઈબલનું છે, તેવું જ સ્થાન જૈન સંસ્કૃતિમાં ઉત્તરાધ્યયનસૂત્ર' નું છે. ભગવાન મહાવીરની વાણીનો અણમોલ ખજાનો એટલે ઉત્તરાધ્યયનસૂત્ર. એ જીવનસૂત્ર છે એમાં સર્વ સૂત્રોનો નિચોડ છે. એમાં આધ્યાત્મિક, દાર્શનિક તેમજ
58
Page #65
--------------------------------------------------------------------------
________________
નૈતિક જીવનનો ત્રિવેણી સંગમ થયો છે. વૈરાગ્યબોધક પ્રકરણોનું એક પ્રેરણાસ્થાન છે. એ જ કારણે ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ અને અનેક આચાર્યોએ વૃત્તિઓ સંસ્કૃત ભાષામાં લખેલ છે. ગુજરાતી ભાષામાં બૃહદ્દીકાઓ રચાયેલ છે. તેમાં આચાર્ય શ્રી પૂ. ઘાસીલાલજી મહારાજ સાહેબનું નામ મૂર્ધન્ય છે. હિંદી ભાષામાં પણ અનેક વિસ્તૃત વિવેચનો પ્રકાશિત થયેલાં છે. આમ સમય સમય પર મૂર્ધન્ય મનીષીગણો, વિદ્વત્ઝનોની કલમ આ આગમનો પાવક સંસ્પર્શ પામીને ધન્ય બની છે. ઉત્તરાધ્યયન સૂત્ર । એક એવું આગમ છે, જે ગંભીર અધ્યેતાઓ માટે પણ ઉપયોગી છે અને સામાન્ય સાધકો માટે પણ સાધનાની આમાં પર્યાપ્ત સામગ્રી છે.
સૌરાષ્ટ્ર કેસરી પૂ. દાદા ગુરુદેવશ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી ઉજવવા તેમના 'આમ્ર' ઉદ્યાનમાં મહેકતાં મુક્તા ફળો સાધક મુક્તાવલિ તેમને શું અર્પી શકે ? તો ગુરુદેવશ્રી પોતે જ આગમના સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતા. તેથી પ્રાણપરિવારના સાધ્વીવૃંદને સંકલ્પ જાગ્યો. આગમ સાહિત્યને આધુનિક તેમજ માતૃભાષા (ગુજરાતી) માં પ્રકાશિત કરવાનો તેમા પૂ. ઉષાબાઈ મ. નો દઢ સૂર પુરાણો અને પૂ. તપસ્વી ગુરુદેવની કૃપાશિષની અમીધારા વરસી અને યુવાચાર્યશ્રી મધુકરમુનિજી દ્વારા સંપાદિત હિંદી ભાષામાં વિવેચન સહિત આગમ બત્રીસીથી પ્રેરણા મળી. આ સંકલ્પને મૂર્તરૂપ આપવા માટે અલ્પ સમયમાં અનેક આગમોનું નૂતન સંસ્કરણ મુમુક્ષુ વાચકોના કરકમલમાં પહોંચશે જેનાથી જિજ્ઞાસુઓને આગમ રહસ્ય ઉકેલવું સરળ બનશે. તે જ પરમ પાવની રહસ્યાવલિને જોડતી કડીમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું સરળ ગુજરાતી ભાષામાં આ નૂતન સંસ્કરણ છે.
સાહિત્યાકાશમાં ઉડ્ડયન કરવાનો પ્રથમ અવસર સન્ ૧૯૯૧માં પીએચ. ડી.ના અભ્યાસ કરવાનો આવ્યો અને સદ્ભાગ્યે દાદાગુરુદેવના જન્મ જયંતિના દિને જ સન્ ૧૯૯૪માં પીએચ. ડી. ની પદવી પ્રાપ્ત કરવાનો સુયોગ મળ્યો અને બીજા આ પરમ પાવની પુણ્યબળ અવસરની અલ્પ સામર્થ્ય હોવા છતાં ગુરુકૃપાનું બળ અને દાદીગુરુણી શ્રી પૂ. મુક્તલીલમ ગુરુણીશ્રી તેમજ તેમના શિષ્યારત્ના પૂ. ગુરુણીમૈયા સુમતિબાઈ મ.ના અમીઆશિષે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચનરૂપ લેખન કાર્યનો સુઅવસર આવ્યો. ગુરુ સાનિધ્ય અને ગુરુસેવામાં અવિરતપળે ઉપસ્થિત હોવા છતાં તેમની પ્રબળ કૃપામય પ્રેરણાના બળે 'શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નું આલેખન
59
Page #66
--------------------------------------------------------------------------
________________
કાર્યનું સદ્ભાગ્ય માટે ફાળે નોંધાયું તેને ગુરુ આજ્ઞા માની સહર્ષ સ્વીકાર કર્યો.
આ સંસ્કરણમાં શુદ્ધ અધ્યયન પરિચય, મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાનુવાદ અને સાથે વિશેષ સ્થળો ઉપર આગમના ગંભીર રહસ્યોને સ્પષ્ટ કરવા માટે પ્રાચીન વ્યાખ્યા સાહિત્યના આધાર ઉપર સરળ વિવેચન આપવાનો યથામતિ પ્રયાસ કરેલ છે.
હાર્દિક સદ્ભાવ અને આભાર દર્શન :
સંયમ સાધનાના અવિરત પ્રવાહમાં પરમ પૂણ્યોદયે સન્ ૧૯૯૨માં પૂ. તપસમ્રાટ ગુરુદેવશ્રી વગેરે સપ્તર્ષિ સંત તથા ૮૫ સાધ્વીછંદ ૯૨ ની સાલમાં ૯૨ સાધુ સાધ્વીના ઐતિહાસિક ચાતુર્માસમાં પ્રાતઃ કાળમાં પૂ. ગુરુભગવંતના શ્રીમુખેથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણીના અમૃત શબ્દો સાંભળતા નત મસ્તક બની ગયાં હતાં. આ અમૂલ્ય આગમરત્ન ઉપર પંચ સંવત્સરની સમયાવધિ બાદ ગુરુદેવે વાવેલા બીજોને અંકુરિત કરવાનો અવસર આવ્યો. દીર્ધ સમયની ઇચ્છા હતી કે હું ઉત્તરાધ્યયનસૂત્રનો શબ્દાર્થ, અનુવાદ વિવેચન તેમજ સંપાદન કરું. આ ભાવનાની પૂર્તિ પૂ. ગુરુદેવની પાવન પ્રેરણાથી થઈ. આગમનું સંપાદન, લેખન કરવું ઘણું જ કઠિન કાય છે. વીતરાગવાણીના ગંભીર રહસ્યોને સમજી તેને ભાષામાં શબ્દ દેહ આપવો તેથી પણ વધારે કઠિન છે. તપસ્વી ગુરુદેવની અસીમ કૃપાએ આ મહાકાર્ય કરવા હું સમર્થ થઈ શકી છું.
"સમર્થ નોથમ પHથા" ના સોનેરી વચનના સાક્ષાત્ પ્રતિમૂર્તિ આગમ મનીષી પૂજ્યશ્રી ત્રિલોક મુનિ મ.સા.નો આ શાસ્ત્રના ભગીરથ સંપાદન કાર્યમાં મને પળેપળે સહયોગ પ્રાપ્ત થયો છે. તેથી તેમના અથાગ પુરુષાર્થે તપસ્વી ગુરુદેવના અતિ પ્રિય આગમ ગ્રંથને ઉત્તમ બનાવવાની તથા શીધ્રાતિશીધ્ર પ્રકાશિત કરવાની પ્રશસ્ત ભાવના બદલ કોટિશઃ વંદન સાથે હાર્દિક આભાર.
ધ્યાનયોગિની દાદી ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મહાસતીજીએ પોતાનો અમૂલ્ય સમય અર્પી અપ્રમત્ત પણે પોતાનું મનનીય તેમજ ચિંતનીય સૂક્ષ્માતિસૂક્ષ્મ દષ્ટિકોણથી અવલોકન કરી મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે, તે બદલ તેઓશ્રીના ચરણોમાં નમ્રભાવે શતઃ વંદના.
-
60
Page #67
--------------------------------------------------------------------------
________________
"આત્મીય વ્યક્તિના આભાર શા ? પ્રતિદિન પ્રાર્થતા સદા સહાયક બનજો....'
આ તકે સદાનંદી વાત્સલ્યમૂર્તિ પૂ. મમ્ ગુરુણીમૈયાને વિશેષ સાદર અને શ્રદ્ધા સાથે અહીં યાદ કરું છું તથા વડીલ ગુરુભગીની પૂ. સ્મિતાબાઈ મ. (ભાવી ડૉ.) સાધ્વીશ્રી સુજિતાજી તથા લધુગુરુભગીની અંજિતાબાઈ મ. તથા સંજિતાબાઈ મ. સમયે સમયે લીધેલો શ્રમ શબ્દાતીત છે. લેખનકાર્ય સુંદર અને સુઘડ બનાવવામાં તેઓ નો ફાળો સ્તુત્ય છે. આમ અમારા સાધ્વીમંડળની મારા પ્રત્યે શુભેચ્છા અને સહકારે આ ગ્રંથ ભાવિક જન સમક્ષ આવી રહ્યો છે.
આ ગ્રંથના પ્રથમભાગના સંપાદન કાર્યમાં મેં અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિઓના પણ યથાસ્થાન ઉપયોગ કર્યો છે. તે તમામ પુસ્તકો, સંપાદકોનો, પ્રકાશકોનો અને પુસ્તકો આપનાર પુસ્તકાલયોનો પણ વિશેષ આભાર માનું છું. આ પ્રસંગે મારા માર્ગદર્શક શ્રી. ડૉ. એમ. વી. જોશી, ડૉ. સુધાબેન પૌરાણા, શ્રી સુમનબેન, શ્રી બસિયાભાઈ શ્રી રમેશભાઈ વગેરે નામી અનામીની નિષ્કામ શાસન સેવા અને ગુરુભક્તિના પ્રભાવે મારા યોગક્ષેત્રમાં જે સહયોગ મળ્યો છે, તે બદલ તે દરેક પ્રત્યે આભાર વ્યકત કરવો તેને મારું પરમ કર્તવ્ય સમજું છું.
મારી પાસે શાસ્ત્રોનું એટલું અગાધ જ્ઞાન નથી કે એવી સૂક્ષ્મબુદ્ધિ પણ નથી, એટલે આ ગ્રંથના લેખન તેમજ સંપાદન કાર્યમાં ત્રુટિઓ રહી જવા પામી હોય તો વીતરાગ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ભૂલચૂક સુધારી વાંચવા વિજ્ઞપ્તિ કરું છું. આ લેખનમાં કંઈ પણ શુભ હોય તો તેનું શ્રેય મારા તારક અનંત ઉપકારીપૂ. ગુરુદેવશ્રીના શુભાશિષ અને કૃપાનું ફળ છે. પુનઃ પુનઃ નતમસ્તકે ગુરુચરણમાં એક જ પ્રાર્થના કે સૂત્રનો આદર્શ મારામાં અપ્રમત્તરૂપે સજીવન રહે. પ્રભુ શાસનના ચરણે સર્વસ્વ સમર્પિત રહો એ જ સદાની નમ્ર ભાવના.
61
ગુરુ ચરણાકાંક્ષી
ડૉ. સાધ્વી અમિતા....
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહ]. મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય]
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ–ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Page #69
--------------------------------------------------------------------------
________________
श्री उत्तराध्ययन सूत्र श्री स्त न सूत्र श्रीध्ययं का श्री उत्तराध्ययन सूत्र શ્રી ઉત્તરાધ્યયન સૂટ શ્રી ઉત્તર OT | उत्तराध्ययन
सू त्तराभूत्र श्री उत्तराध्ययन सूत्र
0
શ્રી
Jश्री निराधान भूत्र श्री उत्तराध्ययन भूत्र
तराध्ययन सूत्र श्री उत्तराध्ययन सूत्र श्री उत्तराध्ययन सूत्र
जराध्ययन सूत्र श्री उत्तराध
- ઉત્તરધ્યયન
श्री उत्तराध्ययन सूत्र श्री उत्तराध्ययन सूत्र श्री उत्तराध्य
शाशी तरायन पून
5
રી((ઈ)
આમ .
श्री उत्तराध्ययन सत्र श्री उत्तराध्ययन
3
યક શ્રી ઉત્તરવિરોન મુક
ભાગ - ૧ ગ્રી ઉત્તરાવ્યસનમુત્ર શ્રી ઉત્તમ વયનસૂર
અધ્યયન : ૧ થી ૨૦
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
- અનુવાદિકાઈ
ગિતા
આ કાલિકસૂર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #70
--------------------------------------------------------------------------
Page #71
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત
પ્રથમ અધ્યયન
)
)
)
)
)
)
)
)
પરિચય :
પ્રસ્તુત પ્રથમ અધ્યયનનું નામ 'વિનયશ્રુત' છે. નિર્યુક્તિ અને બૃહદ્ઘત્તિમાં તેનું નામ વિનયશ્રુત છે. જ્યારે ચૂર્ણિમાં તેનું નામ વિનય સૂત્ર છે. 'સૂત્ર' અને 'ઋત', એ બંને પર્યાય શબ્દો છે.
વિનય એ આચારનો કે શ્રમણાચારનો પાયો છે અને મુક્તિનું પ્રથમ ચરણ છે, તે ધર્મનું મૂળ અને આત્યંતર તપ છે. વિનયરૂપી મૂળ વિના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રરૂપી પુષ્પ પ્રાપ્ત થતાં નથી, તો મોક્ષરૂપી ફળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
મૂલાચાર અનુસાર વિનયની પૃષ્ઠભૂમિમાં આ ગુણો રહેલા છે– (૧) શુદ્ધ ધર્માચરણ (૨) જીવકલ્પ મર્યાદા (૩) આત્મગુણોનું ઉદ્દીપન (૪) આત્મિક શુદ્ધિ (૫) નિર્લૅન્દ્રતા (૬) ઋજુતા- સરલતા (૭) મૃદુતા –નમ્રતા, નિરહંકારિતા (૮) લાઘવ–અનાસક્તિ (૯) ગુરુ ભક્તિ (૧૦) આલ્હાદકતા (૧૧) કૃતિ (વંદનીય પુરુષો પ્રતિ વંદના) (૧૨) મૈત્રી (૧૩) અભિમાનનું નિરાકરણ ૧૪) તીર્થકરોની આજ્ઞાનું પાલન અને (૧૫) ગુણોનું અનુમોદન.
જો કે પ્રસ્તુત અધ્યયનમાં વિનય શબ્દની પરિભાષા આપવામાં આવી નથી, પરંતુ વિનયી અને અવિનયીના સ્વભાવ અને વ્યવહાર તથા તેનાં પરિણામોની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે, તેના ઉપરથી વિનય અને અવિનયની પરિભાષા સ્પષ્ટ થઈ જાય છે. વ્યક્તિનો બાહ્ય વ્યવહાર અને તેનું આચરણ જ તેના અંતરંગ ભાવોનું પ્રતિબિંબ હોય છે. પ્રસ્તુત અધ્યયનમાં વર્ણિત વિનીત શિષ્યના વિવિધ વ્યવહાર તેમજ આચરણ પરથી વિનયનો અર્થ આ પ્રમાણે ફલિત થાય છે– (૧) ગુરુની આજ્ઞાનું પાલન (૨) ગુરુની સેવા શુશ્રુષા (૩) ઈગિતાકાર સંપન્નતા (શરીર અને મનના હાવભાવની સમજણ) (૪) સુશીલ-સદાચાર સંપન્નતા (૫) અનુશાસનશીલતા (૬) માનસિક, વાચિક, કાયિક નમ્રતા (૭) આત્મદમન (૮) અનાશાતના (૯) ગુરુ પ્રત્યે અનુકૂળ વ્યવહાર (૧૦) ગુરુજનોની કઠોર શિક્ષાનો સહર્ષ સ્વીકાર (૧૧) યથાકાળચર્યા, આહારગ્રહણ અને આહારસેવન વિવેક, ભાષાવિવેક આદિ સાધુ સમાચારીનું પાલન.
અહીં વિનયનો અર્થ દાસતા, દીનતા કે ગુરુની ગુલામી નથી, પોતાનો સ્વાર્થ સાધવા કરેલી કોઈ કપટ યુક્તિ નથી, તે શિષ્ટાચાર પણ નથી, તે કેવળ એક સામાજિક વ્યવસ્થા પણ નથી, પરંતુ ગુણીજનો અને ગુરુજનોના મહાન મોક્ષ સાધક પવિત્ર ગુણો પ્રત્યે સહજ એવો આદરભાવ છે અને તેથી ગુરુ અને શિષ્યની વચ્ચે આત્મીયતાનો ભાવ બની રહે છે અને તે કારણે જ ગુરુ પ્રસન્નભાવે પોતાની શ્રુતસંપદા
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અને આચારસંપદાથી શિષ્યને સદા સંપન્ન કરે છે.
બહદુવૃત્તિ અનુસાર વિનયના મુખ્ય બે પ્રકાર છે– (૧) લૌકિક વિનય અને (૨) લોકોત્તર વિનય. લૌકિક વિનયમાં અર્થવિનય, કામવિનય, ભયવિનય અને લોકોપચારવિનયનો સમાવેશ થાય છે. લોકોત્તર વિનયમાં દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય, ઉપચારવિનયનો સમાવેશ થાય છે.
ઔપપાતિકસૂત્રમાં વિનયના સાત પ્રકાર કહ્યા છે– (૧) જ્ઞાનવિનય (૨) દર્શનવિનય (૩) ચારિત્રવિનય (૪) મનવિનય (૫) વચનવિનય (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય.
વિનય શબ્દ વિ' અને 'નય, એ બે શબ્દથી બન્યો છે. વિ વિશેષ પ્રકારે નય લઈ જાય, દૂર સુધી લઈ જાય. તેની વ્યુત્પત્તિ પરથી એવો અર્થ ફલિત થાય છે કે જે વિશેષરૂપે સુખશાંતિ અને ઉન્નતિ તરફ લઈ જાય અથવા જે દોષોને વિશેષરૂપે દૂર કરે તે વિનય. બીજા શબ્દોમાં કહી શકાય કે તે આઠ પ્રકારના કર્મોનું વિનય એટલે ઉન્મેલન (નાશ) કરે છે, તેથી તેને વિનય કહે છે.
પ્રસ્તુત અધ્યયનની ૨, ૧૮ થી ૨૨ સુધીની અને ૩૦ મી ગાથામાં લોકોપચારવિનયની દષ્ટિએ વિનીતના વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના સાતવિભાગ છે– (૧) અભ્યાસવૃત્તિ અર્થાત્ ગુરુજનોની સમીપ અભ્યાસ કરવો (૨) પરછંદાનુવૃત્તિ – ગુરુજનોના અભિપ્રાય અનુસાર વર્તન કરવું (૩) કાર્યક્ષેતુ–અનુલોમતા કાર્યસિદ્ધિ માટે અનુકૂળ વર્તન કરવું (૪) કૃતપ્રતિક્રિયા ઉપકારી પ્રત્યે અનુકૂળ વર્તન કરવું (૫) આર્તગવેષણા -અસ્વસ્થની ગવેષણા, પરિચર્યા કરવી (૬) દેશકાલજ્ઞતા-દેશકાળને સમજવું (૭) સર્વાર્થ અપ્રતિલોમતા–બધી રીતે પ્રતિકૂળ વ્યવહારને છોડી અનુકૂળ વર્તન કરવું. આ જ રીતે ૯, ૧૫, ૧૬, ૩૮, ૩૯, ૪૦ મી ગાથા દ્વારા મનોવિનય, ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૨૪, ૨૫, ૩૬ ૪૧ મી ગાથા દ્વારા વચનવિનય; ૧૭ થી ૨૨ તથા ૩૦, ૪૦, ૪૩, ૪૪ મી ગાથા દ્વારા કાયવિનય, ૮મી તેમજ ૨૩ મી ગાથા દ્વારા જ્ઞાનવિનય; ૧૭ થી રર સુધીની ગાથા દ્વારા દર્શન વિનય (અનાશાતના અને શુશ્રુષાવિનય) તથા બાકીની ગાથા દ્વારા ચારિત્રવિનય સમાચારી પાલન, ભિક્ષાગ્રહણ, આહારસેવન વિવક, અનુશાસન, વિનય આદિ પ્રદર્શિત કર્યા છે.
પ્રસ્તુત અધ્યયનમાંવિનયી અને અવિનયીના સ્વભાવ, વ્યવહાર અને આચરણનું સાંગોપાંગ વર્ણન છે.
અધ્યયનના ઉપસંહારમાં ૪૫ થી ૪૮મી ગાથામાં વિનીત શિષ્યની ઉપલબ્ધિઓ (સિદ્ધિઓ)ને વિનયની ફલશ્રુતિ રૂપે કહી છે. આ અધ્યયનમાં મોક્ષ વિનયનું સવિસ્તૃત વર્ણન છે.
સમગ્ર અધ્યયનનો સારાંશ એ છે, કે સ્વ–પરહિત, આત્મશાંતિ, નિર્દ્રતા, સરલતા, નિરાભિમાનતા, અનાસક્તિ, સંઘવ્યવસ્થા માટે વિનયધર્મનું આચરણ કરવું અનિવાર્ય છે.
ooo
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત
- પ્રથમ અધ્યયન - Ele||L વિનયચુત VE/E)
વિનય નિરૂપણ -
संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो ।
विणयं पाउकरिस्सामि, आणुपुव्वि सुणेह मे ॥१॥ શબ્દાર્થ :- સગો માતાપિતાદિ સંસારના સંયોગોથી, વિખવFસ રહિત, અVIક્ષ - ઘરનો ત્યાગ કરનાર, ગૃહત્યાગી, મિજાનો - ભિક્ષુના, સાધુના, શ્રમણના, વિર્ય - વિનયધર્મને, આચારધર્મને, પાડરામિ - પ્રગટ કરીશ, આyપુષિ - અનુક્રમથી, ને - મારા વડે, સુદસાંભળો.
ભાવાર્થ :- જે સાંસારિક સંયોગોથી મુક્ત થયેલા છે, જે અણગાર અર્થાતુ ગૃહત્યાગી છે તથા નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર છે, તેના વિનયધર્મનું હું ક્રમપૂર્વક નિરૂપણ કરું છું. તેને ધ્યાનથી સાંભળો. વિવેચન :સંયોગ:- આસક્તિમૂલક સંબંધ. તેના બે પ્રકાર છે– (૧) બાહ્ય સંયોગ-પરિવાર, ઘર, ધન, ધાન્ય આદિ (૨) આત્યંતર સંયોગ-વિષયવાસના, કષાય, કામ, મોહ, મમત્વ તથા બૌદ્ધિક પૂર્વગ્રહ વગેરે. વિનય – નમ્રતા, આચાર અને અનુશાસન વગેરે વિશાળ અર્થમાં અહીં વિનય શબ્દનો પ્રયોગ છે. વિનીત અને અવિનીતનાં લક્ષણો :[२] आणाणिद्देसकरे, गुरुणमुववायकारए ।
इंगियागारसंपण्णे, से विणीए त्ति वुच्चइ ॥२॥ શબ્દાર્થ :- આફ્રેિલરે = આજ્ઞાનું પાલન કરનાર, આદેશ અને નિર્દેશનું પાલન કરનાર,
- ગુરુઓની, ૩વવાયા સમીપ રહેનાર, શિયા'રસંપum - ઈશારા અને મનોભાવને જાણનાર, તે = તે, વિપત્તિ = વિનીત એમ, qશ્વ = કહેવાય છે. ભાવાર્થ :- જે ગુરુજનોની આશા અને નિર્દેશ અનુસાર કાર્ય કરે છે, ગુરુજનોની પાસે રહી તેમની સેવા કરે છે અને તેના ઈગિત તથા આકારને સારી રીતે જાણવામાં કુશલ હોય છે, તે 'વિનીત' કહેવાય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
४
आणाऽणिद्देसकरे, गुरुणमणुववायकारए । ડિળીર્ અસંબુદ્ધે, 'અવિળીÇ' ત્તિ વુન્નદ્ ॥રૂ"
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
=
શબ્દાર્થ:- આગાઽખિઘેલ – આજ્ઞાનો અનાદર કરનાર, મુળ = ગુરુઓની, અણુવવાયારણ્ પાસે ન બેસનાર, પત્તિળીર્ = પ્રતિકૂળ આચરણ કરનાર, ગુરુથી વિરોધભાવ રાખનાર, ગલબુદ્ધે તત્ત્વબોધથી રહિત, અવિળીદ્ ત્તિ – તે અવિનીત છે, એમ, વુજ્વદ્ = કહેવાય છે અર્થાત્ તેને અવિનીત સમજવો.
ભાવાર્થ : – જે ગુરુજનોની આશા અને નિર્દેશ અનુસાર કાર્ય કરતા નથી, ગુરુજનોની પાસે રહીને તેમની સેવા શુશ્રુષા કરતા નથી, તેમની ઈચ્છાથી વિરુદ્ધ આચરણ કરે છે તથા જે અણસમજુ અર્થાત્ ઈગિત અને આકારના બોધથી અથવા તત્ત્વબોધથી રહિત હોય, તે 'અવિનીત' કહેવાય છે.
વિવેચન :
આશા અને નિર્દેશ :–આ બંને શબ્દો સમાન અર્થવાચી હોવા છતાં તે બંનેના અર્થમાં ભિન્નતા છે. 'આશા'એટલે આગમ સંમત આદેશ અને નિર્દેશ,એ ઉત્સર્ગ અને અપવાદના સૂચક છે અથવા આજ્ઞા એટલે ગુરુવચન અને નિર્દેશ એટલે શિષ્ય દ્વારા તેનો સ્વીકાર.
આ રીતે આજ્ઞા અને નિર્દેશ વચ્ચેનું અંતર સમજી શકાય છે કે આજ્ઞા એટલે કોઈ પણ કાર્ય કરવાની અથવા ન કરવાની ધ્રુવ આજ્ઞા, અને નિર્દેશ એટલે અનાગ્રહ સાથેનું સૂચન. આમ આજ્ઞા આદેશરૂપ છે, જ્યારે નિર્દેશ સૂચનરૂપ છે. બંનેનું પાલન કરવું, એ વિનીત શિષ્યનું લક્ષણ છે.
વવાયાત્ :- ઉપપાતકારક :– સદા ગુરુજનોના સાનિધ્યમાં રહેનાર. જે હંમેશા ગુરુની સમીપે રહે અને મનથી સદા તેમનું સ્મરણ કરે, જે ગુરુની સેવા કરવા તત્પર હોય, ગુરુનાં વચન સતત સાંભળતાં રહેવાની અને તેમની સેવા કરવાની ભાવનાથી યુક્ત હોય, તે ઉપપાતકારક કહેવાય છે. એ વિનીતનું બીજું લક્ષણ છે.
ઈંગિતાકાર સંપન્નઃ- (૧) ઈંગિત એટલે હાથ, પગ, મસ્તક, આંખ વગેરે અંગો વડે હાવભાવ કે ઈશારા દ્વારા (બોલ્યા વિના) પોતાના મનોભાવને પ્રગટ કરવા. (૨) આકાર એટલે ઈશારા કર્યા વિના માત્ર મુખના (ચહેરાના) હાવભાવથી જ પોતાના મનોભાવને પ્રગટ કરવા, જેમ કે બેસવાનું, સૂવાનું, ચાલવાનું, અટકવાનું વગેરે. આ બંને પ્રકારને સમ્યક્ રીતે જાણનાર સાધક ઈંગિત આકાર સંપન્ન કહેવાય છે. વિનીતનું આ ત્રીજું લક્ષણ છે.
અવિનીતને કૂતરી અને સૂવરની ઉપમા :
जहा सुणी पूइकण्णी, णिक्कसिज्जइ सव्वसो । વં પુસ્ક્રીન-ડિળીપ, મુહરી બિસિન્ગદ્ ||૪||
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત .
શબ્દાર્થ :- ન -જેમ, સુખ-કૂતરી, પૂવૅ - સડેલા કાનવાળી, સવ્વલો - સર્વસ્થાનેથી, બધી જગ્યાએથી,fકોલિઝ - કાઢી મૂકવામાં આવે છે, પણ આ રીતે, કુસીત - અવગુણોનો ભંડાર, અસદ્, આચરણવાળો શિષ્ય, કુદરી = વાચાળ, નિરર્થક બોલનાર, વધારે બોલનાર. ભાવાર્થ :- જેમ સડેલા કાનવાળી કૂતરીને તિરસ્કારપૂર્વક બધી જગ્યાએથી કાઢવામાં આવે છે, તેમ ગુરુ પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનાર એવા દુ:શીલ અને વાચાળ શિષ્યને પણ બધી જગ્યાએથી અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવે છે. ५ कण-कुंडगं चइत्ताणं, विट्ठ भुंजइ सूयरो ।
एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ॥५॥ શબ્દાર્થ :- સુય - સૂકર, ભૂંડ, સૂવર, પશુડાં - ચોખાનું પાત્ર, ચોખા અને ઘઉંનો ઓદન અથવા કંઈ પણ ખાવાનો પદાર્થ, વફા - છોડીને, વિટ્ટ - વિષ્ઠા-અશુચિને, મુંબડું - ખાય છે, પર્વ એ રીતે, મિ-મૃગ-હરણ સમાન, અજ્ઞાની, અવિનીત, બાલાજીવ, સીત્ત સંયમના આચરણને, સદાચરણને, વત્તામાં - છોડી, કુસ્તીને - ખરાબ આચરણમાં, અસંયમમાં, રસ - રમણ કરે છે. ભાવાર્થ :- જેવી રીતે સૂવર ચોખા અને ઘઉંના દાણા છોડી વિષ્ઠાને ખાય છે, તેવી રીતે પશુબુદ્ધિવાળો અજ્ઞાની શિષ્ય શીલ સદાચારને છોડીને દુઃશીલ- દુરાચારમાં મગ્ન રહે છે.
વિવેચન :
યુસીત:-જેનો સ્વભાવ કે આચાર દોષોથી દૂષિત હોય, તે દુઃશીલ કહેવાય છે. અયોગ્ય અને નિંદિત આચારવાળાને દુઃશીલ કહે છે. મુદરા :- આ શબ્દના ત્રણ રૂપ છે- મુખરી, મુખારિ અને મુધારિ. મુખરી એટલે વાચાળ, વધુ પડતું બોલવાની કે બડબડાટ કરવાની આદતવાળો. મુખારિ એટલે જેની વાણી બીજાને શત્રુ બનાવવામાં નિમિત્ત બને તે અને મુધારિ એટલે વ્યર્થ અને અસંગત બડબડાટ કરનાર, સમ્બો વિનિ :- આ શબ્દના બે અર્થ છે– સર્વતઃ અને સર્વથા. સર્વતઃ અર્થાતુ કુલ, ગણ, સંઘ, સમુદાય વગેરે સર્વ સ્થાનોમાંથી, સર્વથા એટલે દરેક પ્રકારે, બધી રીતે હાંકી કાઢવામાં આવે છે.
પહi – ચોખાનું ભૂસું (કુશકી) અથવા ચોખા મિશ્રિત ભૂસું, તે શક્તિવર્ધક છે. ચોખા અને ઘઉંના મિશ્રિત લોટથી બનેલો ખાદ્ય પદાર્થ કે તેનાથી ભરેલું વાસણ. fમ – મૃગ અર્થાત્ પશુ. બૃહવૃત્તિકાર અવિનીત શિષ્યને મૃગ (પશુ)ની જેમ પશુ જેવી બુદ્ધિવાળો કહ્યો છે. જેમ મૂર્ખતાને કારણે મૃગ સંગીતમાં મસ્ત બની તેને પકડવા ઊભેલા શસ્ત્રધારી શિકારીને જોઈ શકતો નથી, તેમ દુઃશીલ અવિનીત શિષ્ય પણ દુરાચારને લીધે પોતાના ભવ ભ્રમણરૂપ દુર્ગતિના કારણને
Page #76
--------------------------------------------------------------------------
________________
[
s
]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જોઈ શકતો નથી.
ह सुणियाभावं साणस्स, सूयरस्स णरस्स य ।
विणए ठवेज्ज अप्पाण, इच्छतो हियमप्पणो ॥६॥ શબ્દાર્થ :- માણસ - સડેલા કાનવાળી કૂતરીના, ૫ - અને, સૂવરલ - સૂવરના, બરસ - અવિનીત મનુષ્યના, માવું - ભાવોને, દુર્દશા રૂપ અવસ્થાને, વર્ણનને, સુખ 1 - સાંભળીને, સમજીને, અપાઈ - આત્માના, પોતાના, સ્વયંના, બાલજીવ, દિય = હિતને, ફૂછતો - ઈચ્છનાર, વાહ - વિનય ધર્મમાં, સંયમ આચારમાં, વે = સ્થાપિત કરે, લગાવે.
ભાવાર્થ :- સડેલા કાનવાળી કતરી, વિષ્ઠા ખાનાર ભંડ અને દુઃશીલ શિષ્યની દશાને જાણીને પોતાના આત્માનું હિત ઈચ્છતા સાધુએ પોતાની જાતને વિનય ધર્મમાં સ્થાપિત કરવી જોઈએ. ___ तम्हा विणयमेसिज्जा, सीलं पडिलभे जओ ।
बुद्धपुत्त णियागट्ठी, ण णिक्कसिज्जइ कण्हुई ॥७॥ શબ્દાર્થ :- તન્હ - તેથી આ જાણીને, ળિયા = મોક્ષનો અભિલાષી, વૃદ્ધપુર = બુદ્ધઆચાર્યપત્ર. વિયં - વિનયની, લિજ્જા - આરાધના કરે. લક્ષ્ય રાખે, તો , જેના દ્વારા, પીત્ત = સદાચારને, સંયમને, પતિએ = પ્રાપ્ત કરે, વઘુ = કોઈ પણ સ્થાનેથી, ન ખિલજ્જડ઼ = કાઢી મૂકવામાં આવતો નથી. ભાવાર્થ :- આ જાણીને જેનાથી શીલની અર્થાત્ સંયમ ગુણોની પ્રાપ્તિ થાય છે, એવા વિનયનું આચરણ કરવું જોઈએ. જે બુદ્ધપુત્ર એટલે જ્ઞાની ગુરુનો પુત્રવત્ પ્રિય અને મોક્ષાર્થી શિષ્ય હોય, તેને ગચ્છ–ગણ વગેરે કોઈ પણ સ્થાનમાંથી કાઢી મૂકવામાં આવતો નથી. વિવેચન :લુપુર - આ શબ્દના બુદ્ધપુત્ર અને બુદ્ધવૃત્ત એવા બે રૂપ થાય છે. બુદ્ધપુત્ર એટલે આચાર્યાદિનો પુત્રવત્ પ્રીતિપાત્ર શિષ્ય અથવા જ્ઞાની ગુરુનો શિષ્ય. બુદ્ધવૃત્ત (બુદ્ધવ્યક્ત) એટલે તત્ત્વોને યથાર્થ રીતે જાણનાર, જિનેશ્વર કથિત દ્વાદશાંગરૂપ આગમનો જ્ઞાતા. વિઠ્ઠી – નિયાગાર્થી–મોક્ષાર્થી અને નિજકર્થી–આત્માર્થી (આત્મામાં રમણ કરનાર). વિનયીની દશ શિક્ષાઓ :टा णिसंते सियाऽमुहरी, बुद्धाणं अंतिए सया ।
अट्ठजुत्ताणि सिक्खिज्जा, णिरट्ठाणि उ वज्जए ॥८॥
Page #77
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧: વિનયત
શબ્દાર્થ :- તથા - સદા, હંમેશાં વાત - અતિશાંત, સમુહ - અવિરૂદ્ધભાષી - પ્રિયભાષી, થોડું બોલનારો, સિયા ન હોય, યુદ્ધ - આચાર્યાદિની, તિ, - સમીપમાં, કુગુરાણ - સાર્થક તત્ત્વ, સંયમ તત્ત્વ, મોક્ષનાં પ્રયોજનવાળાં તત્ત્વોને, સિવિકgm = શીખે, ૩ = અને, કિંતુ, પરંતુ, f૨૬ = નિરર્થક વાતોનો, વશ્વ = ત્યાગ કરે.
ભાવાર્થ :- જ્ઞાની એવા ગુરુજનોની પાસે હંમેશાં પ્રશાંતભાવથી રહે, વાચાળ ન બને તેમની પાસેથી અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતોને છોડી દે. । अणुसासिओ ण कुप्पिज्जा, खंति सेविज्ज पंडिए ।
खुड्डेहिं सह संसग्गि, हास कीड च वज्जए ॥९॥ શબ્દાર્થ – પુસિ - શિક્ષા મળવા પર, આદેશ નિર્દેશ મળવા પર, હિર - પંડિત, બુદ્ધિમાન, વિનીત શિષ્ય, ઇ બા - ક્રોધ ન કરે, હહિં - ક્ષમાનું, નિષ્ણ - સેવન કરે, ક્ષમા રાખે, હુfÉ - શુદ્રજનોના, બાળ–અજ્ઞાનીજનોની, સદ, સાથે, સં - સંસર્ગ, સંપર્ક, . હાસ્ય, વ૬ - ક્રીડાને, હાંસી મજાકને, હાસ્ય વિનોદને, વન- છોડી દે. ભાવાર્થ :- ગુરુ દ્વારા અનુશાસન થાય, ત્યારે પંડિત બુદ્ધિમાન શિષ્ય ક્રોધ કરે નહીં, ક્ષમા ધારણ કરે અને આચારહીન વ્યક્તિઓનો સંપર્ક મજાક અને તેવી બીજી રમત આદિ પ્રવૃત્તિથી દૂર રહે. १० मा य चंडालियं कासी, बहुयं मा य आलवे ।
कालेण य अहिज्जित्ता, तओ झाइज्ज एगओ ॥१०॥ શબ્દાર્થ :- વંતિયં - ગુસ્સો, ક્રોધના આવેશથી જૂઠું, મ =ન, ક્રાફી = બોલે, કરે, તેણ = કાળ પ્રમાણે, યથા સમયે, દિગિરા = અધ્યયન-સ્વાધ્યાય કરે, તો = ત્યાર પછી, જો = એકાંતમાં, ફાફઝ - ધ્યાન કરે, ચિંતન કરે.
ભાવાર્થ :- શિષ્ય ક્રોધના આવેશમાં કંઈ પણ અકાર્ય કરે નહીં. બહુ બોલ બોલ કરે નહીં. અધ્યયન કાળમાં અધ્યયન જ કરે. ત્યાર પછી એકાંતમાં રહી ધ્યાન કરે. ११ आहच्च चंडालियं कटु, ण णिण्हविज्ज कयाइ वि ।
कडं कडे त्ति भासिज्जा, अकडं णो कडे त्ति य ॥११॥ શબ્દાર્થ :- મહેન્દ્ર - કદાચ, ડું - કરીને, ગુસ્સો કે દોષ સેવન કરીને, યા વિ - કયારે ય, ઇ વિશ્વ - છુપાવે અહીં, હું = કરેલાને, વડે ત્તિ - કર્યું છે, આ પ્રમાણે, અરડું નહીં કરેલાને, જો કે રિ - નથી કર્યું. એમ, માલિઝ - કહે, બોલે, શાંતિથી જણાવે ભાવાર્થ :- જો આવેશવશ કંઈ પણ ખોટું કાર્ય થયું હોય, તો કદી પણ છુપાવે નહીં પરંતુ કરેલું હોય તો
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
કરેલું છે એમ કહે અને કરેલું ન હોય તો 'કર્યું નથી' એમ શાંતિથી કહે.
વિવેચન :
વિનયવાને નિમ્નોક્ત દશ ગુણ કેળવવા જોઈએ જેમ કે (૧) ગુરુજનોની સમક્ષ હંમેશાં પ્રશાંત રહેવું. (૨) વાચાળ ન બનવું (૩) નિરર્થક વાત છોડીને સાર્થક પદો શીખવા (૪) શિક્ષા આપે ત્યારે ક્રોધ ન કરવો (૫) ક્ષમા ધારણ કરવી (૬) ક્ષુદ્રજનો સાથે સંપર્ક, હાસ્ય અને ક્રીડા ન કરવી (૭) દુષ્ટ કાર્ય કરવા નહિ (૮) સ્વાધ્યાય- કાળમાં સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું (૯) મિતભાષી (૧૦) દોષ સેવન કર્યું હોય તો છૂપાવ્યા વગર સ્વીકારી લેવું.
fણસ :- નિશાંત શિષ્ય ગુરુ સમક્ષ અત્યંત શાંત રહે અર્થાતુ મનમાં પણ ક્રોધ ન કરે, બાહ્ય આકૃતિ (આકાર) થી પ્રશાંત રહે અને ચેષ્ટાઓ (આચરણ) અત્યંત શાંત રાખે.
અકુત્તifખ :- અર્થયુક્ત. (૧) હેય ઉપાદેયનું જ્ઞાન કરાવનાર આગમ વચન (૨) મોક્ષાર્થ સાધક ઉપાય અને (૩) સાધુઓ માટે યોગ્ય હોય, તે સાધક માટે સાર્થક પદ છે. સાધુ સાર્થક પદને શીખે છે. નિરકુળ :- નિરર્થક. સાધુ નિરર્થક વાતોનો ત્યાગ કરે છે. જેમ કે (૧) ડિત્ય, વિત્થ આદિ અર્થ વગરના શબ્દોનો પ્રયોગ ન કરે(૨) કામશાસ્ત્ર, સ્ત્રી-પુરુષની વિકથા અને અનર્થ કરે તેવાં વચન પ્રયોગ ન કરે, (૩) લોકોત્તર પ્રયોજન રહિત અથવા ઉદ્દેશ્ય રહિત શાસ્ત્રનું વાંચન આદિ ન કરે. જીરું - ક્રીડા. (૧) રમતગમત (૨) મનોરંજન અથવા આનંદ કિલ્લોલ વગેરે (૩) અંત્યાક્ષરી, સમસ્યા (ઉખાણા), હાથચાલાકીના ખેલ વગેરે, ક્રીડાઓમાં સાધુ સમય વેડફે નહીં. મ વંતિય – ચાંડાલિક કાર્ય ન કરે (૧) ચંડ-ક્રોધ, ભય વગેરેને વશ થઈ આવેશમાં અસત્ય વચનો બોલે નહીં (૨) ચાંડાલ જાતિમાં થતાં ક્રૂર કર્મોનું આચરણ ન કરે અને (૩) ક્રોધ ન કરે. વાં માં જ માનવે :- વધારે બોલબોલ ન કરે. વધારે બોલવામાં દોષ – (૧) બોલવામાં વિવેક ન રહેવાથી અસત્ય બોલાઈ જાય (૨) અધિક બોલવાથી ધ્યાન, સ્વાધ્યાય, અધ્યયન, આદિમાં વિક્ષેપ થાય (૩) વાતક્ષોભ થઈ જાય અર્થાત્ વધારે બોલવાથી કયારેક પેટમાં વાયુની વૃદ્ધિ થઈ જાય. Gaખ ૨ નિત્તા :- સાધુ માટે સ્વાધ્યાય, અધ્યયન, ભોજન અને પ્રતિક્રમણ વગેરે દરેક પ્રવૃત્તિ યોગ્ય સમયે સમૂહમાં કરવાની હોય છે અને ધ્યાન એકાકી કરવાનું હોય છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિમાં ઉલ્લેખ છે કે એકલાનું ધ્યાન, બે નું અધ્યયન અને ત્રણ આદિનો વિહાર હિતકારી હોય છે. અવિનીત-વિનીત શિષ્યની વૃત્તિ :१२ मा गलियस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो ।
कसं व दठुमाइण्णे, पावगं परिवज्जए ॥१२॥
Page #79
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: વિનયક્ષત .
૯
|
શબ્દાર્થ :- જાતિયસ - દુષ્ટ અડિયલ–આળસુ ઘોડો, અયોગ્ય-અવિનીત ઘોડો, પુળો પુણોવારંવાર, સં - ચાબુકને ઈચ્છે છે), વ- એ રીતે (શિષ્ય), વાળ - ગુરુઓના આદેશ વચનને, પ્રેરણાને, માં રૂછે - ન ઈચ્છે, અપેક્ષા ન રાખે, વ = જેમ, મારૂ = ઉત્તમ જાતિનો વિનીત ઘોડો, ગુણસંપન્ન, વસં = ચાબુકને, હું = જોઈને જ (સવારી કરનારની ઇચ્છાનુસાર ચાલે), ૩ = તેમજ વિનીત શિષ્ય, પાવ - ભૂલોને, ખોટાં આચરણને, રિવર - છોડી દે. ભાવાર્થ :- જેમ અવિનીત ઘોડો વારંવાર ચાબુકની અપેક્ષા રાખે છે તેમ વિનીત શિષ્ય ગુરુના આદેશ વચનની વારંવાર અપેક્ષા ન રાખે પરંતુ જેમ ગુણ સંપન્ન ઉત્તમ જાતિનો કેળવાયેલો ઘોડો ચાબુકને જોઈને જ અવળા માર્ગને છોડી દે છે, તેમ વિનીત શિષ્ય ગુરુના સંકેત માત્રથી કુઆચરણોને છોડી દે. १३ अणासवा थूलवया कुसीला, मिउंपि चंडं पकरेंति सीसा ।
चित्ताणुया लहु दक्खोववेया, पसायए ते हु दुरासयं पि ॥१३॥ શબ્દાર્થ :- અગાસવા = ગુરુનાં વચનને ન માનનાર, શૂવા = વિચાર્યા વગર બોલનાર, અયોગ્ય ભાષણ કરનાર, સુશીલા - કુત્સિત આચરણવાળો, દુષ્ટ સ્વભાવવાળો, લીલા - શિષ્ય, ભિવંપિ - કોમળ સ્વભાવવાળા ગુરુને પણ, વડ - ક્રોધી, પતિ - બનાવી દે છે, વિપુલ - (ગુરુના) ચિત્ત અનુસાર ચાલનાર, તદુ = શીધ્ર, રવોવવેયા = કાર્યદક્ષતા કે કુશળતા સંપન, તે = તે વિનીત શિષ્ય, - અવશ્ય, પુરાયું - અતિક્રોધી ગુરુને પણ, પાયા - પ્રસન્ન કરે છે. ભાવાર્થ :- ગુરુનાં વચનોને નહિ સાંભળનાર, વગર વિચાર્યું બોલનાર, કુશીલ (અવિનીત) શિષ્ય મૃદુ સ્વભાવી ગુરુને પણ ક્રોધિત કરે છે, જ્યારે ગુરુના મનને અનુકૂળ વર્તન કરનાર તથા નિપુણતાથી કાર્યને પૂર્ણ કરનાર શિષ્ય ક્રોધિત ગુરુને પણ શીઘ્ર પ્રસન્ન કરે છે.
વિવેચન :શિવસ (સિતાશ્વ) - ગળીયો બળદ કે અશ્વ. ઉત્તરાધ્યયન નિર્યુક્તિમાં–ાલિ શબ્દના ત્રણ અર્થ કર્યા છે, જેમ કે ગંડીઉછાળા મારનાર, ગલી –કંઈક ખાધા પછી જ ચાલનાર અને ગરોળી–ગાડી આદિમાં જોતરવાથી મૃતપ્રાયઃ થઈને બેસી જનાર અથવા લાત મારનાર, આ ત્રણે શબ્દો દુષ્ટ ઘોડા કે દુષ્ટ બળદના અર્થમાં પ્રયુક્ત છે. માફum :- આકીર્ણ. વિનીત, પ્રશિક્ષિત, ભદ્રક, ગુણસંપન્ન ઉત્તમ જાતિનો; અશ્વ આકીર્ણ કહેવાય છે. કુરાલયં:- અત્યંત ક્રોધી હોવાને લીધે ઘણી મુશ્કેલી પછી શાંત થનાર ગુરુ, ઘણી મહેનતે શાંત થનારા ગુરુ. વિનીત શિષ્યની વિનમ્રતા ક્રોધિત ગુરુને શીધ્ર શાંત બનાવી દે છે.
અતિકોથી ચંડરુદ્રાચાર્ય :- ઉજ્જયિની નગરીની બહારના ઉધાનમાં એકવાર ચંડરુદ્રાચાર્ય શિષ્યો
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સહિત પધાર્યા. એક નવવિવાહિત યુવક પોતાના મિત્રો સાથે તેમની પાસે આવીને કહ્યું કે હે ભગવન્! મને સંસારમાંથી તારો, ઉગારો; પણ એના સાથીઓ કહેવા લાગ્યા કે એ સંસારથી વિરક્ત બન્યો નથી પણ આપની મજાક મશ્કરી) કરી રહ્યો છે. - ચંડરુદ્રાચાર્ય ક્રોધાવેશમાં આવીને કહ્યું– ચાલ, આવ! હું તને દીક્ષા આપું. એમ કહી તેનું મસ્તક પકડીને ઝડપથી લોચ કરી નાખ્યો.
આમ, આચાર્ય દ્વારા પેલા યુવકને મુંડિત કરાતો જોઈને તેના સાથીઓ ડરથી નાસી ગયા. નવદીક્ષિત શિષ્ય કહ્યું કે, હે ગુરુદેવ ! હવે અહીં રહેવું એ ઉચિત (યોગ્ય) નથી. બીજા સ્થાને વિહાર કરી જઈએ. અન્યથા અહીંના પરિચિત લોકો આપણને હેરાન કરશે. શિષ્યના આગ્રહથી આચાર્ય તેના ખભા ઉપર બેસી ચાલતા થયા.
રસ્તાના અંધકારમાં રસ્તો સ્પષ્ટ નહિ દેખાવાથી શિષ્યના પગ ઊંચા નીચા પડવા લાગ્યા. આથી, ચંડરુદ્રાચાર્ય ક્રોધિત થયા અને શિષ્યને ઠપકો આપવા લાગ્યા, પરંતુ શિષ્ય સમભાવપૂર્વક ગુરુનાં કઠોર વચનો પણ સહન કરી લીધાં. એકાએક શિષ્યનો પગ એક ખાડામાં પડવાથી ગુરુએ શિષ્યના મુંડિત મસ્તક પર લાકડી ફટકારી, લાકડીના પ્રહારના કારણે તેના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી. આમ છતાં શિષ્ય શાંતિથી તે બધું સહન કર્યું અને કોમળ વચનોથી ગુરુને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. આવી ઉત્કૃષ્ટ ક્ષમાના ફળસ્વરૂપે ઉચ્ચતમ પરિણામોથી તે ક્ષેપક શ્રેણી પર આરૂઢ થયો અને તેના ઘાતિકર્મોનો નાશ થયો. તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાનના પ્રકાશમાં હવે તેના પગ સીધા પડવા લાગ્યા. તેથી ગુરુજીએ કટાક્ષમાં કહ્યું કે "માર જ સાર છે" આટલું મારવાથી હવે તું સીધો ચાલવા લાગ્યો, હવે તને રસ્તો કેવો દેખાવા લાગ્યો?
તેણે કહ્યું – ગુરુદેવ આપની કૃપાથી પ્રકાશ થઈ ગયો. આ સાંભળી ચંડરુદ્રાચાર્યની પરિણામધારા પરિવર્તન પામી તેણે કેવળજ્ઞાની શિષ્યની આશાતના અને આટલું કઠોર વર્તન કરવા બદલ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાયાચના કરી. તેના પર પ્રસન્ન થઈ તેની નમ્રતા, ક્ષમા, સમતા અને સહિષ્ણુતાની પ્રશંસા કરવા લાગ્યા.
આમ, જે શિષ્ય વિનીત બની ગુરુનાં કઠોર વચનોને સહન કરે છે, તે અતિક્રોધી ગુરુને પ્રસન્ન કરી શકે છે. વિનીતનો વાણીવિવેક :१४ णापुट्ठो वागरे किंचि, पुट्ठो वा णालियं वए ।
कोहं असच्चं कुव्विज्जा, धारिज्जा पियमप्पियं ॥१४॥ શબ્દાર્થ :- અપુદ્દો પૂછયા વિના, વિવિ-કઈ પણ, ળ વારે-નહીં બોલે, વા-અને, પુરુદ્દો - પૂછવાથી, નિયં- અસત્ય, ન વ - ન બોલે, #ોટું = ક્રોધ, (કયારેક ક્રોધ ઉત્પન્ન થઈ જાય),
સવં. (તો તેને) અસત્ય અર્થાત્ નિષ્ફળ, સુવિઝા - કરે, મધ્ય ગુરુનાં અપ્રિય વચનોને પણ, કટુ વચન, પિય = પ્રિય, હિત કરનારા, ધારિx = સમજીને ધારણ કરે, પ્રિય અપ્રિય સર્વ
Page #81
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત
.
[ ૧૧]
શિક્ષાઓનો સ્વીકાર કરે.
ભાવાર્થ :- વિનીત શિષ્ય ગુરુના પૂછયા વિના કંઈ પણ બોલે નહિ, ગુરુ કાંઈ પુછે ત્યારે અસત્ય ન બોલે અને કયારેક ક્રોધ આવી જાય તો ક્રોધને નિષ્ફળ બનાવે અર્થાત ક્રોધને ત્યાં ને ત્યાં જ શાંત કરે, અસફળ કરે. આચાર્યની ગમતી અને અણગમતી દરેક શિક્ષાઓનો સ્વીકાર કરે. (તેના પ્રત્યે રાગ-દ્વેષ કરે નહીં.) વિવેચન :કોઇ અન્ન ગ્લિા :- શિષ્યની ભૂલ કે તેનો અપરાધ થવાથી કદાચ ગુરુ શિષ્યને કઠોર વચનથી શિક્ષા આપે, તો તે સમયે શિષ્ય ક્રોધ કરવો નહીં. કદાચ ક્રોધ ઉત્પન્ન થઈ જાય તો મનને વિકલ્પોથી બચાવીને ક્રોધને ક્ષમાથી નિષ્ફળ કરી દેવો જોઈએ.
કુલપુત્રઃ
કોઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખ્યો. પુત્રના દુઃખથી આર્તધ્યાન યુક્ત માતા એ આવેશમાં આવીને પોતાના બીજા પુત્રને કહ્યું- હે પુત્ર ! ભાઈના ઘાતકને મારીને બદલો લે.' માતાની આજ્ઞાનો સ્વીકાર કરી તે ભ્રાતૃઘાતકની શોધમાં નીકળ્યો. ફરતાં ફરતાં ઘણા સમય પછી તેણે ભાઈના હત્યારાને જીવતો પકડીને માતા સમક્ષ હાજર કર્યો. શત્રુએ તેની માતાનું શરણ સ્વીકારી લીધું. કુળપુત્રે પૂછયું 'અરે બંધુ ઘાતક! તને કેવી રીતે મારું? શત્રુએ નમ્ર બનીને કહ્યું, 'શરણમાં આવેલા પ્રાણીને જેમ મારી શકાય તેમ મને મારો.' એ સમયે તેની માતાએ કહ્યું– પુત્ર ! શરણાગતને ન મારી શકાય. માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને કુળપુત્રે કહ્યું- ઠીક છે, આ અવધ્ય છે, પરંતુ તે માતા! આ રોષ જે મારામાં ઉત્પન્ન થયો છે, તેને હું કઈ રીતે સફળ કરું? માતાએ કહ્યું- બેટા! ઉત્પન્ન થયેલા રોષને સફળ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. ક્રોધને શાંત કરવામાં જ તારી મહત્તા છે. માતાના આવા વચનો સાંભળતા જ તેણે વૈરીને છોડી દીધો. આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે તે કુળપુત્રની જેમ પોતાનામાં ઉત્પન્ન થયેલા દરેક નાના કે મોટા ક્રોધને શાંત કરે, નિષ્ફળ કરે. આત્મદમનની શ્રેષ્ઠતા :का अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ॥१५॥ શબ્દાર્થ :- સ - આત્માનું, મન અને ઈન્દ્રિયોનું, વેવ-જ, રમૈથળો- દમન કરવું જોઈએ, રહg - કેમ કે, ખરેખર, દુનો દમન કરવું ઘણું કઠણ છે, વંતો - દમન કરનારો, - આ, તોપ - લોકમાં, પત્થ = પરલોકમાં, સુહ - સુખી, દો = થાય છે. ભાવાર્થ :- પોતાના આત્માનું જ દમન કરવું જોઈએ કારણ કે આત્મા જ દુર્દમ્ય છે. આત્માનું દમન
Page #82
--------------------------------------------------------------------------
________________
૧ ૨
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
કરનાર અર્થાત્ કષાયાત્માનું દમન કરનાર જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. १० वरं मे अप्पा दंतो, संजमेण तवेण य ।
| મા જ ન્મતો વધ િવદિય ઉદ્દા શબ્દાર્થ :- અ૬ = મને, મારા માટે, પહિં બીજાથી, વદ = વધ, વંધહિ = બંધનો દ્વારા,
તો = દમન કરાવવું, દમિત થવું, મ = ઠીક નથી, તવેળ = તપ, સંનમેળ = સંયમથી, ને મારે પોતે જ, મને, આત્માનું, સંતો - દમન કરવું, વરં શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- શિષ્ય વિનયના સંદર્ભમાં વિચાર કરે કે તપ અને સંયમ દ્વારા મારા આત્માનું દમન કરું, એ જ મારા માટે શ્રેષ્ઠ છે. બીજા દ્વારા વધ, બંધન, તાડન, તર્જન અને પ્રહાર વડે મારું દમન થાય, એ બરાબર નથી. વિવેચન :અM રેવ મેળો :- આત્મા શબ્દ અહીં ઈન્દ્રિયો અને મનના અર્થમાં નિરૂપિત થયો છે અર્થાતુ ઈન્દ્રિયોનું દમન કરવું મનોજ્ઞ–અમનોજ્ઞ (ઈષ્ટ–અનિષ્ટ) વિષયોમાં રાગ અને દ્વેષને વશીભૂત થઈ, દુષ્ટ હાથી જેવી ઉન્માર્ગગામી ઈન્દ્રિયો અને મનનું વિવેકરૂપી અંકુશ દ્વારા ઉપશમન કરવું, દમન કરવું જોઈએ, નિગ્રહ કરવો જોઈએ, કષાયરૂપ આત્માનો પણ નિગ્રહ કરવો. અM વંતો તુહીં દોડ઼ – આત્માનું દમન કરનાર મહર્ષિગણ આ લોકમાં સર્વત્ર પૂજાય છે, તે સુખી રહે છે અને પરલોકમાં પણ સુગતિ કે મોક્ષગતિ મેળવી સુખી બને છે. સેચનક હાથીનું દષ્ટાંત - એક વનમાં અનેક હાથણીઓની સાથે એક મદોન્મત્ત ગજરાજ નિવાસ કરતો હતો. તે હાથણીઓ જેટલાં નવાં બચ્ચાંને જન્મ આપતી, તે બધાંને તે મારી નાંખતો. યૂથપતિ ગજરાજ દ્વારા બચ્ચાંને મારી નંખતા જોઈને ભયથી એક હાથણી તાપસીના આશ્રમમાં ચાલી ગઈ અને તે આશ્રમમાંજ ગજશિશુને જન્મ આપ્યો. તે ગજશિશુપણ ઋષિકુમારોની સાથે આશ્રમના ઉધાનમાં જળાશયમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરીને વૃક્ષોને પાણી સીંચવાનું કામ કરવા લાગ્યો. આ પ્રમાણે પાણીનું સિંચન કરવાને કારણે તે હાથીના બાળકનું નામ ઋષિપુત્રોએ સેચનક' રાખ્યું. યુવાન વયે સશક્ત બનેલા સેચનકે મહાબળવાન અને ગજશિશું ઘાતક એવા યૂથપતિ હાથીને મારી નાખ્યો અને પોતે યૂથપતિ બન્યો. તેણે આવેશમાં આવીને આશ્રમના વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાંખ્યાં. આ અંગે તાપસોએ શ્રેણિક મહારાજાને ફરિયાદ કરી અને શ્રેણિક રાજાના સૈનિકો સેચનક હાથીને પકડવા માટે નીકળ્યા. એક દેવે તે જોઈને વિચાર્યું કે શ્રેણિક રાજા આને પકડીને બંધનોથી બાંધીને માર મારશે. તે દવે હાથીના કાનમાં કહ્યું- હે પુત્ર ! શ્રેણિકરાજા તને બંધનમાં બાંધીને માર મારે, તેના કરતાં તું સ્વયં જ તારું દમન કર ! દેવનાં આ પ્રકારનાં વચન સાંભળીને તે સેચનક પોતાની જાતે જ શ્રેણિકરાજાની ગજશાળામાં જઈને ઊભો રહી ગયો. શ્રેણિકરાજા સેચનકને ગજશાળામાં જોઈને ખુશ થઈ ગયા અને તેને આભૂષણોથી ભૂષિત કરીને માનભર્યું સ્થાન આપ્યું. આવી જ રીતે મોક્ષાર્થી વિનીત સાધકે તપ સંયમ દ્વારા વિષય કષાયોનું શમન-દમન કરવું શ્રેયસ્કર
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: વિનયકૃત
છે. સ્વેચ્છાએ કષાયોનું શમન-દમન કરવાથી સકામ નિર્જરા થાય છે, જ્યારે અન્ય દ્વારા દમન થવાથી અકામ નિર્જરા જ થાય છે.
જે આત્મા દમન કરતા નથી, તે પરાધીનપણે કર્મોને વશ થઈ જુદી રીતે અવશ્ય દુઃખી થાય છે. તે દુઃખ કરતાં તો સ્વયં જ્ઞાન અને વિવેકથી આત્માનું દમન કરી અર્થાતુ તપ અને સંયમનાં માધ્યમથી ઈન્દ્રિય વિજય અને કષાય વિજય કરી, મનને અંકુશમાં રાખવું, એ વધારે શ્રેયસ્કર છે. ગુરુ પ્રત્યેનો વિનય ભાવ :१७ पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा ।
आवी वा जइ वा रहस्से, णेव कुज्जा कयाइ वि ॥१७॥ શબ્દાર્થ :- આવ વા - પ્રગટમાં, જાહેરમાં, લોકોની સામે, ન વા - અથવા, રદત્તે - એકાંતમાં, વાયા - વચનથી, મહુવ- અને, મુ કાર્યથી, કાયાથી, પ્રવૃત્તિથી, વરાયારૂ વિ - કયારેય, વૃદ્ધાળ- ગુરુમહારાજથી, પલળી વિપરીત આચરણ, વન, નહીં, શુના - કરે. ભાવાર્થ :- લોકોની સમક્ષ અથવા એકાંતમાં, વાણીથી અથવા પ્રવૃત્તિથી કયારેય આચાર્ય કે ગુરુની સામે પ્રતિકૂળ આચરણ કરે નહીં. 22 ण पक्खओ ण पुरओ, णेव किच्चाण पिट्ठओ ।
__ण जुजे ऊरुणा ऊरु, सयणे णो पडिस्सुणे ॥१८॥ શબ્દાર્થ :- ક્વિાણ - આચાર્ય મહારાજની, જા પહો - પડખે, અડીને ન બેસવું જ પુરઓ - આગળ પણ ન બેસવું છેવ પિટ્ટો - પાછળ પણ અવિનયથી ન બેસવું ઝરુખા - ગોઠણથી, હે - ગોઠણ, ગુને = અડીને ન બેસવું ને શય્યા પર સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં, જો ડિસુ ન સાંભળવું. ભાવાર્થ :- આચાર્યની બરાબર બાજુમાં ગુરુનો સ્પર્શ થાય તેમ ન બેસવું, આગળ ન બેસવું, અને પાછળ ગુરુનો સ્પર્શ થાય તેમ અવિનયથી ન બેસવું. ગુરુની અતિ નજીક ગોઠણથી ગોઠણનો સ્પર્શ થાય એમ ન બેસવું, પથારીમાં બેઠા બેઠા ગુરુએ કહેલા આદેશોને સ્વીકારીને તેનો ઉત્તર ન આપવો અર્થાત્ આસન ઉપરથી ઊઠીને પાસે જઈને તેમના વચનનો સ્વીકાર કરવો અથવા ઉત્તર આપવો. १० णेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं व संजए ।
__पाए पसारिए वावि, ण चिट्टे गुरुणतिए ॥१९॥ શબ્દાર્થ :- સંગ - વિનીત સાધુ, પત્વિયં પલાંઠી વાળીને, પગ ઉપર પગ ચઢાવીને બેસવું, પહf૬ - બંને હાથોથી બંને ગોઠણને છાતી પાસે બાંધીને બેસવું, વ સુના એમ ન કરવું, ન બેસવું, વાવ - અથવા, ગુરુતિ - ગુરુની પાસે, પણ પરિપ - પગ લાંબા કરીને, ફેલાવીને, જ વિદ્ = ન બેસે.
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૧૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- સંયમી મુનિ ગુરુજનોની સમીપે પલાંઠી વાળી બેસે નહીં, બંને હાથથી શરીરને બાંધીને બેસે નહીં તથા પગ લાંબા કરીને પણ બેસે નહીં. २० आयरिएहिं वाहिंतो, तुसिणीओ ण कयाइ वि ।
' પલાયદી ળિયાકી, વવકે ગુર સયા I૨૦ || શબ્દાર્થ - રિદ્ધિ-આચાર્ય મહારાજ દ્વારા, વાહિતો બોલાવવામાં આવતાં, તેવા વિ = કયારેય પણ, તુલિકો = ચુપચાપ બેસી, = ન રહેવું, પાયરેટી = ગુરુની કૃપા ઇચ્છતો, fણવાદ્દી - મોક્ષાર્થી સાધુ, સયા - સદેવ, હંમેશાં, ગુરુ, ગુરુ મહારાજની પાસે, 3 દે - વિનય સાથે ઉપસ્થિત રહે.
ભાવાર્થ :- ગુરુના કપાકાંક્ષી મોક્ષાર્થી શિષ્ય કોઈ પણ સ્થિતિમાં આચાર્ય બોલાવે, ત્યારે તેમનાં વચન સાંભળીને મૌન ન રહે, પરંતુ જ્યારે પણ ગુરુ મહારાજ બોલાવે, ત્યારે તુરંત તેમની સેવામાં ઉપસ્થિત થાય. का आलवंते लवंते वा, ण णिसीएज्ज कयाइ वि ।
चइऊणमासणं घीरो, जओ जत्तं पडिस्सुणे ॥२१॥ શબ્દાર્થ :- માનવતે ગુરુ મહારાજ દ્વારા એકવાર બોલાવે, નવતે વારંવાર બોલાવે ત્યારે જ જિલીન -બેઠાં ન રહે, -વિનીત, ધેર્યશીલ સાધુ, આલi - આસનને, રફતા (વફ૩r) - છોડીને, - પછી, ગd - યેતનાથી, સાવધાનીથી, વિવેકથી, હસુ - સાંભળે. ભાવાર્થ :- ગુરુ એકવાર અથવા અનેકવાર બોલાવે, તો પણ બુદ્ધિમાન શિષ્ય કદી પણ બેસી ન રહે, પરંતુ આસન છોડી તેમના આદેશનો સાવધાનીથી સ્વીકાર કરે. २ आसणगओ ण पुच्छिज्जा, णेव सेज्जागओ कया ।
आगम्मुक्कडुओ संतो, पुच्छिज्जा पंजलीउडो ॥२२॥ શબ્દાર્થ :- આસળTગોઆસન પર રહીને કયારેય ન પુછળ ન પૂછે, સેન્નાગો - પથારીમાં રહીને પણ, જેવ• પૂછે, મમ્મ. તેમની પાસે આવીને, ૩ડુણો સંતો- ઉક્કડું (ઉભડક) આસનથી, બંને પગો પર બેસીને, પગની કો = હાથ જોડીને, પૂચ્છિના = પૂછે.
ભાવાર્થ :- આસન અથવા શય્યામાં બેઠાં બેઠાં કયારે ય પણ ગુરુને કોઈ વાત ન પૂછે, પરંતુ તેમની સામે આવી ઉભડક આસને બેસી અને હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રશ્નો કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આચાર્યનો વિનય કરવા માટે વિનયને બાધક કેટલીક પ્રવૃત્તિઓનું કથન
Page #85
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧:વિનયક્ષત
છે.
છે. (૧) મન, વચન અને કાયાથી આચાર્યની સામે પ્રતિકૂળ આચરણ કરવું (૨) તેમની બાજુમાં અડોઅડ બેસવું (૩) ગુરુની આગળ, પાછળ અડીને કે પીઠ કે વાંસો દઈને બેસવું (૪) સાથળની સાથે સાથળ અડે અથવા ગોઠણની સાથે ગોઠણ અડે તેમ બેસવું (૫) શય્યા પર બેઠાં બેઠાં જ તેમનો આદેશ સ્વીકારવો (૬) ગુરુજનોની પાસે પગ ઉપર પગ ચડાવીને બેસવું (૭) બંને હાથ શરીરને બાંધીને બેસવું (૮) પગ લાંબા કરીને બેસવું (૯) ગુરુ બોલાવે ત્યારે મૌન રહેવું (૧૦) એકવાર કે અનેકવાર બોલાવવા છતાં પણ મૌનભાવે બેસી જ રહેવું (૧૧) આસન છોડી તેના આદેશનો સ્વીકાર ન કરવો (૧૨) આસન પર બેઠાં બેઠાં જ કોઈવાત ગુરુને પૂછવી અને પ્રશ્ન પૂછવાના સમયે ગુરુની નજીક ન આવવું, ઉક્કડું આસને ન બેસવું તથા હાથ ન જોડવા. આ અને આવાં અનેક કારણોથી ગુરુજનોની આશાતના થવાનો સંભવ છે. અનાશાતના વિનયના કાંક્ષી શિષ્ય માટે સૂત્રોકત આ પ્રવૃત્તિનો ત્યાગ અનિવાર્ય છે. વાય અલ્વ મુખ :- (૧) ગુરુ પ્રતિ શિષ્ય એવું કહેવું કે "તમે શું જાણો છો? તમને કંઈ આવડતું તો નથી." આ વાણીનો પ્રતિકૂળ વ્યવહાર છે. (૨) ગુરુને અથવા તેમના આસનને પગ અડાડવા, ઠોકર મારવી, તેમનાં ઉપકરણો ફેંકી દેવાં અથવા તેને પગ અડાડવો વગેરે કાર્યથી પ્રતિકુળ વ્યવહાર છે. શિષ્યા - કૃતિકર્મ અર્થાત્ વંદનાદિને યોગ્ય વંદનીય, પૂજનીય, ગુરુ કે આચાર્ય. પસ્થિય – પલાંઠી વાળીને પગને વસ્ત્ર વડે ઢાંકીને બેસવું અથવા પગ પર પગ ચઢાવીને બેસવું. પ પ૬ – ઉભડક બેઠકમાં બંને હાથ ગોઠણ અને જાંઘોને વર્તુળાકારે વિંટાળવા તેને પક્ષપિંડ કહે છે. ૩વવિદ્ – બે અર્થ છે – (૧) પોતાના ગુરુની સમક્ષ જઈને બેસવું અથવા ઊભા રહેવું. (૨) 'ન્થળ વામિ' મસ્તક નમાવીને વંદન કરું છું. આ રીતે વિનયપૂર્વકના શબ્દનો વ્યવહાર કરીને ગુરુની સમક્ષ જવું.
ડિલ્સને – જ્યાં ગુરુ બિરાજમાન હોય, ત્યાં જઈને તેમની ઉપદિષ્ટ વાણીને, પ્રેરણાને સાવધાનીથી ડિસુ સાંભળીને તેનો સ્વીકાર કરવો. કંગાલી હો - પંગતીકારે – (૧) પ્રકર્ષભાવોથી– બંને હાથ જોડીને (૨) ઉત્કૃષ્ટભાવે અંતઃકરણથી પ્રીતિપૂર્વક અહોભાવપૂર્વક અંજલિ કરવી. વિનીત શિષ્ય પ્રત્યે ગુરુનું કર્તવ્ય - २७ एवं विणय-जुत्तस्स, सुयं अत्थं च तदुभयं ।
पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुयं ॥२३॥ શબ્દાર્થ – પર્વ-આ રીતે, વિનયનુત્ત = વિનયયુકત, રીસસ - શિષ્યના, પુચ્છમાણસ = પૂછવાથી, સુર્ય = સૂત્ર, અત્યં = અર્થ, ત૬મય = સૂત્ર અને અર્થ બંનેને, મહાસુયં જેવું ગુરુમહારાજ પાસેથી સાંભળેલું હોય તે પ્રકારે, વારિખ - કહે. ભાવાર્થ :- વિનીત શિષ્ય આ પ્રકારે વિનયપૂર્વક ગુરુને કાંઈ પણ પૂછે, ત્યારે ગુરુ તેને સૂત્ર, અર્થ અને
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૬
સૂત્રાર્થ ઉભય જે રીતે સ્વયં સાંભળ્યું અને જાણ્યું હોય તે રીતે નિરૂપણ કરીને કહે.
વિવેચન
-
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
સુત્ત અત્યં ચ તનુભવ :– સૂત્ત- કાલિક, ઉત્કાલિકશાસ્ત્ર, ગસ્થં- તેનો અર્થ અને તડુમયં- સૂત્ર અને અર્થ બંને શિષ્યને સમજાવે. પરંતુ પોતાની કલ્પનાથી તેને સમજાવવું નહીં અને સમજાવવામાં કઈ પણ કચાશ રાખવી નહીં.
બહાસુä :– શિષ્ય ગુરુ મહારાજને પૂછે ત્યારે પોતાનાં આચાર્ય મહારાજ પાસેથી જેવું સાંભળ્યું હોય તેવું જ પ્રતિપાદન કરે પરંતુ પોતાની કલ્પનાથી તેને સમજાવે નહીં અને સમજાવવામાં કંઈ પણ કચાશ રાખે નહીં.
શ્રુતવિનય પ્રતિપત્તિ :– આચાર્ય માટે શાસ્ત્રોમાં ચાર પ્રકારની પ્રતિપત્તિ દર્શાવવામાં આવી છે. (૧) ઉધૃત, તત્પર થઈને પ્રેમપૂર્વક શિષ્યને સૂત્રપાઠ ગ્રહણ કરાવવો (૨) અર્થને પ્રયત્નપૂર્વક સંભળાવવો (૩) સૂત્ર માટે જે ઉપધાન તપાદિ હોય તે બતાવવાં (૪) શાસ્ત્રોને અધૂરાં રાખ્યાં વિના તેની સંપૂર્ણ વાચના આપવી.
જે
ભાષાદોષપરિહરણ :
मुसं परिहरे भिक्खू, ण य ओहारिणीं वए । ભાલા-વોસ પહરે, માય = વાર્ સા ॥૨૪॥
-
શબ્દાર્થ :- મિલૂ = સાધુ, સT = સદા, મુછ્યું – જૂઠનો, અસત્યનો, પરિહરે – બધી રીતે ત્યાગ કરે, ઓહિિનેં - નિશ્ચયકારી ભાષા, ૫ વર્ષે = ન બોલે, ભાલાવોસ = ભાષાના દોષોને, હિરે છોડે, માથૅ = માયાનો (ક્રોધાદિ બધા કષાયોનો), વખ્તણ્ = ત્યાગ કરે.
ण लवेज्ज पुट्ठो सावज्जं, ण निरटुं न मम्मयं । અપ્પળટ્ટા પરદા વા, સમયાંતરે૫ વા ॥૨॥
=
ભાવાર્થ :- ભિક્ષુએ અસત્યનો પરિહાર કરવો, નિશ્ચયાત્મક ભાષા ન બોલવી. હાસ્ય, સંશય આદિ ભાષાના દોષોને ટાળીને બોલવું અને માયાનો (કપટનો) સદા પરિત્યાગ કરવો.
२५
શબ્દાર્થ :પુટ્ટો = કોઈ વાત પૂછવાથી, અપ્પળટ્ટા = પોતાના માટે, વા = અથવા, પરકા બીજાના માટે કે, સમયસ્ય અંતરેપ વા = બંનેને માટે, સાવજ્ગ = પાપકારી ભાષા, ન લવેન્દ્ર બોલે નહીં, પ બિદું - નિરર્થક ભાષા પણ બોલે નહીં, ન મમ્મય - મર્મવચન કે દિલ દુભાવનાર વચન પણ ન બોલે.
ભાવાર્થ – કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે, બંનેને માટે અથવા નિષ્પ્રયોજન જ
=
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત
છે.
પાપકારી ભાષા ન બોલવી, નિરર્થક વચન ન બોલવાં અને મર્મભેદક વચન પણ ન કહેવાં. વિવેચન :સમયાંતરેખ વ :- પોતાનાં અને બીજાનાં નિમિત્તથી અર્થાતુ પરસ્પર બંનેનાં નિમિત્તથી અથવા વગર પ્રયોજને પણ સાવધ વચન બોલવાં નહીં. એકલી સ્ત્રીની સાથે વાતો કરવાનો નિષેધ :રદ સમજુ મારેસુ, સંfધણુ ય મહાપરે !
एगो एगित्थिए सद्धिं, णेव चिट्ठे ण संलवे ॥२६॥ શબ્દાર્થ :- સનg - લોહારશાળામાં, અસુ - ઘરોમાં, સંધયુ - બે ઘરની વચ્ચે, મહાપ - રાજમાર્ગમાં, પો - એકલો સાધુ, સ્થિ. એકલી સ્ત્રીના, સદ્ધિ સાથે, વનિ - ઊભો ન રહે, સંતને વાતચીત ન કરે. ભાવાર્થ - લુહારશાળા વગેરે શાળાઓમાં, ઘરોમાં, બે ઘરની વચ્ચેની જગ્યાઓમાં અને રાજમાર્ગોમાં અર્થાત્ કોઈ પણ જગ્યાએ એકલા મુનિએ એકલી સ્ત્રી સાથે ઊભા ન રહેવું તથા વાતચીત ન કરવી. વિવેચન :
સાર:- લુહાર શાળા. આ શબ્દના પાંચ અર્થ જોવા મળે છે– (૧) લુહાર આદિની શાળા અર્થાતુ કારખાનાઓ (૨) વાણંદની દુકાન, આવી કોઈ પણ હલકી જગ્યા, (૩) યુદ્ધસ્થળ કે જ્યાં બંને પક્ષના શત્રુ સાથે મળતા હોય, (૪) એક સાથે લોકોના મહેરામણને મળવાનું સ્થાન કે મેળો (૫) મર:- કામદેવ સંબંધી સ્થાન,
વ્યભિચારનો અડ્ડો કે કામદેવનું મંદિર. અ સુ - (૧) નિર્જન ઘરમાં, ખંડેરમાં. (૨) ઘરોમાં. २७ जं मे बुद्धाणुसासंति, सीएण फरुसेण वा ।
- मम लाभो त्ति पेहाए, पयओ तं पडिस्सुणे ॥२७॥ શબ્દાર્થ - ૩ -આચાર્યાદિ ગુરુજન,ને મને, પળ- કોમળ, તેજ- કઠોર વચનોથી, નં - જો, અજુલાતિ -શિક્ષા આપે, અનુશાસન કરે, મન - મારો જ, તમો ત્તિ - લાભ છે, પણ - આ રીતે વિચારીને, પો . સાવધાન થઈને, તં- તે શિક્ષાને, સુ. શ્રદ્ધા ભાવથી સાંભળે, અંગીકાર કરે. ભાવાર્થ :- આચાર્ય કે ગુરુ મારા પર મૃદુ અથવા કઠોર શબ્દોથી જે અનુશાસન કરે છે, તે મારા લાભ માટે જ છે, એવો વિચાર કરી પ્રયત્નપૂર્વક તેમનાં શિક્ષાવચનનો શ્રદ્ધાભાવથી સ્વીકાર કરવો.
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૮
|२८|
अणुसासणमोवायं, दुक्कडस्स य चोयणं । हियं तं मण्ण पण्णो, वेस्सं होइ असाहुणो ॥ २८ ॥ શબ્દાર્થ :- ओवायं ઉપાયથી, વિવેકથી અપાયેલો, અનુસાભળ ગુરુજનોની શિક્ષા, આદેશ—નિર્દેશ, નુડલ્સ = પાપકર્મોથી મુક્તિ માટે, જોયળ = કરવામાં આવેલી પ્રેરણાને, પળો બુદ્ધિમાન વિનીત શિષ્ય, હિય = હિતકારી, મળણ્ = માને છે, અસાદુળો – પરંતુ અવિનયી શિષ્ય માટે, તેં – તે શિક્ષા, વેસ્સું – દ્વેષજનક, હોર્ = બની જાય છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :– આચાર્યના પ્રસંગોચિત કોમલ (મૃદુ) અથવા કઠોર અનુશાસનને અને દુષ્કૃત નિવારક પ્રેરણાને બુદ્ધિમાન શિષ્ય હિતકર માને છે પરંતુ અવિનીત કે અયોગ્ય શિષ્ય માટે તે જ અનુશાસન દ્વેષનું કારણ બની જાય છે.
२९
हियं विगयभया बुद्धा, फरुसं पि अणुसासणं । વેસં ત હોર્ મૂઢાળ, વ્રુતિ-સોહિર પયં ॥૨૬॥
=
=
શબ્દાર્થ :- વિયમયા = ભયથી રહિત, નિર્ભય પ્રકૃતિવાળા, બુદ્ધા તત્ત્વજ્ઞાની શિષ્ય, खंतिसोहिकरं = ક્ષમા અને શુદ્ધિના કરનારા, પયં – ગુરુનાં વાકયોને, સંપિ = કઠોર પણ, દિય = હિતકારી સમજે છે, તેં – તે જ શિક્ષા, મૂઢાળ = અવિનીત શિષ્યોને, અવિવેકી શિષ્યોને, વેસ્સું = દ્વેષ ઉત્પન્ન કરનારી, હોફ = થાય છે.
ભાવાર્થ :– ભયરહિત (પાપરહિત) બુદ્ધિમાન શિષ્ય ગુરુની કઠોર શિક્ષાને પણ હિતકારી ગણે છે. જ્યારે મૂઢ શિષ્ય માટે ક્ષમા અને શુદ્ધિને કરનારાં તે જ હિત વાકયો દ્વેષનાં નિમિત્ત બને છે. વિવેચન :
અનુસાëત્તિ :- અનુશાસન શબ્દ અહીં શિક્ષા, નિયંત્રણ આદિ અર્થને બતાવે છે.
સીક્ષ્ણ લેખ વા :– શીત, કઠોર. અહીં શીત શબ્દનો અર્થ છે– સૌમ્ય શબ્દ અથવા સમાધાનકારી શબ્દ. પરુષ શબ્દનો અર્થ છે– કર્કશ શબ્દ અથવા કઠોર શબ્દ.
पयं
ઓવયં :– વિવેક –વિચારપૂર્વક, હિતાહિતના ચિંતનથી યુક્ત, ક્ષેત્ર, કાલનો વિચાર કરી યોગ્ય રીતે શિક્ષા આપવી.
વંતિ-સોહિર :- (૧) ક્ષમા અને શુદ્ધિ (વિશુદ્ધતા) કરનાર, (૨) ક્ષમાની શુદ્ધિ (નિર્મળતા) કરનાર. તાત્પર્ય એ છે કે ગુરુનાં વચનો ક્ષમાદિ ગુણોની પુષ્ટિ કરનારાં અને આત્માના દોષોની શુદ્ધિ કરનારાં હોય
છે.
– પદ = સ્થાન અર્થાત્ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિનું સ્થાન.
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧ : વિનયશ્રુત
વિનીત શિષ્યનું આસનઃ
| ३०
आसणे उवचिट्टेज्जा, अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई णिरुट्ठाई, णिसीएज्जऽप्पकुक्कुए ॥३०॥
૧૯
=
શબ્દાર્થ = अणुच्चे = ગુરુ મહારાજથી નીચા, અલ્પ મૂલ્યવાળા, અણ્ = અવાજ ન કરનારી પાટ, ન હલવાવાળી પાટ, થિરે - સ્થિર, આલળે - આસન પર, વવિદ્રુષ્ના = બેસે, રહે, ઉપયોગ કરે, અપ્પુકાર્ફ = વારંવાર ઊઠે નહીં (શાંતિથી બેસે), પિઠ્ઠાર્વં = નિરર્થક ઊઠ—બેસ કરે નહીં, અખજુદ્ = અંગોપાંગને હલાવ્યાં વિના, ખ્રિસીન્ગ = સ્થિર આસને બેસે.
ભાવાર્થ :- શિષ્ય એવા આસન પર બેસવું કે જે ગુરુના આસનથી નીચું હોય, જેમાંથી કશો અવાજ ન આવતો હોય અને જે સ્થિર હોય એવી પાટ આદિ પર બેસવું. બેઠા પછી આસન પરથી બહુ ઓછું ઊઠવું અથવા ન ઊઠવું પરંતુ સ્થિર અને શાંત થઈ અર્થાત્ ચંચળતા રહિત થઈને બેસવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિનીત શિષ્ય ગુરુ પાસે કેવા આસનથી કેવી રીતે બેસે તેનું વર્ણન છે.
अणुच्चे ઃ– જે આસન દ્રવ્યની દૃષ્ટિએ ગુરુમહારાજના આસનથી નીચું હોય અને ભાવની દૃષ્ટિએ ઓછા મૂલ્યવાળું હોય.
અબ્દુર્ :– જે આસન (પાટ, બાજોઠ વગેરે) માંથી અવાજ આવતો ન હોય (૨) અભ્રુત્ત :– જે આસન ડગમગતું ન હોય.
અપ્પુકાર્ફ :– પ્રયોજન હોય તો પણ ઓછીવાર ઊઠવું, વારંવાર ન ઊઠવું.
ખિજ્કાર્ફ :- નિમિત્ત યા પ્રયોજન વિના ન ઊઠવું.
અખાણ :– હાથ, પગ વગેરેથી વ્યર્થ (નકામી) ચેષ્ટાઓ કરવી નહિ અથવા હાથ, પગ વગેરેથી થોડું જ હલનચલન કરવું, વધારે ન કરવું.
યથાકાલ ભિક્ષાચર્યા :
३१
=
શબ્દાર્થ :- જાલેખ - સમયસર, બિશ્વમે = ભિક્ષા માટે નીકળે, ગલ્લેખ = સમય થતાં, પદિવમ્ = પાછો આવી જાય, અવાતા = અકાળમાં કામ કરવું, કસમયે કામ કરવું, વિવજ્જિત્તા - છોડે, વાત્તે = નિયત સમયે, જાણં – તે તે સમયના કાર્યને, સમાયરે = આચરે, કરે.
=
कालेण णिक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥३१॥
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૨૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ – ભિક્ષુએ સમય થાય, ત્યારે ભિક્ષા માટે બહાર નીકળવું અને સમય થાય, ત્યારે પાછા આવી જવું. અસમયમાં તે કાર્ય કરવું નહિ, પરંતુ જે કાર્ય જે સમયે હોય તે કાર્ય તે જ સમયે કરવું.
વિવેચન :કાલચર્યાથી લાભ અને અકાલચર્યાથી હાનિ:- જેમ ખેડૂત વર્ષાકાળમાં બીજારોપણ કરે, તો તેને યોગ્ય સમયે અનાજનો પાક મળે છે, તેમ યોગ્ય કાળમાં ભિક્ષા, પ્રતિલેખન, પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાથી સાધકને સ્વાધ્યાય, ધ્યાન, આદિનો સમય મળી શકે છે. વળી તે ક્રિયામાં મન પણ સ્થિર રહી શકે છે. પરંતુ જેમ કોઈ ખેડૂત વર્ષાકાળ પસાર થઈ ગયા પછી બીજ વાવે, તો તેને અનાજનો પાક મળતો નથી, તેમ સાધકને અસમયમાં એટલે કે સમય વીતી ગયા પછી ભિક્ષાચર્યા વગેરે કરવાથી આહારદિનો લાભ મળતો નથી અને તેનું મન પણ સંકલેશયુક્ત થઈ જાય છે. તેથીજ તેની સાધનામાં તેજસ્વિતા આવતી નથી અને તેનાં સ્વાધ્યાય, ધ્યાન, આદિ કાર્ય પણ વ્યવસ્થિત થતાં નથી, માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે દરેક કાર્ય આગમ નિર્દિષ્ટ અને વ્યવહારોચિત સમયે જ કરવાં જોઈએ.
ભિક્ષા ગ્રહણ તથા આહારવિધિ :३२ परिवाडिए ण चिट्ठिज्जा, भिक्खू दत्तेसणं चरे ।
पडिरूवेण एसित्ता, मियं कालेण भक्खए ॥३२॥ શબ્દાર્થ :- રવાડણ - આહાર લેવા માટે પંક્તિમાં, વિકિના - ઊભો રહે નહિ, પડવે - મુનિની મર્યાદામાં રહી, વલi - ગૃહસ્થ દ્વારા દીધેલો અને ગવેષણા સહિત, રે - ભિક્ષા ગ્રહણ કરતો વિચરે, સિત્તા - ગવેષણાથી પ્રાપ્ત, બિયે મર્યાદિત આહારને, વાળ - યોગ્ય સમયે, નિયત સમયે જ, ભવાઈ - ખાય.
ભાવાર્થ :- ભિક્ષા માટે નીકળેલા ભિક્ષુ આહાર લેવા માટે પંકિત કે લાઈનમાં ઊભા રહે નહી. તે સાધુ સંયમની મર્યાદા અનુસાર આહારની ગવેષણા કરીને ગૃહસ્થ આપેલા આહારનો સ્વીકાર કરીને યોગ્ય સમયમાં જ આવશ્યકતા અનુસાર પરિમિત ભોજન કરે. ૩૩ ગામો , પુલિં વહુ I I.
एगो चिट्ठज्ज भत्तट्ठा, लंघित्ता तं णाइक्कमे ॥३३॥ શબ્દાર્થ :- મત્ત - ગોચરી માટે, આહાર માટે, સં - ત્યાં પહેલાંથી ઊભેલા ભિક્ષુઓને, નંદિત્તા - ઓળંગીને, " મ ને - ઘરમાં પ્રવેશ ન કરે, દૂરં = અતિદૂર કે, માસ – અતિ સમીપ પણ ઊભો ન રહે, અહિં - અન્યની, દાતા અથવા ભિખારીની, ન રહુ પplaઓ - દષ્ટિ ન પડતી હોય ત્યાં, હો - એકલો જ, રાગ દ્વેષ રહિત, વિજ - ઊભો રહે.
Page #91
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧: વિનયશ્રુત
[ ૨૧]
३४
ભાવાર્થ :- જો પહેલાંથી જ ગૃહસ્થના ઘરે અન્ય ભિક્ષુઓ ઊભા હોય તો તેનાથી અતિ દૂર અથવા અતિ નજીક ઊભા ન રહે. તેમજ આપનારા ગૃહસ્થની નજર સામે પણ ઊભા ન રહે. પરંતુ ભિક્ષુઓ અને દાતાની દષ્ટિથી દૂર એકાંતમાં એકલા ઊભા રહે, ભિક્ષુઓને ઓળંગીને પણ ઘરમાં જાય નહીં. न णाइउच्चे व णीए वा, णासण्णे णाइदूरओ ।
फासुयं परकडं पिंडं, पडिगाहेज्ज संजए ॥३४॥ શબ્દાર્થ :- બાફડન્ટે - દાતાથી વધારે ઊંચે સ્થાને ન રહે, જી જી - અતિ નીચા સ્થાને ન રહે, વાલ - વધારે સમીપ ન રહે, ગાફરો - વધારે દૂર ન રહે પરંતુ, સંગ - સાધુ, મુનિ, પરતું - ગૃહસ્થોએ કરેલા, ગૃહસ્થો માટે કરેલા, સુર્ય - અચિત્ત, યોગ્ય,fi૯-આહારને, પડિહેન - ગ્રહણ કરે. ભાવાર્થ :- સંયમી સાધુ, પ્રાસુક (અચેત) અને ગૃહસ્થ માટે બનાવેલો આહાર ગ્રહણ કરે. આહાર ગ્રહણ કરતી વખતે દાતાથી બહુ ઊંચે, બહુ નીચે, અતિ સમીપ, અતિ દૂર ઊભો ન રહે અર્થાત વિવેકપૂર્વક યોગ્ય સ્થળે ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરે. - अप्पपाणेऽप्पबीयम्मि पडिच्छण्णम्मि संवुडे ।
समयं संजए भुंजे जयं अपरिसाडियं ॥३५॥ શબ્દાર્થ :- ૩પપા = હીન્દ્રિયાદિ પ્રાણીઓથી રહિત, પ્રવીભ = શાલી વગેરે બીજ રહિત, પડછourગ્ન - ઉપરથી ઢાંકેલા, સંવુડે - ચારે બાજુથી ઘેરાયેલા સ્થાનમાં, સંગ - સંયમી સાધુ, સમય = બીજા સાધુઓની સાથે, જય = વિવેકપૂર્વક, યતનાપૂર્વક, સાવધાનીથી, અપરિણાકિય = જમીન પર ન વેરાય એમ, મુને = ખાય, આહાર કરે.
ભાવાર્થ :- સંયમી સાધુ પ્રાણી અને બીજ આદિથી રહિત, ઉપરથી ઢાંકેલા અને દીવાલ આદિથી ઘેરાયેલા મકાન કે ઉપાશ્રયમાં પોતાના સહધર્મી સાધુઓની સાથે જમીન પર ન વેરાય એમ વિવેકપૂર્વક અને સાવધાનીપૂર્વક આહાર કરે. ३६ सुकडि त्ति सुपक्कि त्ति, सुच्छिण्णे सुहडे मडे ।
सुणिट्ठिए सुलट्ठि त्ति, सावज्ज वज्जए मुणी ॥३६॥ શબ્દાર્થ :- સુદિ ત્તિ = સારું કરેલું છે, સુપવિત્તિ = સારું પકાવેલું છે, સુચ્છom સારું છેવું છે, સારું સુધારેલું છે, સુદ - કારેલાં આદિની કડવાશ સારી રીતે દૂર કરેલી છે, માટે - ઘી વગેરે સારી રીતે ભર્યું છે, સુપિ = સ્વાદની અપેક્ષાએ સારું બનેલું છે, સારું પ્રાસુક થઈ ગયું છે, સુત્તત્તિ = જોવામાં પણ બહુ જ સુંદર છે, આ ઘણું સારું છે, મુળી = મુનિ, સાવજ = ભાષા, પાપકારી ભાષા, વE = ન બોલે, આવાં વચનનો ત્યાગ કરે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- આહાર કરતી વખતે મુનિ ખાધ પદાર્થોના સંબંધમાં સારું કરેલું છે, સારું પકાવેલું છે, સારું સુધાર્યું છે, કારેલાં આદિની કડવાશ સારી રીતે દૂર કરી છે, સૂપ કે લાડવા વગેરેમાં ઘી સારા પ્રમાણમાં છે, સારું પ્રાસુક થઈ ગયું છે અથવા આ ઘણું સારું છે; આ પ્રકારની પ્રશંસાયુક્ત પાપની અનુમોદક ભાષા બોલે નહીં.
વિવેચન :વહિવેબ સિત્તા :- મુનિધર્મને અનુરૂપ વેશ અને આચરણમાં રહીને આહારની ગવેષણા કરવી. Mડૂ૩ન્દ્ર = ળ વ :- દાતા બહુ ઊંચે ઉભા રહીને અથવા નીચે ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં દાતાને કષ્ટ થાય, દેવાની વસ્તુને ફેંકવી પડે, અથવા દેતી વખતે વસ્તુ પાત્રમાં ન પડતાં નીચે વેરાઈ જાય. પાસને દૂર - દાતાથી બહુ દૂર ઊભા રહેવાથી ઉપર કહેલા દોષોની સંભાવના રહે છે. અતિ નજીક ઊભા રહેવાથી દાતાના હાથ, માથા વગેરેનો સ્પર્શ થઈ જાય, દાતાને કે જોનારને સારું ન લાગે, કોઈ પ્રકારનો સંદેહ પણ થઈ શકે, માટે મુનિએ ભિક્ષા ગ્રહણ કરતી વખતે યોગ્ય સ્થળે ઊભા રહેવાનો વિવેક રાખવો જોઈએ.
BHસુઃ -પ્રાસુક એટલે અચિત વસ્તુ. ગ્રહણ કરે તે વસ્તુ અચિત્ત હોવી જોઈએ. કયારેક પ્રાસુક શબ્દનો પ્રયોગ એષણાના દોષોથી રહિત, કલ્પનીય વસ્તુ માટે પણ થાય છે. પરદુષિ-પર એટલે ગૃહસ્થ.ગૃહસ્થો માટે તૈયાર કરેલા આહારાદિ પદાર્થ સાધુ ગ્રહણ કરી શકે છે પરંતુ સાધુ માટે તૈયાર કરેલા હોય, તે આહારાદિ પદાર્થ સાધુ ગ્રહણ કરતા નથી. અખપાવે ખવાયરિ - આ બંને પદોમાં અલ્પ શબ્દ અભાવ વાચક છે, તેથી બંને પદોનો ક્રમશઃ અર્થ બે ઇન્દ્રિય આદિત્રસ પ્રાણીઓથી રહિત સ્થાનમાં અને વનસ્પતિનાં બીજ, ધાન્યાદિથી રહિત સ્થાનમાં બેસીને સાધુ આહાર કરે. ડિwourષ સંલુડે - ઉપરથી ઢંકાયેલા તથા દીવાલ આદિથી સંવૃત્ત સ્થાનમાં સાધુ આહાર કરે, કારણ કે ઉપરથી ખુલ્લા સ્થાનમાં સંપાતિમ (ઊડીને–પડતાં) જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે, ખુલ્લી જગ્યામાં આહાર કરતાં પક્ષીનાં મળમૂત્ર આહારમાં પડવાની સંભાવના રહે છે, તે ઉપરાંત અન્ય અનેક અનર્થોની સંભાવના રહે છે.
ચોતરફથી ખુલ્લા સ્થાનમાં કૂતરા, બિલાડાં વગેરે કોઈ પણ પશુ આવી જાય તો, તેને કાઢવામાં વિરાધનાના દોષ લાગે. બાળકો, કૌતુક પ્રકૃતિના જુવાનો અને અનાર્ય લોકો તે આહારાદિને જોઈને સાધુની ઠેકડી ઉડાડે, મજાક કરે, નિંદા કે તિરસ્કાર કરે છે. સાધુની ગોચરીમાં મનોજ્ઞ–અમનોજ્ઞ આહાર અને પાણી આવતાં હોય તથા સાધુઓની પાત્રામાં ખાવાની રીત આદિ જોઈને તે શુદ્ર લોકોને આશ્ચર્ય, કુતુહલ કે દ્વેષ અથવા ઘણા પણ થઈ શકે છે. આવાં અનેક કારણોથી શાસ્ત્રમાં 'પડછUગ્નિ સંકે' સ્થાનમાં આહાર કરવાનો આદેશ છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: વિનયક્ષત
.
[ ૨૩]
સાધુને આવું યોગ્ય સ્થાન ન મળે તો પોતાના કપડાથી પડદો કરીને આહાર કરે. તે પડદો એક બાજુ, બે બાજુ કે ત્રણ, ચાર, પાંચ (ઉપર પણ) તરફ કરી શકાય છે. શાસ્ત્રની ભાષામાં તે પડદાને ચિલમિલી કહેવામાં આવે છે. સમર્થ – બે અર્થ છે– (૧) સાથે અને (૨) સમતાપૂર્વક. સાધુઓએ પોતાના સાધર્મિક (સાથે રહેનાર) સાધુઓને નિમંત્રણ કરીને, તેમની સાથે આહાર કરવો જોઈએ. સમૂહમાં કે એકલા એકલા સાધુ આહારના સમયે સમભાવપૂર્વક આહાર કરે. અનુશાસન અભિગમ :३७ रमए पंडिए सासं, हयं भदं व वाहए ।
बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥३७॥ શબ્દાર્થ :- ૧ - જેવી રીતે, મ - ભદ્ર, સારી પ્રકૃતિવાળા, દયં - ઘોડાનો, વાહ૫ - સવાર (તેનાથી ખુશ રહે છે), ડિપ - તેમજ વિનીત, પંડિત શિષ્યને, સાd - શિક્ષા આપનાર ગુરુ પણ, ૨ના પ્રસન્ન થાય છે, વ - જેમ, નિયાં - દુષ્ટ અશ્વનો, વફા - સવાર દુઃખી થાય છે, વાસ - અજ્ઞાની શિષ્યને અવિનીત શિષ્યને, સાતો - શિક્ષા દેનારા ગુરુ, સન્મ - દુઃખી થાય છે, ખેદ પામે
ભાવાર્થ :- જેમ ઉત્તમ ઘોડાને ચલાવતો અશ્વશિક્ષક કે સારથી પ્રસન્ન થાય છે, તેમ વિનીત શિષ્યને શિક્ષણ દેતાં આચાર્ય પ્રસન્ન થાય છે અને જેમ વણકેળવાયેલા ઘોડાને ચલાવનાર સારથી ખેદ પામે છે, તેમ અવિનીત શિષ્યને શિખામણ (બોધ) આપતાં ગુરુ પણ દુઃખી થાય છે. 7 खड्डुया मे चवेडा मे, अक्कोसा य वहा य मे ।
कल्लाणमणुसासंतो, पावदिट्ठि त्ति मण्णइ ॥३८॥ શબ્દાર્થ - eત્તામાં - કલ્યાણકારી, અબુલાતો - શિક્ષા આપનારા ગુરુ પ્રત્યે, પાવાઃપાપ દષ્ટિ ધરાવનાર અવિનીત શિષ્ય,ત્તિ આ પ્રકારે, મા - માને કે સમજે, હુવા મને ટોકયા જ કરે છે, વેડા ને મને તમાચા માર્યા જ કરે છે, સવજો - આક્રોશ વચન ગાળો વગેરે દે છે, ૫ - અને, વહા - પ્રહાર કરે છે, મારે છે.
ભાવાર્થ :- પાપદષ્ટિવાળો અર્થાતુ અવળો વિચાર કરનાર અવિનીત શિષ્ય, ગુરુના કલ્યાણકારી અનુશાસનને, ઠોકર મારવી, તમાચો મારવો, ગાળો દેવી કે પ્રહાર કરવા સમાન અનિષ્ટ, દુઃખદાયક માને છે. B९ पुत्तो मे भाय णाइ त्ति, साहू कल्लाण मण्णइ ।
पावदिट्ठि उ अप्पाणं, सासं दासित्ति मण्णइ ॥३९॥
Page #94
--------------------------------------------------------------------------
________________
૨ ૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- સાદૂ - વિનીત સાધુ, સાસં - ગુરુ મહારાજની શિક્ષાને, વાળ - કલ્યાણકારી, મUા = માને છે, ને = મને, પત્તો = પુત્ર, મય = ભાઈ, બાત્તિ = સ્વજન માનીને શિક્ષા આપે છે, ૩. પરંતુ, પાવાદૃ - અવળો વિચાર કરનાર, અવિનીત શિષ્યને શિક્ષા દેવાથી, અપાપ - પોતાને, સ્વયંને માટે, લક્ષિત્તિ - દાસ જેવો વ્યવહાર.
ભાવાર્થ :- ગુરુ અને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ આત્મીય સમજી શિક્ષણ આપે છે, એમ વિનીત શિષ્ય ગુરુના અનુશાસનને સુંદર અને કલ્યાણકારી ગણે છે, પરંતુ પાપદષ્ટિવાળો શિષ્ય હિતાનુશાસનથી શાસિત થવા પર પણ પોતાને દાસની જેમ હીન સમજે છે. દાસની જેમ મને ગુરુ આદેશ આપે છે, એમ માનીને દુઃખી થાય છે. આચાર્ય પ્રતિ વિનય :४० ण कोवए आयरियं, अप्पाणं पि ण कोवए ।
बुद्धोवघाई ण सिया, ण सिया तोत्तगवेसए ॥४०॥ શબ્દાર્થ :- આરિવું. આચાર્ય મહારાજને, વોવ - ક્રોધિત ન કરે, ગુસ્સે ન કરે, મખ્યામાં = પોતાને, f = પણ, વૃદ્ધોવા = આચાર્યને દુઃખ આપનારો, ઇ સિયા =ન થાય, તો વેસE = દોષો જોનારો, દોષ જોવાની આદતવાળો, છિદ્રાન્વેષી, ઇ સિયા ન થાય.
ભાવાર્થ :- વિનીત શિષ્ય આચાર્યને ગુસ્સે ન કરે અને તેમના કઠોર અનુશાસન આદિથી પોતે પણ તેના ઉપર ક્રોધિત ન થાય. વળી તે આચાર્યનો ઉપઘાત કરનાર અર્થાત્ દુઃખ આપનાર ન થાય અને ગુરુનો દોષદર્શી ન થાય. ४१ आयरियं कुवियं णच्चा, पत्तिएण पसायए ।
विज्झवेज्ज पंजलिउडो, वएज्ज ण पुणो त्ति य ॥४१॥ શબ્દાર્થ - પત્તળ = પ્રીતિ વચનોથી, પ્રેમ ભરેલા શબ્દોથી, પસવા - તેઓને પ્રસન્ન કરે, વિષુવેન્દ્ર - નમ્રતા ભરેલા શબ્દોથી, નિવેદન કરે, વંતિકડો હાથ જોડીને, વન્ન = કહે કે, પુણો = ફરીથી, ત્તિ = એમ, ખ = નહીં કરું.
ભાવાર્થ :- પોતાના કોઈ પણ અયોગ્ય વ્યવહારથી આચાર્યને અપ્રસન્ન થયેલા જાણીને વિનીત શિષ્ય પ્રતીતિકારક અર્થાતુ પ્રસન્નતા ઉપજાવે તેવાં વચનોથી તેમને પ્રસન્ન કરે અને હાથ જોડીને તેમને શાંત કરતાં કહે કે, હું ફરીથી કદી પણ આ પ્રમાણે કરીશ નહીં.'
धम्मज्जियं च ववहारं, बुद्धेहिआयरियं सया । तमायरंतो ववहारं, गरहं णाभिगच्छइ ॥४२॥
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત .
[ ૨૫ |
શબ્દાર્થ :- તથા - સદા, કુલિં- આચાર્યો દ્વારા, મરચું - સેવન કરેલા અને, થાય - સંયમ ધર્મમાં માન્ય, વવહાર-જે વ્યવહાર છે, આચરણ છે, તું તેનું, આવતો - આચરણ કરનાર, ૨૬ = નિંદા, ગામ છ = પામતો નથી. ભાવાર્થ :- ધર્મથી અર્જિત અર્થાત્ સંયમધર્મમાં માન્ય જે કોઈ વ્યવહાર છે, આચરણ છે અને જ્ઞાનીઓ દ્વારા કે આચાર્યો દ્વારા જે આચરિત છે, તે વ્યવહારનું આચરણ કરતાં મુનિ કયાંય પણ નિંદાને પાત્ર થતાં નથી. ૪૩ મોકાવું વર્ષ, નાળિાડરિયા .
तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥४३॥ શબ્દાર્થ :- આસિઆચાર્ય મહારાજના, નોય-મનમાં રહેલા અભિપ્રાયને, નાળિરા - જાણીને, ૩- અને, વવવવું. તેમનાં વચનોને સાંભળીને, તં- તેને, વાયા - વાણી દ્વારા,
= સ્વીકારી, મુળ = કાર્ય દ્વારા, ૩વવાથ- આચરે, પરિપૂર્ણ કરે. ભાવાર્થ :- શિષ્ય આચાર્યના મનોગત અને વાણીગત ભાવોને જાણીને, તેને સર્વપ્રથમ વાણીથી ગ્રહણ કરે, પછી કાર્યરૂપમાં પરિણત કરે. ४४ वित्ते अचोइए णिच्चं, खिप्पं हवइ सुचोइए ।
जहोवइ8 सुकयं, किच्चाई कुव्वइ सया ॥४४॥ શબ્દાર્થ :- વિ7 - ગુણ સંપન્ન વિનયી શિષ્ય,શિવં - સદા, મોફા = પ્રેરણા વિના જ કાર્ય કરનારો હોય, સુરોપ - કોઈની પ્રેરણા મળી જાય તો, હિj - તત્કાળ, શીધ્ર (તે કાર્ય કરનારે), વરૂ = થઈ જાય છે, સયા - સદા, કહોવä - ગુરુના નિર્દેશાનુસાર, સુર્ય સારી રીતે, વિક્વાડું - કાર્યોને, શુષ્ણ - કરે.
ભાવાર્થ :- વિનયવાન શિષ્ય ગુરુ દ્વારા પ્રેરણાની અપેક્ષા રાખ્યા વિના જ હંમેશાં કાર્ય કરવા માટે તત્પર રહે છે અને ગુરુ વડે પ્રેરણા મળે (આદેશ કે નિર્દેશ મળે) ત્યારે તો તરત જ તે કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને હંમેશાં ગુરુના આદેશ અનુસાર કાર્યોને રુચિપૂર્વક, સારી રીતે પૂર્ણ કરે છે.
વિવેચન :
તા :- આજ્ઞા આપતા અથવા પ્રમાદથી કોઈ પણ ભૂલ થઈ જવાથી શિક્ષા આપતા. રડ્ડયા -ત્રણ અર્થ છે(૧) ઠોકર (૨) લાત (૩)મસ્તક ઉપર આંગળાથી પ્રહાર કરવો. યુવા - આચાર્યને પરેશાન કરવા, વચન અને કાયાથી દુઃખ પહોંચાડવું અને તેઓનું અહિત કરવું, તે આચાર્યના ઉપઘાત છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ઉદાહરણ :– ગણિના ગુણોથી યુક્ત કોઈ વૃદ્ધ મુનિ વિહારની ઈચ્છા હોવા છતાં પણ (જંઘાબળ) પગની શક્તિ નહિ રહેવાથી એક નગરમાં સ્થિરવાસી થઈ ગયા. ત્યાંના શ્રાવકગણ પણ પોતાના અહોભાગ્ય સમજીને તેમની સેવા કરતા હતા, પરંતુ આચાર્યને દીર્ઘજીવી જોઈ ભારેકર્મી શિષ્ય વિચારવા લાગ્યા "આપણે આ સ્થિરવાસી ગુરુની ક્યાં સુધી સેવા કરીશું ? આથી કોઈ એવો ઉપાય કરીએ કે આચાર્ય પોતે અનશન– સંથારો કરી લે." ત્યાંના શ્રાવકગણ તો હમેશ સ્નિગ્ધ, મનોજ્ઞ, મધુર, આહારનો આગ્રહ કરતા, પરંતુ શિષ્યો ભિક્ષામાં સાવ નીરસ (રૂા) આહાર લાવતા અને કહેતા "ભંતે ! અહીંના શ્રાવકો યોગ્ય આહાર આપતા નથી, તેઓ વિવેકહીન છે, અમે શું કરીએ ?” બીજી બાજુ શ્રાવક લોકો સરસ આહારનો આગ્રહ કરે તો તેઓ તેમને કહેતા કે આચાર્ય શરીર નિર્વાહમાં અત્યંત મમત્વરહિત બની ગયા છે. હવે તેઓ
સરસ, સ્નિગ્ધ આહાર લેવા ઈચ્છતા નથી. તેઓ જલ્દી સંલેખના કરવાનું વિચારે છે. આ સાંભળીને શ્રદ્ધાવાન શ્રાવકોએ આવીને સવિનય પ્રાર્થના કરી, "ભગવન્ ! આપ ભુવનભાસ્કર, તેજસ્વી, પરોપકારી આચાર્ય છો. આપ અમારે માટે ભારરૂપ નથી. અમે યથાશક્તિ આપની સેવા માટે તત્પર છીએ. આપની સેવા કરી અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. આપના શિષ્યો પણ સેવાના ઈચ્છુક છે. તે આપની સેવામાં પ્રસન્ન છે, તો અકાલમાં આપ સંલેખના કેમ ધારણ કરી રહ્યા છો ?" ઈંગિતજ્ઞ આચાર્ય સમજી ગયા કે શિષ્યોની બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે. તેથી હવે આ અપ્રીતિહેતુક (અણગમો ઉપજાવતું) જીવન જીવવાનું શું પ્રયોજન ? ધર્માર્થી પુરુષે અપ્રીતિનું કારણ બનવું ઉચિત નથી. તેમણે તુરત જ શ્રાવકોને કહ્યું, "હું સ્થિરવાસ રહીને આ વિનીત સાધુઓ અને આપ શ્રાવકગણને કયાં સુધી કષ્ટ આપું ? આથી સૌથી શ્રેષ્ઠ એ જ સુંદર માર્ગ છે કે હું સંલેખના ધારણ કરી લઉં !' એમ કહીને તેઓએ શ્રાવકોને સમજાવીને ભક્ત પ્રત્યાખ્યાન અનશન કરી લીધું. આ છે આચાર્ય પ્રત્યે શિષ્યોની કુચેષ્ટા,
આ બુદ્ધોપઘાતી શિષ્યનું દૃષ્ટાંત છે. જેણે આચાર્યને અનશન વ્રત ધારણ કરાવ્યું.
तोत्तगवेसए :– જેનાથી વ્યચિત, પીડિત કે દુ:ખી કરવામાં આવે અથવા દુ:ખી થવામાં આવે, એવા દોષોને તોત્ર કહેવાય છે. આવા બીજાના દોષો જોનારને. તોત્રગદ્વેષક કહેવામાં આવ્યો છે. સાધુએ આવા પરદોષદર્શી કે છિદ્રાન્વેષી ન થવું જોઈએ.
પત્તિળ પસાયર્ – વિશ્વાસ ઊપજાવતાં વચનોથી અથવા શાંતિપૂર્વક હાર્દિક ભક્તિ ભરેલા સન્માન સૂચક શબ્દોથી ગુરુને પ્રસન્ન કરે.
વિનીતને લૌકિક અને લોકોત્તર લાભ :
४५
णच्चा णमइ मेहावी, लोए कित्ती से जायए । हवइ किच्चाणं सरणं, भूयाणं जगई जहा ॥४५॥
શબ્દાર્થ :- ળબ્બા - વિનયના સ્વરૂપને જાણીને, મેળવી - બુદ્ધિમાન શિષ્ય, ગમ$ - વિનમ્ર થઈ
જાય છે, હોર્ = લોકોમાં, સે - તેની, વિત્તત્ત્ત = કીર્તિ, નાવણ્ = ફેલાઈ જાય છે, ના = જેવી રીતે,
=
जगई પૃથ્વી, કૂવાળું – બધાં પ્રાણીઓ માટે, જિન્ના” “ બધાં શુભ અનુષ્ઠાનો, સદ્ગુણોનો, સરપં
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧ : વિનયશ્રુત
= આધારરૂપ, હવદ્ = હોય છે.
ભાવાર્થ :- પૂર્વોકત વિનયસૂત્રોને જાણીને જે મેધાવી શિષ્ય તેનું આચરણ કરે છે, તેની કીર્તિ જગતમાં ફેલાઈ જાય છે. જેમ પૃથ્વી પ્રાણીઓ માટે આધારરૂપ હોય છે, તેમ તે વિનીત શિષ્ય સમસ્ત શુભ અનુષ્ઠાનો અને સદ્ગુણો માટે શરણભૂત થઈ જાય છે અર્થાત્ ભંડાર થઈ જાય છે.
४६
पुज्जा जस्स पसीयंति, संबुद्धा पुव्वसंधुया ।
पसण्णा लाभइस्संति, विउलं अट्ठियं सुयं ॥ ४६ ॥
૨૭
=
શબ્દાર્થ ઃસંબુદ્ધા = તત્ત્વજ્ઞાની, પુવ્વલથા = પહેલાંથી જ શિષ્યના વિનયાદિ ગુણોથી પરિચિત, પુન્ના - પૂજ્ય આચાર્ય મહારાજ, નલ્સ - જે શિષ્ય પર, પીયંતિ = પ્રસન્ન થાય છે, પલળા = પ્રસન્ન થયેલા તે ગુરુ શિષ્યને, અક્રિય - પ્રયોજનભૂત, સારભૂત, વિડŕ - વિપુલ, વિશાળ, સુ = શ્રુતજ્ઞાનનો, સમસ્યંતિ - લાભ આપતા રહેશે.
=
ભાવાર્થ :- પહેલાંથી જ શિષ્યના વિનય આદિ ગુણોથી પરિચિત, પૂજ્ય આચાર્ય કે ગુરુ વગેરે જેનાં આચરણોથી સંતુષ્ટ થઈ જાય છે, તે પ્રસન્ન થયેલા ગુરુ તેને મોક્ષના પ્રયોજનભૂત વિપુલ શ્રુતજ્ઞાનનો લાભ પ્રાપ્ત કરાવે છે.
४७
स पुज्जसत्थे सुविणीयसंसए, मणोरुई चिट्ठइ कम्मसंपया । તવોસમાયાીિ-સમાહિ-સંવુકે, મહમ્બુદું પંચ વચારૂં પાલિયા ૫૪૭॥ શબ્દાર્થ :- સ - આવો તે વિનીત શિષ્ય, પુખ્તલત્વે - પૂજ્ય શાસ્ત્ર થઈ જાય, તેનું શાસ્ત્રજ્ઞાન સન્માનિત થઈજાય, સુવિળીયસંલય્ – સંશયોથી રહિત થઈ જાય, સંશયો ઓછા થઈ જાય, માંપવા - પોતાની કાર્ય કુશળતાથી, મળોર્ફ - ગુરુના મનમાં, વિદુર્ - વસી જાય, તવો સમાયારી સમાહિ સવુડે - તપ, સમાચારી સમાધિભાવની સાથે, પંચ = પાંચ, વચારૂં = મહાવ્રતોનું, પાણિયા = પાલન કરી, મહજ્જુઠ્ઠું = ઘણો તેજસ્વી થઈ જાય છે.
=
ભાવાર્થ :- ગુરુજનોની પ્રસન્નતાથી વિપુલ શાસ્ત્રજ્ઞાન મેળવનાર તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર (જેનું શાસ્ત્રજ્ઞાન લોકોમાં સન્માનિત થઈ જાય છે. તેના બધા સંશયો દૂર થઈ જાય છે. તે ગુરુના મનને આનંદ આપનાર બને છે, વળી તે કર્મસંપદાથી અર્થાત્ કાર્યક્ષમતાથી યુક્ત બને છે, તે તપ સમાચારી અને સમાધિથી સંપન્ન બને છે. તે પાંચ મહાવ્રતોનું પાલન કરીને મહાન દ્યુતિમાન થઈ જાય છે અર્થાત્ તપના તેજથી તેજસ્વી થઈ જાય છે.
૪૮
स देवगंधव्व-मणुस्सपूइए, चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्डिए ॥४८॥ -ત્તિ મિા
શબ્દાર્થ :- દેવાંધવ-મગુસ્સે પૂછ્ - દેવ ગંધર્વ અને મનુષ્ય દ્વારા પૂજિત, જ્ઞ = તે (વિનીત
Page #98
--------------------------------------------------------------------------
________________
[ ૨૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શિષ્ય), મલપંપુડ્ઝ - મળમૂત્રથી ભરેલાં આ, રે - અપવિત્ર શરીરને, રફg - છોડીને આ જન્મમાં, સાસણ શાશ્વત, સિદ્ધ-સિદ્ધ, હવા થઈ જાય છે, વા . અથવા, અખર કર્મ શેષ રહી જાય તો, મદિર - મહાન ઋદ્ધિવાળો, રેવે - દેવ થાય છે, તિ વેમ એ પ્રમાણે ભગવાને કહ્યું છે.
ભાવાર્થ :- દેવો, ગાંધર્વો અને મનુષ્યોથી પૂજિત તે વિનયી શિષ્ય મલપંકથી નિર્મિત આ દેહનો ત્યાગ કરી તે જ જન્મમાં શાશ્વત સિદ્ધ (મુક્ત) થાય છે અથવા અલ્પ કર્મરજવાળો (હળુકર્મી), મહાન ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જેબૂસ્વામીને કહ્યું – 'હે આયુષ્યવાન જેબૂ! ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે.'
વિવેચન :
વિનયી શિષ્યને પ્રાપ્ત થતી ઉપલબ્ધિઓ:- (૧) લોકવ્યાપી કીર્તિ (૨) ધર્માચરણો, ગુણો, સદનુષ્ઠાનો માટે આધારભૂત બનવું (૩) પૂજ્યવરોની પ્રસન્નતા (૪) પૂજ્યવરોની પ્રસન્નતાથી પ્રચુર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ (૫) શાસ્ત્રીયજ્ઞાનની સમ્માનનીયતા () સર્વ સંશય નિવૃત્તિ (૭) ગુરુજનોનાં મનમાં સ્થાન પામવું (૮) કર્મસંપદાથી અર્થાતુ કાર્યક્ષમતાથી સંપન્ન થવું (૯) તપ, સમાચારી અને સમાધિની સંપન્નતા (૧૦) પંચમહાવ્રતના પાલનથી પ્રાપ્ત થતી મહાતિમત્તા (૧૧) દેવ, ગંધર્વ અને માનવ દ્વારા પૂજનીયતા (૧૨) દેહત્યાગ પછી સર્વથા મુક્તિ અથવા થોડાં કર્મો રહી જવાથી મહદ્ધિક દેવ થવું. fજવાનું સરળ - અનુષ્ઠાનોના આધારભૂત-શરણભૂત અથવા આચાર્ય અને ગુરુજનોના આધારભૂત-અવલંબનભૂત સહયોગી.
યિસુયં – અર્થ પરમાર્થ યુક્ત શ્રુતજ્ઞાન અથવા મોક્ષાર્થ સાધક જ્ઞાન. ymeત્યે :- (૧) પૂજ્યશાસ્ત્ર. જેનું શાસ્ત્રીય જ્ઞાન લોકોમાં સમ્માનનીય હોય છે. (૨) પુનાસ્તા - જે પોતાના શાસ્તા અર્થાત્ ગુરુને પૂજનીય બનાવે છે અથવા તે સ્વયં પૂજનીય આચાર્ય કે ગુરુરૂપે અનુશાસ્તા બની જાય છે. (૩) પુષ્યરત – સ્વયં પૂજ્ય તેમજ શસ્ત અર્થાત્ પ્રશંસનીય બની જાય છે. મોટું વિકુ – ગુરુજનોના વિનયથી શાસ્ત્રીય જ્ઞાનમાં વિશારદ કે નિપુણ એવો શિષ્ય તેમનાં મનમાં પ્રીતિપાત્ર બની રહે છે, સ્થાન પામી જાય છે.
મૂપિયા (કર્મસંપદા) – દશવિધ સમાચારીરૂપ ક્રિયાથી સંપન્ન અર્થાત્ કાર્ય કરવામાં કુશળ. તિલપુન - અક્ષીણમહાનસ આદિ લબ્ધિઓથી સંપન્ન થવું અને સાધુની ક્રિયાના અનુષ્ઠાનની મહત્તાથી ઉત્પન પુલાક (જૈનમુનિ કે જિનશાસનની રક્ષાર્થે વપરાતી શક્તિ) આદિ લબ્ધિરૂપસંપત્તિઓથી સંપન્ન થવું. મનપંપુષ્યયઃ- (૧) આત્મશુદ્ધિનું વિઘાતક હોવાથી પાપ કર્મ એક પ્રકારનો મલ છે અને તે પંક (કાદવ) છે. આ શરીરની પ્રાપ્તિનું કારણ કર્મમલ હોવાથી તે ભાવતઃ મલપંકપૂર્વક છે. (૨) આ શરીરની
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧:વિનયક્ષત .
[ ૨૯ ]
ઉત્પત્તિ માતાની રજ અને પિતાના વીર્યથી થાય છે. માતાની રજ મલ છે અને પિતાનું વીર્ય પંક છે. આમ આ દેહ દ્રવ્યથી પણ મલપંક (રજ–વીય) છે. આ શરીર અશુચિનો ભંડાર છે. અખરા (કરા ) જેનાં બધ્યમાન કર્મો અલ્પ છે અથવા જેનાં કર્મ ઘણાં જ ઓછાં બાકી હોય તેવો હળુકર્મી જીવ. ત્તિ વેનિઃ ભગવાને એમ કહ્યું છે. ઉત્ત વનિ નો શબ્દાર્થ થાય છે કે 'એ પ્રમાણે (ભગવાને કહ્યું છે એ પ્રમાણે) હું કહું છું અર્થાત્ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. પ્રત્યેક અધ્યયન પૂર્ણ થાય ત્યાં સમાપ્તિ સૂચકરિ લેમિ પાઠ જોવા મળે છે. તેના બે રીતે અર્થ થાય છે. (૧) આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને કહ્યું અથવા (૨) આ પ્રમાણે ભગવાને કહ્યું છે. પ્રસ્તુતમાં સર્વ સ્થાને બીજો અર્થ ગ્રાહ્ય કરેલ
ઉપસંહાર:- વિનય એટલે વિશિષ્ટ નીતિ. નીતિ એ ધર્મનો પાયો છે. ગુરુજનના વિનયથી સત્સંગ થાય શાસ્ત્રના રહસ્ય સમજાય છે અને રહસ્ય જાણ્યા પછી વિકાસ પંથે જવાય છે. એ વિકાસથી દેવગતિ કે મોક્ષગતિ મેળવી શકાય છે. વિનયનો અર્થ અહીં અર્પણતા છે. જૈનદર્શનના સિદ્ધાંત મુજબ પરમાત્મા પ્રત્યેની અર્પણતા એ ભક્તિ છે, જ્યારે ગુરુ કે આચાર્ય તરફની અર્પણતા તે ધર્મ કે કર્તવ્ય છે. પ્રીતિ આજ્ઞાપાલન અને વિચક્ષણતા, આ ત્રણે ય ગુણો અર્પણતામાં હોવા જરૂરી છે.અર્પણતાથી જ અહંકારનો નાશ થાય છે. અહંકારના નાશ વિના આત્મશોધન શક્ય નથી. આત્મશોધનના માર્ગ વિના પરમ સુખ કે શાંતિનો રસાસ્વાદ માણી શકાતો નથી.
અધ્યયન-૧ સંપૂર્ણ
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૩૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બીજું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત દ્વિતીય અધ્યયનનું નામ 'પરીષહ છે. સંયમના કઠોર માર્ગ પર ચાલતાં સાધકના જીવનમાં પરીષહોનું આવવું સ્વાભાવિક છે, કેમ કે સાધકનું જીવન પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્રની મર્યાદાઓથી બંધાયેલું છે. આ મર્યાદાના પાલનમાં સાધક જીવનની સુરક્ષા છે. મર્યાદાપાલન સમયે સંયમ માર્ગથી ચલિત કરનારાં કો તેમજ સંકટો સાધુની કસોટી છે. જે સાધક આવનારાં કષ્ટો તથા પ્રતિકૂળતાઓને પ્રસન્નતાપૂર્વક, ધીરજ અને સમભાવથી સહન કરી પોતાની મર્યાદાઓની લક્ષ્મણરેખામાં રહે છે, અહિંસાદિ ધર્મોને સુરક્ષિત રાખે છે, તે જ તેનો પરીષહો ઉપરનો વિજય છે.
જેને સર્વ પ્રકારે સહન કરાય, તેવા સંયમજીવનમાં સ્વભાવિક આવતાં કષ્ટોને પરીષહ કહે છે. પરીષહ સંયમના શુદ્ધપાલનની ભાવનાથી અને કર્મ નિર્જરાના લક્ષ્યથી સહન કરવામાં આવે છે.
સંયમજીવનમાં દુઃખ કે કષ્ટ આવે, ત્યારે સંકલેશમય પરિણામો ન થવા દેવા, ભૂખ, તરસ વગેરેની વેદનાઓને સમ્યગુજ્ઞાનપૂર્વક અને શાંતિપૂર્વક સહન કરી, સંયમભાવોમાં સ્થિર રહેવું, તે પરીષહ જયં' છે.
સાધક માટે પરીષહ બાધક નથી પરંતુ કર્મક્ષય કરવામાં સહાયક તેમજ ઉપકારક છે. ધીર, વીર અને દઢ મનોબળવાળા સાધક સંયમ અને તપના કઠોર માર્ગ ઉપર ચાલતાં પરીષહથી ગભરાતા નથી કે ઉદ્વિગ્ન પણ થતા નથી, પોતાના સંયમની મર્યાદામાંથી ચલિત પણ થતા નથી. સાધક પરીષહને શાંતિ, વૈર્ય અને સમભાવથી કે સમ્યગૃજ્ઞાનપૂર્વક સહન કરીને પોતે સ્વીકારેલા માર્ગ ઉપર મક્કમ રહે છે. તે પરીષહોથી બચવાનો પ્રયત્ન કરતા નથી અને પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞાની વિરુદ્ધ આચરણ પણ કરતા નથી. પરીષહ આવે, ત્યારે તે વસ્તુસ્થિતિના દષ્ટા બની તેને માત્ર જાણી લે છે અને આત્મજાગૃતિપૂર્વક સંયમની સુરક્ષાનું સતત ધ્યાન રાખે છે.
જે સાધક પરીષહને દુઃખકારી કે કષ્ટદાયક માન્યાવિના જ્ઞાતા દષ્ટા બનીને સ્વેચ્છાએ સમભાવપૂર્વક સ્વીકાર કરે છે, તે જ ખરો 'પરીષહવિજયી છે. વસ્તુતઃ સાધકનું સમ્યગુજ્ઞાન અને સમ્મચિંતન જ આંતરિક અનુકુળતા અને સુખનું કારણ બની તેને પરીષહ વિજયી બનાવે છે.
પરીષહ અને કાયકલેશમાં અંતર છે. (૧) કાયકલેશ એ બાહ્ય તપ છે અર્થાત્ જે કષ્ટ કે તપ કર્મક્ષય કરવા માટે સ્વેચ્છાએ સ્વીકાર કરવામાં આવે તે કાયકલેશતપ છે. જેમ કે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેવી, શીતકાલમાં ઠંડી લાગે તેવા સ્થાનમાં સુવું, અનેક પ્રકારની પડિમાઓને સ્વીકારવી, વિધવિધ આસનથી
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨ ઃ પરીષહ
૩૧
શરીરને કષ્ટ આપવું વગેરે. (ર) સંયમ સાધના કરતાં સુધાદિ કષ્ટો ઉપસ્થિત થાય, તો તેને નિર્જરાના લક્ષે સહન કરી લેવા, તે પરીષહજ્ય છે.
આ અધ્યયનમાં બાવીસ પરીષહનું કથન છે. જેમાં પ્રજ્ઞા અને અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જ્ઞાનાવરણીયકર્મ છે. અલાભનું કારણ અંતરાય કર્મ છે. અરતિ, અચેલ, સ્ત્રી, નિષધા, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર, આ સાત પરીષા ચારિત્ર મોહનીયના ઉદયથી છે. દર્શન પરીષહમાં દર્શન મોહનીયનો હૃદય કારણ છે અને બાકીના ૧૧ પરીષહોની ઉત્પત્તિનું કારણ વેદનીય કર્મ છે. આમ આ અધ્યયનમાં પરીષહોનાં વિવેચનરૂપે સંયમી સાધકની સંયમચર્યાનું સાંગોપાંગ નિરૂપણ છે.
૦૦૦
Page #102
--------------------------------------------------------------------------
________________
૩૨
બીજું અધ્યયન
પરીષહ
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
IPE
પરીષહ અને તેના પ્રકાર :
१ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, णच्चा, जिच्चा, अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो जो विणिहणेज्जा ।
=
E/IZ
=
શબ્દાર્થ આડસ = હે આયુષ્યમાન્, પુણ્યવાન (સન્માન સાથેનું એક સંબોધન છે), મે – મેં, સુત્ર - સાંભળ્યું છે, તેળ - તે, ભાવયા - ભગવાને, દ્યું - આ રીતે, અવાય – કહ્યું છે, હ્દ વસ્તુ - અહીં જિનશાસનમાં, જાલવેળ = કાશ્યપ ગોત્રીય, સમયેળ = શ્રમણ, માવયા = ભગવાન, મહાવીરેળ મહાવીર સ્વામીએ, વાવીસું = બાવીશ, પરીક્ષT = પરીષહ, પવેડ્યા = કહ્યા છે, જે – જેને, સોજ્વા
સાંભળીને, પન્ના - તેનાં સ્વરૂપને જાણીને, સમજીને, બિન્ધા - પરિચિત થઈને, અભ્યસ્ત કરીને, અભિમૂલ્ય = જીતીને, સહન કરીને, મિવધૂ = સાધુ, ભિવ હાયરિયાણ= ભિક્ષાચર્યામાં, સંયમ આચારમાં, પરિબ્ધવંતો = રહેતાં, આચરણ કરતાં, પુડ્ડો – એ પરીષહો ઉપસ્થિત થવાથી, જો વિપિત્તળેગ્ગા સંયમથી વિચલિત ન થાય, સંયમના આચરણને ન બગાડે.
=
ભાવાર્થ :– હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે—
આ જિનશાસનમાં બાવીસ પરીષહ કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા કહેવામાં આવ્યા છે. તેને સાંભળી, જાણી, અભ્યાસ દ્વારા પરિચિત કરી, તેનો પરાભવ કરી અર્થાત્ પરીષહને જીતીને સંયમ પાલન કરતાં સાધક પરીષહ આવવાથી દુઃખી થતા નથી, વિચલિત થતા નથી.
२ कयरे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, जच्चा, जिच्चा, अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो णो विणिहणेज्जा ?
શબ્દાર્થ :- જ્યરે – કયા છે ?
ભાવાર્થ :- શિષ્ય પૂછે છે– હે ભગવાન ! તે બાવીસ પરીષહો ક્યા છે ? જેને કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કહ્યા છે ? તેને સાંભળીને, જાણીને, અભ્યાસથી પરિચિત કરી, તેનો પરાભવ કરીને
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨ : પરીષહ
હર
અર્થાત્ પરીષહને જીતીને સંયમનું પાલન કરતાં સાધક પરીષહ આવવાથી વિચલિત થતા નથી ?
વિવેચન :
सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं :- આ ઉત્થાનિકા વાકય છે. વિષયનો પ્રારંભ કરતાં પહેલાં જ શિષ્યની શ્રદ્ધાની દૃઢતા માટે કહે છે કે હું જે કાંઈ કથન કરું છું, તે વિષય મેં સર્વજ્ઞ તીર્થંકર ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળ્યો હતો. તે જ હું કહું છું અર્થાત્ ગુરુનું કથન સર્વજ્ઞના કથનાનુસાર જ છે, તેથી તેમાં આંશિક પણ શંકાને સ્થાન નથી.
સોન્ના જ્વા :– પ્રથમ સૂત્રમાં સુધર્માસ્વામીએ પરીષહોથી પરાજિત નહિ થવાના ઉપાયો બતાવ્યા છે. (૧) પરીષહોનું સ્વરૂપ ગુરુ પાસેથી સાંભળીને (૨) તેનું યથાર્થ સ્વરૂપ જાણીને (૩) તેને જીતવાનો વારંવાર અભ્યાસ કરીને, તેનાથી પરિચિત થઈને (૪) પરીષહોનાં સામર્થ્યનો સામનો કરી તેને પરાભૂત કરીને અથવા જીતીને. તેનો સારાંશ એ છે કે સાધકે આ ઉપાયો દ્વારા પરીષહો પર વિજય મેળવવો જોઈએ.
पुट्ठो णो विणिहणेज्जा :-' - પૂર્વોક્ત ઉપાયોને સ્વીકારેલા સાધક તે પરીષહોથી આક્રાંત થાય, ત્યારે સંયમ તથા શરીરના અનેક પ્રકારના વિનાશથી બચી જાય છે.
મિલાયરિયાદ્ પરિઘ્વયતો :- અહીં ભિક્ષાચર્યા શબ્દ સંયમચર્યાના પર્યાયવાચી શબ્દરૂપે પ્રયુક્ત થયો છે અર્થાત્ સંયમ પર્યાયમાં વિચરણ કરતાં.
३ इमे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, णच्चा, जिच्चा, अभिभूय, भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो णो विहिणेज्जा, तं जहा- १. दिगिंछा परीसहे २. पिवासा परीसहे ३. सीय परीसहे ४. उसिण परीसहे ५. दंसमसय परीसहे ६. अचेल परीसहे ७. अरइ परीसहे ८. इत्थी परीसहे ९. चरिया परीसहे १०. णिसीहिया परीसहे ११. सेज्जा परीसहे १२. अक्कोस परीसहे १३. वह परीसहे १४. जायणा परीसहे १५. अलाभ परीसहे १६. रोग परीसहे १७. तणफास परीसहे १८. जल्ल परीसहे १९. सक्कारपुरक्कार परीसहे २०. पण्णा परीसहे २१. अण्णाण परीसहे २२. दंसण परीसहे ।
=
શબ્દાર્થ :- તે - તે, રૂમે હજુ = આ પ્રમાણે તેં ગT = તે ૨૨ પરીષહ આ પ્રમાણે છે, (૧) વિીિંછા પરીસદે = ક્ષુધા (ભૂખ)નો પરીષહ, (૨) પિવાસા પરીપદે = તરસ નો પરીષહ, (રૂ) સીય પરીસદે = ઠંડીનો પરીષહ, (૪) સિળ પરીસદ્દે = ગરમીનો પરીષહ, (૧) વંસમસય પરીસદે – ડાંસ મચ્છર વગેરેથી થનારો પરીષહ, (૬) અવેલ પરીક્ષહે = ઓછાં વસ્ત્રથી થનાર પરીષહ, (૭) અરફ પરીક્ષહે – સંયમમાં અરુચિ થવાનો પરીષહ, (૮) થી પરીસદે - સ્ત્રીનો પરીષહ, (૧) વરિયા રીસહે - ચાલવાનો પરીષહ, (૧૦) ગિલીહિયા પરી હે = એકાંત સ્થાનમાં
=
=
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બેસવાનો પરીષહ, (૨૨) તેના પરદે રહેવાના સ્થાનની પ્રતિકૂળતાનો પરીષહ, મકાનનો પરીષહ, (૧૨) અવFoોણ પીશે - ગાળો, અપશબ્દો વગેરે કઠોર વચનોનો પરીષહ, (૧૩) વરુ
દે , મારપીટ વગેરેનો પરીષહ. (૨૪) નાવા પીવડે - ભિક્ષા માંગવાનો પરીષહ, (૨૯) અનામ પુરસદે = પદાર્થોની યાચના કરવા છતાં ન મળવાથી થતો પરીષહ, (૧૬) રોમાં પરીષદે - શરીરમાં રોગ-વ્યાધિ થવાનો પરીષહ, (૨૭) તજ પાસ કરી દે - તૃણ, કંટક વગેરે ખેંચવાનો પરીષહ, (૧૮) ગત્ત પરદે પરસેવાનો, મેલનો પરીષહ, (૨૨) સવારપુરવાર પરીસદે . માન સન્માનથી કે તેની ઈચ્છાથી થતો પરીષહ, (૨૦) પણ પરદે . અલ્પ બુદ્ધિનો પરીષહ. (ર) અUMણ પર - આત્માજ્ઞાન ન થવાનો પરીષહ અર્થાતુ અવધિજ્ઞાન વગેરે ન થવાનો પરીષહ, (૨૨) કંસા પરદ = ધર્મમાં શ્રદ્ધાથી વિચલિત થવાનો પરીષહ. ભાવાર્થ :- કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા બાવીસ પરીષહોને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચિત કરીને તેનો પરાભવ કરીને અર્થાત્ તેને જીતીને ભિક્ષાચર્યા માટે વિચરતા સાધક તેનાથી આક્રાંત થઈને પણ વિચલિત થતા નથી. તે પરીષહો આ પ્રમાણે છે
(૧) સુધા પરીષહ (૨) પિપાસા પરીષહ (૩) શીત પરીષહ (૪) ઉષ્ણ પરીષહ (૫) ડાંસ મચ્છર પરીષહ (૬) અચેલ પરીષહ (૭) અરતિ પરીષહ (૮) સ્ત્રી પરીષહ (૯) ચર્યા પરીષહ (૧૦) નિષદ્યા પરીષહ (૧૧) શય્યા પરીષહ (૧૨) આક્રોશ પરીષહ (૧૩) વધુ પરીષહ (૧૪) યાચના પરીષહ (૧૫) અલાભ પરીષહ (૧૬) રોગ પરીષહ (૧૭) તૃણ સ્પર્શ પરીષહ (૧૮) જળ (મેલ) પરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (૨૦) પ્રજ્ઞા પરીષહ (૨૧) અજ્ઞાન પરીષહ (૨૨) દર્શન પરીષહ. પરીષહ કથનની પ્રતિજ્ઞા :|१ परीसहाणं पविभत्ति, कासवेणं पवेइया ।
तं भे उदाहरिस्सामि, आणुपुव्विं सुणेह मे ॥१॥ શબ્દાર્થ - પરીકથા - પરીષહોના જે, રમત્ત વિભાગો, ભેદો, પવફા કહ્યા છે, સં. તે ભેદોનું સ્વરૂપ, બે - તમોને, ડારિરિ - કહીશ, કપુપુર્વ - ક્રમશઃ, મે - મારાથી, સુદ - સાંભળો. ભાવાર્થ – હે જંબૂ! કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે પરીષહોના જે પ્રકારો વર્ણવ્યા છે, તે હું તમને કહીશ અર્થાત્ હું કહું છું, તે તમે ક્રમશઃ સાંભળો. (૧) સુધા પરીષહ :| २ दिगिंछा-परिगए देहे, तवस्सी भिक्खू थामवं ।
ण छिंदे, ण छिंदावए, ण पए ण पयावए ॥२॥
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨:પરીષહ
[ ૩૫ |
શબ્દાર્થ :- વિરાછા-પરિમાણ રેભૂખથી શરીર પીડાવા છતાં પણ, થાનવ-સંયમબળવાળા, ધર્યયુક્ત, બળશાળી, તવસી-તપસ્વી,fમનહૂસાધુ, " fજી-ફળ વગેરે સ્વયંનસુધારે, ન fછાવણ = બીજા પાસે ન સુધારાવે, પ પ = સ્વયં ન પકાવે, ન રાંધે, ઇ પયાવ= બીજા પાસે ન રંધાવે. ભાવાર્થ :- શરીર ભૂખથી પીડિત થઈ જાય, તો પણ સામર્થ્ય સંપન (સ્થિર પરિણામી) તપસ્વી ભિક્ષુ કોઈ ફળ આદિને પોતે તોડે કે સુધારે નહિ કે બીજા પાસે તોડાવે કે સુધારાવે નહિ, પોતે ભોજન રાંધે નહિ, બીજા પાસે રંધાવે નહિ. રૂ. વાલી--સંશાસે, વિરે ધમાસણા
मायण्णे असण-पाणस्स, अदीण मणसो चरे ॥३॥ શબ્દાર્થ - વાર પધ્વજ સંવારે -કાગડાની જાંઘ જેવું અથવા કાલી પર્વક ઘાસની જેમ, શરીર દુર્બળ થઈ જાય, વ સંત - નસો દેખાવા લાગે, જિસે - શરીર દુબળુ પાતળું થઈ જાય, તો પણ, અલખ પાસ - શુદ્ધ આહાર પાણીની, નાયણે - મર્યાદાને જાણનારો સાધુ, અલીખ મણ - મનમાં દીનતાનો ભાવ લાવ્યા વિના, રે - સંયમમાર્ગમાં વિચરે, સંયમભાવમાં રહે. ભાવાર્થ :- ઘણા સમયથી ભૂખ સહન કરવાથી કાલીપર્વક નામના ઘાસની જેમ અથવા કાગડાની જાંઘની જેમ શરીર સૂકાઈને દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, નાડીઓ દેખાવા લાગે તો પણ આહારપાણીની મર્યાદાને જાણનાર ભિક્ષુ દીન બન્યા વિના પ્રસન્ન ચિત્તે સંયમમાર્ગમાં વિચરણ કરે. વિવેચન :
બાવીસ પરીષહમાં પહેલો સુધા પરીષહ છે, કારણ કે ચૂર્ણિકારે કહ્યું છે કે 'સુધારના નાસિત શરીર વેલનાં ભૂખ જેવી બીજી કોઈ શારીરિક વેદના નથી, તેથી સુધાને પહેલાં કહી છે. શ્રુધાની ગમે તેટલી વેદના થતી હોય, તો પણ તેને સહન કરનાર સંયમી સાધુએ જાતે કે અન્ય દ્વારા આહાર પકાવવો, ફલાદિનું છેદન કરવું નહીં તથા તેને ખરીદવું નહીં. પોતે સ્વીકારેલી મર્યાદાથી વિપરીત અનેષણીય, અકલ્પનીય આહાર લેવો નહિ. ક્ષુધા વેદનાને સમભાવપૂર્વક સહન કરવી, તે જ ક્ષુધા પરીષહનો વિજય છે. ક્ષુધા પરીષહ વિજયી સાધક નવકોટિ વિશુદ્ધ ભિક્ષા મર્યાદાનું ઉલ્લંઘન કયારે ય કરતા નથી.
લી-પબ્લા-સંવાલે - કાગડાની જંઘા- કાગડાના પગનો ઉપરનો ભાગ. તેના જેવા પાતળા. બૃહદ્રવૃત્તિ અનુસાર કાકજંઘા નામના તૃણનું પર્વ સ્થૂલ અને વચ્ચેના ભાગમાં પાતળું હોય છે. એ જ રીતે જે સાધકના ગોઠણ, કોણી વગેરે સ્થૂલ હોય અને હાથ પગ પાતળા થઈ ગયા હોય તેને જાપવિશાશન (ાનીપāારંવા) કહેવામાં આવે છે. ભૂખ પરિષહથી અથવા તપથી કાયા સુકાઈને પાતળી થઈ જાય, તો પણ સાધક દીન ન બને. જળસંતપ:- નસોથી ઘેરાયેલા શરીરવાળો અર્થાત્ ઉત્કટ તપને કારણે શરીરમાં લોહી અને માંસ
Page #106
--------------------------------------------------------------------------
________________
[ ૩૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સુકાઈ જવાથી ફક્ત હાડચામ જ બાકી રહે છે અને શરીરની નસેનસ દેખાવા લાગે, તેવા કૃશ શરીરવાળા. મથક - પર્ણ નિર્દોષ અને શદ્ધ આહાર મળતો હોય અને પોતે ભુખથી અત્યંત પીડિત હોય તો પણ સાધક લોલુપ બની અતિ આહાર કરે નહિ, પરંતુ માત્રાથી અર્થાત્ પ્રમાણોપેત આહાર જ ગ્રહણ કરે. તેમજ આહાર પ્રાપ્તિ માટે દીનભાવ પણ કરે નહિ, પરંતુ ક્ષુધાના પરીષહને સહન કરે.
ધા પરીષહ વિજય માટે દષ્ટાંત :- હસ્તિમિત્ર શેઠ પોતાની પત્નીનું દેહાંત થતાં પોતાના પુત્ર હસ્તિભૂત (દઢવીય) સાથે દીક્ષા લઈને વિચરણ કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં વિહારમાં માર્ગ ભૂલી જતાં ભોજકટક નામના નગરના રસ્તે જંગલમાં આવી પહોંચ્યા. આ જંગલમાં ચાલતાં ચાલતાં મુનિરાજનાં પગનાં તળિયાં કાંટાથી વીંધાઈ ગયાં, જેથી તે આગળ વિહાર કરી શક્યા નહીં. તેમણે તે સમયે પોતાનું આયુ અલ્પ જાણી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પોતાના શિષ્ય પરિવારને કહ્યું કે તમે અહીંથી અન્યત્ર વિહાર કરો. આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખનો તીવ્ર પરીષહ સહન કરવો પડશે. ગુરુની વાત સાંભળી અન્ય શિષ્યો વિહાર કરી ગયા, પણ તેમનો પુત્ર- શિષ્ય ગુરુને કહેવા લાગ્યો કે હે ભદંત ! જેમ છાયા વૃક્ષને છોડતી નથી, તેવી રીતે હું પણ આપના ચરણકમલને છોડીને અન્યત્ર જવા તૈયાર નથી. પછી ગુરુમહારાજે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર્યો. શિષ્ય ગુરુસેવામાં જ રહ્યાં. તે જંગલમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ફળો હોવા છતાં શિષ્ય તેને તોડવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો. નીચે પડેલાં ફળ પણ સચિત્ત અને અદત્ત હોવાથી લીધાં નહીં. આ પ્રકારે અડગ આત્મપરિણામોથી તેમણે ક્ષુધા પરીષહને સમભાવથી સહન કર્યો.
પોતાના પગમાં લાગેલા કાંટાની તીવ્ર વેદનાને સમતાભાવે સહન કરતાં, ગુરુમહારાજ આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં વૈમાનિક દેવ બન્યા. તેમણે દેવ પર્યાયમાં પોતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણીને પોતાના શિષ્યની પ્રાણરક્ષા નિમિત્તે દિવ્ય શક્તિથી તેની સમીપના પ્રદેશમાં એક વસતીનું નિર્માણ કર્યું અને પોતે મનુષ્યરૂપે પ્રગટ થઈને કહેવા લાગ્યા કે અહીંથી નજીક જ એક વસતી દેખાય છે. ત્યાંથી તમે આહાર પાણી લઈ આવો. દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્ય વિચાર કર્યો કે આ કોઈ દેવ મારી છલના કરે છે. પહેલાં હું ઘણીવાર ગયો છું, છતાં મને કોઈ વસતી દેખાઈ નથી, માટે ત્યાં જવું કે ત્યાંથી આહાર પાણી લાવવાં, ઉચિત નથી. શિષ્યની આ પ્રકારની દઢ ધારણા જોઈને દેવ પ્રસન્ન થયા અને તેમણે પ્રગટ થઈ શિષ્યની ખૂબ પ્રશંસા કરી. શિષ્ય દુઃસહ્ય ભૂખનો પરિષહ સહન કરી, ક્ષપક શ્રેણી પર આરૂઢ બની પ્રશસ્તધ્યાન અને શુદ્ધ અધ્યવસાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવ્યો. આ રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે તે અડગ આત્મબળથી દઢવીર્ય મુનિની માફક ક્ષુધા પરીષહને સહન કરે.
(૨) પિપાસા પરીષહ :४ तओ पुट्ठो पिवासाए, दोगुंछी लज्ज-संजए ।
सीओदगं ण सेविज्जा, वियडस्सेसणं चरे ॥४॥ શબ્દાર્થ – તો ત્યાર પછી, રોપુછી-અનાચાર સેવનથી ધૃણા કરનાર, દૂર રહેનાર, વાર્તાન
Page #107
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨:પરીષહ
[ ૩ ૭ ]
= લજ્જા અને સંયમવાન સાધુ, વાસા = તરસથી, પુદ્દો = પીડાતો, સીવ = સચિત પાણીનું, જ વિઝા - સેવન ન કરે, - અચિત્ત પાણીની ઈચ્છા માટે, ગવેષણા માટે, વરે - વિચરણ કરે.
ભાવાર્થ :- અસંયમ પ્રત્યે અરુચિ રાખનાર, લજ્જાવાન સંયમી ભિક્ષુ તરસથી પીડાતો હોય, તો પણ સચિત્ત પાણીનું સેવન ન કરે પરંતુ અચિત્ત ગરમ પાણીની ગવેષણા કરે. ५ छिण्णावाएसु पंथेसु, आउरे सुपिवासिए ।
परिसुक्क मुहाऽदीणे, तं तितिक्खे परीसहं ॥५॥ શબ્દાર્થ :- ઉછાળવાપણું = જ્યાં લોકોનું આવાગમન નથી તેવા નિર્જન, પંથેલુ = માર્ગમાં જતાં સાધુ, સુપિવાસ - તરસથી, આયરે - અતિવ્યાકુળ થઈ જાય, પરિશુક્ર - ગળું સુકાઈ જાય, અહીને = દીનતા રહિત થઈને, તે પરસ૬ = એ તરસના પરીષહને, ત નિતિન9 = સહન કરે. ભાવાર્થ :- લોકોના આવાગમન રહિત એકાંત નિર્જન માર્ગમાં ભારે તરસથી પીડાતો હોય અને મુખ અત્યંત સૂકાતું હોય તો પણ મુનિ જરા ય દીન થયા વિના તૃષાના પરીષહને પ્રસન્નતાથી સહન કરે. વિવેચન :
ગમે તે સ્થાનમાં (વસતિમાં કે જંગલમાં) અને ગમે તેટલી તૃષાની વેદના હોય તો પણ તત્ત્વજ્ઞ સાધુ સ્વીકારેલી મર્યાદાથી વિરુદ્ધ સચિત્ત જળ ગ્રહણ કરે નહિ. સમભાવપૂર્વક એ વેદનાને સહન કરે. તેને પિપાસા–પરીષહ જય કહે છે. 'અતિરૂક્ષ આહાર, ઉનાળાનો તાપ, પિત્ત-જવર, અનશન આદિનાં કારણે ઉત્પન્ન થયેલી કે શરીર અને ઈન્દ્રિયોને પીડા કરનારી તુષાને શાંત કરવા સાધુ સચિત્ત જલનો ઉપયોગ કરવાનો વિચાર પણ કરે નહિ પરંતુ એ તૃષારૂપ અગ્નિને સંતોષરૂપી માટીના નવા ઘડામાં ભરેલા શીતળ સુગંધિત સમાધિરૂપી જળથી શાંત કરે, તેનો પિપાસા પરીષહ જય પ્રશંસનીય બને છે. વિયર્સ – અગ્નિ કે ક્ષારયુકત પદાર્થો આદિથી વિકૃતિ પામેલું જળ અર્થાત્ શસ્ત્ર પરિણત અચિત્ત પાણી. પિપાસા પરીષહ વિજય માટે દષ્ટાંત :- ઉજ્જયિની નિવાસી ધનમિત્ર શેઠે પોતાના પુત્ર ધનશર્માની સાથે દીક્ષા ધારણ કરી. એક સમયે તે બંને આચાર્ય સાથે એલકાક્ષ નગર તરફ વિહાર કરી રહ્યા હતા. ક્ષુલ્લક સાધુને અત્યંત તરસ લાગી હતી. બીજા સાધુઓ સાથે આચાર્યને આગળ ગયેલા જાણીને ધનમિત્ર મુનિએ નદી જોઈને પુત્ર પ્રેમને વશ થઈ ધનશર્માને કહ્યું "હે વત્સ! પાણી પી લો. પછી આલોચનાથી તેની શુદ્ધિ કરી લેજો," તેમ કહીને ધનમિત્ર મુનિ નદી પાર કરીને એક તરફ ઊભા રહ્યા. "હું આ અકલ્પનીય સચિત્ત પાણી કેવી રીતે પી શકું?" તેમ વિચારી ધનશર્મામુનિ સંયમની રક્ષા કાજે પાણી પીધું નહીં, અતિ તરસને કારણે ધનશર્મા મુનિ આગળ જઈ શક્યા નહીં અને સમભાવપૂર્વક ત્યાં જ સમાધિમરણ પામ્યા અને દેવ પણે ઉત્પન્ન થયા. તે દેવે સાધુઓ માટે ઠેક ઠેકાણે ગોકુલ રચીને મુનિઓની તૃષા શાંત કરી. બધા મુનિગણ
Page #108
--------------------------------------------------------------------------
________________
३८
નગરમાં પહોંચ્યા. એક મુનિ પોતાનું આસન છેલ્લા ગોકુલમાં ભૂલી ગયા હતા. તેથી તે આસન લેવા પાછા ગયા પરંતુ ત્યાં ન હતું આસન કે ન હતું ગોકુલ. બધા સાધુઓએ તેને દેવમાયા જાણી. ત્યાર પછી તે દેવે આવીને પોતાના સંસારી અવસ્થાના પિતા ધનમિત્ર મુનિ સિવાયના બાકીના સાધુઓને વંદના કરી. આ અંગે આચાર્યે પૂછ્યું, ત્યારે તે દેવે, પોતાને પિતા મુનિએ સચિત્ત પાણી પીવાનું કહ્યું હતું, તે પૂર્વ વૃત્તાંત સહુને કહ્યો, આમ કહીને તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ રીતે સાધકોએ ધનશર્મામુનિની જેમ પિપાસા
પરીષહનો વિજય કરવો જોઈએ.
(૩) શીત પરીષહ :
६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
चरतं विरयं लूहं, सीयं फुसइ एगया ।
णाइवेलं मुणी गच्छे, सोच्चाणं जिणसासणं ॥६॥
શબ્દાર્થ:- વિયં= આરંભથી નિવૃત્ત, તૂ = રુક્ષ શરીરવાળા સાધુને, પરંત = સંયમ માર્ગમાં વિચરતાં, પાયા = કયારેક, લય = શીતકાળમાં ઠંડીનો, બ્રુસફ = સ્પર્શ થાય, ઠંડી લાગે, મુળી= સાધુ, મુનિ, નિસાસળ = જિનાગમને, સુજ્વાળ = સાંભળીને, અવેલાં = સાધુ મર્યાદા બહાર, ળ યજ્ઞે
= ન જાય.
७
ભાવાર્થ - પાપોથી વિરત થઈ સંયમમાં વિચરણ કરતાં મુનિને શીતકાળમાં ઠંડીનું કષ્ટ આવે, તો પણ મુનિ જિનશાસનને સાંભળીને અર્થાત્ વીતરાગ ભગવાનની શિક્ષાઓને સાંભળી અને વિચારીને સંયમની મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ.
ण मे णिवारणं अत्थि, छवित्ताणं ण विज्जइ ।
अहं तु अग्गिं सेवामि, इइ भिक्खू ण चिंतए ॥७॥
શબ્દાર્થ :- નિવારÜ = ઠંડી નિવારણ માટે યોગ્ય (મકાન વગેરે), મે – મારી પાસે, ૫ અસ્થિ - નથી, વિજ્ઞાળ – શરીરની રક્ષા માટે ઓઢવાનાં વસ્ત્ર, પ્ન વિન્ગર્ - મારી પાસે નથી, અહં – હું, તુ = ખરેખર, અન્જિં = અગ્નિનું, સેવામિ - સેવન કરી લઉં, સેવન કરીશ, ડ્ - આ રીતે, ન ચિંતક્ - વિચાર ન કરે.
ભાવાર્થ :- શીતપરીષહથી આક્રાંત થઈ ભિક્ષુ વિચારે નહીં કે મારી પાસે ઠંડીના નિવારણ માટે યોગ્ય મકાન આદિ કોઈ સાધન નથી. ઠંડીથી રક્ષણ કરવા ધાબળા આદિ વસ્ત્ર પણ નથી, તો હું અગ્નિનું સેવન કરી લઉં.
વિવેચન :
બંધ મકાન ન મળે અને ઠંડીથી અત્યંત પીડા થાય, તો પણ સાધુએ અકલ્પનીય અથવા મર્યાદા ઉપરાંત વસ્ત્રો લેવાં નહિ. પોતે જાતે અગ્નિને પ્રગટાવીને અથવા બીજા દ્વારા પ્રજ્વલિત થયેલા અગ્નિનું
Page #109
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨ પરીષહ
[ ૩૯ ]
સેવન કરે નહિ પરંતુ ઠંડીના કષ્ટને સમભાવપૂર્વક સહન કરે, તે શીત પરીષહનો વિજય છે. શીત પરીષહ વિજય માટે દષ્ટાંત :- રાજગૃહ નગરના ચાર મિત્રોએ ભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. શાસ્ત્રાધ્યયન કરી ચારે ય મુનિઓએ એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. એકવાર તે ચારે ય ત્રીજા પ્રહરમાં ભિક્ષા લઈને પાછા ફરતા હતા. તે વખતે શિયાળો હતો. પ્રથમ મુનિરાજને વૈભારગિરિની ગુફાના પ્રવેશદ્વાર પાસે આવતાં આવતાં ચોથો પહોર થઈ ગયો. તેથી તે વૈભારગિરિની ગુફા પાસે જ રોકાઈ ગયા. રાત્રિ થવાથી બીજા મુનિ બગીચામાં રોકાઈ ગયા, ત્રીજા મુનિ બગીચા પાસે રોકાઈ ગયા.
જ્યારે ચોથા મુનિ રાજગૃહ નગરની પાસે પહોંચ્યા, ત્યાં ચોથો પ્રહર સમાપ્ત થયો. રોકાઈ ગયેલા પ્રથમ મુનિ ભયંકર ઠંડીને કારણે પીડિત થઈને રાત્રિના પહેલા પ્રહરમાં સ્વર્ગવાસ પામ્યા, બીજા મુનિ બીજા પ્રહરમાં, ત્રીજા મુનિ ત્રીજા પ્રહરમાં અને ચોથા મુનિ ચોથા પ્રહરમાં સ્વર્ગવાસી થયા. આ ચારે ય મુનિ ઠંડીનો પરીષહ સહન કરી કાળધર્મ પામી દેવ બન્યા. એ જ રીતે પ્રત્યેક સાધુ-સાધ્વીએ સમતાપૂર્વક શીત પરીષહને સહન કરવો જોઈએ.
(૪) ઉષ્ણ પરીષહ :| उसिणं परियावेणं, परिदाहेण तज्जिए ।
प्रिंसु वा परियावेणं, सायं णो परिदेवए ॥८॥ શબ્દાર્થ :- fધણુ - તાપના, તડકાના, વા = વળી, સિM - સ્વાભાવિક ગરમીના, ત્યારે - કષ્ટથી, રિલાદેન - શરીરની અંદર અને બહારના દાહથી, તજ્ઞ - પીડિત થયેલા સાધુ, સાથે - સુખને માટે, નો પલેિવા - વિલાપ ન કરે કે દુઃખી ન થાય.
ભાવાર્થ :- ગરમ ભૂમિ, શિલા અને લૂ આદિ ઉષ્ણતાના પરિતાપથી, પસીનો કે તરસની બળતરાથી અથવા ઉનાળાના સૂર્યના પરિતાપથી, અત્યંત પીડિત થવા છતાં પણ મુનિ ઠંડક આદિ સુખ માટે વ્યાકુળ થાય નહીં, કે વિલાપ કરે નહીં.
उण्हाहितत्तो मेहावी, सिणाणं णो वि पत्थए ।
गायं णो परिसिंचेज्जा, ण वीएज्जा य अप्पयं ॥९॥ શબ્દાર્થ – ૩vહતો -ગરમીથી અત્યંત પીડિત, મેદાવ - બુદ્ધિમાન સાધુ, સિગાઈ . સ્નાનની, Mો વિ પત્થર - અભિલાષા ન કરે, આવું - શરીરને, નો પરિક્ષા = પાણીથી ન ભીંજવે, અપડ્યું - પોતાના શરીર ઉપર, થોડી પણ, વાળા - પંખા વગેરેથી હવા ન નાંખે. ભાવાર્થ :- ગરમીથી પરેશાન થાય, ત્યારે મેધાવી મુનિ સ્નાનની (સર્વજ્ઞાનની) ઈચ્છા કરે નહીં તેમજ પાણીથી શરીરના કોઈ અવયવોને સિંચન (દેશસ્નાન) પણ કરે નહિ અને પોતાના શરીરને પંખા વગેરેથી વીંઝે નહિ અર્થાત્ થોડી પણ હવા નાખે નહિ.
Page #110
--------------------------------------------------------------------------
________________
૪૦
વિવેચન :
ગ્રીષ્મકાલીન ઉનાળાનો પ્રખર તાપ, લૂ, તડકાથી તપેલી જમીન કે મકાન આદિની ઉષ્ણતાથી ત્રસ્ત મુનિ ઉષ્ણતાની નિંદા કરે નહિ. છાયા આદિ કે ઠંડકની ઈચ્છા કરે નહિ. પંખા વગેરેથી હવા નાંખે નહિ. પોતાના માથાને ઠંડા પાણીથી ભીનું કરે નહિ પરંતુ ઉષ્ણતાની વેદનાને સમભાવથી સહન કરે, તે ઉષ્ણ પરીષહનો વિજય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
પરિવારેખ ઃ- દાહ બે પ્રકારના છે. (૧) બાહ્ય અને (ર) આપ્યંતર, પસીનો, મેલ આદિથી શરીરમાં થતી બળતરા, એ બાહ્ય દાહ છે. જયારે તૃષાથી ઉત્પન્ન થયેલો દાહ, આંતરિક પરિદાહ છે. અહીં બંને પ્રકારના દાહ સૂચિત છે.
ઉષ્ણ પરીષહ વિજય માટે દષ્ટાંત :– તગરા નગરીમાં અન્મિત્ર આચાર્ય પાસે દત્ત નામના વણિકે તેની પત્ની ભઠ્ઠા અને પુત્ર અહંન્નક સાથે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી પિતા, પુત્રની બધી જ સેવા કરતા અને પુત્ર પ્રેમને કારણે તેને ભિક્ષા લેવા મોકલતા ન હતા. આ રીતે દત્ત મુનિના પુત્રરૂપ શિષ્ય ઘણા જ સુકુમાર અને સુખ-સુવિધાની વૃત્તિવાળા બની ગયા. દત્ત મુનિના સ્વર્ગવાસ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત બનીને તે સુકુમાર મુનિ ઉનાળાની ઋતુમાં ભિક્ષા લેવા માટે ગયા. તાપથી બચવા તે બાળમુનિ અહંનક મોટાં મોટાં મકાનોની છાયામાં ઊભા રહેતાં, બેસતાં, જઈ રહ્યા હતા. તેમની આવી સ્થિતિ જોઈ એક સ્ત્રીએ વિચાર કરી તેમને પોતાના ઘરે બોલાવ્યા. વિવિધ સુખ સાધનોનું પ્રલોભન આપી ત્યાં જ રહી જવાનું નિવેદન કર્યું. સંયમી જીવનની કઠિનાઈથી ગભરાયેલા અહંન્તક મુનિ ત્યાં જ રોકાઈ ગયા અને સંયમ છોડી દીધો, સુખભોગમાં આસકત બની ગયા. તેની માતા ભદ્રા સાધ્વી પુત્રમોહમાં પાગલ બની 'હું અહંન્તક, હે અર્જુન્નક' એમ મોટેથી બૂમો પાડતી શેરીએ શેરીએ ભટકવા લાગી. એક દિવસ બારીમાં બેઠેલા અર્હન્તકે પોતાની માતાનો અવાજ સાંભળ્યો અને તે મહેલમાંથી નીચે ઊતરી ગયો. અત્યંત શ્રદ્ધાવશ તે માતાનાં ચરણોમાં નમીને બોલ્યા− મા ! હું જ તમારો અર્હન્નક છું. ત્યારે માતાએ કહ્યું– હે વત્સ ! તમે ખાનદાન કુળમાં જન્મેલા છો, છતાં તમારી આવી દશા કેમ થઈ ? અહંન્નકે કહ્યું– હે માતા ! મારી ચારિત્રપાલનની અસમર્થતા જ આમાં કારણ છે. ત્યારે માતાએ કહ્યું- આવા અસંયમી જીવન કરતા તો અનશન કરવું શ્રેષ્ઠ છે. સાધ્વી માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને તેનો સૂતેલો વૈરાગ્ય જાગી ઊઠ્યો અને તેણે સર્વ સાવધ યોગનું પ્રત્યાખ્યાન કરી પુનઃ સંયમને ધારણ કર્યો. માતાના ઉદ્બોધનથી તેણે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરી, ઉષ્ણ પરીષહને સહન કર્યો. અંતે એક ગરમ ધગધગતી શિલા ઉપર બેસી અનશન ધારણ કરી સમાધિભાવથી અર્હન્નક મુનિએ પાદપોપગમન સંથારો કર્યો. આ રીતે ઉષ્ણ પરીષહને સમ્યક્ પ્રકારે સહન કરી સમાધિમરણપૂર્વક તે આરાધક બન્યા. આ રીતે પ્રત્યેક મુનિએ ઉષ્ણ પરીષહ સહન કરવો જોઈએ.
(૫) ડાંસ મચ્છર પરીષહ :
१०
पुट्ठो य दंसमसएहिं समरे व महामुनी ।
"
णागो संगामसीसे वा, सूरो अभिहणे परं ॥ १० ॥
Page #111
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: પરીષહ
[ ૪૧ ]
શબ્દાર્થ :- - જે રીતે, હાથી, સંમતી-સંગ્રામમાં મોખરે રહીને, સૂરો - શૂરવીર યોદ્ધો, પરં - શત્રુને, અમને - મારે છે. વિજય મેળવે છે, મહામુft - ઉત્તમ સાધુ, સંસદ્ધિ =ડાંસ, મચ્છર વગેરે, પુટ્ટો ય = કરડવાથી કષ્ટ આવે ત્યારે, સમર = આત્મસંયમરૂપ સંગ્રામમાં ટકી રહે.
ભાવાર્થ :- જેમ યુદ્ધના મોરચે રહેલો હાથી અને શૂરવીર યોદ્ધો શત્રુના બાણોની પરવા કર્યા વિના શત્રુઓને હણે છે અને વિજય મેળવે છે, તેમ ઉત્તમમુનિ ડાંસ, મચ્છર આદિના ડંસની પરવા કર્યા વિના, ક્રોધાદિ ભાવ શત્રુઓ પર વિજય મેળવવા માટે આત્મસંગ્રામમાં ટકી રહે.
आ ण संतसे ण वारिज्जा, मणंऽपि ण पओसए । ११
उवेहे ण हणे पाणे, भुंजते मंस-सोणियं ॥११॥ શદાર્થ - નિંગ -માંસ અને રકતને, બુનો -ચૂસતાં, પાળે - ડાંસ, મચ્છર વગેરે પ્રાણીઓને જ નહીં, ન સંતને - તેને ત્રાસ પહોંચાડે નહીં, ન વારિજ્ઞા - તેને રોકી વિક્ષેપરૂપ-અંતરાય કરે નહીં, કવિ-મનથી પણ તેના ઉપર જ
પોષ કરે નહીં, કહે - સમભાવ રાખે.
ભાવાર્થ :- મુનિ માંસ અને લોહી પીનારા જંતુ કે પ્રાણીઓને મારે નહિ, તેને ત્રાસ પહોંચાડે નહીં. રોકીને તેને અંતરાય પાડે નહિ, તેને ઉડાડે નહીં, મનથી પણ તેના પ્રત્યે દ્વેષભાવ કરે નહીં પરંતુ સમભાવ રાખે અથવા તેની ઉપેક્ષા કરે, પ્રતિકાર કરે નહીં.
વિવેચન :
અહીં 'ડાંસ, મચ્છર એ શબ્દ દ્વારા જૂ, લીખ, માંકડ, માખી, કડા, કીડી, વીંછી વગેરે ક્ષુદ્ર જંતુઓની પણ ગણના કરી છે. ટીકાકાર આચાર્ય શાંતિસૂરીએ હિંસક, તેમજ મારક એવા શિયાળ, વરુ, ગીધ, કાગડા વગેરે તથા ભયંકર હિંસક વન્યપ્રાણીઓનો પણ હરામ' શબ્દમાં સમાવેશ કર્યો છે. આમ દેહપીડક ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓ ખ મારે કે અન્ય કોઈ પણ પ્રકારે પીડા આપે અને લોહી પીએ તો પણ મુનિ તેના પ્રત્યે દ્વેષભાવ કરે નહિ, તેમને હણે નહીં પરંતુ તે જીવો અજ્ઞાની આહારાર્થી છે અને મારું શરીર તેમને માટે ભોજ્ય છે, માટે ભલે ખાય, એવો ઉપેક્ષાભાવ રાખે, તે ડાંસ મચ્છર પરીષહજય છે. ઉપરોકત પીડા પહોંચાડનાર પ્રાણીઓનો પ્રતિકાર કર્યા વગર જ તેને સહન કરે તથા મન, વચન અને કાયાથી તેમને બાધા ન પહોંચાડે, તે વેદનાને સમભાવપૂર્વક સહન કરે, તે મુનિ ડાંસ, મચ્છર પરીષહ વિજયી કહેવાય છે. ડાંસ મચ્છર પરીષહ વિજય માટે દષ્ટાંત :- ચંપાનગરીના જિતશત્રુ રાજાના પુત્ર યુવરાજ સુમનભદ્ર સાંસારિક કામભોગોથી વિરકત બની ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લીધી. એકલવિહારી પ્રતિમા અંગીકાર કરી વિહાર કરતાં એકવાર જંગલમાં રાત્રિના સમયે કાયોત્સર્ગ કર્યો. આખી રાત મચ્છરોએ ભયંકર ડંખ માર્યા. ડાંસ, મચ્છરોના પરીષહને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી સહન કર્યો તથા પ્રશસ્તધ્યાનમાં કાળધર્મ
Page #112
--------------------------------------------------------------------------
________________
|
૪ ૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પામીને દેવલોકમાં પધાર્યા. આ મુનિની જેમ અન્ય મુનિજનોએ પણ મધ્યસ્થ ભાવથી ડાંસ અને મચ્છરોના પરીષહને સહન કરવો જોઈએ. (૬) અચેલ પરીષહ :१२ परिजुण्णेहिं वत्थेहि, होक्खामि त्ति अचेलए ।
___ अदुवा सचेले होक्खं, इइ भिक्खू ण चिंतए ॥१२॥ શબ્દાર્થ :- વલ્વેદિં વસ્ત્રો, પરિગુહિં = જીર્ણ થઈ જતાં, વેત - વસ્ત્ર રહિત, હોમ - થઈ જઈશ, ઉત્ત- આ રીતે, મહુવા - અથવા, સવેતર : વસ્ત્રોવાળો, નવા વસ્ત્રવાળો, હોજ - થઈ જઈશ, - આ રીતે. ભાવાર્થ :- વસ્ત્રો અતિ જીર્ણ થવાથી 'હવે હુંઅચલકથઈ જઈશ.' અથવા 'નવાં વસ્ત્રો ફરી મળશે તો હું પાછો સચેલક થઈ જઈશ. ભિક્ષુ આ પ્રકારનું ચિંતન કયારેય કરે નહિ અર્થાત્ દીનતા કેહર્ષના ભાવ લાવે નહીં. १३ एगया अचेलए होइ, सचेले यावि एगया।
- પ ધરિયું , ગાળા નો રહેવા શરૂા. શબ્દાર્થ :- ક્યારેય, યા વિ.અને, પયં આ બન્ને અવસ્થાઓને, અહિયં ધર્મને માટે હિતકારી અથવા હિતકારી સાધુ ધર્મ, - જાણીને, માનીને, સમજીને, ગાળી - જ્ઞાની પુરુષ, નો પરિવેવ - ખેદ ન કરે, દુઃખી ન થાય. ભાવાર્થ - વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓને કારણે મુનિ ક્યારેક અલ્પ કે જીર્ણ વસ્ત્રવાળો થઈ જાય, તો ક્યારેક નવીન અને મનોજ્ઞ વસ્ત્રો પ્રાપ્ત થઈ જાય છે. આ બંને પ્રસંગ સંયમ ધર્મ માટે હિતકારી છે, એમ સમજીને જ્ઞાની શ્રમણ કયારેય દુઃખી થાય નહિ અર્થાતુ મનમાં વસ્ત્ર સંબંધી ખેદ કરે નહીં.
વિવેચન :
પI :- ગાથામાં પથ શબ્દથી શાસ્ત્રકારે મુનિની જિનકલ્પી અને સ્થવિરકલ્પી અવસ્થાઓ, વસ્ત્રાભાવ અને સવસ્ત્ર આદિ અવસ્થાઓ બતાવી છે. જિનકલ્પી અવસ્થામાં મુનિ અચેલક હોય છે.
વિરકલ્પ અવસ્થામાં પણ જ્યારે વસ્ત્રની પ્રાપ્તિ કઠિન થઈ જાય કે વસ્ત્રો સદંતર મળે જ નહિ અથવા વસ્ત્રો જીર્ણશીર્ણ થઈ જાય, ત્યારે તે અચેલક બની જાય છે.
ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સ્થવિર કલ્પી મુનિ પોતાના સાધનાકાળમાં જ સચેલક અને અચેલક બને અવસ્થામાં રહે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે હેમંત ઋતુ પૂરી થતાં અને ગ્રીષ્મઋતુ (ઉનાળો) આવતાં મુનિ એક વસ્ત્રને ધારણ કરે અથવા અચેલક બની જાય છે.
સ્થાનાંગસૂત્રમાં પાંચ કારણોથી અચલકને પ્રશસ્ત (વખાણવા યોગ્ય) કહ્યા છે– (૧) તે સાધુને
Page #113
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨ પરીષહ
૪ ૩
|
વસ્ત્રોની અલ્પતાને કારણે પ્રતિલેખના પણ અલ્પ થાય છે. (૨) ઉપકરણ તથા કષાયની લઘુતા થાય છે. (૩) અલ્પ ઉપધિના કારણે તેનું રૂપ વિશ્વાસજનક હોય છે. (૪) વસ્ત્રના અભાવમાં વિવિધ પ્રકારનાં તપની ઉપલબ્ધિ થાય છે. (૫) ઈન્દ્રિયનો નિગ્રહ થાય છે. () અરતિ પરીષહ :
गामाणुगामं रीयंत, अणगारं अकिंचणं ।। । अरई अणुप्पवेसेज्जा, तं तितिक्खे परीसहं ॥१४॥ શબ્દાર્થ :- માધુITH = એક ગામથી બીજે ગામ, રીયત = વિહાર કરતાં કરતાં, અણIR = ગૃહત્યાગી, વિવM પરિગ્રહ રહિત સાધુ (સાધુના મનમાં જો કંઈ), કર - સંયમ પ્રત્યે અરુચિ, અનુપ - પ્રવેશી જાય, ઉત્પન્ન થાય, તં તે અરુચિ, રીલાં- પરીષહને, તિતિવણે - સહન કરે, સંયમમાં સ્થિર રહે. ભાવાર્થ :- એક ગામથી બીજે ગામ વિચરતાં નિષ્પરિગ્રહી અણગારના મનમાં સંયમ પ્રત્યે કયારેક અરતિ કે અરુચિ ઉત્પન્ન થાય, તો તે પરીષહને સહન કરે અર્થાતુ સંયમમાં ખેદિત ન થતાં પ્રસન્ન ભાવે જ રહે. १८ अरई पिट्ठओ किच्चा, विरए आयरक्खिए ।
धम्मारामे निरारंभे, उवसंते मुणी चरे ॥१५॥ શબ્દાર્થ :- વિરપુ - હિંસા વગેરેથી નિવૃત્ત, આયરાજ - દુર્ગતિથી આત્માની રક્ષા કરનાર, fખનN - આરંભ ત્યાગી, આરંભનો ત્યાગ કરીને, ડેવલતે - ક્રોધ વગેરે કષાયોને શાંત કરનાર, કષાયોને શાંત કરીને, મુળા સાધુ, મરડું - સંયમ વિષયક અરતિનો, પફો વિશ્વા - તિરસ્કાર કરીને, થરમારાને - ધર્મરુપી ઉદ્યાનમાં, રે - વિચરણ કરે છે. ભાવાર્થ :- પાપોથી નિવૃત્ત આત્મરક્ષક મુનિ અરતિભાવને સદા દૂર કરે અને સંપૂર્ણ સાવધના ત્યાગ રૂપ સંયમ ધર્મરૂપી ઉદ્યાનમાં સ્થિર બની ઉપશમભાવોમાં રમણ કરે અથવા કષાયોને ઉપશાંત કરી સંયમમાં રમણ કરે. વિવેચન :
ગમનાગમન, વિહાર, ભિક્ષાચર્યા, સાધુ સામાચારીનું પાલન, અહિંસા આદિ મહાવ્રતોનું પાલન, સમિતિ, ગુપ્તિનું પાલન વગેરે સંયમ સાધનાના માર્ગમાં અનેક પ્રકારની કઠિનાઈઓના પ્રસંગે સંયમમાં અરુચિ લાવે નહિ. જો કે મોહનીય કર્મના ઉદયથી સંયમમાં અરુચિ થઈ જાય, તો ધૈર્યપૂર્વક દૂર કરી સ્વસ્થચિત્તે, સદા પ્રસન્ન ભાવે વિચરણ કરે, આ અરતિ પરીષહ જય છે. થHT :- ધર્મ એ સાધકને માટે હંમેશાં આનંદનું કારણ હોવાથી, તે આરામ એટલે બગીચા
Page #114
--------------------------------------------------------------------------
________________
૪૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સમાન છે.
અરતિ પરીષહનું ઉદાહરણ:- કૌશાંબી નગરીમાં એક શ્રેષ્ઠી લોભવશ પોતાના જ ઘરમાં સુવર (ભૂંડ) રૂપે જન્મ્યા. એક દિવસ તેના પુત્રોએ પોતાના પિતાના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાંખ્યું. તે મૃત્યુ પામીને ફરીથી પોતાના જ ઘરમાં સર્પ થયો. આ ભવમાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું, પુત્રોએ પોતાના ઘરમાં સર્પને જોયો, ત્યારે તેને મારી નાખ્યો. ત્યાર પછી મૃત્યુ પામીને તે ત્રીજા ભવમાં પોતાના જ પુત્રનો પુત્ર થયો.
આ અવસ્થામાં પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. સંકોચવશ તેણે મૌન વ્રત ધારણ કરી લીધું. એક વખત ચાર જ્ઞાનના ધારક આચાર્ય આ મૂંગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિબોધિત કરવા માટે શિષ્ય પરિવાર સાથે ત્યાં પધાર્યા. તેમના મુખે ધર્મનો ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયો અને તેણે મૌનનો ત્યાગ કર્યો.
એક અમાત્ય પુત્ર પૂર્વજન્મમાં સાધુ હતો. તે મરીને દેવ બન્યો હતો. તે મૂંગાની પાસે આવ્યો અને બોલ્યો કે હું તમારો ભાઈબનીશ. તમે મને ધર્મબોધ આપજો. મૂંગાએ સ્વીકારી લીધું. તે દેવ મૂંગાની માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ને મૂંગો તેને સાધુદર્શન વગેરે સ્થાને લઈ જતો પણ તે દુર્લભબોધિ કોઈ પણ રીતે પ્રતિબોધિત ન થયો. મુંગાએ દીક્ષા લઈ લીધી. ચારિત્ર પાલન કરીને દેવ બન્યો. પોતાના સહોદરને પ્રતિબોધિત કરવા માટે તે દેવે તેના શરીરમાં જલોદરનો રોગ ઉત્પન્ન કર્યો. પછી દેવે પોતે વૈદ્યનું રૂપ ધારણ કરીને તેની પાસે આવીને કહ્યું કે સમસ્ત રોગોને નિવારવાનો ઇલાજ મારી પાસે છે, તેથી તે જલોદરના રોગીએ પોતાના રોગનો ઈલાજ કરવાનું કહ્યું, એટલે વૈદ્ય રૂપ તે દેવે કહ્યું કે તમારો આ રોગ અસાધ્ય છે. છતાં એવી શરતે હું પ્રયત્ન કરું કે તમે મારા આ ઔષધિઓ ભરેલા કોથળાને તમારા ખભા પર ઉપાડીને મારી પાછળ પાછળ ચાલો.
જલોદર રોગીએ શરત સ્વીકારી લીધી. પછી વૈદ્યરૂપી તે દેવે તેનો રોગ મટાડી દીધો. તે રોગી કોથળાને ખભા ઉપર ઉપાડીને તે વૈદ્યની પાછળ ચાલતો રહ્યો.દેવની માયાથી માર્ગમાં કોથળો ઘણો વજનદાર (ભારે) બની ગયો. આથી તે ઘણો જ થાકી ગયો. ચાલવા સમર્થ ન હોવા છતાં ફરી પાછો જલોદરનો ઉપદ્રવ થશે તેવા ભયને કારણે તે ચાલતો રહ્યો. આ માયાધારી વૈધ એ જલોદરના રોગીને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જો તમે દીક્ષા ગ્રહણ કરી લો, તો હું તમને છોડી દઉં. ભારથી હેરાન થયેલા તેણે વિચાર કર્યો કે ઠીક છે, દીક્ષા લેવાથી આ વજન ઉપાડવાના દુઃખમાંથી તો બચી જઈશ. આમ વિચારી તેણે કહ્યું કે ભલે, હું દીક્ષા લઈશ. દીક્ષા લીધા પછી દેવ ચાલ્યા ગયા. ટૂંક સમયમાં જ તે દીક્ષાનો પરિત્યાગ કરવા તૈયાર થયો. દેવે ફરીથી તેને જલોદર રોગી બનાવી દીધો અને વૈધના સ્વરૂપે આવી ફરી પ્રતિબોધિત કર્યો.
આમ તેણે ત્રણવાર દીક્ષા લઈને છોડી દીધી. આથી ચોથીવાર તેને પ્રતિબોધિત કરવા અને સંયમમાં સ્થિર કરવાના ઉદેશથી દેવ પોતે તેની પાસે રહેવા લાગ્યો. એક સમયે તે દેવ મનુષ્યનો વેશ ધારણ કરીને એક ગામમાં આગ લાગી હતી ત્યાં ઘાસ લઈને જવા લાગ્યા. તે સમયે તે સાધુએ તેને કહ્યું, "આગથી બળી રહેલા ગામમાં ઘાસનો ભારો લઈને કેમ જાઓ છો?" ત્યારે દેવે કહ્યું – માન, માયા અને લોભ રૂપી અગ્નિથી પ્રજ્વલિત અને સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશની ઈચ્છા શા માટે કરો છો?" આમ દેવના સમજાવવા છતાં પણ તે સમજયો નહિ. પછી બંને એક જંગલમાં પહોંચ્યા ત્યારે દેવ
Page #115
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨:પરીષહ
કુમાર્ગ પર ચાલવા લાગ્યો, તેથી સાધુએ તેને કહ્યું કે "માર્ગ છોડીને કુમાર્ગ પર કેમ જઈ રહ્યાં છો? ત્યારે દેવે સાધુને કહ્યું કે આપ વિશુદ્ધ સંયમ માર્ગને છોડીને આધિ-વ્યાધિરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાર્ગમાં જવા કેમ તૈયાર થયા છો? તો પણ સાધુ ન સમજ્યા, આગળ ચાલતા બંને એક યક્ષાયતન પાસે પહોંચ્યા.
ત્યાં જોયું કે વારંવાર યક્ષની પૂજા કરવા છતાં પણ તે ઊંધા મુખે પડી જતો હતો. આ જોઈ સાધુએ કહ્યું, "આ યક્ષ પૂજા કરવા છતાં પણ કેમ પડી જાય છે?" ત્યારે દેવે કહ્યું – આપ વંદનીય અને પૂજનીય હોવા છતાં પણ વારંવાર સંયમમાર્ગમાંથી શા માટે ચલિત થાઓ છો ? "આ વાત સાંભળી સાધુ ચોંકી ઊઠયા અને તેણે પેલા દેવનો પરિચય પૂછયો 'તમો કોણ છો?' ત્યારે દેવે તેને તેના પૂર્વભવ સંબંધી મૂંગાનું સ્વરૂપ દેખાડીને કહ્યું- હે મિત્ર ! તમે મને કહ્યું હતું કે હું દેવભવ પછી તમારો સહોદર બનીશ, તમે મને જૈન ધર્મનો પ્રતિબોધ આપજો. તમારા એ કથનનો મેં તે સમયે સ્વીકાર કરી લીધો હતો. જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમોને પ્રતિબોધિત કરવા માટે અહીં આવ્યો છું.
આમ દેવ દ્વારા વિસ્તૃત પરિચય સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેને સંયમમાં રુચિ જાગી અને દઢતા આવી. મુંગાના બંધુને દેવ પ્રતિબોધથી સંયમમાં રતિ આવી એ વાતને જાણીને સઘળા મુનિઓએ જાણવું જોઈએ કે સંયમમાં અરતિ ઉત્પન્ન થાય, તો જ્ઞાનબળ વડે તેના પર વિજય મેળવી અરતિ પરીષહ વિજયી બનવું જોઈએ. (૮) સ્ત્રી પરીષહ :RE संगो एस मणुस्साणं, जाओ लोगम्मि इथिओ ।
जस्स एया परिणाया, सुकडं तस्स सामण्णं ॥१६॥ શબ્દાર્થ :- તો નિ - લોકોમાં, ગાગો-જે, પણ-0િો - આ સ્ત્રીઓ છે, પુસામનુષ્યોને માટે, તેનો - સંગ રૂપ છે, આસક્તિનું કારણ છે, પડ્યા - એ સ્ત્રીઓને, - જે સાધુએ, પરિયા - ત્યાજ્ય સમજીને છોડી દીધી છે, તસ - એ સાધુનું, સામા - સાધુત્વ, સુવું - સફળ છે. ભાવાર્થ :- આ લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષો માટે આસક્તિનું કે કર્મબંધનું કારણ છે. જે સાધકે આ તત્ત્વને યથાર્થ રૂપે જાણી જીવનમાં ઉતારી લીધું છે અર્થાત્ સ્ત્રી સંગનો સદા ત્યાગ કરે છે, તેનું સાધુપણું સફળ બને છે. १७ एवमादाय मेहावी, पंकभूया उ इथिओ ।
णो ताहिं विणिहणिज्जा, चरेज्जऽत्तगवेसए ॥१७॥ શદાર્થ :- = આ પ્રકારે, સ્થિો સ્ત્રીઓના સંગને, પંપૂ૩= કીચડ રૂપ (સંસારમાં ફસાવા માટે), આકાય = માનીને, મેદાવી બુદ્ધિમાન સાધુ, તાર્દિ તેમાં, વિnિળના ફસાય નહીં, આસકત થાય નહીં, અત્ત વેસણ = આત્મદષ્ટ બનીને, રોઝ = સંયમ માર્ગમાં જ વિચરણ કરે.
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ૪૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- ઉપરોકત તત્ત્વને સારી રીતે સ્વીકાર કરતાં મુનિ, સ્ત્રીઓને સયંમ માર્ગમાં કીચડરૂપ ગણી તેના રૂપ આદિમાં કિંચિત્ પણ આસક્ત થાય નહીં, કીચડમાં ફસાય નહિ. આત્મકલ્યાણનું લક્ષ્ય રાખી સંયમમાં સ્થિર ચિત્તે વિચરણ કરે. વિવેચન :
એકાંત બગીચા અથવા ભવન આદિ સ્થાનોમાં, મનને શુભ સંકલ્પોથી ચલિત કરનારી નવયૌવના સ્ત્રીઓના સંસર્ગથી દૂર રહીને સાધુ મન અને ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ કરે. સ્ત્રીઓનાં અંગ-પ્રત્યંગની આકૃતિનું, તેના મંદ સ્મિત વગેરે ક્રિયાઓ અને હાવભાવ આદિ વિલાસોનો કદિ વિચાર પણ કરે નહીં અને સ્ત્રીઓને વિકારદષ્ટિથી જુએ નહીં. 'આ સ્ત્રી શરીર પણ રકત માંસરૂપ અશુચિનો પિંડ છે. મોક્ષ માર્ગની અર્ગલા છે', આરીતે આત્મકલ્યાણના ચિંતન વડે કામબુદ્ધિને નિષ્ફળ બનાવે અને સ્ત્રીઓથી સદા વિરકત રહે, તે સાધક સ્ત્રી પરીષહ વિજયી છે. પuિળવા :- 'આ લોક અને પરલોકમાં સ્ત્રીઓ પુરુષ માટે મોટી આસક્તિની હેતુભૂત છે.' એમ જ્ઞ પરિજ્ઞાથી સ્ત્રીઓના સ્વરૂપને જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેની આસક્તિનો ત્યાગ કરે, તે પરિજ્ઞાત કહેવાય છે.
સ્ત્રી પરીષહ વિજય માટેનું દષ્ણત:- કોશા નામની ગણિકામાં આસકત એવા સ્થૂલિભદ્ર વિરકત બનીને આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે ચાતુર્માસનો સમય નજીક આવ્યો, ત્યારે ગુરુ આજ્ઞાથી સ્થૂલિભદ્ર મુનિ ગણિકાગૃહમાં, બીજા ત્રણ ગુરુભાઈઓમાંથી એકે સપના રાફડા પર, બીજાએ સિંહની ગુફામાં અને ત્રીજાએ કૂવાને કાંઠે ચાતુર્માસ કારવાનો નિર્ણય કર્યો. ચારેય મુનિ ચાતુર્માસ પૂર્ણ કરી ગુરુની પાસે પહોંચ્યા. ત્યારે ગુરુએ સ્થૂલિભદ્રના કાર્યને દુષ્કર-દુષ્કર (ઘણું કઠિન) કહ્યું, જ્યારે બાકીના ત્રણે ય શિષ્યોને 'દુષ્કર' એટલું જ કહ્યું. આ અંગે પૂછવામાં આવતાં તેમણે સમાધાન કર્યું કે સર્પ, સિંહ અને કૂવાનો કાંઠો તો માત્ર શરીરને જ પીડા પહોંચાડી શકે, પરંતુ ગણિકાસંગ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રને સર્વથા નષ્ટ કરી નાખવા સમર્થ છે. સ્થૂલિભદ્રનું આ કાર્ય તલવારની ધાર ઉપર ચાલવા સમાન અને અગ્નિમાં કૂદવા સમાન હતું. આ સ્ત્રી પરીષહ વિજય છે. એક સાધુને ગુરુ વચન ઉપર અશ્રદ્ધા થઈ. તે વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા ગયા, પરંતુ અસફળ થયા. આમ લિભદ્રમુનિ સ્ત્રી પરિષહ વિજયી બન્યા અને બીજા મુનિ સ્ત્રી પરીષહમાં પરાજિત બન્યા.
(૯) ચર્ચા પરીષહ :१४ एग एव चरे लाढे, अभिभूय परीसहे ।
गामे वा गरे वावि, णिगमे वा रायहाणीए ॥१८॥ શબ્દાર્થ :- તા. સંયમ યોગ્ય ક્ષેત્રમાં, કરી રે - પરીષહોને, મિજૂર્ય - જીતીને, મને વા - ગામડામાં અથવા, નજરે = શહેરોમાં, વાવ = અથવા, ઉપામે = વેપારી વસતિવાળા પ્રદેશમાં,
Page #117
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨ પરીષહ
૪૭]
રહાણ = રાજધાનીમાં, 1 વ = એકલો જ, એકત્વ ભાવમાં, વરે = વિહાર કરે, વિચરણ કરે.
ભાવાર્થ :- વિહારનાં કષ્ટોને સહન કરી તે સંબંધી પરીષહોને જીતી મુનિ સંયમપાલનને યોગ્ય સુલભ ગામ, નગર, નિગમ અથવા રાજધાની વગેરે સ્થાનોમાં હંમેશાં એકત્વ ભાવનામાં રમણ કરતાં વિચરણ કરે અર્થાત્ કયાં ય પણ આસકત થાય નહિ. १९ असमाणो चरे भिक्खू , णेव कुज्जा परिग्गहं ।
असंसत्तो गिहत्थेहिं, अणिकेओ परिव्वए ॥१९॥ શબ્દાર્થ - fમfq = સાધુ, સમrળો = એક જગ્યાએ વધારે ન રહેતાં, ઘરે = અવિરત વિહાર કરે, પરિવા€ - પરિગ્રહ, ગ્રામાદિમાં મોહ-મમત્વ ભાવ, વ શુળા - કયારેય પણ ન કરે, દિહિં ગૃહસ્થો સાથે, અત્તો - વધારે સંબંધ ન રાખતો, ગૃહસ્થો પ્રત્યે આસકત ન થતો,
જેઓ = ઘર રહિત થઈને, પરિબા = વિહાર કરતો રહે.
ભાવાર્થ :- ભિક્ષુ કોઈ પણ એક સ્થાને સ્થિર નહિ રહેતાં અપ્રતિબદ્ધપણે વિહાર કરે. ગામ, નગર વગેરેમાં કે આહારાદિ કોઈ પણ પદાર્થમાં મમત્વબદ્ધિ કે પરિગ્રહ કરે નહીં, ગુહસ્થો સાથે અનાસક્તપણે રહીને, કોઈ પણ સ્થાનને પોતાનું ઘર નહીં બનાવતાં, એકત્વભાવમાં રમણ કરે, રાગ - દ્વેષ રહિત થઈ વિચરણ કરે.
વિવેચન :
વાયુ સમાન નિસંગ અને અપ્રતિબદ્ધ બનીને સાધક માસકમ્પાદિ નિયમાનુસાર વિહાર કરે. પગમાં કાંટા કાંકરા આદિ લાગવાથી પણ ખેદ કરે નહીં, વળી પૂર્વે ભોગવેલા વાહન આદિનું સ્મરણ પણ કરે નહિ તથા યથાકાલે દરેક સાધુચર્યાઓનું સમ્યગુપરિપાલન કરે, તે દ્રવ્યથી ચર્યા પરીષહ જય છે.
કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વ્યક્તિમાં મમત્વભાવ રાખે નહીં. ગૃહસ્થો સાથે વધારે પરિચય કે મોહભાવ અથવા સ્વાર્થભાવ રાખે નહિ પરંતુ જે એકત્વભાવનાથી સંયમ સ્વીકાર કર્યો છે, તે જ એકત્વ ભાવમાં રમણ કરે અર્થાત્ મારું ગામ, મારાં ઘરો, મારા શ્રાવકો, મારા શિષ્યો – શિષ્યાઓ એવા ભાવ અંતરમાં રાખે નહીં. આવી સાવધાની રાખી વિરક્તભાવે વિચરણ કરે, તેને ભાવથી ચર્યા પરીષહનો વિજય કહેવાય. પ પત્ર – એકાકી, રાગદ્વેષ રહિત, એકત્ત્વ ભાવનાથી ભાવિત બની. તા:- સંયમ પાલનને માટે યોગ્ય ક્ષેત્રને લાઢ' કહે છે. અનાળો રે – (૧) ગૃહસ્થોને આધીન થઈને વિચરણ ન કરે અર્થાત્ તેની પરાધીનતારહિત વિચરણ કરે. (૨) કલ્પ મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના, સ્થાયી નિવાસ કર્યા વિના વિચરણ કરે.
Page #118
--------------------------------------------------------------------------
________________
[૪૮]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
(૧૦) નિષધા પરીષહ :२० सुसाणे सुण्णगारे वा, रुक्ख-मूले व एगओ ।
अकुक्कुओ णिसीएज्जा, ण य वित्तासए परं ॥२०॥ શબ્દાર્થ :- = સ્મશાનમાં, સુણ રે - ખાલી ઘરમાં, હવ-મૂત્તે - વૃક્ષની નીચે, અશુ - કોઈ પ્રકારની અશિષ્ટ ચેષ્ટા ન કરતો, પત્રો - રાગ-દ્વેષ રહિત, એકલો, બિલીપળા - બેસે, પરં - કોઈને જ વિરાસણ ત્રાસ ન પહોંચાડે. ભાવાર્થ :- રાગ-દ્વેષ રહિત એકાકી મુનિ સ્મશાનમાં, નિર્જન ઘરમાં કે વૃક્ષની નીચે રહેવા માટે કયાંય પણ જગ્યા મળે, ત્યારે શાંત ચિત્તે સ્થિર આસને બેસે અને આસપાસનાં બીજાં કોઈ પણ પ્રાણીઓને સહેજ પણ ભયભીત કરે નહિ, ત્રાસ પહોંચાડે નહિ. २१ तत्थ से चिट्ठमाणस्स, उवसग्गाभिधारए ।
संकाभीओ ण गच्छेज्जा, उट्रित्ता अण्णमासणं ॥२१॥ શબ્દાર્થ :- તલ્થ -ત્યાં સ્મશાન વગેરેમાં, વિદુમાણસ - બેઠેલા, રે -એ સાધુ પર, ૩૧T = જો ઉપસર્ગ આવે તો, અમારા = સમભાવપૂર્વક સહન કરે, સંબો = ઉપસર્ગ કે વિજ્ઞાની શંકાથી ભયભીત થઈને, ફેરા = પોતાના સ્થાન પરથી ઊઠીને, પણ = બીજા, સાસણ = સ્થાન પર, ન ઓઝા ન જાય. ભાવાર્થ :- ઉક્ત સ્થાનોમાં બેઠેલા મુનિને કોઈ મનુષ્ય, દેવ કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે, તો તેને સમભાવથી અને દઢ મનોબળથી સહન કરે પરંતુ અનિષ્ટની આશંકાથી ભયભીત થઈને ત્યાંથી ઊઠીને અન્ય સ્થાન પર જાય નહિ. વિવેચન :
નિષદ્યાના બે અર્થ છે– ઉપાશ્રય અને બેસવું. અનભ્યસ્ત અને અપરિચિત સ્થાન, સ્મશાન, ઉદ્યાન, ગુફા, શૂન્ય ઘર, વૃક્ષમૂળ, ખંડેર, કે ઊંચી નીચી જગ્યામાં સ્ત્રી, પશુ, નપુંસકરહિત સ્થાનોમાં રહ્યા હોય, ત્યારે ત્યાંની અનુકૂળતા કે પ્રતિકૂળતાને સમભાવથી સહન કરે અથવા ધ્યાન સાધનાદિ માટે વીરાસનાદિ કોઈ પણ આસને સ્થિર થયા હોય, ત્યારે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કોઈ પણ ઉપસર્ગ આવે, તેને સમભાવથી સહન કરે પરંતુ મોક્ષમાર્ગથી શ્રુત થાય નહીં. આ રીતે નિષધાકૃત વિધનોને સહન કરવાં, તે નિષધા પરીષહ જય છે. જે નિષધાજનિત કષ્ટોને સમભાવપૂર્વક અને નીડરતાથી સહન કરે, તે નિષધા પરીષહ વિજયી કહેવાય છે. (૧૧) શય્યા પરીષહ :२२ उच्चावयाहिं सेज्जाहिं, तवस्सी भिक्खू थामवं ।
णाइवेलं विहण्णेज्जा, पावदिट्ठी विहण्णइ ॥२२॥
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨:પરીષહ
[ ૪૯]
શબ્દાર્થ - થાવ - પરીષહોને સહન કરવામાં દઢ મનોબળી, સક્ષમ ભિક્ષુ, વાવાહિં, ઊંચી-નીચી, અનુકૂળ-પ્રતિકૂળ, સારી ખરાબ, સેનાહિં - શય્યા મળે તો, અd = સંયમ મર્યાદાનો ભંગ કરે નહીં, વિદum - હર્ષ-શોક કરે નહીં, ખેદ પામે નહીં, પવવિઠ્ઠી = ખોટું વિચારનારો પ્રમાદી સાધુ, વિદUડુ - ખેદ પામે, દુઃખી થાય, હર્ષ-શોક કરે, સંયમનો નાશ કરે. ભાવાર્થ :- તપસ્વી સામર્થ્યવાન ભિક્ષુ અનુકૂળ કે પ્રતિકૂળ, સારી કે ખરાબ શય્યા, ઉપાશ્રય વગેરે સ્થાન મળે, ત્યારે સંયમ મર્યાદાનો ભંગ કરે નહીં, હર્ષ કે વિષાદ કરે નહીં. પાપદષ્ટિવાળો અર્થાત ખોટી વિચારણા કરનાર અસ્થિરચિત્ત સાધુ હર્ષ-શોકથી મર્યાદાનો ભંગ કરે છે, દુઃખી થાય છે. २३ पइरिक्कुवस्सयं लथु, कल्लाणं अदुव पावगं ।
किमेगरायं करिस्सइ, एवं तत्थऽहियासए ॥२३॥ શબ્દાર્થ :- પરિશ્ન = સ્ત્રી, પશુ રહિત, સ્તા ભલું, અનુકૂળ, મહુવ = અથવા, પાવ - ખરાબ, પ્રતિકૂળ, ૩વસ્મય - સ્થાન, મકાન, ઉપાશ્રય, તળું - મેળવીને, પ્રાપ્ત કરીને, પારાય - એક રાતમાં, વિ-શું, વરિલ્સ - કરશે? શું થઈ જશે?, પર્વ - એમ વિચારીને (સાધુ), તલ્થ - ત્યાં, તે વિષયમાં, તે સ્થાનની પ્રતિકૂળતાને, દિયાસણ = સમભાવથી સહન કરે. ભાવાર્થ :- મુનિને સ્ત્રી, પશુ, પંડક આદિ રહિત એકાંત સ્થાન પ્રાપ્ત થાય, તે સ્થાન અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, તો પણ, "એક રાતમાં શું દુઃખ થઈ જવાનું છે", એમ વિચારીને સમભાવપૂર્વક શય્યા પરીષહ સહન કરે.
વિવેચન :
ઊંચી-નીચી વિષમ, કાંકરાવાળી, પથ્થરના ટુકડાવાળી, અતિ ઠંડી કે અતિ ગરમીવાળી જગ્યા કે ઉપાશ્રય મળે તો તેમાં આર્ત-રૌદ્રધ્યાનરહિત થઇને સાધક સમભાવપૂર્વક રહે. જીવોની હિંસા ન થાય એ રીતે વારંવાર પડખું ફેરવ્યા વગર શયન કરે. તે હર્ષવિષાદ રહિત બનીને પોતાનું ચિત્ત જ્ઞાનભાવમાં સ્થિર કરે તથા દેવ, મનુષ્ય, તિર્યંચકૃત ઉપસર્ગોથી ચલાયમાન થાય નહિ. આ રીતે સ્થાન સંબંધી કષ્ટો ને સહન કરવા, તે શય્યા પરીષહ જય છે. જે સાધક શય્યા સંબંધિત બાધાઓને મર્યાદામાં રહીને સમભાવથી સહન કરે છે, તે શય્યા પરીષહ વિજયી કહેવાય છે. પાત વિરોઝા :- મર્યાદાનું ઉલ્લંઘન કરી સંયમનો નાશ ન કરે અર્થાત્ અસંયમી ન બને. વહરતા અટુવ પાવ - (૧) સુંદર મકાન અથવા સુંદરતાથી રહિત ધૂળ, કચરો, ગંદકી સહિતનું ખરાબ મકાન (૨) આજુબાજુનું વાતાવરણ સારું હોવાથી, શાંતિ અને સમાધિદાયક હોવાથી મંગલકારી સ્થાન છે અને આજુબાજુનું વાતાવરણ ખરાબ, કામોત્તેજક, અશ્લીલ, હિંસાદિને વધારનાર હોવાથી તથા કોલાહલવાળું હોવાથી અશાંતિ તથા અસમાધિદાયક અમંગલકારી, અથવા ત્યાં કોઈ વ્યંતરાદિનો
Page #120
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ઉપદ્રવ હોય સ્વાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્નરૂપ હોવાથી પણ અમંગલકારી સ્થાન છે (૩) કોઈ પુણ્યશાળી દ્વારા નિર્મિત વિવિધ મણિકિરણોથી પ્રકાશિત, મજબૂત મણિમય સ્તંભો અને ચાંદી વગેરે ધાતુઓની દિવોલોથી સમૃદ્ધ, હવા ઉજાસયુક્ત સ્થાન શાતાકારી છે અને જીર્ણશીર્ણ તૂટેલા ખંઢેર જેવું, તૂટેલા દરવાજાવાળું કે લાકડાની છતવાળો, જેની આજુબાજુમાં ઘાસ, કચરો, ધૂળ, રાખ અને ભૂસું પડયું હોય, ઉંદરોનાં દર હોય, નોળિયા, બિલાડી, કૂતરાં આદિની અવરજવર હોય, મળ–મૂત્રાદિથી દુર્ગંધ યુક્ત હોય, માખીઓ બણબણતી હોય, તેવું સ્થાન અશાતાકારી છે.
અહિયાલમ્ :- સુખ હોય કે દુઃખ સમભાવપૂર્વક સહન કરે, અથાત્ તે જ સ્થાનમાં રહે.
(૧૨) આક્રોશ પરીષહ :
२४
अक्कोसेज्जा परे भिक्खु, ण तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं, तम्हा भिक्खू ण संजले ॥२४॥ શબ્દાર્થ :– પડે – કોઈ વ્યક્તિ, મિવવું - સાધુને, અવોલેખ્ખા = ગાળો દે, ખરાબ વચનો કહે, સેસિ - તેના પર, ૫ ડિસંગણે – સામો ક્રોધ ન કરે, વાતાળ = અજ્ઞાનીઓના (સામે ક્રોધ કરવાથી), સરિસો = તેની સમાન, હોર્ = થઈ જાય છે, તન્હા = તેથી, ૫ સંગતે = કયારે ય ક્રોધ ન કરે.
=
ભાવાર્થ :- જો કોઈ વ્યક્તિ ભિક્ષુને ગાળ આપે અથવા ખરાબ વચન કહીને અપમાન કરે, તો તેના પ્રત્યે ક્રોધ કરે નહિ કારણ કે ક્રોધ કરનાર અજ્ઞાની જેવા જ થઈ જાય છે, માટે મુનિ કયારે ય ઉત્તેજિત ન થાય. सोच्चाणं फरुसा भासा, दारुणा गामकंटगा । तुसिणीओ उवेज्जा, ण ताओ मणसीकरे ॥२५॥
२५
શબ્દાર્થ :- ગામ૮ = શરીરમાં કાંટો ખેંચવાની વેદનાની જેમ, વારુળા = દારુણ, ભયંકર, ક્ષા = કઠોર, ભાલા = ભાષાને, સોજ્વાળ = સાંભળીને, તુસિળીઓ = મૌન રહીને તેની, વેદેખ્ખા - ઉપેક્ષા કરે, સહન કરે, તાઓ = એ કઠોર ભાષા પ્રત્યે, મળતી = મનમાં કંઈ પણ સંકલ્પ– વિકલ્પો, ૫ રે = કરે નહીં, દ્વેષભાવ ન લાવે.
ભાવાર્થ :- અસહ્ય અને કર્ણકંટક (કાનમાં ખૂંચે એવી) કઠોર ભાષાને સાંભળીને પણ સાધક મૌન રહે, તેને મનમાં પણ ન લાવે કે તેને ચિંતનનો વિષય બનાવે નહીં અર્થાત્ પ્રસન્ન ચિત્તે આક્રોશ વચન સહન કરે.
વિવેચન -
ક્રોધાગ્નિને ઉત્પન્ન કરનાર આક્રોશયુક્ત, કઠોર, અવજ્ઞાયુક્ત, નિંદારૂપ, તિરસ્કારસૂચક અને અસભ્ય વચનને સાંભળવા છતાં જેનું ચિત્ત તેના તરફ જતું નથી અથવા તેનો પ્રતિકાર કરવા સમર્થ હોવા
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨ પરીષહ
છતાં પણ જે પ્રતિકાર કરતા નથી, પ્રસન્ન ભાવે સહન કરે, તે મુનિ આક્રોશ પરીષહ વિજયી બને છે. અFોળા :- આક્રોશ શબ્દનો પ્રયોગ તિરસ્કાર, અનિષ્ટ વચન, ક્રોધાવેશમાં આવી ગાળ દેવી વગેરે અર્થોમાં થાય છે. સાધક પ્રત્યે કોઈ આક્રોશ કરે, તો પણ તેણે ક્ષમા આપીને તેના પ્રત્યે આક્રોશ ન કરે. પોતાના ઉપર આક્રોશ કરનારનો પણ ઉપકાર માને. જો આક્રોશ કરનારનો આક્રોશ સત્ય હોય તો તેના ઉપર ક્રોધ કરવાની શું જરૂર? આક્રોશ કરનારને પોતાનો ઉપકારી અને હિતશિક્ષા દેનાર માને અને ભવિષ્યમાં આક્રોશનું નિમિત્ત ન બને તેનું ધ્યાન રાખે. જો કોઈ ખોટો આક્રોશ કરે, તો તેના પ્રત્યે પણ રોષ ન કરે પરંતુ ગાળ દેનાર પ્રત્યે સાધક વિચારે કે જેની પાસે જે હોય તે જ આપે. આ રીતે આક્રોશ વચનનો પ્રતિકાર કરવા સમર્થ હોવા છતાં તેનો ઉત્તર ન આપે પરંતુ ધીર અને ક્ષમાશીલ થઈ અર્જુનમાળી અણગારની જેમ તેને સમભાવથી સહન કરે. આ રીતે કર્મોની નિર્જરાનું લક્ષ્ય રાખી આક્રોશ પરીષહ ઉપર વિજય પ્રાપ્ત કરે. ડિસનને (પ્રતિસંજ્વલન) :- (૧) આક્રોશ અને ઘાત સામે પ્રત્યાઘાત કરવો, તે સામે પ્રતિસંજ્વલન છે. (૨) બદલો લેવા માટે ગાળની સામે ગાળ દેવી, એ પ્રતિસંજ્વલન છે.
મટT (ગ્રામકંટક) – કાનમાં કાંટાની જેમ ખૂંચતી પ્રતિકૂળ ભાષા અથવા ગ્રામીણ અસંસ્કારિત લોકોના વચનરૂપી કાંટા. (૧૩) વધ પરીષહ :२६ हओ ण संजले भिक्खू, मणं पि ण पओसए ।
तितिक्खं परमं णच्चा भिक्खुधम्म विचिंतए ॥२६॥ શબ્દાર્થ :- fબહૂ - સાધુને, ડ્રો - કોઈ મારે તો પણ, ન સંગ - તેના પર ગુસ્સે ન થાય, માં જિ-મનમાં પણ, ન પોષણ - તેના પર ક્રોધ ભાવ ન રાખે, રોષ ન કરે, તિતિાં પરમં . સહન ન કરવું, એ સાધુનો ઉત્કૃષ્ટ ધર્મ છે, પરમ કર્તવ્ય છે, ક્વા - એવું જાણીને, fમgધH - શ્રમણ ધર્મનો, યતિધર્મનો, વિતા - વિચાર કરે, પાલન કરે. ભાવાર્થ - કોઈ મારે પીટે તો તેના પ્રત્યે ભિક્ષુ ક્રોધભાવ પ્રગટ ન કરે અને મનમાં પણ ક્રોધભાવ લાવે નહીં. ક્ષમાભાવ રાખે, એ જ સાધુનો પરમ ધર્મ છે. એમ જાણી સાધુધર્મનું ચિંતન કરે અર્થાત્ ક્ષમારૂપ સાધુધર્મમાં જ સ્થિર રહે. २७ समणं संजयं दंतं, हणिज्जा कोई कत्थई ।।
___णत्थि जीवस्स णासु त्ति, एवं पेहेज्ज संजए ॥२७॥ શબ્દાર્થ :- સંત-પાંચ ઇન્દ્રિયોનું દમન કરનારો, સંગ - સંયમવાન, યતનાશીલ, સમ્યફ પ્રયત્ન કરનાર, સમi = તપસ્વી સાધુને, #ો = કોઈ પણ વ્યક્તિ, વત્થ = કયારે ય પણ, કોઈ પણ
Page #122
--------------------------------------------------------------------------
________________
|
૫ ૨ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સ્થળે, નિઝા = મારે, જીવનથી રહિત કરે, મારપીટ કરે તો, નવ = જીવનો, વાસુત્તિ = કયારે ય નાશ, Oિ - થતો નથી ,પર્વ - આ રીતે, સંપ - સાધુ, પેજ - વિચારે, ચિંતન કરે. ભાવાર્થ :- સંયમી અને ઇન્દ્રિય વિજયી શ્રમણને જો કોઈ કયારેય મારેપીટે, પ્રહાર કરે અથવા પ્રાણોથી રહિત કરે, તો તે એ વિચારે કે, "આત્માનો નાશ તો થતો જ નથી, હું તો અમર છું, દેહનો જ વિનાશ થાય છે."
વિવેચન :
કોઈ દુષ્ટ તીક્ષ્ણ શસ્ત્ર, તલવાર, સાંબેલું, મુગર, લાકડી આદિ શસ્ત્રોથી સાધકને મારે, તો પણ મારનાર ઉપર લેશમાત્ર ક્રોધ ન કરે અને આત્મસ્વરૂપનો વિચાર કરે. આજે મને નિમિત્ત બનાવીને તે બાલજીવ કર્મોનો બંધ કરે છે. તેમાં મારાં જ પૂર્વોપાર્જિત કર્મ કારણરુપ છે. તેના પ્રત્યે ક્રોધ કરવો, તે યોગ્ય નથી. જો કોઈ દુષ્ટ વ્યક્તિ સાધુને ગાળ દે, તો તે વિચારે કે મને માત્ર ગાળ જ દે છે, મારતો તો નથી. જ્યારે તેને મારે, ત્યારે તે વિચારે કે મારા શરીરને જ મારે છે પરંતુ મારા આત્માને કે સંયમને તો હણી શક્તો નથી. આ શરીર પાણીના પરપોટા સમાન નાશવંત છે. આ મારા સંયમી જીવનને હું શુભ પરિણામોથી સુરક્ષિત રાખું, આ રીતે વિચારી સમભાવમાં કે જ્ઞાતાદા ભાવમાં ટકી રહે. સાધુને કુહાડાથી કાપવામાં આવે અથવા ચંદનનો લેપ કરવામાં આવે, આ બંને સ્થિતિમાં સમભાવપૂર્વક રહેનાર સાધક વધ પરીષહ ઉપર વિજય મેળવે છે.
વધ એટલે લાકડી, ચાબુક અને નેતર આદિથી પ્રાણીઓને મારવા – પીટવા અથવા આયુ, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આદિ પ્રાણોનો વિયોગ કરાવવો. fમgધન - સાધુધર્મ. આ શબ્દ પ્રયોગથી ક્ષમા, માર્દવ, આર્જવ, આદિ દશવિધ શ્રમણધર્મનું કથન
સનખ :- (૧) શ્રમણ-સાધના માટે આધ્યાત્મિક શ્રમ અને તપ કરે, તે શ્રમણ. (૨) સમન-સમ મનવાળો. જેનું મન રાગ - દ્વેષ વગેરે પ્રસંગોમાં સમ હોય છે, એટલે જે સમત્વમાં સ્થિર છે, તે સમન છે. (૩) શમન કરનાર– જેણે કષાયો તેમજ અયોગ્ય વૃત્તિઓનું શમન કરી લીધું છે, જે ઉપશમ, ક્ષમાભાવ અને શાંતિનો આરાધક છે, તે શમન.
(૧૪) યાચના પરીષહ :२८ दुक्करं खलु भो णिच्चं, अणगारस्स भिक्खुणो।
सव्वं से जाइयं होइ, णत्थि किंचि अजाइयं ॥२८॥ શબ્દાર્થ - મો = હે શિષ્ય!, સરલ્સ - ઘરબારના ત્યાગી, બિgો - ભિક્ષાથી નિર્વાહ કરનાર સાધુનું જીવન, રહg = ચોક્કસ,કુરં બહુ જ કઠણ છે, તે તેને, સવ્ય બધા જ આહાર,
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨ પરીષહ
ઉપકરણ વગેરે, ખિન્ન = સદા, ગાયં દોડ્ડ = માંગવાથી જ મળે છે, માંગીને જ લેવાના હોય છે, આશા માંગ્યા વગર, આજ્ઞા લીધા વિના, વિ - કોઈ પણ વસ્તુ, અસ્થિ ન મળતી નથી. ભાવાર્થ :- વાસ્તવમાં અણગાર ભિક્ષની આ ચર્યા હંમેશાં કઠિન જ હોય છે કે તેને વસ્ત્ર, પાત્ર, આહાર વગેરે બધું યાચનાથી મળે છે. તેને કંઈ પણ માગ્યા વિના પ્રાપ્ત થતું નથી. २९ गोयरग्ग पविट्ठस्स, पाणी णो सुप्पसारए ।
सेओ अगारवासु त्ति, इइ भिक्खू ण चिंतए ॥२९॥ શબ્દાર્થ :- રોયરા વક્સ - ગોચરી માટે ગયેલા સાધુનો, વળી હાથ, જે સુપર - સહજ રીતે લંબાતો નથી, મારવા, રિ - ગૃહસ્થાશ્રમ જ, સેગો = સારો છે, રૂ = આ રીતે, fમfq = સાધુ, પ રિંતર = વિચાર પણ ન કરે. ભાવાર્થ :- ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં આવેલા સાધુને પોતાનો હાથ લાંબો કરવો, તે સરળ નથી. તે ઘણું કઠિન છે. આના કરતાં તો "ગૃહસ્થવાસ એ જ શ્રેષ્ઠ છે" એમ ભિક્ષુ ચિંતવે નહિ, વિચારે નહીં. વિવેચન :
ભિક્ષુને વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી, ઉપાશ્રય આદિ પ્રાપ્ત કરવાં માટે ગૃહસ્થો પાસે યાચના કરવી પડે છે. તે યાચનામાં દીનતા, હીનતા, ખુશામત, વાચાળતા વગેરે હોતા નથી. વિવેક અને સદાચારપૂર્વક સ્વધર્મ પાળનાર્થે કે સંયમયાત્રાના નિર્વાહ અર્થે યાચના કરવી, તે સાધુનો ધર્મ છે. આમ જે વિધિપૂર્વક આત્મભાવમાં રમણ કરતાં દરેક વસ્તુની યાચના કરીને જ ગ્રહણ કરે અને આ રીતે યાચના કરવામાં લજ્જાનો અનુભવ કરે નહીં, તે યાચના પરીષહ વિજયી બને છે. પાળા નો સુપર:- યાચના કરનારે બીજાની સામે હાથ લાંબો કરીને માંગવું કે 'મને આપો, એ ખૂબ જ કઠિન છે. કોઈ પણ વસ્તુની યાચના કરવી, એ એક પ્રકારના મરણ સમાન છે, માટે તેને પરીષહમાં સ્થાન આપ્યું છે. (૧૫) અલાભ પરીષહ :
, પરંતુ વાસનસિના, ભોયણે પરિપિ ३०
| ન fપડે તહેવા, બાપુતખેજ ડિઇ રૂ૦ || શબ્દાર્થ - બોયને ભોજન, - તૈયાર થઈ જવા પર, જસુ - ગૃહસ્થોને ત્યાં, પાસ - આહારની, સજ્ઞા યાચના કરે, fઉકે, આહાર, તહે-મળે, વા - કેઅનપ્લેન મળે તો પણ, પતિ - પ્રજ્ઞાવાન સાધુ, બાપુતખેગન - ખેદ કરે નહીં કે, દુઃખી થાય નહીં. ભાવાર્થ :- ગૃહસ્થો માટે તૈયાર થયેલાં ભોજનમાંથી ભિક્ષુ આહારની ગવેષણા કરે. આમ ગવેષણા
Page #124
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
કરતાં આહાર મળે કે ના મળે તો પણ પ્રજ્ઞાવાન સાધુ કયારે ય ખેદ કરે નહિ, દુઃખી થાય નહીં. ३१ अज्जेवाहं ण लब्भामि, अवि लाभो सुए सिया ।
जो एवं पडिसंचिक्खे, अलाभो तं ण तज्जए ॥३१॥ શબ્દાર્થ - અમને, મને આજે, ન માન-આહાર નથી મળ્યો તો, સુપ - કાલે, કવિ - તો હવે, તમો = આહાર પાણીનો લાભ, સિયા = થઈ જશે, ગો = જે સાધુ, પર્વ = આ રીતે, દિવિજQ = વિચાર કરીને દીનભાવ નથી લાવતો, સંતોષ ધારણ કરે, તે = તેને, અલમો = આલાભ પરીષહ, નહીં મળવાનું દુઃખ, જ તાણ- સતાવતું નથી, મનને ક્ષુબ્ધ કરતું નથી.
ભાવાર્થ :- 'આજે મને ભિક્ષામાં કંઈ મળ્યું નથી પરંતુ સંભવ છે કે કાલે મળી જશે', આ પ્રમાણે ચિંતન કરનારને અલાભનો પરીષહ ત્રાસ આપતો નથી, દુઃખનું કારણ બનતો નથી.
વિવેચન :
અનેક ક્ષેત્રોમાં વિચરતાં ભિક્ષને કદાચ ધનાઢય, ગરીબ કે મધ્યમ ઘરોમાં ગોચરી માટે જતાં ભિક્ષા ન મળે તો મનમાં જરા પણ સંકલેશ ન કરે. તે દાતાની પરીક્ષા કરવાની ઉત્સુકતા પણ રાખે નહીં. ભિક્ષા ન મળે, ત્યારે ક્ષેત્ર કે વ્યક્તિની નિંદા કરે નહીં પરંતુ અલાભમાં પણ 'મને તપનો લાભ છે', એમ વિચારે. વળી સમતાભાવ રાખીને બીજીવાર કયારેક મળી જશે, એવી આશાથી સંતોષવૃત્તિ રાખે. આ પ્રમાણે અલાભની પીડાને જે સહન કરે, તે અલાભ પરીષહ વિજય છે.
(૧૬) રોગ પરીષહ :असा णच्चा उप्पइयं दुक्खं, वेयणाए दुहट्ठिए ।
__ अदीणो ठावए पण्णं, पुट्ठो तत्थऽहियासए ॥३२॥ શબ્દાર્થ :- ૩ = રોગનાં દુઃખો, ૩પ્રદ્ય = ઉત્પન્ન થયેલાં, = જાણીને, વેચાણ = વેદનાથી, કુટ્ટ - દુઃખી થયેલા સાધુ, દુઃખમાં રહેલા ભિક્ષુ, આવી - અદીન ભાવથી, પvi - પોતાની બુદ્ધિને, તાવ = સ્થિર રાખે, તત્વ = રોગાવસ્થામાં, કો = કષ્ટ થવા છતાં પણ, દિયાસણ - સમભાવથી સહન કરે છે. ભાવાર્થ :- શરીરમાં અત્યંત દુસ્સા વેદના કરનાર કોઈ રોગને ઉત્પન્ન થયેલો જાણી પ્રજ્ઞાવાન મુનિ તે દુઃખમાં પણ દીનભાવ ન કરે પરંતુ દીનતારહિત અર્થાત્ પ્રસન્નભાવમાં આત્માને સ્થિર કરે અને સમભાવથી સહન કરે.
तेगिच्छं णाभिणंदेज्जा, संचिक्खऽत्तगवेसए । एवं खु तस्स सामण्णं, ज ण कुज्जा , ण कारवे ॥३३॥
३३
Page #125
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨ : પરીષહ
શબ્દાર્થ :- અત્તવેક્ષણ્ = આત્માશોધક મુનિ, તેભિવ્ઝ – ઈલાજની, ઉપચારની, ખમિળવેખ્ખા = ઈચ્છા પણ ન કરે, ચાહના પણ ન કરે, વિશ્ર્વ = સમાધિપૂર્વક સહન કરે, = જે, ૫ ધ્રુષ્ના રોગની સારવાર કે ઉપચાર પોતે ન કરે, બારવે = બીજા પાસે ન કરાવે, Üવુ એમાં જ, સહનશીલતામાં જ, તસ્ય - તે સાધુની, સામળ - સાધુતા છે.
૫૫
=
=
ભાવાર્થ :- આત્મશોધક મુનિ રોગ થાય ત્યારે ઔષધની ચાહના કરે નહિ, પરંતુ કર્મોનો વિચાર કરી આત્મભાવમાં રમણ કરે, અધ્યાત્મભાવને પ્રાપ્ત કરે. જે સાધક ચિકિત્સા કરે નહીં, કરાવે નહિ કે અનુમોદન પણ ન કરે, પરંતુ સમાધિપૂર્વક રહે, તે જ ખરેખર તેની સાધુતા છે.
વિવેચન :
अचेलगस्स लूहस्स,
संजयस्स तवस्सिणो ।
तणेसु सयमाणस्स, हुज्जा गायविराहणा ॥३४॥
સાધક કોઈ વિરુદ્ધ આહાર કે પાણીના કારણે કે અન્ય કોઈ કારણોથી શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય, ત્યારે ઉદ્વિગ્ન થાય નહીં પરંતુ અશુચિ પદાર્થોના સ્થાનરૂપ, અનિત્ય તેમજ શરણરહિત (રક્ષણ ન કરી શકાય તેવા) આ શરીર પ્રત્યે નિઃસ્પૃહી થઈ જાય અને રોગની દવા કરાવવાનો સંકલ્પ પણ કરે નહિ. તે બિમારીને પ્રસન્નતાપૂર્વક સહન કરે. આમ, અનેક બિમારીઓ ઉદયમાં આવવા છતાં પણ જે સાધક સંયમમાં સ્થિર રહે, રોગાધીન થઈ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં, તે રોગ પરીષહ વિજયી કહેવાય છે.
जंण कुज्जा ण कारवे:-: - રોગનો તીવ્ર ઉદય થવા છતાં પણ મુનિ ચિકિત્સા કરે નહીં અને કરાવે પણ નહીં, જિનકલ્પી, પ્રતિમાધારી સાધુ કોઈ ચિકિત્સા કરે નહિ, કરાવે પણ નહીં પરંતુ સ્થવિરકલ્પી સાધુ માટે એકાંત નિષેધ નથી કારણ કે દરેક સાધુની શારીરિક અને માનસિક સ્થિતિ, યોગ્યતા તેમજ સહનશક્તિ એક સરખી નથી હોતી, માટે સ્થવિરકલ્પી મુનિએ જ્યાં સુધી શકય હોય, ત્યાં સુધી સહન કરવું જોઈએ, પરંતુ સહન શક્તિના અભાવમાં ગુરુ આજ્ઞાથી સ્થવિરકલ્પી મુનિ રોગનો યથાયોગ્ય ઉપચાર કરાવી શકે છે. શાસ્ત્રમાં શૈલક રાજર્ષિ વગેરેનાં વર્ણનમાં ઔષધ ઉપચાર કરાવવાનું વર્ણન છે.
(૧૭) તૃણસ્પર્શ પરીષહ :
३४
શબ્દાર્થ :- અવેલTH = ઓછાં વસ્ત્રોવાળા કે વસ્ત્ર રહિત, જૂહÆ = રુક્ષ શરીરવાળા, રુક્ષ આહારથી જીવનારા, સંનયલ્સ - સંયમી, તવસિળો “તપસ્વી મુનિને, તળેલુ = તૃણો પર, તૃણોના સંથારા પર, સત્યમાળલ્સ - સૂવાથી, ગાય વિરાહા- શરીરમાં પીડા, દુગ્ગા = થાય છે.
=
ભાવાર્થ :- વસ્ત્ર વિના રહેનાર અથવા અલ્પવસ્ત્રવાળા અને રુક્ષ શરીરવાળા કે રુક્ષ આહાર કરનાર સંયમપાલક તપસ્વી સાધુને ઘાસ પર સૂવાથી શરીરમાં પીડા થાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૫૬
३५
=
आयवस्स णिवाएणं, अउला हवइ वेयणा ।
एवं णच्चा ण सेवंति, तंतुजं तणतज्जिया ॥३५॥
આયવK = અત્યંત તાપ, તડકો, બિવાળ = પડવાથી પણ, અન્ના - ઘણી,
શબ્દાર્થ :અત્યધિક, વેયળા – વેદના, દવદ્ = થાય છે, વં – આવાં ઘણાં કષ્ટો સંયમમાં થાય જ છે. તેને, પન્ના
જાણીને, વિચાર કરીને, તળતબ્નિયા તૃણ અને તાપનાં કષ્ટો આવવા છતાં પણ, તંતુનું
મર્યાદાથી વધારે વસ્ત્રો કે ગૃહસ્થોનાં વસ્ત્રો, ન સેવંતિ - સેવન નથી કરતા.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :- અતિ ગરમી પડવાથી અચેલ કે અલ્પ વસ્ત્રધારી ભિક્ષુને ઘણી વેદનાઓ થતી જ રહે છે. તે બધી વેદનાઓ તો કર્મ નિર્જરા માટે સ્વીકારી છે, આવી વેદનાઓ તો થવાની જ છે, એમ વિચારીને તૃણસ્પર્શથી પીડિત હોવા છતાં પણ મુનિ મર્યાદા ઉપરાંત વસ્ત્રનો સ્વીકાર કરે નહીં
વિવેચન :
તૃણ શબ્દથી સૂકું ઘાસ, દર્ભ, કાંકરા, કાંટા આદિ ખૂંચવાવાળા જેટલા પદાર્થો છે, તે સર્વનું ગ્રહણ થાય છે. આવા તૃણાદિ ઉપર સૂવા, બેસવામાં તેના ખેંચવાથી, શરીર છોલાઈ જવાથી કે કઠોર સ્પર્શ થવાથી જે પીડા થાય છે; તેને સમભાવપૂર્વક સહન કરવી, તે તૃણ સ્પર્શ પરીષહ જય છે.
તૃણ પરીષહ વિજય માટેનું દૃષ્ટાંત :– શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાના પુત્ર ભદ્રે કામભોગોથી વિરક્ત બનીને સ્થવિરો પાસે સંયમ અંગીકાર કર્યો. કાલાન્તરે એકલવિહારી પ્રતિમા અંગીકાર કરી, તે વૈરાજ્ય (રાજ્યની અવ્યવસ્થાવાળા)દેશમાં ગયો. 'આ કોઈક રાજ્યનો ગુપ્તચર છે', એમ સમજી રાજ્ય કર્મચારીઓએ તેને પકડી લીધો. તેને પૂછવામાં આવ્યું, ત્યારે પણ તે મુનિને મૌન રહેલા જોઈ તેને તલવાર અને ભાલાની તીક્ષ્ણ ધારથી ધાયલ કર્યો. લોહી ટપકતાં ઘા ઉપર મીઠાનું પાણી છાંટયું અને દર્ભથી તેના શરીરને ઢાંકી ખાડામાં નાંખી દીધું. આમ છતાં ભદ્રમુનિએ સમભાવપૂર્વક આ પરીષહ સહન કર્યો. ૧૮) જલ-મલ પરીષહ :
३६
किलिणगाए मेहावी, पंकेण व रएण वा । घिंसु वा परियावेण, सायं णो परिदेवए ॥३६॥
શબ્દાર્થ :- પિંતુ =ઉનાળાની ઋતુથી, તાપથી થતાં, પરિયાવેગ = પરસેવા વગેરેનું કષ્ટ, પદ્મળ – મેલથી, પરસેવાથી, ભીના મેલથી, વ = અથવા, ર૫ = રજથી, સૂકા મેલથી, વિરુલિપ્નાર્ - શરીર લેપાય જાય, આ બધા મેલથી શરીર ભરાઈ જાય, મેહાવી – બુદ્ધિમાન સાધુ, સાયં = શરીર સુખને માટે, જો રિલેવર્ - ખેદ ન કરે, દીનતા ન કરે, દુઃખી ન થાય.
=
ભાવાર્થ :- ગ્રીષ્મૠતુમાં પરસેવાની ભીનાશથી કે મેલથી શરીર લિપ્ત થઈ જાય અથવા અત્યંત ગરમી પડવાથી શરીરમાં બળતરા થાય, તો પણ બુદ્ધિમાન સાધુ કયારે ય શાતા – સુખ માટે દીનતા
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨ : પરીષહ
દેખાડે નહીં, વ્યાકુળ થાય નહીં અને શીતલતા માટે ઉત્સુક બને નહીં .
३७
वेएज्ज णिज्जरापेही, आरियं धम्मऽणुत्तरं । जाव सरीरभेउ त्ति, जल्लं कारण धारए ॥ ३७॥
શબ્દાર્થ ઃઅણુત્તર - સર્વ શ્રેષ્ઠ, પ્રધાન, આર્િથં - આર્ય, તીર્થંકર કથિત, ધમ્મ= શ્રુત ચારિત્રરૂપ ધર્મ (પ્રાપ્ત કરીને), વેન્ગ = સહન કરે, વેદન કરે, બિષ્નાપેદ્દી- નિર્જરાના લક્ષ્યથી, કર્મ નિર્જરાના ઈચ્છુક, ગાવ - જ્યાં સુધી, સૌરભે ત્તિ- શરીરનો નાશ ન થાય, ત્યાં સુધી, જીવનપર્યંત, જાળ = આ શરીરથી, શરીર પર, નાં = પરસેવો વગેરેને, ધરણ્ = રહેવા દે, ધુએ નહીં, સાફ કરે નહીં.
૫૭
ભાવાર્થ :- શ્રેષ્ઠ ચારિત્ર ધર્મને પામીને કર્મક્ષયનો ઈચ્છુક મુનિ મેલજનિત પરીષહને સહન કરે. જ્યાં સુધી શરીર ન છૂટે અર્થાત્ અંતિમ ક્ષણ સુધી શરીર પર મેલને ધારણ કરે, તેના પ્રત્યે ઘૃણા કરે નહિ પણ તેને સમભાવથી સહન કરે.
વિવેચન :
'જલ્લ'નો અર્થ છે પરસેવો અને તેનાથી થતો મેલ. ગ્રીષ્મૠતુમાં સૂર્યના પ્રખર તાપથી ઉત્પન્ન થતાં પસીનાની સાથે ધૂળ ચોંટતાં મેલ જામી જાય છે. મુનિ તેને દૂર કરવા પાણીથી સ્નાન કરવાની ઇચ્છા કરે નહીં. તે મેલ અને પરસેવાથી ભરેલા શરીરથી ઉદ્વિગ્ન થયા વિના સમભાવપૂર્વક તેને સહન કરે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ભાવ જળથી સ્નાન કરી, આત્માના કર્મમલ દૂર કરવા માટે નિરંતર ઉધત રહે. આવી રીતે શરીર શુદ્ધિથી નિરપેક્ષ મુનિ જલ્લ (મેલ) પરીષહનો વિજેતા કહેવાય છે.
(૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ :
३८
अभिवायणमब्भुट्ठाणं, सामी कुज्जा णिमंतणं । जे ताइं पडिसेवंति, ण तेसिं पीहए मुणी ॥ ३८ ॥
શબ્દાર્થ :- સામી - રાજા વગેરે દ્વારા, જુગ્ગા – કરેલાં, અભિવાયાં = નમસ્કાર, અનુઢ્ઢાળ = સત્કાર – સમ્માન તથા, ખિમંતળ = ભિક્ષાને માટે નિમંત્રણ મળે, તારૂં - તેને, ને - જો, ડિસેવંતિ – સેવન કરે છે, સ્વીકાર કરે, ભોગવે, તેલિ = તેની, મુળી = મુનિ, બ પૌર્ = ચાહના, ઈચ્છા – લાલસા ન કરે.
ભાવાર્થ :- રાજા વગેરે શાસકવર્ગીય લોકો તેમજ શ્રીમંતો અભિવાદન કરે તથા સત્કાર–સન્માન કરી ભોજન, નિવાસ આદિનું નિમંત્રણ આપે, તો પણ આત્માર્થી મુનિ સત્કાર કે સન્માનની સ્પૃહા કરે નહિ. अणुक्कसाई अप्पिच्छे, अण्णाएसी अलोलुए । रसेसु णाणुगिज्झिज्जा, णाणुतप्पेज्ज पण्णवं ॥३९॥
३९
શબ્દાર્થ :- અનુસારૂં = અલ્પ કષાયવાળા, અષ્વિચ્છે = અલ્પ ઈચ્છાઓવાળા, સત્કાર,
Page #128
--------------------------------------------------------------------------
________________
[૫૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સન્માન વગેરેની ઈચ્છા ન કરનારા, અખાપલી - અજ્ઞાત ઘરોમાંથી ભિક્ષા લેનારા, સોનુલોલુપતા રહિત, પાવ-બુદ્ધિમાન સાધુ, હલેસુ-સ્વાદિષ્ટ ભોજનમાં, નાગુ ફાળા-આસક્તિ ન રાખે, સંતોષ રાખે, પુતખે = ક્યારે ય સારા પદાર્થ ન મળે, તો ખેદ ન કરે.
ભાવાર્થ :- પ્રજ્ઞાવાન મુનિ સત્કાર – સન્માન મળે, તો પણ માન કે ક્રોધ વગેરે કષાયોને અને ઈચ્છાઓને ઘટાડે પરંતુ વધારે નહિ, કોઈનું નિમંત્રણ મળે, તો પણ અજ્ઞાત ઘરોમાંથી નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરે, રસલોલુપ ન થાય અને કોઈ પણ ઇન્દ્રિય વિષયોનો સંયોગ થાય, તો તેમાં અનાસકત ભાવ રાખે, ગૃદ્ધિભાવ કરે નહીં. વિવેચન :
સત્કારનો અર્થ પૂજા, પ્રશંસા છે અને પુરસ્કારનો અર્થ અભ્યત્થાન, આસનપ્રદાન, અભિવાદન, નમન આદિ છે. સત્કાર – પુરસ્કાર મળતાં વધારે મળવાની ચાહના કરે નહીં. તેનાથી અહં–ભાવની વૃદ્ધિ પણ કરે નહીં. જે સાધક આ બંને દૂષણથી દૂર રહે છે, તે સત્કાર – પુરસ્કાર પરીષહનોવિજેતા કહેવાય છે. સાપુતાઃ - (૧) અનુસાથી - સત્કાર આદિ માટે ઉત્કંઠાથી રહિત. (૨) મનુષાથી
- જેને કષાયની તીવ્રતા ન હોય – અનુત્કટ કષાયી. (૩) પુરુષાથી :- સત્કાર આદિ ન કરનાર ઉપર ક્રોધ ન કરનાર અને સત્કારાદિની પ્રાપ્તિ થાય ત્યારે અહંકાર ન કરનાર અથવા 'અણકષાયી'નો અર્થ છે ક્રોધાદિ અલ્પકષાયવાળો.
છે – અલ્પ ઇચ્છાવાળા અથવા ઇચ્છારહિત. નિઃસ્પૃહ મુનિ, સત્કાર, પૂજા આદિની ઈચ્છા નહિ રાખનાર. કાપલી (અજ્ઞાતૈષી) :- (૧) જે મુનિ જ્ઞાતિ, કુળ, તપ, શાસ્ત્રજ્ઞાન આદિનો પરિચય આપ્યા વિના જ અજ્ઞાતપણે આહારાદિની એષણા કરે છે. (૨) અજ્ઞાત-અપરિચિત કુળોમાં આહારાદિની એષણા કરનાર.
કેટલાક અસત્કાર – પુરસ્કારને પરીષહ ગણે છે. ગાથામાં સત્કાર – પુરસ્કાર મળવાની પ્રમુખતાએ આ પરીષહનો ભાવાર્થ કર્યો છે. ન મળવાનો અર્થ કરીએ તો તે અંતરાય કર્મનું કારણ થશે અને તેનો પ્રતિકૂળ પરીષહમાં સમાવેશ થશે. તે ભગવતી સૂત્રથી અને પરંપરાથી વિપરીત થઈ જશે. જેમ સ્ત્રીનો સંયોગ મળવાથી સ્ત્રી પરીષહ થાય, તેમ સત્કાર – પુરસ્કારનો સંયોગ મળવાથી, સત્કાર – પુરસ્કાર પરીષહ થાય છે કારણ કે બંને અનુકૂળ પરીષહ છે. (૨૦) પ્રજ્ઞા પરીષહ :४० से णूणं मए पुव्वं, कम्माऽणाणफला कडा ।
__ जेणाह णाभिजाणामि, पुट्ठो केणइ कण्हुइ ॥४०॥ શબ્દાર્થ :- પૂM - ચોક્કસ જ, મણ - મેં પુર્ણ- પૂર્વભવમાં, અણબત્તી - અજ્ઞાન ફળવાળાં,
માં - કર્મો, વોડ- કર્યા છે, રોગ - જેનાથી, સગાં-હું, હેપ - કોઈ વ્યક્તિ દ્વારા, g - કોઈ
Page #129
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨:પરીષહ
વિષયમાં, પુ - પૂછવામાં આવતાં, ઉનાળામાં સારી રીતે જવાબ આપી શકતો નથી.
ભાવાર્થ :- મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપી ફળ આપનારા કર્મો કર્યા છે. જેના કારણે હું કોઈના દ્વારા કોઈ પણ વિષયમાં પૂછવામાં આવે, ત્યારે કોઈ પણ જવાબ આપવા શક્તિમાન થતો નથી. ४१ अह पच्छा उइज्जति, कम्मा णाणफला कडा ।
एवमस्सासि अप्पाण, णच्चा कम्मविवागय ॥४१॥ શબ્દાર્થ :- અપચ્છ-હવે પછી, ડા-કરેલાં, ક્ષયોપશમ થયેલાં, નાણપતા - જ્ઞાન ફળદાયી, વન્મ-કર્મોનો, ડફન્નતિ-સંયોગ થશે જ, પડ્યું. આ રીતે, અનિવાર્ય- કર્મવિપાકને, નવા - જાણી, વિચારીને, અખા- આત્માને, અતિ - આશ્વત કરે, આશાવાદી રહી પુરુષાર્થ કરે.
ભાવાર્થ :- હવે પછી સંયમ - તપમાં અને જ્ઞાનમાં પુરુષાર્થ કરવાથી જ્ઞાનફળ આપનાર કર્મક્ષયોપશમરૂપે પ્રગટ થશે જ. આ પ્રકારે કર્મના ઉદય અને ક્ષયોપશમનાં પરિણામોને જાણી મુનિ પોતાના આત્માને આશ્વાસન આપે અને ખેદ ન કરે.
વિવેચન :
પ્રજ્ઞા પરીષહ મતિ અને શ્રત જ્ઞાનના અલ્પ ક્ષયોપશમ તેમજ ઉદયની પ્રબળતાને કારણે ઉપસ્થિત થાય છે. તે સમયે મુનિ વૈર્ય ધારણ કરી આશાવાદી રહે, ઉદ્વેગ ન કરે. ઉત્પન્ન થયેલા ખેદને દૂર કરવા માટે તે વિચાર કરે કે પુરુષાર્થ કરતાં કરતાં ભવિષ્યમાં કયારેક કર્મો હળવાં થતાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થશે અને મતિજ્ઞાન નિર્મળ થશે, એવું સમાધાન કરીને તે ખેદથી ખિન્ન થાય નહિ અને મળેલાં જ્ઞાનમાં પ્રસન્નતા કેળવી આગળ વધવા માટે પુરુષાર્થશીલ બને. ભગવતી સુત્ર શ.૮ ૧.૯ અનુસાર પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણીય – કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. જે આ બંને માથામાં વર્ણિત ભાવોની પુષ્ટિ કરે છે.
આ બંને ગાથાઓથી આ અર્થ સ્પષ્ટ હોવા છતાં પણ ઘણા વિદ્વાનો આ પરીષહને માન મોહનીયના ઉદયથી નિષ્પન્ન માને છે, પરંતુ તે વાસ્તવમાં પરીષહરૂપ થતો નથી અને કદાચ હોય તો પણ અનુકૂળ પરીષહ રૂપ હોય છે. જ્યારે, આ પ્રજ્ઞા પરીષહની પ્રતિકુળ પરીષહમાં ગણના થઈ છે.
સારાંશ એ છે કે આ પ્રજ્ઞા પરીષહ મતિ, શ્રત જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે અને અજ્ઞાન પરીષહ અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. (૨૧) અજ્ઞાન પરીષહ :४२ णिरटुगम्मि विरओ, मेहुणाओ सुसंवुडो ।
__ जो सक्खं णाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥४२॥ શબ્દાર્થ :- નો - જે હું હજી સુધી, સરપં- સાક્ષાત્ જ્ઞાનથી, સ્પષ્ટ રૂપથી, પ્રત્યક્ષ જ્ઞાનથી,
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૬૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વાળ - કલ્યાણકારી, ધનં - ધર્મના સ્વરૂપને, પાવન - અકલ્યાણકારી, પાપના સ્વરૂપને પણ, ગામના પાનિ જાણી શકયો નથી (તે પછી), મિ. મારું, મેહુણાગો- મૈથુન વગેરે, વિરોનિવૃત્ત થવું અને બ્રહ્મચર્ય પાળવું, સુસવુડોક સમ્યક પ્રકારે આશ્રયોનો વિરોધ કરવો,f૨૬ = વગેરે બધું વ્યર્થ જ છે. ભાવાર્થ :- હું મૈથુન વગેરે સાંસારિક સુખોથી વ્યર્થ જ વિરકત થયો. ઇન્દ્રિય અને મનના વિષયોનો નિરર્થક ત્યાગ કર્યો, કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી (અશુભ ફળ આપનાર) છે? એ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકયો નથી અને જાણી શકયો નથી, મુનિ એવું વિચારે નહિ. - તવોવાળીય, કિમં પડવગો
एवं पि विहरओ मे, छउम ण णियट्टइ ॥४३॥ શબ્દાર્થ :- તવોહા- ઉપધાન તપ, વિવિધ પ્રકારનાં તપ અનુષ્ઠાન, આવાય- સ્વીકાર કરીને, હિમ - સાધુની પ્રતિમાનો, વિન્ન = સ્વીકાર કરતાં, પૂર્વ વિ - આ રીતે ઉત્કૃષ્ટ આચારથી, વિદરો- વિચરણ કરતાં પણ, ને- મારું, છ- છદ્મસ્થપણું, અલ્પજ્ઞપણું, વીતરાગ રહિત અવસ્થા, પિચ = દૂર થતું નથી. ભાવાર્થ :- હું તપશ્ચર્યા –આયંબિલ આદિ ઉપધાન કરું છું. સાધુની પ્રતિમાઓનું પણ પાલન કરું છું. આ રીતે વિશિષ્ટ સાધના પથ પર વિચરવા છતાં મારી છદ્માવસ્થા દૂર થઈ નથી અર્થાત્ મને વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન થયું નથી. વિવેચન :
અહીં અજ્ઞાનનો અર્થ સમસ્ત જ્ઞાનનો અભાવ નથી, પરંતુ વિશિષ્ટ અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાનનો અભાવ છે. તેના કારણે સાધકના ચિત્તમાં અવૈર્ય ઉત્પન્ન થાય કે હું અબ્રહ્મચર્યથી વિરકત થયો, મેં દુષ્કર તપ કર્યો અને ધર્માદિનું આચરણ કર્યું, હું નિરંતર અપ્રમત્ત રહું છું, તિરસ્કારયુકત વચનોને સહન કરું છું, તો પણ મારી છદ્મસ્થ અવસ્થા દૂર ન થઈ, જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય ન થયો, મને અતિશયજ્ઞાન પ્રાપ્ત ન થયું, આ પ્રકારનો વિચાર કરવો, તે પરીષહથી હાર સ્વીકારવા સમાન છે. આ પ્રકારનો વિચાર ન કરવો અને ધૈર્યથી સાધનામાં આગળ વધતાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું, આશાવાદી રહેવું, તે અજ્ઞાન પરીષહ વિજય છે. ૩વહાઇ (ઉપધાન) :- આગમોનું વિધિવત્ અધ્યયન કરતી વખતે પરંપરાગત વિધિ અનુસાર પ્રત્યેક આગમનાં નિશ્ચિત આયંબિલ આદિ તપ કરવાનાં હોય છે, તેને ઉપધાન કહે છે. (રર) દર્શન પરીષહ :४४ णत्थि Yणं परे लोए, इड्डी वावि तवस्सिणो ।
अदुवा वंचिओ मि त्ति, इइ भिक्खू ण चिंतए ॥४४॥
Page #131
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨:પરીષહ
[ ૬૧ ]
४५
શબ્દાર્થ :- પૂ ખરેખર, પરે તો - પરલોક – જન્માંતર, વાવ - અથવા, તસ્લિો - તપસ્વીઓની, રૂઠ્ઠા = ઋદ્ધિ, ત્નિ = નથી, છે જ નહીં, આદુવા = એટલા માટે (સાધુપણું સ્વીકારી), વરિઓ મિત્તિ હું છેતરાઈ ગયો છું, આ રીતે,fમપૂસાધુ, " ચિંતા-વિચાર કરે નહીં. ભાવાર્થ :- "પરલોક ચોક્કસ નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, તેથી હું તો ધર્મના નામે છેતરાઈ ગયો છું." ભિક્ષુ એવું ચિંતન કરે નહીં.
अभू जिणा अस्थि जिणा, अदुवा वि भविस्सइ ।
मुसं ते एवमाहंसु, इइ भिक्खू ण चिंतए ॥४५॥ શબ્દાર્થ :- ન - જિનેશ્વર દેવ, ભૂ-ભૂતકાળમાં થયા છે, જિ-વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં જિનેશ્વર, સ્થિર છે, મહુવા વિ- અથવા, વિલ્સ - ભવિષ્યમાં થશે, પર્વ - આ રીતે, તે - તે (ધર્મી લોકો), મુલું હિંસુ અસત્ય જ કહ્યું છે, એમ,fમનહૂસાધુ, વિતા વિચાર ન કરે નહીં. ભાવાર્થ - પૂર્વકાળમાં તીર્થકરો થયા હતા, વર્તમાનમાં તીર્થકર છે અને ભવિષ્યમાં તીર્થકરો થશે, એવું જે કહે છે, તે ખોટું જ કહે છે, ભિક્ષુ એવું ચિંતન કરે નહીં. વિવેચન :
અહીં દર્શન એટલે સમ્યગુદર્શન છે. તત્ સંબંધી પરીષહ, એ દર્શન પરીષહ છે. એકાંત ક્રિયાવાદી વગેરે ૩૬૩ વાદીઓના વિચિત્ર મતને જાણીને સમ્યગુદર્શનને નિર્મળ રાખવું, એ દર્શન પરીષહ વિજય છે. અથવા દર્શન વ્યામોહ ન થવો, તે દર્શન પરીષહ વિજય છે. જિનેશ્વર અથવા જિનેશ્વર કથિત જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પરભવ આદિ પરોક્ષ હોવાથી તેને લગતા અશ્રદ્ધાના ભાવો કે વિચારો કરવા નહીં અને થઈ જાય તો તેને ટકાવવા નહીં, એ દર્શન પરીષહ જય છે. રૂઠ્ઠી વાવિ તળિો – તપશ્ચર્યા આદિથી તપસ્વીઓને પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓને ઋદ્ધિ કહે છે. ઔપપાતિક સૂત્રમાં આવી તપોજનિત અનેક ઋદ્ધિઓનો ઉલ્લેખ છે અને બ્રહવૃત્તિમાં ચરણરજથી સર્વરોગ શાંતિ, તૃણાગ્રથી સર્વકામ પ્રદાન, પ્રસ્વેદથી રત્નમિશ્રિત સુવર્ણવૃષ્ટિ, હજારો મહાશિલાઓને પાડવાની શક્તિ આદિ ઋદ્ધિઓનો ઉલ્લેખ છે.
દર્શન પરીષહના વિષયમાં આષાઢાચાર્યની અશ્રદ્ધા અને તેને નિવારણ કરવા માટે સ્વર્ગથી આવેલા શિષ્યનું ઉદાહરણ અહીં જાણી લેવું જોઈએ. પરીષહોનો ઉપસંહાર :४६ एए परीसहा सव्वे, कासवेण पवेइया ।
जे भिक्खू ण विहण्णेज्जा, पुट्ठो केणइ कण्हुइ ॥४६॥
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
-ત્તિ નિા શબ્દાર્થ :- પણ = આ, પરીસહ સમ્બે - બધા પરીષહો, વેડ્ડયા = પ્રભુએ ફરમાવ્યા છે, કહ્યા છે, ને = જેના સ્વરૂપને જાણીને, મિકૂ = વૈર્યવાન સાધુએ, = કયારેય પણ, કયાં ય પણ, વહેપ કોઈ પણ પરીષહ, પુ - ઉપસ્થિત થતાં, આવતાં, જ
વિઝા - સંયમથી વિચલિત થાય નહીં. ભાવાર્થ - કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણીને ભિક્ષુ કયારેય કોઈ પણ પરીષહથી પરાજિત થાય નહીં પરંતુ એ દરેક પરીષહ પર વિજય પ્રાપ્ત કરે.
–એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
પરીષહ એ સાધકનું અમૃત છે. પ્રતિકૂળતા જ સાધકનેદિન-પ્રતિદિન આગળ વધારે છે. સહનશીલતા સાધકની સાધનાનો માપદંડ છે. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી; ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્યજીવનની સફળતા છે. તપ સાધનામાં આવતાં કષ્ટોને સ્વેચ્છાથી સહન કરવાના હોય છે. પ્રતિક્રિયા કર્યા વિના જ સમભાવે તે કષ્ટનું વેદન કરી લેવું, તે પરીષહ વિજય છે. જે સાધક સાધનાની આ કસોટીમાંથી પાર ઊતરી જાય તે જ સાધક કલ્યાણ કરી શકે છે.
I અધ્યયન-ર સંપૂર્ણ II
Page #133
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૩ : ચતુરંગીય
ત્રીજું અધ્યયન
s
DOOROOR
DRO
પરિચય :
પ્રસ્તુત તૃતીય અધ્યયનનું નામ 'ચતુરંગીય' છે. આ નામ અનુયોગદ્વાર સૂત્રોક્ત નામ પ્રકરણના દસ હેતુઓમાં પ્રથમ પદને કારણે રાખવામાં આવ્યું છે. આ અધ્યનનની પ્રથમ ગાથાનું પ્રથમ પદ છે— ચત્તાર પરમં બિ... આ પદના આધારે ચતુરંગીય નામ પ્રસિદ્ધ થયું છે.
અનાદિકાળથી પ્રાણીની સંસારયાત્રા ચાલી રહી છે. પ્રબળ પુણ્યરાશિ એકઠી થાય, ત્યારે જીવને દુઃખદ સંસારયાત્રાથી મુક્ત થવાનો દુર્લભ અવસર પ્રાપ્ત થાય છે. તે દુર્લભ અવસરના ચાર પ્રકાર છે, તેને જ ચાર પરમ દુર્લભ અંગ કહ્યા છે. પ્રબળ પુણ્યોદયના ઉદયે જીવને આ ચાર અંગની પ્રાપ્તિ થાય છે. જ્યારે વ્યક્તિને એકસાથે ચારે ય અંગ પ્રાપ્ત થાય, ત્યારે તે ધર્મની પૂર્ણ આરાધના કરીને આ સંસારયાત્રામાંથી મુક્તિ મેળવી શકે છે. એક પણ અંગની ખામી વ્યક્તિના જીવનને પૂર્ણ બનાવી શકતી નથી. ચાર અંગ આ પ્રમાણે છે – (૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મ શ્રવણ (૩) સદ્ધર્મમાં શ્રદ્ધા (૪) સંયમમાં પરાક્રમ. અહીં ચારે ય અંગોની દુર્લભતાનું ક્રમશઃ પ્રતિપાદન છે.
સર્વ પ્રથમ આ અધ્યયનમાં મનુષ્યજન્મની દુર્લભતાનું પ્રતિપાદન છ ગાથાઓમાં કરવામાં આવ્યું છે. ભારતીય દર્શનોમાં એ સર્વમાન્ય સિદ્ધાંત છે કે મનુષ્ય શરીર પ્રાપ્ત થયા વિના મોક્ષ, જન્મ મરણ, રાગદ્વેષ અને કર્મોથી મુક્તિ થઈ શકતી નથી. આ માનવ દેહથી જ આત્મા પરમાત્મા બની શકે એટલી ઉચ્ચ સાધના થઈ શકે છે, પરંતુ આ સંસારયાત્રામાં જીવ કયારેક નરકમાં અને કયારેક આસુરીયોનિમાં અનેક જન્મ મરણ કરે છે. મનુષ્યગતિમાં પણ કયારેક અત્યંત ભોગાસકત ક્ષત્રિય બને છે, તો કયારેક ચાંડાલ અને સંસ્કરહીન જ્ઞાતિઓમાં ઉત્પન્ન થઈ કોઈ પણ પ્રકારનો બોધ પ્રાપ્ત કરી શકતો નથી.
તિર્યંચગતિમાં તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આધ્યાત્મિક વિકાસનું પ્રથમ ચરણ પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ બને છે. દેવો પણ ધર્મની આરાધના કરી શકતા નથી. નારકી જીવો ભીષણ દુ:ખોથી સતત ઘેરાયેલા રહે છે, તેથી તેઓમાં સદ્ધર્મ વિવેક જાગૃત થતો જ નથી, તિર્યંચગતિમાં કોઈક પંચેન્દ્રિય તિર્યંચો પૂર્વજન્મના સંસ્કારથી પ્રેરિત ધર્મારાધના કરી શકે છે પરંતુ તે અપૂર્ણ હોય છે. તે તેને મોક્ષના લક્ષ્ય સુધી પહોંચાડવામાં સહાયક બનતી નથી. મનુષ્યમાં ધર્મવિવેક જાગૃત થઈ શકે છે. પરંતુ અધિકાંશ મનુષ્યો વિષયસુખોની મોહનિદ્રામાં સૂતા રહી, સાંસારિક કામભોગોમાં રચ્યાપચ્યા રહે છે અથવા સાધાનાવિહીન વ્યક્તિ કામભોગોની લોલુપતામાં સંપૂર્ણ જિંદગી વેડફી નાંખી પરમ દુર્લભ અંગોને મેળવવાની તકને ગુમાવી દે છે, આથી તેની દીર્ઘ સંસારયાત્રા વારંવાર ચાલુ જ રહે છે.
કદાચ પૂર્વજન્મના પ્રબળ સંસ્કારો અને કષાયોની મંદતાને કારણે, પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિનીતતા, અનુકંપા અને અમત્સરતા અર્થાત્ પરગુણસહિષ્ણુતા, આ ચાર કારણો દ્વારા મનુષ્યઆયુનો બંધ થવાથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. આ જ કારણે મનુષ્યભવની દુર્લભતાનાં દશ દષ્ટાંત નિર્યુક્તિમાં દર્શાવવામાં આવ્યા છે. નિર્યુક્તિકારે મનુષ્ય જન્મ પ્રાપ્તિની સાથે જીવનની પૂર્ણ સફળતા માટે બીજી પણ દશ દુર્લભ બાબતો કહેલી છે,
माणुस्सखित्त जाई कुलरूवारोग्ग आउयं बुद्धी ।
સવપુજાદ લઇ, નમો ય નોમિ દુહાછું Il ઉત્તરાધ્યયન નિર્યુક્તિ જેમ કે (૧) ઉત્તમક્ષેત્ર (૨) ઉત્તમ જાતિ કુળ (૩) સર્વાગ પરિપૂર્ણતા (૪) નીરોગિતા (૫) પૂર્ણાયુષ્ય () બુદ્ધિમત્તા (૭) ધર્મશ્રવણ (૮) ધર્મ સ્વીકાર (ધર્મની સમજ) (૯) શ્રદ્ધા અને (૧૦) સંયમ.
મનુષ્ય દેહની પ્રાપ્તિ થવા છતાં પણ શાસ્ત્રકારોએ મનુષ્યત્વની પ્રાપ્તિને સૌથી મહત્ત્વપૂર્ણ અને દુર્લભ કહી છે. મનુષ્ય દેહ પૂર્વકર્મના ફળથી મળે છે અને મનુષ્યન્ત આત્મશુદ્ધિથી મળે છે. આમ અહીં મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવું, એ અત્યંત દુર્લભ છે.
મનુષ્યત્વની સાથે બીજું દુર્લભ અંગ છે, ધર્મશ્રવણ, ધર્મશ્રવણની રુચિ પ્રત્યેક મનુષ્યમાં હોતી નથી. જે મહાઆરંભી અને મહાપરિગ્રહી હોય છે, તેને સદ્ધર્મશ્રવણની રુચિ થતી જ નથી. પ્રાયઃ લોકો દુર્લભતમ મનુષ્યત્વને મેળવીને પણ ધર્મશ્રવણનો લાભ લઈ શકતા નથી. નિર્યુક્તિકારે કહ્યું છે.
आलस मोहऽवन्ना, थंभा कोहा पमाय किविणता । મથકો અનાજ, વષ્ણવ દત્તા રમા II ૨૬૨ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ
(૧) આળસ (૨) મોહ, પરિવારમોહ કે શરીરમોહને કારણે વિલાસિતામાં વ્યસ્ત રહેવું (૩) અવજ્ઞા કે અવર્ણ—ધર્મશાસ્ત્ર કે ધર્મોપદેશક પ્રતિ અવજ્ઞા કે ગહનો ભાવ (૪) સ્તંભ- જાતિ, કુળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય, આદિનો મદ અહંકાર (૫) ક્રોધ–અપ્રીતિ (6) પ્રમાદ– નિદ્રા, વિકથા આદિ (૭) કપણતા-દ્રવ્યવ્યયની આશંકા (૮) ભય (૯) શોક-ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગજનિત ચિંતા (૧૦)અજ્ઞાન- મિથ્યાધારણા (૧૧) વ્યાક્ષેપ- વ્યાકુળતા (૧૨) કુતૂહલ-ચિત્તની ચંચળતા, નાટક આદિ જોવાની વ્યાકુળતા (૧૩) રમણ-ક્રીડા પરાયણતા. ઉપરોક્ત કારણો તેને ધર્મશ્રવણની રુચિ પ્રગટ થવામાં બાધક બને છે.
સદ્ધર્મશ્રવણથી જ વ્યક્તિ હય, શેય, ઉપાદેય, શ્રેય, અશ્રેય, હિતાહિત, કાર્યાકાર્યનો વિવેક કરી શકે છે. મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી સદ્ધર્મશ્રવણ પરમ દુર્લભ છે.
શ્રવણ પછીનું ત્રીજું દુર્લભ અંગ છે શ્રદ્ધા- યથાર્થ દષ્ટિ, ધર્મનિષ્ઠા, તત્ત્વો પ્રતિ રુચિ અને પ્રતીતિ. જેની દષ્ટિ મિથ્યા છે, તે સદ્ધર્મ, સન્શાસ્ત્ર તેમજ સત્યતત્ત્વને જાણવા છતાં તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતો નથી કદાચિત્ સમ્યગુદષ્ટિને કારણે શ્રદ્ધા થઈ જાય તો પણ તેની ઋજુ પ્રકૃતિને કારણે સદ્ગુરુ અને સત્સંગના અભાવમાં અથવા કુદષ્ટિ અને અજ્ઞાનીઓના સંગથી શ્રદ્ધાનો ઝુકાવ કુધર્મ તરફ થઈ શકે છે. ઘણીવાર વિપરીત ચિંતન તેમજ આગ્રહ વૃદ્ધિથી પણ નિર્મળ શ્રદ્ધા રહેવી મુશ્કેલ થઈ જવાને કારણે નિહ્નવ
Page #135
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: ચતુરંગીય
.
|
૫ |
થઈ જાય છે, તેથી જ સાચી શ્રદ્ધા અર્થાત્ ધર્મનિષ્ઠા પરમ દુર્લભ છે.
અંતિમ દુર્લભ અંગ છે સંયમમાં પરાક્રમ અર્થાત્ પુરુષાર્થ. ઘણા લોકો ધર્મશ્રવણ કરીને સમજીને, શ્રદ્ધા પણ રાખે છે, પરંતુ તે દિશામાં તદનુરૂપ પુરુષાર્થ કરી શકતા નથી. આમ, જાણવું, સાંભળવું, શ્રદ્ધા કરવી, તે એક વાત છે, જ્યારે તેને ક્રિયાન્વિત કરવું અર્થાત્ આચરણમાં મૂકવું, તે બીજી વાત છે. સદ્ધર્મને ક્રિયામય અર્થાત્ આચરણયુક્ત કરવામાં ચારિત્રમોહનો ક્ષયોપશમ, પ્રબળ સંવેગ, પ્રબળ નિર્વેદ (વૈરાગ્ય), ઉત્સાહ વગેરે અનિવાર્ય છે. દરેક વ્યક્તિમાં આ ગુણો હોતા નથી. આથી અહીં સંયમમાં પુરુષાર્થને દુર્લભ દર્શાવ્યો છે. જે પ્રાપ્ત થતાં અન્ય કંઈ જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી માટે તેની જ ઉત્કૃષ્ટ આરાધના કરવાની હોય છે.
અધ્યયનના અંતમાં ૧૧મી થી ૨૦મી સુધીની ૧૦ ગાથાઓમાં દુર્લભ ચતુરંગ પ્રાપ્તિની સાથે ધર્મનું અંતિમ ફળ મોક્ષ છે, તેમ દર્શાવ્યું છે.
OOO
Page #136
--------------------------------------------------------------------------
________________
[ s ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- ત્રીજું અધ્યયન - '/E/4 ચતુરંગીય ICIC)
ચાર પરમ અંગોની દુર્લભતા :
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥१॥ શબ્દાર્થ :- ૪ - આ સંસારમાં, જંતુળો - પ્રાણીને માટે, મધુરં - મનુષ્યજન્મ, મનુષ્યત્વ, સુરૃ - ધર્મશાસ્ત્રનું શ્રવણ, રતા - ધર્મ પર શ્રદ્ધા, સંગમ - સંયમમાં, વરિયં - પરાક્રમ, ધર્માચરણ, વારિ - આ ચાર, પરમifણ - પરમ અંગોની,
કુ ળદ- પ્રાપ્તિ થવી દુર્લભ છે.
ભાવાર્થ :- આ સંસારમાં પ્રાણીમાત્રને ચાર પરમ અંગો પ્રાપ્ત થવાં દુર્લભ છે, -(૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) સદ્ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં પરાક્રમ.
વિવેચન :પરમાળ – અત્યંત નિકટના ઉપકારક તથા મુક્તિનાં કારણ હોવાથી મનુષ્યત્ત્વાદિ પરમ અંગ છે. આ ચારે અંગો મોક્ષ પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. સુ સા:- શ્રવણ અને શ્રદ્ધા, પ્રસ્તુત ગાથામાં માત્ર શ્રવણ અને શ્રદ્ધા શબ્દ છે પણ પ્રસંગાનુંસાર અહીં ધર્મ શ્રવણ અને સુદેવ સુગુરુ, સુધર્મની શ્રદ્ધા, એવો અર્થ કરવો જોઈએ. જીવનું સંસારપરિભ્રમણ :
समावण्णाण संसारे, णाणा-गोत्तासु जाइसु ।
कम्मा णाणा-विहा कटु, पुढो विस्संभिया पया ॥२॥ શબ્દાર્થ :- સવારે - સંસારમાં, પપા - આ જીવો, બાળવિદા- અનેક પ્રકારનાં, સ્મ- કર્મ, વર્લ્ડ કરીને, નાગોરાસુ - વિવિધ ગોત્રવાળી, નાણુ જાતિઓમાં, યોનિઓમાં, પુજો - જુદા જુદા રૂપમાં, સમાવUTખ = જન્મ મરણ કરીને, વિÍમિયા = આખા જગતનો સ્પર્શ કર્યો છે. ભર્યું છે. ભાવાર્થ :- સંસારમાં ભ્રમણ કરતાં દરેક સંસારી જીવે અનેક પ્રકારનાં કર્મો કરી જુદી જુદી જાતિઓમાં
Page #137
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: ચતુરંગીય
ઉત્પન્ન થઈ, પૃથક પૃથક રૂપે સમસ્ત વિશ્વનો સ્પર્શ કર્યો છે અર્થાત્ સમગ્ર વિશ્વમાં સર્વત્ર જન્મ મરણ
કર્યા છે.
૩ પાયા રેવનોપતુ, પરંતુ વિ પાયા !
___एगया आसुरे काये, अहाकम्मेहिं गच्छइ ॥३॥ શબ્દાર્થ – હાર્દિ . પોતાનાં શુભાશુભ કર્મ અનુસાર જીવ, પાયા - કયારેક, રેવનોતું - દેવલોકમાં, ગરપણું - નરકમાં, વિ. અને, સાસુરે છે - આસુરનિકામાં, છ • ઉત્પન થાય છે. ભાવાર્થ – પોતાનાં કરેલાં કર્મ અનુસાર જીવ કયારેક દેવલોકમાં, કયારેક નરકમાં અને કયારેક આસુરકાયમાં જન્મ ધારણ કરે છે. ४
एगा खत्तिओ होइ, तओ चंडाल बुक्कसो ।
तओ कीडपयंगो य, तओ कुंथू पिवीलिया ॥४॥ શબ્દાર્થ :- - ક્યારેક ક્ષત્રિય, હોદ્દ થાય છે, તો ત્યાર પછી, વંકાર જુવો = ચંડાલ અને વર્ણસંકર રૂપે જન્મ થાય છે, શીપયનો = કીડા અને પતંગિયાં, ય = અને, શ્યૂ = કુંથવા, ઝીણા જીવો, વિલિયા - કીડી. ભાવાર્થ :- આ જીવ કયારેક ક્ષત્રિય, કયારેક ચાંડાલ, કયારેક વર્ણસંકર, કયારેક કીડા, પતંગિયા, કંથવા કે કીડી થાય છે. તેથી ભવનપતિ દેવોના ગ્રહણ માટે અસુરકાય શબ્દનો પ્રયોગ કર્યો છે. સંક્ષેપમાં 'અસુર' અને 'દેવો' શબ્દપ્રયોગથી ચારે જાતિના દેવોનું ગ્રહણ થઈ જાય છે. આ રીતે ત્રીજી ગાથામાં દેવગતિ અને નરકગતિમાં જીવના પરિભ્રમણનું કથન છે. ચોથી ગાથામાં ક્ષત્રિય અને ચંડાલ શબ્દ પ્રયોગથી સર્વ મનુષ્યો અને કીટ પતંગિયાદિથી તિર્યંચોનું ગ્રહણ થાય છે. આ રીતે બને ગાથા દ્વારા ચારેય ગતિના પરિભ્રમણનું વિધાન છે.
एवमावट्ट जोणीसु, पाणिणो कम्मकिव्विसा ।
ण णिविजंति संसारे सव्वडेसु व खत्तिया ॥५॥ શબ્દાર્થ – સવ્વસુ સમસ્ત પદાર્થો, qત્ત =જેમ ક્ષત્રિય લોકોને પર્વ = તેમજ, સંસારે - સંસારમાં, વિવ્રિતા - અશુભ કર્મથી પીડાયેલાં, પાળિો - પ્રાણીઓ, આવ ની - જન્મ મરણના ચક્રથી, વિવિધ પ્રકારની યોનિમાં પરિભ્રમણથી, ન વિલિ - નિવૃત્ત થતાં નથી. ભાવાર્થ :- આવી રીતે કર્મોથી મલિન અને દુઃખી જીવ અનાદિ કાળથી આવર્ત સ્વરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસારદશાથી નિર્વેદ પામતા નથી અર્થાત્ તેઓ જન્મ મરણના ચક્રથી મુક્ત થવાની ઈચ્છા કરતા નથી. જેમ ક્ષત્રિયો ચિરકાળ સુધી સમગ્ર ઐશ્વર્ય અને સુખ સાધનોનો ઉપભોગ કરવા છતાં પણ
Page #138
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
તૃપ્ત થતાં નથી અર્થાત્ નિર્વેદભાવને, વિરક્તિભાવને પ્રાપ્ત કરતા નથી. દ મ્ય-સર્દિ સમૂહ, તુરિયા વદુવેયT I
अमाणुसासु जोणीसु, विणिहम्मति पाणिणो ॥६॥ શબ્દાર્થ :- મૂર્દિ - કર્મોના સંયોગથી, સમૂદા - મૂઢ બનેલા, કુરિયા - માનસિક દુઃખથી દુઃખી, વહુવેયણ - અતિશય શારીરિક વેદનાવાળા, પાળિો - પ્રાણી, બાપુલાલુ - મનુષ્યયોનિ સિવાય બીજી નરકાદિ, ગોળાતું - યોનિઓમાં, વિપતિ - અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. ભાવાર્થ :- કર્મ સંગથી અતિ મૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત પ્રાણી, મનુષ્યતર યોનિમાં જન્મ લઈ, ફરી ફરી ત્રાસ પામી દુઃખી થતાં રહે છે.
कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ ।
जीवा सोहिमणुप्पत्ता, आययति मणुस्सयं ॥७॥ શબ્દાર્થ - યર્િ = કયારેક, માધુપુળી = ક્રમશઃ, મ્મમાં મનુષ્યગતિ પ્રતિબંધક કર્મોનો, અશુભ કર્મોનો, પહાણ નાશ થવાથી, નહિં. કર્મક્ષયરૂપ શુદ્ધિને, આત્મશુદ્ધિને, આત્મ વિકાસને, ગુખત્તા = પ્રાપ્ત થયેલા, નવા = જીવો, મનુસ્મર્થ - મનુષ્યજન્મને, આવેતિ - પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - કાલક્રમે ક્રમશઃ કર્મોનો ક્ષય થવાથી જીવોની શુદ્ધિ થાય છે અને તેના ફળસ્વરૂપે તેને મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. વિવેચન :
મનુષ્યત્વ પ્રાપ્તિમાં બાધક કારણોઃ- (૧) એકન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ભિન્ન પ્રકારવાળી જાતિઓમાં જન્મ (૨) દેવલોક, નરકભૂમિ, તેમજ આસુરકાયમાં જન્મ (૩) તિર્યંચગતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયમાં જન્મ (૪) રાજા આદિની જેમ ભોગ સાધનોની પ્રચુરતાને કારણે સંસારદશાથી અવિરક્તિ (૫) મનુષ્યતર યોનિઓમાં સમૂઢતા (બેભાન દશા) તેમજ વેદનાને કારણે મનુષ્યત્વ પ્રાપ્તિનો અભાવ (૬) મનુષ્યગતિ બાધક કર્મોનો ક્ષય ન થવો (૭) મનુષ્યા, બંધને અનુરૂપ આત્મશુદ્ધિનો અભાવ. મનુષ્યત્વની દુર્લભતા આદિ વિષયને દસ દષ્ટાંતો દ્વારા સમજાવ્યા છે, તે આ પ્રમાણે છે –
चुल्लग पासगधन्ने, जूए रयणे य सुमिण चक्के य ।
વખ્ય ગુણો પરમા, વલ વિતા મધુ તમે ITદ્દા ઉત્તરા. નિર્યુક્તિ (૧) ચુલ્લક (ભોજન માટેનું ઘર) - બ્રહ્મદત્તરાજા ચક્રવર્તીપદ પ્રાપ્ત થતાં એક બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. તેની આગ્રહ ભરેલી ઈચ્છાનુસાર ચક્રવર્તીના છ ખંડના રાજયમાંથી પ્રતિદિન એક એક ઘરેથી
Page #139
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: ચતુરંગીય
|
દ૯ |
ખીરના ભોજનની માંગ સ્વીકારી લીધી. સર્વપ્રથમ તેણે ચક્રવર્તીને ત્યાં બનેલી સ્વાદિષ્ટ ખીરનું ભોજન કર્યું. વારંવાર એવી ખીર ખાવાની ઈચ્છાથી એક દિવસમાં ઘણાં ઘરે ખાવાનું શરુ કર્યું. બ્રાહ્મણનું આયુષ્ય પુરું થાય, તો પણ છ ખંડનાં ઘરો પૂર્ણ થવાની સંભાવના નથી, તેથી બીજીવાર ચક્રવર્તીની સ્વાદિષ્ટ ખીર ખાવાનો અવસર મળવો દુર્લભ છે. તેમ સંસારમાં ભ્રમણ કરતાં જીવને પુનઃ મનુષ્ય જન્મ મળવો મહાદુર્લભ છે. (૨) પાસક (જુગાર રમવાનો પાસો) - ચાણકયની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે પ્રસાદરૂપે આપેલા પાસાના પ્રભાવથી જેવી રીતે ચાણકયને પરાજિત કરવાનું ખૂબ મુશ્કેલ હતું, એવી જ રીતે આ સંસારમાં મનુષ્ય જન્મ મહાદુર્લભ છે. (૩) ધાન્ય – સમસ્ત ભરત ક્ષેત્રના બધા પ્રકારનાં અનાજનો આકાશને સ્પર્શે તેવડો ઢગલો કરી તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ મેળવીને, જેને ઓછું દેખાતું હોય અને શરીર કંપતું હોય એવી કોઈ વૃદ્ધાને આ ઢગલામાંથી એ પ્રસ્થ પ્રમાણ સરસવનો એક એક કણ શોધીને જુદા પાડવાનું કામ સોપવામાં આવે, તો તે કામ વૃદ્ધા માટે ઘણું મુશ્કેલ છે. તેમ છતાં તે શક્ય બને, તો પણ એક વાર ગુમાવ્યા પછી ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરનારને પુનઃ મનુષ્યજન્મ મળવો અતિ દુર્લભ છે. (૪) ધત:- રત્નપુરના રાજા રિપુમર્દને પોતાના પુત્ર વસુમિત્રને પોતાની હયાતીમાં રાજય મેળવવાની રીત બતાવી કે ૧૦૦૮ થાંભલા તથા પ્રત્યેક થાંભલાના ૧૦૦૮ ખૂણાવાળા સભાભવનના પ્રત્યેક ખૂણાને ધુતમાં જીતી લે, ત્યારે તે ધુતક્રીડા વિજયી રાજકુમારને રાજય મળી શકે છે. રાજકુમારે એવું જ કર્યું પણ જુગારમાં થાંભલાઓના પ્રત્યેક ખૂણાને જીતવું તેના માટે દુષ્કર બન્યું. તેવી જ રીતે આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવો દુર્લભ છે. (૫) રત્ન:- ધનદ નામનો કંજુસ વણિક પોતાના સંબંધીના આમંત્રણથી પોતાના પુત્ર વસુપ્રિયને જમીનમાં દાટેલાં રત્નોની રક્ષાનું કાર્ય સોંપી પરદેશ ગયો. તેણે ઘરે પાછા આવીને રત્નોની તપાસ કરી, તો તે મળ્યાં નહીં, કેમ કે તેના ચારે ય પુત્રોએ રત્નો કાઢીને વેચી નાખ્યાં હતાં. તેનાથી પ્રાપ્ત થયેલી ધનરાશિથી વ્યાપાર કરી તે કરોડોપતિ બની ગયા હતાં. વૃદ્ધ પિતાએ ગુસ્સામાં પુત્રોને ઘરમાંથી બહાર કાઢીને કહ્યું કે વેચેલાં રત્નોને પાછાં લાવો. હવે વેચેલાં રત્નોની પ્રાપ્તિ તે પુત્રોને માટે જેમ દુષ્ટર છે, તેમ એક વાર પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને પણ ફરી પ્રાપ્ત કરવો, અતિ દુર્લભ છે. (૬) સ્વપ્ન:- મુલદેવ નામના ક્ષત્રિયને પરદેશ જતી વખતે રસ્તામાં એક ચીંથરેહાલ વસ્ત્રધારી સંન્યાસી નો સાથ થઈ ગયો. માર્ગમાં કાંચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર બંને સૂઈ ગયા. પાછલી રાતે બંનેને મુખમાં ચંદ્રનો પ્રવેશ થતો હોય તેવું સ્વપ્ન આવ્યું. મૂલદેવે સંન્યાસીને સ્વપ્ન ખાનગી રાખવાનું કહ્યું પરંતુ સંન્યાસી પ્રત્યેક વ્યક્તિને પોતાના સ્વપ્નનો વૃત્તાંત કહેવા લાગ્યો. કોઈએ તેને કહ્યું 'આજે શનિવાર છે, એટલે તમને ઘી – ગોળ સાથે રોટલો અને તેલ મળશે. જ્યાં જ્યાં એ ભિક્ષા માટે ગયો ત્યાં ત્યાં તેને એ ચીજો ખૂબ પ્રમાણમાં મળી. મૂલદેવ સ્વપ્નપાઠક બ્રાહ્મણ પાસે ગયા અને તેમને સ્વપ્નની વાત કરી. બ્રાહ્મણે કહ્યું કે, જો પહેલાં મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મંજૂર કરો, તો જ હું તમને તેનું ફળ કહું. મૂલદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી. આમ તે સ્વપ્ન પાઠકનો જમાઈ બની ગયો. બ્રાહ્મણે કહ્યું,
Page #140
--------------------------------------------------------------------------
________________
૭૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
'આજથી સાતમે દિવસે તમે નગરના રાજા થશો.'
હવે એ નગરનો રાજા મૃત્યુ પામ્યો અને રાજયની હાથણીએ ત્યાં રહેલા મૂલદેવને પુષ્પમાળા પહેરાવી દીધી. આ દશ્ય જોઈને સંન્યાસીને ખૂબ જ પશ્ચાત્તાપ થયો. તે રાજય લક્ષ્મીને માટે ચંદ્રપાનના સ્વપ્નની આશાએ રાત્રે તેને સ્વપ્ન આવ્યું હતું ત્યાં રોજ સુઈ જવા લાગ્યો, પરંતુ તે સ્વપ્ન હવે સંન્યાસી માટે દુર્લભ બની ગયું. તે પ્રમાણે એકવાર આ મનુષ્ય જન્મ ચૂકી જનાર પ્રમાદી જીવને ફરી મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. (૭) ચક–રાધાવેધ:- મથુરા નરેશ જિતશત્રુએ પોતાની પુત્રી ઇન્દિરાના વિવાહ માટે સ્વયંવરમંડપની રચના કરી અને તેની પાસે જ એક ખૂબ મોટો ઊંચો સ્તંભ પણ ઊભો કરાવ્યો. સ્તંભના ઊર્ધ્વભાગમાં સીધાં ફરતાં ચાર અને અવળાં ફરતાં ચાર ચક્ર ગોઠવ્યાં. તે ચક્રો ઉપર રાધા નામની ફરતી પૂતળીની ગોઠવણ કરાવી. સ્તંભના છેક નીચા ભાગમાં તેલથી ભરેલી એક કડાઈરખાવી. પછી એવી શરત રાખી કે જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને બાણથી વીંધશે, તે મારી રાજકન્યા ઇન્દિરાનો પતિ બનશે. સ્વયંવરમાં આવેલા રાજકુમારોમાંના કોઈનું બાણ પહેલાં ચક્ર સાથે, કોઈનું બીજા ચક્ર સાથે, તો કોઈનું ત્રીજા ચક્ર સાથે અથડાઈને તૂટીને નીચે પડી જતું પણ લક્ષ્યસ્થાન સુધી કોઈનું પણ બાણ જઈ શક્યું નહીં. અંતમાં ઈન્દ્રપુર નગરના રાજા ઈન્દ્રદત્તના પુત્ર જયંતકુમારે બાણથી પૂતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. રાજપુત્રી ઈન્દિરાએ એના ગળામાં વરમાળા પહેરાવી દીધી. જે રીતે રાધાવેધની સાધના અત્યંત કઠિન અને દુષ્કર છે એ જ રીતે મનુષ્ય જન્મને હારી ગયેલા પ્રમાદી પ્રાણીને માટે મનુષ્ય જન્મની પુનઃ પ્રાપ્તિ પણ અતિ દુર્લભ છે. (૮) કર્મ (કાચબો) - શેવાળથી આચ્છાદિત એક સરોવરમાં એક કાચબો પોતાના પરિવાર સાથે રહેતો હતો. એકવાર કોઈ કારણવશાત્ શેવાળમાં છિદ્ર પડી ગયું. આ સમયે શેવાળની નીચે રહેલા કાચબાએ પોતાની ડોક બહાર કાઢી, તો સ્વચ્છ આકાશમાં તારાગણોથી સુશોભિત પરમ શોભા સંપન્ન એવા શરદકાળ ના પૂર્ણ ચંદ્રમાનું અપૂર્વ દશ્ય જોઈને આશ્ચર્યપૂર્વક આનંદમગ્ન થઈ ગયો પણ આ અપૂર્વ દશ્ય (વસ્તુ) પોતાના પરિવારને બતાવવા માટે તેને લઈને જયારે કાચબો તે સ્થળે પહોંચ્યો ત્યારે તે છિદ્ર હવાના ઝપાટાને કારણે પુનઃ શેવાળથી આચ્છાદિત થઈ ગયું હતું, તેથી કાચબા અને તેના પરિવારને ફરીથી ચંદ્રનાં દર્શન ન થયા. એ રીતે મનુષ્ય જન્મને ગુમાવી બેઠેલા પ્રમાદી જીવને પણ મનુષ્યજન્મ મળવો અતિ દુર્લભ છે. (૯) યુગ:- અસંખ્યાત યોજન વિસ્તૃત સ્વયંભૂરમણ નામના અંતિમ સમુદ્રમાં પૂર્વદિશા તરફ કોઈ દેવ ગાડીનું ધોંસરું નાખે અને પશ્ચિમદિશા તરફ એ ધોંસરાની સાંબેલ નાંખે, પશ્ચિમદિશામાં નાંખેલી સાંબેલ પૂર્વદિશામાં નાખેલા ધોંસરાના વીંધમાં દાખલ થઈ જાય, એ વાત ઘણી દુર્લભ છે. આ રીતે મનુષ્યભવથી શ્રુત થયેલા પ્રમાદી જીવને ફરીથી મનુષ્યભવની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. (૧૦) પરમાણ:- કોઈ એક દેવ માણિક્યથી બનેલા એક સ્તંભને વજના પ્રહારથી તોડી નાખે પછી તેને ખૂબ પીસીને તેનું ચૂર્ણ બનાવી એક નળીમાં ભરીને સુમેરુ પર્વતના શિખર ઉપર ઊભા રહીને તે ચૂર્ણ ને ફૂંક મારી ચારે બાજુ ઉડાડે. આમ કરતાં એ સ્તંભના બધા પરમાણુઓ દૂર દૂર વિખરાય જાય, પછી એ સઘળા પરમાણુઓને એકત્રિત કરીને ફરી સ્તંભનું નિર્માણ કરવું જેમ દુષ્કર છે, તેવી જ રીતે મનુષ્યભવથી
Page #141
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૩ઃ ચતુરંગીય
ભ્રષ્ટ થયેલા જીવને ફરીથી મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે.
:
विस्संभिया पया (विश्वकभृतः प्रजाः ) સમસ્ત જગતને સ્પર્શે છે. કહેવામાં આવ્યું છે કે—
- જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈને પ્રાણીઓ
णत्थि किर सो पएसो, लोए वालग्गकोडिमेत्तो वि । जम्मणमरणाबाहा, जत्थ जिएहिं ण संपत्ता ।।
૭૧
લોકમાં વાળાના અગ્રભાગ જેટલો પણ કોઈ પ્રદેશ નથી કે જ્યાં જીવોએ જન્મ મરણ કરી સ્પર્શ ન કર્યો હોય.
વૃત્તિો, ચંડાલ, પુષો :– ત્રણ શબ્દ સંગ્રાહક છે ઃ- (૧) ક્ષત્રિય શબ્દ વૈશ્ય, બ્રાહ્મણ આદિ ઉત્તમ જાતિઓનો વાચક છે. (૨) ચાંડાલ શબ્દ નિષાદ (ભીલ કે માછીમાર જેવી જાતિ), શ્વપાક (ચાંડાલ) વગેરે નીચ જાતિઓનો બોધ કરાવે છે. (૩) બુક્કસ શબ્દ દ્વારા સૂત, વૈદેહ— વૈશ્ય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીનો પુત્ર, આયોગવ– શૂદ્ર પુરુષ અને વૈશ્ય સ્ત્રીનો પુત્ર આદિ વર્ણસંકર જાતિઓનું ગ્રહણ થાય છે. आवट्ठजोणी :– આવર્તનો અર્થ છે પરિવર્ત્ત. આવર્ત્તપ્રધાન યોનિઓનું પ્રમાણ ચોર્યાશી લાખ છે. આ યોનિચક્ર જીવોના ઉત્પત્તિ સ્થાન છે.
८
વામ્મવિવિસા :- કર્મોથી પાપી અર્થાત્ અધમ અથવા જેનાં કર્મ અશુભ કે મલિન હોય તે.
સટ્ટેસુ વ વત્તિયાઃ– જેવી રીતે ક્ષત્રિયો એટલે રાજા વગેરે લોકો માનવીય કામભોગમાં આસક્ત રહે છે, તેવી રીતે ભવાભિનંદી જીવ વારંવાર જન્મમરણ કરવા છતાં સંસારમાં જ તલ્લીન રહે છે.
ધર્મશ્રવણ :
माणुस्सं विग्गहं लधुं, सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं ॥८॥
શબ્દાર્થ ઃમાથુસ્સું = મનુષ્યનું, વિĪT = શરીર, ડ્થ = પ્રાપ્ત કરીને, ધમ્મ = ધર્મનું, સુર્ફ = શ્રવણ કરવું, ડુĪTT – દુર્લભ છે, ખં - જેને, સોવ્વા = સાંભળીને (જીવ), તત્ત્વ – તપ, પતિ = ક્ષમા અને, અહિંસય = અહિંસારૂપ સંયમ, ડિવાતિ = અંગીકાર કરે છે, ધારણ કરે છે.
ભાવાર્થ : – મનુષ્ય શરીરને પ્રાપ્ત કરવા છતાં પણ સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મના શ્રવણથી જીવ તપ, ક્ષમા, સહિષ્ણુતા અને અહિંસાનો સ્વીકાર કરે છે.
વિવેચન :
ધર્મશ્રવણનું મહત્ત્વ :– ધર્મશ્રવણ મિથ્યાત્ત્વ તિમિરનું વિનાશક, શ્રદ્ધારૂપી જ્યોતિનું પ્રકાશક, તત્ત્વ અતત્ત્વનું વિવેચક (ભેદ બતાવનાર), કલ્યાણ અને પાપનું ભેદદર્શક છે. ધર્મશ્રવણ અમૃતપાન સમાન,
Page #142
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
એકાંત હિતકાર અને હૃદયને આનંદિત કરનાર છે. આવું શ્રુતચારિત્રરૂપી ધર્મનું શ્રવણ મનુષ્યને પ્રબલ પુણ્યોદયે મળે છે. ધર્મશ્રવણથી જ વ્યક્તિ તપ, ક્ષમા અને અહિંસા આદિ ધર્મને સ્વીકારે છે. તવં વંતિ મહિલચં :- (૧) તપ-અનશન આદિ ૧૨ પ્રકારનાં તપ, સંયમ અને ઈન્દ્રિય નિગ્રહ (૨) ક્ષાન્તિ-ક્રોધવિજયરૂપી ક્ષમા, કષ્ટસહિષ્ણુતા તથા ઉપલક્ષણથી માન આદિ કષાયનોવિજય (૩) અહિંસાભાવ-અહિંસકભાવ અને ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરમણ વ્રત.
ધર્મશ્રદ્ધા :
आहच्च सवणं लधु, सद्धा परमदुल्लहा ।
सोच्चा णेयाउयं मग्गं, बहवे परिभस्सइ ॥९॥ શબ્દાર્થ :- મહત્ત્વ -કદાચિત, સવM - ધર્મનું શ્રવણ, નવું = પ્રાપ્ત કર્યા પછી, સર્દી- તેની શ્રદ્ધા કે રુચિ થવી, પરમ-કુલ્લાહ - અત્યંત દુર્લભ છે, યારેયં - ન્યાય સંગત, મ - સમ્ય દર્શનાદિરૂપ મોક્ષમાર્ગને, સોવી = સાંભળીને, વદવે - ઘણા જ મનુષ્ય, પરિમલ = તેનાથી ભ્રષ્ટ થઈ જાય છે. ભાવાર્થ :- કદાચ ધર્મનું શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય, તેમ છતાં તેમાં શ્રદ્ધા ઉત્પન થવી, એ પરમ દુર્લભ છે કારણ કે ઘણા ન્યાયમાર્ગને અર્થાતુ સમ્યગુ દર્શનાદિ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગને સાંભળીને પણ તેનાથી ચલિત થઇ જાય છે.
વિવેચન :
ધર્મશ્રદ્ધાનું મહત્વ - સંસાર સાગર પાર કરવા માટે ધર્મ શ્રદ્ધા નૌકા સમાન છે. મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવા માટે ધર્મ સૂર્ય સમાન છે. સ્વર્ગ અને મોક્ષના સુખને આપનારચિંતામણિરત્ન સમાન છે. ક્ષપકશ્રેણી ઉપર આરુઢ થવા માટેની નિસરણી છે અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનની જનની છે.
યાડયું – (૧) ન્યાયોપપન, ન્યાયસંગત (૨) દુઃખના આત્યંતિક ક્ષય તરફ અથવા સંસાર સાગરથી પાર લઈ જનાર.
હવે પરિબ૬ :- ઘણા મનુષ્યો મોક્ષમાર્ગથી પરિભ્રષ્ટ થઈ જાય છે, સમ્યક શ્રદ્ધાથી વિચલિત થઈ જાય છે, જેમ કે જમાલિ આદિ.
ઉત્તરાધ્યયન નિર્યુક્તિ આદિમાં શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા સાત નિહ્નવોનાં દાંત પ્રસ્તુત કર્યા છે. તે સાત નિહાવો નીચે મુજબ છે :
बहुरयपएस अव्वत्तसमुच्छ दुग-तिग-अबद्धिका चेव । एएसिं णिग्गमणं वुच्छामि अहाणुपुव्वीए ।।१६४।।
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૩:ચતુરંગીય
૭૩ ]
बहुरय जमालिपभवा, जीवपएसा य तीसगुत्ताओ । अव्वत्ताऽऽसाढाओ, सामुच्छेयाऽऽसमित्ताओ ।।१६५।। गंगाए दो किरिया, छलगा तेरासियाण उप्पत्ती ।
थेरा य गुट्ठमाहिल पुट्ठमबद्धं परूविति ।।१६६।। –ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (૧) જમાલિઃ- 'દિયા જૂત' જે અત્યારે કરવામાં આવે છે, તે થઈ ગયું છે, એવું જે ભગવાન મહાવીરે કહ્યું છે, તે સત્ય નથી, એમ ભગવાન મહાવીરના સિદ્ધાંતને મિથ્યા માની, સ્થવિરો વડે સમજાવવા છતાં પણ તેણે પોતાના મિથ્યાગ્રહ પર અડગ રહીને પોતાનો અલગ મત સ્થાપિત કર્યો. (૨) તિષ્યગુપ્ત :- વસુ આચાર્યના શિષ્ય તિષ્યગુણે સાતમું આત્મપ્રવાદ પૂર્વ ભણતી વખતે એકપણ પ્રદેશથી હીન જીવને જીવ ન કહી શકાય, એ કથનને બરાબર સમજ્યા વિના એકાંત આગ્રહ સ્વીકારી લીધો કે અંતિમ પ્રદેશ જ જીવ છે, પ્રથમ દ્વિતીય આદિ પ્રદેશ નહીં. આચાર્ય વસુએ તે મિથ્યાગ્રહને છોડવા માટે ખૂબ જ સમજાવ્યા. યુક્તિપૂર્વક સમજાવવા છતાં પણ તે કદાગ્રહ છોડયો નહિ, પરંતુ જ્યારે તે આમલકપ્પા નગરીમાં પધાર્યા, ત્યારે તેમની મિથ્યા પ્રરૂપણા સાંભળીને ભગવાન મહાવીરના શ્રાવક મિત્રશ્રી શેઠે તેમને પોતાને ઘેર ભિક્ષા અર્થે પધારવા આમંત્રણ આપ્યું. ભિક્ષામાં તેણે મોદક આદિમાંથી એક તલ જેટલો ભાગ કાઢીને પીરસ્યો. ખીર, ઘી, પાણી વગેરે પણ કેવળ બિંદુ પ્રમાણમાં આપ્યાં. વસ્ત્રનો પણ એક તાંતણો આપ્યો. તિષ્યગુપ્તમુનિએ આનું કારણ પૂછયું, ત્યારે મિત્રશ્રી શ્રાવકે કહ્યું કે આપનો સિદ્ધાંત એવો છે કે અંતિમ એક પ્રદેશ જ પૂર્ણ જીવ છે, તેથી મોદક આદિનો એક કણ પણ પૂર્ણ મોદક (આદિ) છે. આપની દષ્ટિને અનુસરીને જ મેં આમ કર્યું છે. તિષ્યગુપ્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને આલોચના પ્રાયશ્ચિત કરીને પુનઃ સમ્બોધ પ્રાપ્ત કર્યો. (૩) આષાઢાચાર્યના શિષ્ય :- હૃદયશૂળની વેદનાથી મૃત્યુ પામેલા આષાઢાચાર્ય પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. પોતાના શિષ્યોને શિક્ષણ આપવાના હેતુથી પોતાના મૃત શરીરમાં પ્રવેશ કરી સાધુવેશે પોતાના શિષ્યોને અગાઢ યોગનું શિક્ષણ આપ્યું. શિક્ષણ પુરું થતાં પોતાના શિષ્યોને વસ્તુસ્થિતિ સમજાવીને શુદ્ધિ કરાવીને દેવલોકે ચાલ્યા ગયા.
આ પ્રસંગથી તેના શિષ્યો સાંસાયિક મિથ્યાત્વથી ગ્રસ્ત બની ગયા અને તેમણે અવ્યકતભાવનો સ્વીકાર કરી લીધો. તેઓ કહેવા લાગ્યા કે અજ્ઞાનવશ અમે સૌએ તે અસંયત દેવને સંયત માનીને વંદના કરી હતી. આથી હવે બીજે પણ કઈ રીતે નિશ્ચય કરી શકાય કે આ સંયત સાધુ છે કે અસંયત દેવ છે? તેથી દરેક વસ્તુ અવ્યકત જ છે, એમ માનવું જોઈએ. તે સ્વીકારવાથી મૃષાવાદ પણ થાય નહિ અને અસંયતને વંદના કરવાનો દોષ પણ લાગે નહિ.
રાજગૃહના મૌર્યવંશીય રાજા બલભદ્ર શ્રમણોપાસકે અવ્યકત નિદ્વવોને નગરમાં આવેલા જાણીને તેમને પોતાના સુભટો દ્વારા બાંધીને હાજર કરવાનો હુકમ કર્યો. રાજાના માણસો તેમને પકડી લાવવા માટે
Page #144
--------------------------------------------------------------------------
________________
૭૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ઉદ્યાનમાં ગયા, બધાને પકડી બાંધી પ્રહારથી ત્રાસ આપતાં રાજા પાસે હાજર કયાં, ત્યારે તેમણે પૂછયું 'આપતો શ્રમણોપાસક છો અને અમો શ્રમણ છીએ. અમારા પર શા માટે અત્યાચાર કરાવી રહ્યા છો?" તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું "આપના અવ્યકત મતાનુસાર હું કેમ માની શકું કે આપ શ્રમણ છો અથવા ચોર? અને હું શ્રમણોપાસક છું કે બીજો કોઈ?" રાજાનું આ પ્રકારનું કથન સાંભળીને તે બધાને બોધ થઈ ગયો અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. રાજા દ્વારા પ્રતિબોધિત બનેલા તે મુનિઓ પોતાની મિથ્યા માન્યતાનું પ્રાયશ્ચિત કરી સ્થવિરોની સેવામાં ચાલ્યા ગયા. (૪) અશ્વામિત્ર - મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય પોતાના શિષ્ય અશ્વમિત્ર મુનિને દશમા વિધાનપ્રવાદ પૂર્વની નૈપુણિક નામની વસ્તુનું અધ્યયન કરાવી રહ્યા હતા. તે સમયે એક સૂત્રપાઠનું અધ્યયન આવ્યું કે વર્તમાન ક્ષણવર્તી નૈરયિક આદિ વૈમાનિક પર્યત ચોવીસ દંડકોના જીવ ક્ષણાંતરમાં ચ્છિન્ન થઈ જશે. આના પરથી અસ્વમિત્રે એકાંત ક્ષણક્ષયવાદનો આગ્રહ પકડી લીધો કે સઘળા જીવાદિક પદાર્થ પ્રતિક્ષણમાં નષ્ટ થઈ રહ્યા છે, કાંઈ સ્થિર નથી. કોડિન્યાચાર્યે તેમને અનેકાંત દષ્ટિથી સમજાવ્યું કે વ્યુચ્છેદનો અર્થ વસ્તુનો સર્વથા નાશ નહિ પણ પર્યાયની અપેક્ષાએ પ્રતિક્ષણ વસ્તુનો નાશ થાય, એ પ્રમાણે લેવાનો છે. જેનશાસ્ત્રનો એ સિદ્ધાંત જ છે કે સમસ્ત પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાસ્વત છે, પરંતુ અમ્લમિત્રે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહીં, રાજગ્રહનગરના શુક્લાધ્યક્ષ શ્રાવકોએ સમુચ્છેદવાદીઓ (નિતવો) ને ચાબુક વગેરેના પ્રહારથી ખૂબ માર્યા, ત્યારે મુનિઓ કહેવા લાગ્યા કે આપ તો શ્રાવકો છો અને અમે સાધુઓ છીએ, તો વ્યર્થ શા માટે અમને મારો છો? શ્રાવકોએ કહ્યું "આપના મત અનુસાર ન તો અમે શ્રાવક છીએ કે ન તો તમે સાધુ છો. આપે જેને જોયા છે, તેનો તો નાશ થઈ ગયો છે, અમે તો નવીન જ ઉત્પન્ન થયા છીએ. આપને મારનાર તથા આપ, બંને નવા જ ઉત્પન્ન થયા છો કેમ કે આપનો મત જ ક્ષણક્ષયનો પ્રતિપાદક છે, સર્વ પદાર્થો ક્ષણ વિનાશી છે, આ પ્રમાણે શ્રાવકો દ્વારા શિક્ષણ મેળવી તે બધા પ્રતિબોધિત થયા અને સર્વે પુનઃ સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરી પોતાના સંઘમાં આવી ગયા. (૫) ગંગાચાર્ય :- ઉલુકા નદીના પૂર્વ કિનારે એક ઉલ્લકાતીર નામનું નગર હતું અને પશ્ચિમી કિનારે ધૂળના કોટથી બાંધેલું એક નાનું ગામડું હતું ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત મુનિરાજ ચાતુર્માસ કર્યું. ધનગુપ્તાચાર્યને એક શિષ્ય હતો, જેનું નામ ગંગ હતું. તે પોતે પણ આચાર્ય હતા. તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉલુકા નગરીમાં ચાતુર્માસ કર્યું. શરદઋતુનો સમય હતો. એક દિવસે ગંગાચાર્ય પોતાના ધર્માચાર્યને વંદના કરવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં નદી આવતી હતી. તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેમના માથામાં વાળ ન હતા, તેથી પ્રખર સૂર્યના કિરણોના આતાપથી તેમનું મસ્તક તપી રહ્યું હતું. બીજી બાજુ તેમનાં ચરણોને શીતલ જળનો સ્પર્શ થતાં ચરણોમાં શીતળતાનો અનુભવ થતો હતો. મિથ્યાત્વ કર્મોદયવશ તેમનાં મનમાં એવા પ્રકારનો તર્ક જાગ્યો કે આગમમાં કથન છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાનો અનુભવ કરે છે, પરંતુ મારા આ સ્વાનુભવે એ વાત સત્ય લાગતી નથી, કેમ કે અત્યારે શીત અને ઉષ્ણ, એમ બને અનુભવ મને એકી સાથે જ થઈ રહ્યા છે. આચાર્ય ધનગુણે વિવિધ યુક્તિઓથી તેને સત્યસિદ્ધાંત સમજાવ્યો, પરંતુ તેમણે દુરાગ્રહ ન છોડ્યો અને સંઘબહિષ્કૃત
Page #145
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૩ : ચતુરંગીય
થઈ તેઓ રાજગૃહમાં આવ્યા. ત્યાં મણિપ્રભ યક્ષે દ્વિક્રિયાવાદની તેની અસત્ પ્રરૂપણાથી ક્રોધાયમાન બની, તેના ઉપર મુદ્ગરનો પ્રહાર કર્યો અને કહેવા લાગ્યો "ભગવાને સ્પષ્ટપણે પ્રરૂપણા કરી છે કે જીવને ક્રિયાયનો એક સાથે અનુભવ થતો નથી અર્થાત્ એકી સાથે બે ઉપયોગ હોતા નથી, વાસ્તવમાં આપની ભ્રાંતિનું કારણ સમયની અતિસૂક્ષ્મતા છે. આપ અસત્પ્રરૂપણાને છોડો, નહીં તો આ મુદ્ગરથી તમારો નાશ કરીશ. આ પ્રકારનાં યક્ષનાં ભયપ્રદ તથા યુક્તિયુક્ત વચનોથી તે પ્રતિબોધિત થયા અને તેમણે પોતાના દુરાગ્રહનો ત્યાગ કરી આત્મશુદ્ધિ કરી.
૭૫
(૬) રોહગુપ્ત (લુક) :– ગુપ્તાચાર્યના શિષ્ય રોહગુપ્ત અંતરંજિકા નગરીમાં તેમના દર્શનાર્થે આવ્યા. ત્યારે એક પોટ્ટશાલ પરિવ્રાજકે એવી ઘોષણા કરી કે મેં લોઢાના પટ્ટાથી મારા પેટને એટલા માટે બાંધ્યુ છે કે મારા પેટમાં ભરેલી અનેક વિદ્યાઓના ભારથી તે ફાટી ન જાય. આ જંબુદ્રીપમાં મારો કોઈ પ્રતિસ્પર્ધી નથી, તેથી મેં જાંબુના વૃક્ષની ડાળી હાથમાં રાખી છે. રોહગુપ્ત મુનિએ ગુરુદેવ ગુપ્તાચાર્યને પૂછયા વિના જ ઘોષણા કરનાર પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરવાનું નક્કી કર્યું. તેમણે ઘોષણા કરનાર તથા થાળી પીટનારને થોભાવી દીધો. ત્યાર પછી ગુરુમહારાજની પાસે આવીને રોહગુપ્તે જ્યારે વાત કરી, ત્યારે તેમણે કહ્યું —આ કાર્ય બરાબર (યોગ્ય) કર્યું નથી. તમે વાદવિવાદમાં કદાચ તેને પરાજિત કરી દેશો, તો પણ તે પરિવ્રાજક વૃશ્ચિકાદિ સાત વિદ્યાઓથી તમને અનેક રીતે હેરાન કરશે. રોહગુપ્તે વાદવિજય અને ઉપદ્રવ નિવારણ માટે ગુરૂના આર્શીવાદ માંગ્યા. ગુરુદેવે મયૂરી આદિ સાત વિધાઓ પ્રતીકારાર્થે આપી અને ક્ષુદ્રવિદ્યાકૃત ઉપસર્ગ નિવારણાર્થે રજોહરણ મંત્રિત કરીને આપ્યો. રોહગુપ્ત રાજસભામાં પહોંચ્યા. પરિવ્રાજકે જીવ અને અજીવ રાશિદ્રયનો પક્ષ પ્રસ્તુત કરી રોહગુપ્તના જ મત દ્વારા તેને પરાજિત કરવાનું નક્કી કર્યું. રોહગુપ્તે તેને પરાજિત કરવાના હેતુથી (૧) જીવ (૨) અજીવ (૩) નો જીવ, એ રાશિત્રયનો સિદ્ધાંત પ્રસ્તુત । કર્યો. નોજીવમાં ગરોળીની કપાયેલી પૂંછડીનું દૃષ્ટાંત આપ્યું. પરિવ્રાજકે પરાજયના રોષથી રોહગુપ્તનો નાશ કરવા માટે વૃશ્ચિકાદિ વિદ્યાનો પ્રયોગ કર્યો, પરંતુ રોહગુપ્તે તેની પ્રતિપક્ષી સાત વિદ્યાઓના પ્રયોગ દ્વારા તેને હરાવી દીધો. સહુએ પરિવ્રાજકને પરાજિત જોઈને નગર બહાર કાઢી મૂકયો.
જ
ગુરુદેવ પાસે આવી રોહગુપ્તે ત્રિરાશિ પક્ષના સ્થાપનથી માંડીને વિજયપ્રાપ્તિ સુધીનો વૃતાંત્ત સંભળાવ્યો. ત્યારે ગુરુમહારાજે કહ્યું કે હે વત્સ ! તમે ત્રિરાશિ દ્વારા પરિવ્રાજકને હરાવ્યો પરંતુ તમે જયારે ત્યાંથી જીતીને ઉઠયા ! ત્યારે એવું કેમ ન કહ્યું કે 'નો જીવરાશિ' અર્થાત્ ત્રિરાશિએ અમારો સિદ્ધાંત નથી ફકત જીવ અને અજીવ, આ બે જ રાશિ અમારા સિદ્ધાંતમાં છે માટે તમે સભામાં જઈને ફરીથી તેનો ખુલાસો કરો. આમ છતાં રોહગુપ્તે પોતાનો દુરાગ્રહ ન છોડયો અને તે ગુરુ સાથે પ્રતિવાદ કરવા તૈયાર થઈ ગયો. પરિણામે બલશ્રી રાજાની રાજસભામાં ગુરુ—શિષ્યનો છ માસ વિવાદ ચાલ્યો. અંતે રાજા વગેરેની સાથે ગુપ્તાચાર્ય જ્યાં ત્રણે લોકની બધી વસ્તુઓ મળે તેવી કુત્રિકાપણ દુકાને પહોંચ્યા, ત્યાં પહોંચીને તરત જ આચાર્ય મહારાજે દુકાનદાર પાસે માંગ્યું, તે મુજબ તેણે જીવ અને અજીવ બંને પદાર્થો બતાવ્યા પરંતુ નોજીવની માગણી કરી ત્યારે દુકાનદારે કહ્યું કે નોજીવ ત્રણે લાકમાં કયાંય મળતો નથી. ત્રણે લોકની દરેક ચીજ અહીં મળે છે. અહીં ન મળતી ચીજ ત્રણે લોકમાં કયાંય નથી મળતી. દુકાનદારની વાત સાંભળી આચાર્યે ફરીવાર રોહગુપ્તને સમજાવ્યા, પણ તે સમજયો નહિ. તેથી તેને હારેલો જોઈને રાજસભામાંથી
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
બહિષ્કૃત કરવામાં આવ્યો. ગચ્છથી બહિષ્કૃત બની રોહગુણે વૈશેષિક દર્શનની સ્થાપના કરી. તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થોની પ્રરૂપણા કરી. તેનાથી તેનું બીજુંનામ ષલુક પણ પડ્યું. (૭) ગોષ્ઠામાહિલ :- આચાર્ય આર્યરક્ષિતે દુર્બલિકા પુષ્પમિત્રને યોગ્ય સમજીને જયારે પોતાના ઉત્તરાધિકારી આચાર્ય તરીકે જાહેર કર્યા, ત્યારે ગોષ્ઠામાહિલ ઇર્ષ્યાથી સળગી ઊઠયા. એકવાર આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર જ્યારે પોતાના શિષ્ય વિંધ્યમુનિને નવમા પૂર્વ પ્રત્યાખ્યાન પ્રવાહની વાચના દઈ રહ્યા હતા, ત્યારે તેમાં આ પ્રમાણે પાઠ આવ્યો– 'પાણાવાયં પવનહાનિ ગાવવા આના ઉપર પ્રતિવાદ કરતાં ગોષ્ઠામાહિલ બોલ્યા, 'ગાવવા , એવું ન બોલવું જોઈએ, કારણ કે એમ કહેવાથી પ્રત્યાખ્યાન સીમિત અને સાવધિક બની જાય છે. આમાં આકાંક્ષાનો સંભવ હોવાથી હું ભવિષ્યમાં મારીશ' એ પ્રકારનું દુષણ આવે છે. આચાર્યશ્રીએ સમજાવ્યું કે તમારી આ પ્રરૂપણામાં મર્યાદાવિહીન અને કાલાવધિ રહિત ઉત્સુત્ર પ્રરૂપણા દોષ હોવાથી અકાર્ય સેવન તથા ભવિષ્યમાંદેવાદિ ભવોમાં પ્રત્યાખ્યાન નહિ હોવાથી વ્રત ભંગનો દોષ લાગવાની આશંકા છે. 'યાવજીવન' એ શબ્દથી મનુષ્યભવ સુધીનું જ ગ્રહણ થાય છે અને જીવન પર્યંત વ્રતોનું નિરતિચાર રૂપે પાલન થઈ શકે છે. આ પ્રકારે સમજાવવા છતાં પણ ગોષ્ઠામાહિલે પોતાનો દુરાગ્રહ ન છોડ્યો. સંઘે ભેગા મળીને શાસનદેવી દ્વારા મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરની પાસે ખુલાસો કરી આવવાની પ્રાર્થના કરી. શાસનદેવી વિદેહ ક્ષેત્રમાં જઈ સંદેશ લાવ્યા કે આચાર્ય કહે છે તે જ સત્ય છે, ગોષ્ઠામાહિલ મિથ્યાવાદી નિતવ છે. આમ છતાં ગોષ્ઠામાહિલ માન્યા નહિ, તેથી તેને સંઘે બહિષ્કૃત કરી દીધા. આ પ્રમાણે ગોષ્ઠામાહિલ સમ્યગુશ્રદ્ધાથી ભ્રષ્ટ બની આલોચના કર્યા વગર મરીને પ્રથમ કલ્પમાં દેવ થયા, તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રદ્ધા પરમ દુર્લભ છે. સંયમમાં પુરુષાર્થ :१० सुई च लधु सद्धं च, वीरियं पुण दुल्लहं ।
बहवे रोयमाणा वि, णो य णं पडिवज्जए ॥१०॥ શબ્દાર્થ :- સુ - ધર્મશ્રવણ, સદ્ધ - ધર્મશ્રદ્ધા, તબ્ધ પ્રાપ્ત કર્યા પછી, વરિ - સંયમમાં પરાક્રમ કરવું, પુખ = એનાથી પણ, ફુ દ = દુર્લભ છે, કેમ કે, વદ = ઘણા જ મનુષ્ય, રોયના વિ - રુચિ હોવા છતાં પણ, ઈ - તેને (ધર્મ તેમજ સંયમને), નો પડિવશ્વ - આચરણમાં લાવી શકતા નથી, જો = નહીં પણ, ન પણ.
ભાવાર્થ :- ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી પણ સંયમમાં પરાક્રમ કરવું, અત્યંત દુર્લભ છે. ઘણા જીવો સત્ય સંયમમાં રુચિ હોવા છતાં તેનું સમ્યગુ આચરણ કરી શકતા નથી.
વિવેચન :
મનુષ્યત્વ, ધર્મશ્રવણ તેમજ શ્રદ્ધાયુક્ત હોવા છતાં પણ મોટા ભાગની વ્યક્તિઓ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સંયમમાં પુરુષાર્થ કરી શકતી નથી. વીર્યનો અર્થ અહીં ચારિત્ર પાલનમાં પોતાની શક્તિ
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૩ : ચતુરંગીય
વાપરવી, તેવો છે. તે જ મહત્ત્વપૂર્ણ અંતિમ દુર્લભ અંગ છે. તે જ કર્મરૂપ વાદળાંઓને હટાવવામાં પવન સમાન, કર્મમળને ધોવા માટે જળ સમાન, ભોગ ભુજંગના વિષના નિવારણ માટે મંત્ર સમાન છે અને મોક્ષ પ્રાપ્તિ માટે વિશિષ્ટ કલ્પવૃક્ષ સમાન છે. ચારિત્રમાં તપ અને સંયમ બંનેનો સમાવેશ છે.
ચતુરંગ પ્રાપ્તિનું ફળ :
११
माणुसत्तंमि आयाओ, जो धम्मं सोच्च सद्दहे । तवस्सी वीरियं लधुं, संवुडे णिधुणे रयं ॥११॥
શબ્દાર્થ :- માગુલત્તમ્મિ = મનુષ્યભવમાં, આયાઓ – આવેલો, ગો – જે આત્મા, ધમ્મ - ધર્મ, સોબ્ન = સાંભળીને, સદ્દહે = શ્રદ્ધા રાખે છે, વીરિય = સંયમમાં પુરુષાર્થને, લલ્લું = પ્રાપ્ત કર્યા પછી, તવી = તપસ્વી, સંવુડે - સંવરવાળો થઈ તે, યં - કર્મરજનો, બિન્ધુળે = નાશ કરે છે.
=
૭૭
ભાવાર્થ :- મનુષ્યત્વને પ્રાપ્ત કરનાર જે જીવ ધર્મને સાંભળીને શ્રદ્ઘાવંત બને છે, તે તપસ્વી સાધક સંયમમાં પુરુષાર્થ કરી સંવરયુક્ત થાય છે અર્થાત્ નવાં કર્મોનો સંગ્રહ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મરજનો ક્ષય કરે છે, નાશ કરે છે.
१२
सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ ।
જિન્ના” પરમ નાફ, થય-સિત્તિવ પાવણ્ ॥૨॥
શબ્દાર્થ - उज्जुयभूयस्स – સરળ વ્યક્તિની, સોહી – શુદ્ધિ થાય છે, સુપ્ત - શુદ્ધ આત્મામાં જ, ધમ્મો - ધર્મ, વિદુરૂ = ટકે છે, સ્થિર થાય છે, યયસિત્તિવ્વ - ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ, परमं - પરમ, શ્રેષ્ઠ, ઉચ્ચ વિકાસ, બિબ્બાળ – નિર્વાણ, મોક્ષને, જ્ઞા - પ્રાપ્ત કરે છે. ઊંચો જાય છે.
=
ભાવાર્થ :- જે ઋજુભૂત અર્થાત્ પૂર્ણ રૂપે સરળ હોય છે; તેની જ આત્મશુદ્ધિ થાય છે અને જેનો આત્મા શુદ્ધ હોય છે, તેના જીવનમાં જ ધર્મ ટકી શકે છે, જેના જીવનમાં ધર્મ છે, તે ઘીથી સિંચાયેલી અગ્નિની જેમ પરમ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
१३
विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खंतिए । पाढवं सरीरं हिच्चा, उड्डुं पक्कमइ दिसं ॥१३॥
=
શબ્દાર્થ :- મુળો - કર્મના, ૪૩ = હેતુને, વિધિષ = દૂર કરી, વ્રુતિર્ = ક્ષમાથી, બસ - સંયમરૂપી, સંધિળુ - વધારે, પાવું - પાર્થિવ−ઔદારિક, શરીર્ - શરીરને, હિવ્વા - છોડીને, ૐઠ્ઠું = ઊર્ધ્વ, વિસ = દિશાને,સ્વર્ગ કે મોક્ષને, પમર્ = પ્રાપ્ત કરે છે, જાય છે.
ભાવાર્થ :- હે સાધક ! કર્મના હેતુઓને અર્થાત્ કર્મબંધનાં કારણોને દૂર કર. ક્ષમાથી સંયમનો સંચય
Page #148
--------------------------------------------------------------------------
________________
૭૮
કર. આવો સાધક જ પાર્થિવ (સ્થૂલ) શરીરને છોડીને સ્વર્ગ કે મોક્ષ તરફ ગમન કરે છે.
વિવેચન :
(૧) ચારે ય અંગને પ્રાપ્ત કરનાર પ્રશસ્ત તપસ્વી નવાં કર્મોના આગમનને રોકીને સંવૃત્ત બને છે તથા જૂનાં કર્મોની નિર્જરા કરે છે. (૨) ચતુરંગ પ્રાપ્તિ પછી સરલતા અને સહજતા જેવા સદ્દગુણો પ્રગટે છે, તેથી આત્માની શુદ્ધિ થાય છે, કષાયજન્ય કલુષિતતાનો નાશ થાય છે અને ધર્મસ્થિરતા પ્રગટે છે. ધર્મ સ્થિરતા પ્રાપ્ત થયા પછી ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ તપ, ત્યાગ અને ચારિત્રથી પરમ તેજસ્વિતાને મેળવી લે છે. (૩) કર્મના મિથ્યાત્વ આદિ હેતુઓને દૂર કરીને જે સાધક ક્ષમા વગેરે ધર્મ સંપત્તિથી સંયમની વૃદ્ધિ કરે છે, તે આ શરીરને છોડીને ઊર્ધ્વગમન કરે છે અને દેવગતિ કે મોક્ષને પ્રાપ્ત કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
પાવું સરીર :- પાર્થિવ શરીર, પૃથ્વીને 'સર્વસહા' કહે છે, તેમ આ માનવ શરીર પણ સર્વને સહન કરનારું છે. પૃથ્વી કે પૃથ્વીમાં થનાર પાર્થિવ કહેવાય છે. આ શરીરથી જ શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ થવાની અપેક્ષાએ તે શૈલોપમ, અતિનિશ્ચલ હોવાથી પણ પાર્થિવ શરીર કહેવાય છે. આવા પાર્થિવ શરીરને છોડીને સાધક ઊર્ધ્વદિશા તરફ જાય છે અર્થાત્ મોક્ષે જાય છે.
ધલિત્તિવ્વ પાવણ :- (ધૃત) ધીથી સિંચિત અગ્નિ જેવી રીતે શીઘ્ર ઊર્ધ્વગામી બને છે, પૂર્ણ વિકાસને પામે છે; તેવી જ રીતે સરળ અને પવિત્ર હૃદયવાળા સાધક પરમ નિર્વાણ અર્થાત્ મોક્ષરૂપ ઊદિશામાં ગમન કરે છે. તેની ઊર્ધ્વગતિ થાય છે.
જ
ચતુરંગ પ્રાપ્તિનું ભાવી ફળ :
૪
વિજ્ઞાતિહિં મીત્તેËિ, નવા ત્તર-ઽત્તરા |
महासुक्का व दिप्पंता, मण्णंता अपुणच्चवं ॥ १४ ॥
–
શબ્દાર્થ :- વિસામેિષ્ઠિ - અનેક પ્રકારનાં, પીત્તે િ વ્રતનું પાલન કરવાથી, ઉત્તર-સત્તરT = ઉત્તરોત્તર, પ્રધાન, ઊંચા ઊંચા વિમાનવાસી, નવા - દેવ થાય છે, મહાસુવા 7 - મહાશુકલ અર્થાત સૂર્ય—ચંદ્રની સમાન, વિવંતા - પ્રકાશ કરતાં, અનુભવ - અહીં બીજી ગતિમાં ન જવું, મળતા – એમ માનીને, ત્યાં રહે છે.
=
ભાવાર્થ :- અનેક પ્રકારના આચારના પાલનથી ઉત્તરોત્તર ઋદ્ધિ સંપન્ન દેવ બને છે. તે દેવો સૂર્ય ચંદ્રની જેમ અતિશય ઉજ્જવલ પ્રભાવાળા અને દૈદિપ્યમાન શરીરવાળા હોય છે, તે સ્વર્ગમાંથી ફરી ચ્યવન થવાનું નથી, તેમ તેઓ માનતા હોય છે અર્થાત્ તેઓ ત્યાં ઘણું દીર્ઘ (અસંખ્ય વર્ષોનું) આયુષ્ય પ્રાપ્ત કરે છે.
१५
अप्पिया देवकामाणं, कामरूव विउव्विणो । उ कप्पे चिट्ठति, पुव्वा वाससया बहू ॥ १५ ॥
Page #149
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૩ઃ ચતુરંગીય
શબ્દાર્થ :- દેવામાળ – દેવ કામોને, દેવ સુખોને, અપ્પિયા – પ્રાપ્ત કરીને, વામહવ વિકળિો - ઈચ્છાનુસાર વૈક્રિય કરનારા, વધૂ વાલતા પુલ્લા - સેંકડો પૂર્વ વર્ષો સુધી, દું – ઉપર, ખેસુ = કલ્પ વિમાનોમાં, બાર દેવલોકમાં, વિકૃત્તિ રહે છે.
ભાવાર્થ :– દેવોના દિવ્યભોગ સુખોને પામેલા તે દેવ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવા સમર્થ હોય છે તથા મનુષ્યલોકથી ઉપર કલ્પોમાં અર્થાત્ પહેલા દેવલોકથી બારમા દેવલોક સુધી સેંકડો પૂર્વ વર્ષ અર્થાત્ સાગરોપમના વર્ષો સુધી રહે છે.
१६
तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया । उवेंति माणुस जोणिं, से दसंगेऽभिजायइ ॥ १६॥
૭૯
શબ્દાર્થ :- નવા = તે દેવ, તલ્થ = ત્યાં દેવલોકમાં, નહાવાળું = પોત પોતાના સ્થાનમાં, નિષ્ના = રહીને, આસવર્ = આયુનો ક્ષય થવાથી ત્યાંથી, ચુયા - ચ્યવીને, કાળ કરીને, માપુસં નોળિ - મનુષ્યયોનિને, વંતિ – પ્રાપ્ત કરે છે, લે - ત્યાં તેને, વલને - દશ અંગોની, દશ બોલની, ગુણોની, અભિનાયજ્ઞ = પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ :- તે દેવ ત્યાં દેવલોકમાં પોતાના સ્થાનમાં સ્થિતિ પ્રમાણે રહીને આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં ઉત્તમોત્તમ દશ પ્રકારની સામગ્રીથી યુક્ત થાય છે.
१७
खेत्तं वत्थं हिरण्णं च, पसवो दास पोरुसं । चत्तारि काम खंधाणि, तत्थ से उववज्जइ ॥१७॥
પશુ,
શબ્દાર્થ :- શ્વેત્ત = ક્ષેત્ર, વટ્યું = વાસ્તુ, ભવન આદિ, હિબ્ન = સોનું, પલવો दासपोरुसं - દાસ અને પુરુષ એ, વૃત્તાન્ત - ચાર, વામણુંધા િ= કામસ્કંધ, મોટાં સુખસાધન, તત્ત્વ = ત્યાં, છે - તે દિવ્ય આત્મા, વવજ્ગદ્ = ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :- (૧) ખેતર, ખુલ્લી જમીન (૨) ઘર, દુકાન (૩) સોનું–ચાંદી (૪) પશુઓ અને દાસ પુરુષો અર્થાત્ નોકરો, આ ચાર કામસ્કન્ધ અર્થાત્ સુખનાં સહયોગી સાધનો જ્યાં હોય, ત્યાં તે ઉત્પન્ન થાય છે. मित्तवं णायवं होइ, उच्चागोए य वण्णवं । अप्पायंके महापणे, अभिजाए जसोबले ॥ १८ ॥
१८
શબ્દાર્થ :- મિત્તવું = મિત્રવાળા, બાયવું = જ્ઞાતિવાળા, કન્દ્વાનોદ્ = ઉચ્ચ ગોત્રવાળા, વળવ • સુંદર વર્ણવાળા, અપ્લાય નીરોગી, મહાપળે = મહા બુદ્ધિશાળી, અભિનાર્ = વિનયવાન,
=
ગુણ સંપન્ન, નસો = યશસ્વી, ય = અને, વર્તે = બળવાન, હોર્ = હોય છે.
ભાવાર્થ :- ૧. પૂર્વકથિત ચાર કામ સ્કંધથી સંપન્ન કુળમાં જન્મ ૨. સન્મિત્રોથી યુક્ત ૩. પરિવાર
=
Page #150
--------------------------------------------------------------------------
________________
| ૮૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સંપન ૪. ઉચ્ચ ગોત્રીય ૫. સુંદર વર્ણ દ નીરોગી ૭. મહાપ્રાજ્ઞ ૮.ગુણ સંપન્ન ૯. યશસ્વી અને ૧૦. બળવાન હોય છે. १९ भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं ।
પુષ્ય વિશુદ્ધ-સને, જેવાં વોદિ કુથિ in શબ્દાર્થ :- અહીડયં આયુપર્યંત, યોગ્ય ઉમર સુધી, બાપુ - મનુષ્યભવના, અવહિવે = અનુપમ, મોહ = ભોગોને, મોડ્યા = ભોગવીને, પુવૅ (પુવૅ) = પૂર્વભવમાં, વિશુદ્ધ-સમે નિદાન રહિત શુદ્ધ ધર્મનું આચરણ કરવાને કારણે તે, વસં - આ ભવમાં શુદ્ધ, વોદિ = સમ્યકત્વને, ધર્મની સમજણને, યુફિયા - પ્રાપ્ત કરે, બોધ પામે. ભાવાર્થ :- જીવન પર્યત અનુપમ માનવીય ભોગોને ભોગવીને પણ તેઓ પૂર્વભવમાં વિશુદ્ધ ધર્માચરણવાળા હોવાથી કેવળી પ્રજ્ઞમ ધર્મના બોધને પ્રાપ્ત કરે છે. २. चउरंगं दुल्लहं णच्चा संजम पडिवज्जिया । तवसा धुयकम्मसे, सिद्धे हवइ सासए ॥२०॥
-ત્તિ નેમિ || શબ્દાર્થ :- ર૩ર - મોક્ષના ચારે અંગોને, કુત્ત૬ - દુર્લભ, ક્વિા - જાણીને, સંગમ = સંયમ, પડવાયા - અંગીકાર કરીને, તવા - તપશ્ચર્યાથી, ધુન - સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને, શાશ્વત,સિદ્ધ - સિદ્ધ, હવન થઈ જાય છે.
ભાવાર્થ :- પુણ્યશાળી જીવ પૂર્વોક્ત ચાર અંગોને દુર્લભ જાણી સંયમ ધર્મનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તપશ્ચર્યાથી સમગ્ર કર્મોને ક્ષય કરી શાશ્વત સિદ્ધ થાય છે.
–એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :ના :- અહીં યક્ષ શબ્દ સામાન્ય દેવ જાતિનો વાચક છે. યક્ષ શબ્દથી ચારે જાતિના દેવનું ગ્રહણ થાય છે.
મહાપુ (મહાશકલ) –અતિશય ઉજ્જવળ પ્રભાવાળા, સૂર્ય, ચંદ્ર આદિને મહાશુકલ કહે છે. તે દેવો ચંદ્ર, સુર્ય આદિ સમાન દેદીપ્યમાન શરીરવાળા હોય છે. આ શબ્દ પ્રયોગ દ્વારા તે દેવોની શરીરસંપદાનું કથન છે.
o-aqવિષ્યિો :- (૧) ઈચ્છાનુસાર રૂપની વિકુર્વણા કરવાના સ્વભાવવાળા (૨) યથેષ્ટ રૂપ વગેરે ધારણ કરવાની શક્તિથી યુક્ત (૩) આઠ પ્રકારનાં ઐશ્વર્યથી યુક્ત (૪) એકી સાથે અનેક આકારવાળાં રૂપ ધારણ કરવાની શક્તિથી સંપન.
Page #151
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૩: ચતુરંગીય
પુળા વાસણ વદૂદ-૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષથી ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને પૂર્વ કહે છે, ૭૦,૫૬,00,00,00,00,00 અર્થાત્ સિતેર લાખ, છપ્પન હજાર કરોડ વર્ષનો એક પૂર્વ થાય છે. આવાં ઘણાં પૂર્વો સુધી, અસંખ્યાત સેંકડો વર્ષો સુધી દેવો દેવલોકમાં નિવાસ કરે છે અને દિવ્ય સુખોને ભોગવે છે. રસ – દશાંગી સુખ– ચાર અંગની પ્રાપ્તિ થયા પછી જે જીવ ધર્મારાધના કરીને દેવલોકમાં જાય છે, અને દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યજન્મમાં દશાંગીસુખને પ્રાપ્ત કરે છે. સુખના અંગભૂત દશબોલ આ પ્રમાણે છે– (૧) ચાર કામ સ્કંધ :- ક્ષેત્ર- વાસ્તુ, હિરણ્ય, પશુ સમૂહ અને દાસપુરુષ. આ ચાર કામસ્કંધહોય, તેવા સંપન્નકુળમાં જન્મ થાય, અહીં કિીત—ખરીદીને લાવેલા હોય તેમજ માલિકોની સંપતિરૂપ ગણાય, તેને દાસ કહે છે. સેવા– સંરક્ષણના દરેક કાર્ય કરનાર મનુષ્યવર્ગને પૌરુષ કહે છે. (૨) મિત્રવાન, (૩) જ્ઞાતિમાન (૪) ઉચ્ચગોત્રીય (૫) વર્ણવાન (૬) નીરોગી (૭) મહાપ્રાજ્ઞ (૮) વિનીત કે ગુણસંપન્ન (૯) યશસ્વી અને (૧૦) શક્તિમાન. હિસાણા:- ભારતીય દર્શનોમાં કેટલાક દર્શન માને છે કે મુક્ત જીવ પણ મોહવશ કે પરોપકારાર્થે સંસારમાં પુનરાગમન કરે છે. આ માન્યતાનું નિરાકરણ કરવાની દષ્ટિએ અત્રસિદ્ધની સાથે શાશ્વત શબ્દનો પ્રયોગ કર્યો છે. જૈનદર્શનના મતે સિદ્ધ થયા પછી સંસારના કારણભૂત કર્મબીજના અભાવે તે પુનઃ કોઈ પણ અવસ્થાનો સ્વીકાર કરતા નથી, સદા શાશ્વતરૂપે તે જ અવસ્થામાં રહે છે. ઉપસંહાર:- જૈનદર્શનમાં આત્મવિકાસનાં પુણ્ય અને નિર્જરા એવા બે અંગો છે. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે અને તે સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસના માર્ગે સાધના થાય, તેનાથી કર્મક્ષય થાય, તેને નિર્જરા કહેવાય છે. સાધકનું અંતિમ લક્ષ્ય મોક્ષ હોય છે, તે નિર્જરાથી જ પ્રાપ્ત થાય છે. મનુષ્યભવને શાસ્ત્રકારોએ ઉત્તમ માન્યો છે. કારણ કે વિકાસનાં બધાં સાધનો મનુષ્યજન્મમાં જ પ્રાપ્ત થાય છે. આત્માર્થી જીવની દષ્ટિ તો સાધનોનો ઉપયોગ કરતાં કરતાં પણ મોક્ષ તરફ જ હોય છે. અંતે બધા પુનિત સાધનોનો ત્યાગ કરવો અને નિર્જરાનો સ્વીકાર કરી મોક્ષ મેળવવો, એ જ મનુષ્યભવ પ્રાપ્તિનું શ્રેષ્ઠતમ કર્તવ્ય છે, શ્રેષ્ઠ ફળ છે.
I અધ્યયન-૩ સંપૂર્ણ II
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ચોથું અધ્યયન
પરિચય :
આ ચોથા અધ્યયનનું નામ 'અસંસ્કૃત' છે. આ નામ અનુયોગદ્વાર સૂત્રોકત પ્રથમપદને અનુસરતું નામ છે. નિર્યુક્તિ અનુસાર આ અધ્યયનનું નામ પ્રમાદાપ્રમાદ છે, આ નામ અધ્યયનના વિષય આધારિત
આ અધ્યયનનો પ્રતિપાધ મુખ્ય વિષય છે પ્રમાદથી નિવૃત્તિ અને જીવનના અંત સુધી અપ્રમાદપણે માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ કરવી.
પ્રસ્તુત અધ્યયનમાં ભગવાન મહાવીરે પ્રમાદના કારણરૂપે સમ્યક્ દષ્ટિકોણના અભાવનું કથન કર્યું છે. મિથ્યા માન્યતાઓ દ્વારા મનુષ્ય નીતિ કે સત્યમાર્ગથી ભ્રષ્ટ બની પ્રમાદમાં રહીને વાસ્તવિક મોક્ષ-પુરુષાર્થથી ટ્યુત થઈ જાય છે. તે યુગમાં જીવન પ્રતિ કંઈક ભ્રાન્ત ધારણાઓ-મિથ્યા લોકમાન્યતાઓ પ્રચલિત હતી, તેને પ્રસ્તુત અધ્યયનમાં પ્રમાદસોત કહી તેનું નિરાકરણ કર્યું છે. જેમ કે – ૧. 'જીવન સંસ્કૃત છે અથવા જીવન સંસ્કૃત બનાવી શકાય છે. એવું તથાકથિત સંસ્કૃતવાદી માનતા
હતા. તેઓ મંત્રો, તંત્રો, દેવો કે અવતારોની સહાયતાથી તૂટેલા અથવા તૂટી રહેલા જીવનને ફરી સાંધી શકાય છે, એમ માનતા હતા પરંતુ ભગવાન મહાવીરે તેનું નિરાકરણ કરતાં કહ્યું કે જીવન અસંસ્કૃત છે અર્થાત્ તૂટનારું જીવન કોઈ પણ મંત્રતંત્રાદિ કે દેવ, અવતાર આદિની સહાયતાથી પણ સાંધી શકાતું નથી. ધર્મ વૃદ્ધાવસ્થામાં કરવો જોઈએ, પહેલાં નહીં; આવી ભ્રાંત માન્યતાનું સમાધાન ભગવાને કર્યું છે
કે, ધર્મ કરવા માટે દરેક સમય યોગ્ય જ છે. વૃદ્ધાવસ્થા આવશે કે નહીં તે પણ નિશ્ચિત નથી.' . ભગવાને ધનને અશરણભૂત બતાવતાં કહ્યું છે કે આ લોક અને પરલોક બંનેમાં ધન રક્ષક બની
શકતું નથી પરંતુ જે વ્યક્તિ પાપકર્મો દ્વારા ધનોપાર્જન કરે છે, તે ધનને અહીં છોડીને જાય છે અને ચોરી, અનીતિ, બેઈમાની, છેતરપીંડી, હિંસા આદિ પાપકર્મોના ફલસ્વરૂપે તે અનેક જીવોની સાથે વેર બાંધી નરકનો મહેમાન બને છે. ધનનો વ્યામોહ મનુષ્યના વિવેકદીપને બુઝાવી નાખે છે, જેના કારણે તે યથાર્થ પથને જોઈ શકતો નથી. કેટલાકની માન્યતા એવી પણ હોય છે કે કર્મોનાં ફળ આગલા જન્મમાં મળે છે તથા કર્મોનાં ફળ છે જ નહીં, હોય તો પણ ભગવાન કે અવતારને પ્રસન્ન કરીને તે ફળથી છૂટી શકાય છે પરંતુ ભગવાને
૨.
Page #153
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૪ : અસંસ્કૃત
કહ્યું કે કૃત કર્મોને ભોગવ્યાં વિના છુટકારો મળતો નથી. કર્મોનાં ફળ આ જન્મમાં પણ મળે છે અને આગામી જન્મમાં પણ મળે છે. કર્મોનાં ફળથી કોઈ બચી શકતું નથી. તેને ભોગવવાનું અવશ્યભાવી છે.
૫.
9.
૭.
૮.
૮૩
।
લોકોમાં એવીપણ એક ભ્રમણા છે કે જો એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને માટે શુભાશુભ કર્મ કરે છે, તો તેનું ફળ તે સર્વ ભોગવે છે તેનું ખંડન કરતાં ભગવાને કહ્યું છે કે સંસારી જીવ પોતાના પરિવાર માટે જે કાર્ય કરે છે, તેનું ફળ ભોગવવાના સમયે તે પરિવારના લોકોની બંધુતા કે ભાગીદારી ચાલતી નથી. પાપકર્મનાં ફળ પોતાને જ કે કરનારને જ ભોગવવા પડશે, તે ભૂલવું ન જોઈએ.
લોકોમાં એક ભ્રમણા છે કે સાધના માટે સંઘ કે ગુરુ આદિનો આશ્રય વિઘ્નકારક છે, વ્યક્તિએ સ્વયં એકાકી સાધના કરવી જોઈએ; પરંતુ ભગવાને કહ્યું છે કે 'જે સ્વછંદવૃત્તિનો ત્યાગ કરી ગુરુના સાનિધ્યમાં રહીને ગ્રહણ અને આસેવન શિક્ષા પ્રાપ્ત કરીને સાધના કરે, તે જ પ્રમાદ વિજયી બની મોક્ષને પ્રાપ્ત કરે છે.
લોકો એમ માને છે કે યુવાવયમાં મન ફાવે તેમ જીવી લઈએ, પાછલી વયમાં ધર્મ કરીશું, તેનું નિરાકરણ કરતાં ભગવાને કહ્યું છે કે જે પૂર્વ જીવનમાં અપ્રમાદી બની શકતા નથી તે પશ્ચાત્ જીવનમાં પણ અપ્રમાદી બની શકતા નથી. જ્યારે આયુષ્ય પૂર્ણ થવામાં હશે, ત્યારે પ્રમાદી વ્યક્તિ માટે વિષાદ—શોક સિવાય કંઈ જ રહેશે નહિ અર્થાત્ તે ધર્મ આરાધના કરી શકશે નહિ. આથી પૂર્વ વયે જ અથવા બોધ પામતાં જ પ્રમાદ તેમજ કામભોગોને છોડી સંયમપથમાં પ્રવેશ કરી જીવન અપ્રમત્ત બનાવી આત્મરક્ષા કરી લેવી જોઇએ.
(૧) મોહનિદ્રાધીન થયેલા વ્યક્તિઓની વચ્ચે પણ ભારેંડપક્ષીની જેમ જાગૃત થઇને રહેવું જોઈએ. । (૨) સમય કોઈની રાહ જોતો નથી. આયુષ્ય નષ્ટ થતું રહે છે. શરીર દુર્બલ અને વિનાશી છે, તેથી જરા પણ પ્રમાદ ન કરવો. (૩) સમયે સમયે દોષોથી બચવા માટે સાવધાન રહેવું જોઈએ. (૪) શરીરનું પોષણ, રક્ષણ, સંવર્ધન પણ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિના લક્ષથી જ કરવું જોઈએ અને જ્યારે શરીર સાધનાના સાધનરૂપે કાર્ય ન કરી શકે ત્યારે તેનું મમત્વ છોડી દેવું જોઈએ. (૫) વિવિધ અનુકૂળતા પ્રતિકૂળતામાં સમત્વ ભાવ રાખવો જોઈએ. (૬) પ્રતિક્ષણ અપ્રમત્ત ભાવોમાં રહી, તમ શ્વાસ સુધી, રત્નત્રયાદિ ગુણોની આરાધનામાં તત્પર રહેવું જોઈએ. આવી અમૂલ્ય શિક્ષાઓ આ અધ્યયનમાં સૂચિત કરવામાં આવી છે.
આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં અપ્રમાદભાવને મૂળ મંત્ર બનાવી, તે મંત્રની સિદ્ધિ માટેના ઉપાયો દર્શાવ્યા છે.
000
Page #154
--------------------------------------------------------------------------
________________
૮૪
ચોથું અધ્યયન
અસંસ્કૃત
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
IZER
અસંસ્કૃત જીવન અને અશરણતા :
१
असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु णत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते, किण्णू विहिंसा अजया गर्हिति ॥१॥ શબ્દાર્થ :- નીવિયં = આ જીવન (તૂટી ગયા પછી), અસહય = અસંસ્કૃત છે, જોડી શકાતું નથી, મા પમાયણ્ = પ્રમાદ ન કરો, ગોવળીયલ્સ = વૃદ્ધાવસ્થા પામેલી વ્યક્તિની, તાળ = રક્ષા કરનારો, હૈં = ચોક્કસ જ, સ્થિ = કોઈ નથી, વં = આ રીતે, વિયાળાદિ = સમજો, જાણો, વિહિંસા – હિંસા કરનાર, બળવા = પાપસ્થાનથી નિવૃત્ત નહીં થનાર, પમત્તે પ્રમાદી, નળે - વ્યક્તિ, જિમ્મૂ = ધર્મ વગર કોના, નહિંતિ = શરણે જશે.
E/IZ
ભાવાર્થ :- જીવન અસંસ્કૃત છે અર્થાત્ આયુષ્ય તૂટયા પછી સંધાય તેવું નથી માટે પ્રમાદ ન કરવો. વૃદ્ધાવસ્થા આવ્યા પછી કોઈ શરણભૂત થતા નથી માટેવિચાર કરો કે પ્રમાદી, હિંસક, અવિરત અને વિવેકશૂન્ય જીવો મૃત્યુ સમયે કોના શરણે જશે ? અર્થાત્ દુર્ગતિથી બચવા માટે તે જીવોને માટે કોઈ શરણભૂત થતું નથી. વિવેચન :
તૂટી ગયેલા જીવનને સાંધવા માટે સેંકડો ઈન્દ્રો પણ સમર્થ નથી. જીવનની મુખ્ય પાંચ અવસ્થા છે. (૧) જન્મ (૨) બાલ્યાવસ્થા (૩) યુવાવસ્થા (૪) વૃદ્ધાવસ્થા અને (૫) મૃત્યુ અવસ્થા. કોઈ પ્રાણી જન્મ લેતાં જ મૃત્યુ પામે છે. કોઈ બાલ્યાવસ્થામાં પણ કાળના મુખમાં પ્રવેશી જાય છે, યુવાવસ્થાનો કોઈ ભરોસો નથી. રોગ, શોક, ચિંતા આદિ યૌવનમાં જ મનુષ્યને મૃત્યુના મુખ તરફ લઈ જાય છે. વૃદ્ધાવસ્થા તો મૃત્યુનું દ્વાર છે. આયુષ્યનો ક્ષય થવા પર મૃત્યુ અવશ્યભાવી છે. જીવન ક્ષણભંગુર છે, તૂટવાવાળું છે, કોઈથી જોડાય તેવું નથી.
મંગલ જાતુળોળ, વિધામંત્રસ્તથી ધૈ:।
न शक्ता मरणात् त्रातुं, सेन्द्रा देवगणा अपि ।।
જીવન અસંસ્કૃત હોવાથી મનુષ્યે કોઈ પણ અવસ્થામાં પ્રમાદ ન કરવો જોઇએ. જે ધર્માચરણ સ્વીકારવામાં કે સ્વીકારેલા વ્રત–નિયમનું પાલન કરવામાં પ્રમાદ કરે છે તેને કોઈ પણ અવસ્થામાં કોઈ પણ શરણભૂત થતું નથી. વૃદ્ધાવસ્થામાં ધર્મ વિના કોઈ શરણરૂપ થતું નથી. કહ્યું છે કે
Page #155
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪ઃ અસંસ્કૃત
.
[ ૮૫ |
અર્થ – મંગલ, કૌતુક, યોગ, વિદ્યા, તેમજ મંત્ર, ઔષધ કે ઈન્દ્રો સહિત સમસ્ત દેવગણ પણ મૃત્યુથી બચાવવા અસમર્થ છે.
દષ્ટાંત :- ઉજ્જયિનીના રાજા જિતશત્રના રાજ્યમાં અટ્ટનમલ અજેય પહેલવાન ગણાતો હતો. આજુબાજુના રાજ્યોમાં તેને હરાવનાર કોઈ ન હતું. સોપારક નગરના રાજા સિંહગિરિ મલ્લયુદ્ધ જોવાના શોખીન હતા. અટ્ટનમલ તેના નગરમાં મલ્લયુદ્ધમાં હંમેશાં વિજય પતાકા ફરકાવીને ઈનામ મેળવતો.
એકવાર રાજા સિંહગિરિએ એક યુવાન માછીમારને મલ્લયુદ્ધ માટે તૈયાર કર્યો. તે યુવાન બળવાન માસ્મિકમલે અટ્ટનમલ્લને પરાજિત કરી દીધો. અટ્ટનમલને વૃદ્ધાવસ્થાની પ્રતીતિ થઈ. તરત જ તેને વૈરાગ્યભાવ જાગૃત થયો અને નિગ્રંથ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. તે સમજી ગયો કે વૃદ્ધાવસ્થામાં એક ધર્મ જ શરણભૂત છે.
પાપકર્મોનું પરિણામ :| २ | जे पावकम्मेहिं धणं मणुस्सा, समाययंति अमई गहाय ।
पहाय ते पासपयट्टिए परे, वेराणुबद्धा णरयं उर्वति ॥२॥ શબ્દાર્થ :- જે- જે, નપુર- મનુષ્ય, પાવહિં - પાપકર્મથી, થઈ. ધનને, અમથું (અમ) - અમૃત સમાન સમજીને, હાલ = ગ્રહણ કરીને, સમાચરિ-સંગ્રહ કરે છે, પHપટ્ટિા - સ્ત્રી-પુત્ર વગેરે બંધનોમાં ફસાયેલા, વેરાપુવા - વેરભાવની સાંકળમાં જકડાયેલા, તે - તે, અરે - મનુષ્ય, પવિત્ર ધનને છોડીને, વંન નરકને, સર્વતિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- જે મનુષ્યો અજ્ઞાનવશ પાપનાં કામો કરીને ધનનું ઉપાર્જન કરે છે અને ધનને અમૃત તુલ્ય સમજીને ગ્રહણ કરે છે, તેનો સંગ્રહ કરે છે પરંતુ તે ધનને અહીં જ છોડી, રાગદ્વેષની જાળમાં ફસાઈ, વૈરભાવથી બંધાઈ, તે જીવો મરીને નરક ગતિમાં ચાલ્યા જાય છે. । तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी ।
एवं पया पेच्च इह च लोए, कडाण कम्माण ण मोक्ख अत्थि॥३॥ શબ્દાર્થ - નદી-જે રીતે, આંધમુકે છીંડુ પાડવાની જગ્યાએ, વાહ પકડાયેલા, પવાર - પાપાત્મા, તેને - ચોર, સમુ - પોતાનાં જ કરેલાં કર્મોથી,
વિરુ - દુઃખ પામે છે, પર્વ - એ રીતે, કથા જીવને, દ્રોપ-આ લોક, ૨અને, વિપરલોકમાં, વડાપ - પોતાનાં કરેલાં,
જ્ઞાન - કર્મોથી, મોg - છૂટકારો, અસ્થિ = થતો નથી. ભાવાર્થ :- ખાતર પાડતા છીંડું પાડવાની જગ્યાએ જ પકડાઈ જતાં પાપી ચોર પોતાનાં દુષ્કર્મોથી દુઃખ પામે છે, તેમ દરેક જીવ પોતાના કરેલાં કૃત્યોનું ફળ આ લોકમાં તેમજ પરલોકમાં જરૂર ભોગવે છે
Page #156
--------------------------------------------------------------------------
________________
e
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
કારણ કે કરેલા કર્મોને ભોગવ્યા વિના છૂટકો જ નથી.
૪
संसारमावण्ण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले, ण बंधवा बंधवयं उवेंति ॥४॥ શબ્દાર્થ :- સંસાર – સંસારમાં, અવપ્ન = આવેલો જીવ, પરK = બીજાને, અડ્ડા = માટે, ચ - જે, સાહારળ = સાધારણ, બધાનું ભેગું, માંં = કર્મ, રેફ્ = કરે છે, તG = તે, મ્મસ = કર્મના, વેવાતે = ફળભોગના સમયે, ભોગવતી વખતે, ૩- નિશ્ચય, તે - તે, વંધવા = બંધુ વગેરે, ધવયં • ભ્રાતૃભાવનું, ળ વૃતિ = પાલન કરતા નથી.
-
ભાવાર્થ :- સંસારી જીવ પોતાના બંધુજનો માટે જે સામૂહિક કર્મ કરે છે, તે કર્મના ઉદયે અર્થાત્ ફળ ભોગવવાનાં સમયે કોઈ પણ ભાઈ ભાંડુ ભાગ પડાવવા કે સંબંધ સાચવવા આવતાં નથી, એટલે કર્મફળ ભોગવવામાં ભાગ પાડતા નથી.
વિવેચન :
પાવઝ્મહિં :- પાપકર્મ (૧) મનુષ્યને પતનને માર્ગે લઈ જનાર હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ આદિ (૨) પાપના ઉપાદાન હેતુવાળું અનુષ્ઠાન (૩) અપરિમિત ખેતી, વાણિજ્યાદિ અનુષ્ઠાન.
પાલપટ્ટિÇ :- (૧) પશ્ય પ્રવૃત્તાન્ – પાપપ્રવૃત્ત મનુષ્યોને જો - કે કામવાસનાના બંધનમાં ફસાયેલા.
પાશ પ્રતિષ્ઠિત – રાગદ્વેષ
वेणुबद्धा :– વૈર શબ્દના ત્રણ અર્થ છે, (૧) શત્રુતા (૨) પાપ (૩) કર્મ. આથી વેરાણુબંધના ત્રણ અર્થ આ પ્રકારે થાય છે – (૧)શત્રુતા– વૈરની પરંપરા બાંધેલી વ્યક્તિ (૨) પાપથી અનુબદ્ધ વ્યક્તિ (૩) કર્મોથી બંધાયેલા. અહીં 'કર્મબદ્ધ' અર્થ જ ઈષ્ટ છે.
=
સંધિમુદ્દે ઃ– સંધિમુખનો શાબ્દિક અર્થ સાંધનું મુખ, બાકોરાનો આકાર છે. ટીકાકારોએ સંધિ અનેક પ્રકારની કહી છે, કલશાકૃતિ, નન્દાવર્તાકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ વગેરે.
બે કથાઓ :– (૧) પ્રિયંવદ ચોર સ્વયં કાષ્ઠ કલાકાર સુથાર હતો. તેણે વિચાર્યું કે સેંધ–બાકોરું એવું બનાવું કે લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય અને મારી કલાની પ્રશંસા કરે. તેણે કરવત વડે પદ્માકૃતિ બાકોરું બનાવ્યું અને પોતાના બે પગ તે બાકોરા દ્વારા ઘરમાં નાંખી પ્રવેશ કરવા યત્ન કર્યો, તે જ સમયે શેઠ તેના
બંને પગ ઘરની અંદરથી પકડી બાંધી લીધા. બહારથી ચોરનો સાથી તેને બહાર ખેંચવા લાગ્યો અને શેઠ ચોરને અંદર ખેંચવા લાગ્યા. આમ બંને બાજુ ખેંચતાણ થતાં, તે લોહીલુહાણ થઈ ગયો, અંતે મરણને શરણ થયો. (૨) એક ચોર પોતે કરેલા બાકોરાની પ્રશંસા સાંભળી હર્ષાતિરેકથી, સંયમ ન રાખી શકવાથી પકડાઈ ગયો. બંને કથાઓનું ફળ સમાન છે. જેમ ચોર પોતાના દ્વારા કરેલા બાકોરાના કારણે પકડાઈ જાય
Page #157
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૪: અસંસ્કૃત
.
[ ૮ ૭]
છે, તેમ પાપકર્મી જીવ પોતાનાં કરેલાં કર્મોનું ફળ પોતે જ ભોગવે છે. ધનની અશરણતા :। वित्तेण ताणं ण लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था ।
दीवप्पणढे व अणंत मोहे, णेयाउयं दद्रुमदठुमेव ॥५॥ શબ્દાર્થ - મિત્તે પ્રમાદી પુરુષ, રૂમ =આ, તો - લોકમાં, મહુવા = અથવા, પરસ્થા - પરલોકમાં, વિષ - ધનથી, તા - શરણ, ન તમે - પામતો નથી, વિપક્વ - દીપક બુઝાઈ ગયેલા વ્યક્તિની જેમ, અછત નોદે = અનંત મોહવાળા, અજ્ઞાની પ્રાણી, જયારેયં = ન્યાયયુક્ત મુક્તિ માર્ગને, હું ન જોઈને પણ, ગર્વમેવ ન જોયા બરાબર થઈ જાય છે. ભાવાર્થ :- પ્રમાદી જીવ આ લોક કે પરલોકમાં ધન વડે રક્ષણ પામતો નથી. અંધારામાં દીવો બુઝાઈ ગયા પછી અજવાળામાં જોયેલો માર્ગ પણ દેખાતો નથી. તેવી જ રીતે પ્રમાદી વ્યક્તિ અનંત મોહના કારણે જ્ઞાનદીપ બુઝાઈ ગયો હોવાથી મોક્ષમાર્ગને જોવા છતાં પણ દેખતો નથી. વિવેચન :હીવખ્યા વ:- દીવ શબ્દના સંસ્કૃતરૂપ બે થાય છે– દ્વિીપ અને દીપ. (૧) સમુદ્રમાં ડૂબતા માનવને આશ્રય આપે, તે દીપ તથા (૨) અંધકારમાં પ્રકાશ કરનારા પ્રકાશદીપ. અહીં પ્રકાશદીપ અર્થમાં રીવ શબ્દ પ્રયુક્ત છે. ઉદાહરણ :- કોઈ ધાતુવાદી ધાતુની પ્રાપ્તિ માટે ગુફામાં ઊતર્યો. તેની પાસે દીપક, અગ્નિ અને બળતણ હતાં. પ્રમાદવશ દીપક બુઝાઈ ગયો, અગ્નિ પણ બુઝાઈ ગયો. હવે તેને ગાઢ અંધકારમાં પ્રથમ જોયેલો માર્ગ પણ દેખાતો નથી. એ જ રીતે આ જીવ પણ કર્મના ક્ષયોપશમ દ્વારા મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ ધનની આકાંક્ષા અને આસક્તિના કારણે થતાં દર્શનમોહનીયકર્મના ઉદયથી, મોક્ષમાર્ગ તેને માટે અદષ્ટ જેવો જ બની જાય છે અર્થાત્ મિથ્યાત્વને પ્રાપ્ત કરી લે છે, સમકિતને ગુમાવી દે છે. અપ્રમત જીવનની પ્રેરણા :| सुत्तेसु यावि पडिबुद्धजीवी, णो वीससे पंडिए आसुपण्णे ।
घोरा मुहुत्ता अबलं सरीरं, भारंड-पक्खी व चरेऽप्पमत्तो ॥६॥ શબ્દાર્થ - - ભાવથી સૂતેલાં લોકોની વચ્ચે, જીવ પણ, યુદ્ધ નવી - ભાવથી જાગૃત સંયમી, આલુપum - બુદ્ધિમાન, આશુપ્રજ્ઞ, પ્રત્યુત્પનમતિ, લિપ - પંડિત મુનિ, જે વસ - પ્રમાદ આચરણમાં વિશ્વાસ કરતો નથી, મુહુ- કાળ મૃત્યુ, વોરા - ઘોર, અનુકંપા રહિત છે, શરીર - શરીર, અવત- નિર્બળ, ક્ષણભંગુર, બારડ-પfહી વ- ભાખંડ પક્ષીની જેમ, અપ્રમત્તો- પ્રમાદ રહિત બની, સાવધાનીપૂર્વક, વર - વિચરણ કરવું જોઈએ.
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- આશુપ્રજ્ઞ અર્થાત્ પ્રજ્ઞાસંપન પંડિત સાધક પ્રમાદરૂપી મોહનિદ્રામાં સૂતેલા જીવો વચ્ચે પણ પ્રતિક્ષણ જાગૃત રહે છે અને પ્રમાદ ઉપર જરા માત્ર પણ વિશ્વાસ કરતા નથી, કારણ કે મુહૂર્ત અર્થાત્ મૃત્યુસમય ભયંકર છે, કાળનો પ્રહાર અચૂક છે અને શરીર દુર્બળ છે, તેથી ભારંડપક્ષીની માફક અપ્રમત થઈને સાવધાનીપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ.
चरे पयाई परिसंकमाणो, जं किंचि पास इह मण्णमाणो ।
लाभतरे जीविय वूहइत्ता, पच्छा परिणाय मलावधसी ॥७॥ શબ્દાર્થ :- પી - ડગલે પગલે, રિસંવાળો - દોષની શંકા કરતો, ફુદ - આ લોકમાં, fજ = ગૃહસ્થોની સાથે થોડો પણ પરિચય વગેરે છે તે, વાસં = સંયમને માટે પાશરૂપ, માળો - માનતો, સમજતો, રે સંયમમાં વિચરે, તમારે - જ્યાં સુધી આ શરીરથી ગુણોનો લાભ થાય છે, ત્યાં સુધી, નવિય - જીવનની, શરીરની, કૂદત્તા - અન્ન-પાણી દ્વારા સારસંભાળ કરે, પુચ્છા : પછી, મનથી - ઔદારિક શરીરને, અચિ ભરેલા આ શરીરને, પરિdળવે - જાણી તેનો ત્યાગ કરે, સંથારો કરે. ભાવાર્થ :- સાધક ડગલે ને પગલે દોષની, પાપની શંકા કરતો પગલા ભરે, સંયમી જીવનમાં ગૃહસ્થનો પરિચય બંધનરૂપ છે, એમ માની તેનો ત્યાગ કરે. જ્યાં સુધી શરીરથી સંયમ ગુણોનો લાભ થતો રહે, ત્યાં સુધી તેનું આહારાદિ વડે સંરક્ષણ કે પોષણ કરે જ્યારે આ શરીરથી સંયમ ગુણોનું પાલન ન થાય, ત્યારે કર્મમળનો નાશ કરનાર આજીવન અનશનનો સ્વીકાર કરે.
छंदं णिरोहेण उवेइ मोक्खं, आसे जहा सिक्खिय-वम्मधारी ।
पुव्वाई वासाइं चरेऽप्पमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ॥८॥ શબ્દાર્થ :- 1 - જેવી રીતે, સિનિય - સવારની અધીનતામાં શિક્ષા પામેલો, લગ્નધારી - કવચધારી, આ અશ્વ, છ૯ ગરોળ-સ્વેચ્છાને છોડી, મોહં. દુઃખોથી મુક્તિ, કફ- પ્રાપ્ત કરે છે, તન્હા મુળી. આ જાણી મુનિ પણ (ગુરુ આજ્ઞામાં રહી), પુલ્લા વાલા, પૂર્વ વર્ષો સુધી અર્થાત્ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની ઉંમર સુધી, અપ્રમત્તો- પ્રમાદ રહિત થઈને, વર- સંયમમાં વિચરણ કરે, જિનાજ્ઞામાં રહે, વિ. જલ્દીથી તે મુનિ, મોહ - મોક્ષને, ૩-મેળવી લે છે. ભાવાર્થ :- જેમ પોતાની સ્વચ્છંદતાને કાબુમાં લઈ શિક્ષિત અને કવચ (બખતર) ધારી ઘોડો યુદ્ધમાં વિજય મેળવે છે, તેમ સંયમી સાધક પણ સ્વચ્છંદતા પર નિયંત્રણ કરી, મોક્ષને પ્રાપ્ત કરે છે. તેવા સાધક અનેક (કરોડ) પૂર્વ વર્ષો સુધી અપ્રમત્તપણે સંયમનું પાલન કરે છે. તેથી મુનિ શીધ્ર મોક્ષ મેળવે છે.
વિવેચન :વિદ - યથાવસ્થિત વસ્તુતત્ત્વના જ્ઞાનને પ્રાપ્ત વ્યક્તિ અથવા ધર્માચરણ માર્ગે જાગૃત વ્યક્તિ
Page #159
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૪ : અસંસ્કૃત
પ્રતિબુદ્ધ કહેવાય છે.
ધોરા મુદ્દુત્તા :- અહીં મુહૂર્ત શબ્દનો અર્થ 'કાળ' કરવામાં આવે છે. પ્રાણીનું આયુષ્ય પળે પળે ક્ષીણ થતું રહે છે. આ દષ્ટિએ નિર્દય કાળ પ્રતિક્ષણ જીવનને હણે છે. પ્રાણીનું આયુષ્ય અપ હોય છે અને મૃત્યુનો કાળ અનિશ્ચિત હોય છે. તે કયારે આવે તેની ખબર નથી, તેથી તે ઘોર અર્થાત્ રૌદ્ર કહેવાય છે. માનંદ પવવી:–અપ્રમાદ અવસ્થાને સૂચિત કરવા શાસ્ત્રોમાં કે ગ્રંથોમાં ભારેંડપક્ષીની ઉપમા આપવામાં આવે છે, આ પક્ષી કાગડાથી વધારે અતિ સાવધાન અને અપ્રમત્ત હોય છે. चरे पयाई परिसंकमाणो :- (૧) દોષોની શંકાને લીધે સાવધાનીપૂર્વક ચાલે (૨) સંયમ ધર્મનાં આચરણોમાં કે ગુણોમાં કયાંય પણ ક્ષતિ ન રહી જાય કે ન થઈ જાય એવી શંકા કરતો સંયમમાર્ગમાં સાવધાનીપૂર્વક વિચરણ કરે.
ન
*હ
અં વિધિ પાસું – થોડોક પ્રમાદ પણ બંધન કર્તા છે અર્થાત્ ખરાબ ચિંતન, ખરાબ ભાષા અને દુષ્કાર્ય, એ સર્વ પ્રમાદ છે, બંધનકારક છે અથવા જે કાંઈ પણ સુખ, સંયોગો કે અનુકૂળતા છે, તે કર્મબંધન કરાવનાર છે એમ જાણે, સમજે.
પા પતિળાવ મનાવલિ :- શરીરથી વિપુલ સંયમનો લાભ પ્રાપ્ત કર્યા પછી જયારે શરીર જીર્ણ કે અશક્ત થઈ જાય, ત્યારે શ પરિજ્ઞાથી જાણે કે હવે આ શરીરથી સમ્યગ્દર્શનાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ કે નિર્જરા થઈ શકશે નહિ, શરીરમાં થોડી શક્તિ છે, એમ જાણી કષાય અને આહારની સંલેખના કરી કર્મમળનો નાશ કરનાર આજીવન અનશન રૂપ કોઈ પણ પ્રકારના પંડિતમરણનો સ્વીકાર કરી, આ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ.
છવું બોહે :- ત્રણ પ્રકારે વ્યાખ્યા થાય છેઃ- (૧) સ્વર્ણવતા નિશ્લેષ પોતાના આગ્રહથી રહિત બનીને ગુરુની આજ્ઞામાં રહેનાર કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. (૨) જીવસ ગુરુના અભિપ્રાય મુજબ આહારાદિના ત્યાગરૂપ નિરોધ કરવાથી મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. (૩) જીંવ – છંદનો અર્થ વેદ કે આગમ છે, તે દૃષ્ટિએ જૈવસા– આગમ વિહિત આજ્ઞાનુસાર, ઇન્દ્રિયાદિ નિગ્રહ કે ઈચ્છાનો નિરોધ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
-
અંતિમ વયે ધર્મ કરવાની ભ્રમણા ઃ
९
स पुव्वमेवं ण लभेज्ज पच्छा, एसोवमा सासयवाइयाणं । विसीयइ सिढिले आउयम्मि, कालोवणीए सरीरस्स भेए ॥ ९ ॥ શબ્દાર્થ:- સ - તે વ્યક્તિ, પુવ્વમેવ – પહેલાંની જેમ, પા - પછી પણ, ન તમેા - ધર્મ પ્રાપ્ત કરી શકતી નથી, સમયવાવાળ - શાશ્વતવાદી અર્થાત્ ભવિષ્ય પર ભરોસો રાખનારા સોવના – ધર્મ પછી કરવાની વિચારણા, બનયમ્મિ = આયુષ્ય, સિદિત્તે - શિથિલ થતાં, ક્ષય થતાં, વાલોવીર્ - મરવાના સમયે, સરીયલ્સ ભેર્ - શરીરનું આત્માથી જુદાપણું થતાં, વિનાશ થતાં,
=
Page #160
--------------------------------------------------------------------------
________________
| ૯૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિડીય - દુઃખી થાય છે. ભાવાર્થ :- ધર્મને પાછળ રાખનાર વ્યક્તિ પૂર્વ જીવનમાં ધર્મ પ્રાપ્ત કરતા નથી, તે પશ્ચાત્ જીવનમાં પણ ધર્મ પ્રાપ્ત કરી શક્તા નથી. અંતિમ સમયમાં ધર્માચરણ કરી લેશું, એવી વિચારણા શું ભવિષ્યને જાણનાર માટે ઉચિત થઈ શકે છે? ધર્મને ભવિષ્ય માટે રાખનાર સામાન્ય જ્ઞાની વ્યક્તિ આયુષ્ય શિથિલ થાય, મૃત્યુકાળ નજીક આવી જાય, શરીર છૂટે, ત્યારે ધર્માચરણ વિના અતિ દુઃખી થાય છે. १० खिप्पं ण सक्केइ विवेगमेडं, तम्हा समुट्ठाय पहाय कामे ।
समिच्च लोयं समया महेसी, आयाणरक्खी चरेऽप्पमत्तो ॥१०॥ શબ્દાર્થ – હિષ્ય મરતાં સમયે શીવ્ર, વિવેકાનેક ધર્મનો વિવેક પામવોજ સવ-શક્ય નથી, તન્હા = માટે, આથાપારહ - આત્માની રક્ષા કરનાર, આત્મરક્ષણ કરતાં, મરી - મોક્ષાર્થી મુનિ, મહર્ષિ, ને - કામભોગોનો, પહાય - ત્યાગ કરીને, તો - લોકનું સ્વરૂપ, સમય - સમભાવપૂર્વક, સમ્યગુરૂપે, સમિગ્ન = જાણીને સમજીને, મધ્યમો = પ્રમાદ રહિત થઈને, સમુદાય = સાવધાનીપૂર્વક, સંયમમાં ઉપસ્થિત થઈને, ઘરે- વિચરણ કરે.
ભાવાર્થ :- કોઈ પણ વ્યક્તિ મૃત્યુ સમયે તત્કાલ આત્મવિવેક પ્રાપ્ત કરી શકતી નથી, તેથી મૃત્યુ આવે તે પહેલાં જ કામ ભોગોનો ત્યાગ કરી સંયમપથ પર દઢતાથી સ્થિર થવું જોઈએ. વિશ્વનાં સમસ્ત પ્રાણીઓનો વિચાર કરી મહર્ષિએ તેના પ્રત્યે સમત્વદષ્ટિ રાખવી. આત્મરક્ષણ કરતાં સંયમમાં અપ્રમાદપણે વિચરણ કરવું જોઈએ.
કષ્ટસહિષ્ણુતા :११ मुहं मुहं मोह गुणे जयंत, अणेग-रूवा समणं चरंतं ।
फासा फुसति असमंजसं च, ण तेसु भिक्खू मणसा पउस्से ॥११॥ શદાર્થ - મોજુ- શબ્દાદિ મોહ ગુણોને, મુલું મુકું- વારંવાર, નિરંતર, જયંત - જીતીને, વરત - સંયમમાર્ગમાં વિચરતાં, સમr - સાધુને, અગવ = એક પ્રકારનાં, પાસા = કષ્ટો, મનનાં - પ્રતિકૂળ રૂપથી, સ્તુતિ- સ્પર્શ કરે છે, આવે છે, બહૂ = સાધુ, તેલુ- તે કષ્ટોમાં, માસ = મનથી પણ, પડસે દ્વેષ ન કરે, સમપરિણામોથી સહન કરે. ભાવાર્થ :- મોહગુણો અર્થાત્ રાગદ્વેષયુકત પરિણામો ઉપર વિજય મેળવવા વારંવાર યત્નશીલ રહેવું જોઈએ, અનેક પ્રકારે શ્રમણ ધર્મનું પાલન કરતાં શ્રમણને વિદ્ગકારક ઘણા આક્રોશ, વધ વગેરે કષ્ટો પીડિત કરે છે પરંતુ સંયમી સાધક કોઈના પ્રત્યે મનમાં લેશમાત્ર પણ દ્વેષ ભાવ કરે નહીં અર્થાત્ સમભાવમાં સ્થિર રહે.
Page #161
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૪ : અસંસ્કૃત
વિવેચન :
મોહનુળો નયત :– મોહિત કરનારા શબ્દાદિ ગુણો કે ઈન્દ્રિય વિષયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવા છતાં પણ વારંવાર તેને જીતવા પ્રયત્નશીલ રહેનાર સાધક.
૯૧
मणसा ण पउस्से -- (૧) અમનોજ્ઞ તેમજ અરુચિકર શબ્દ, રુપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેનો અનુભવ થતાં હાય મરી ગયો ! કયાં સુધી આ હેરાન કરશે ? આ પ્રકારનો વિચાર ન કરે. (૨) પ્રતિકૂળ શબ્દાદિ વિષયોનો અનુભવ થતાં મનથી પણ દ્વેષ ન કરે, ક્રોધ ન કરે.
કષાયવિવેક -
१२ मंदा य फासा बहु लोहणिज्जा, तहप्पगारेसु मणं ण कुज्जा । रक्खेज्ज कोहं विणएज्ज माणं, मायं ण सेवेज्ज पहेज्ज लोहं ॥१२॥ શબ્દાર્થ :પાલા – શબ્દાદિ વિષય, મંવT - વિવેકબુદ્ધિને મંદ કરનારા હોય છે, 7 - અને, વહુલો બિગ્ગા = ખૂબ જ લોભામણા હોય છે, તદ્દવ્વાસુ = તેવા આકર્ષક શબ્દાદિ વિષયોમાં, મળ - મન, ળ ુગ્ગા - કરે નહીં, વજોદું – ક્રોધને, રજ્યેન્ગ – શાંત કરવો જોઈએ, માળ – માનને, વિપર્ જ્ઞ = દૂર કરવું જોઈએ, મારું = માયાનું, જ સેલેબ્ન = સેવન ન કરવું જોઈએ, તોદું – લોભને, પહેન્ગ = છોડવો જોઈએ.
=
ભાવાર્થ :- કામભોગનાં તુચ્છ સુખો પણ બહુ લોભામણા હોય છે. સાધક તેમાં લાલચાય નહીં, મનને વશ કરે, ક્રોધથી પોતાને બચાવે, અભિમાનથી દૂર રહે, માયાકપટનું સેવન ન કરે, લોભનો ત્યાગ કરે.
વિવેચન :
ાસા :- અહીં 'સ્પર્શ' શબ્દ સમસ્ત વિષયો કે કામભોગોનો સૂચક છે. આચારાંગસૂત્રમાં પણ એ જ અર્થમાં આ શબ્દનો પ્રયોગ થયો છે.
મવા :– અહી 'મંદ' શબ્દ અનુકૂળ અને તુચ્છ, અલ્પ સુખોના અર્થમાં પ્રયુક્ત થયો છે.
=
સુસંસ્કારિત જીવનની પ્રેરણા :
१३
जेऽसंखया तुच्छ परप्पवाई, ते पिज्ज - दोसाणुगया परज्झा | एए अहम्मे त्ति दुगुंछमाणो, कंखे गुणे जाव सरीरभेओ ॥१३॥ -ત્તિ નેમિ ॥
શબ્દાર્થ :- ને- જે લોકો, અસંહયા = ધર્મથી અસંસ્કારિત, તુચ્છ = તુચ્છ સ્વભાવવાળા છે, પર્Üવાર્ફ - બીજાઓના અવગુણ બોલનારા છે, તે – તે, પિઝ્ઝ-વોલાપુરયા - રાગદ્વેષને વશ થઈ,
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૯૨]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પરજ્ઞા - બીજાના દોષો જોનારા અથવા કર્મોથી પરાધીન છે, પણ - આ બધા અવગુણોને, અત્તિઅધર્મરૂપ સમજીને, ફુગુમાળો - તેનાથી દૂર રહીને, નાન વરીયે - જીવનપર્યંત, શરીરનો નાશ ન થાય ત્યાં સુધી, જુઓ - ગુણોના વિકાસની, તેને પ્રાપ્ત કરવાની, વેર ઈચ્છા કરે, ગુણોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. ભાવાર્થ :- જે લોકો અસંસ્કારી છે અર્થાત્ સુસંસ્કારી નથી, તુચ્છ પ્રકૃતિના છે, બીજાઓની નિંદા કરનારા છે, રાગદ્વેષમાં રચ્યા પચ્યા રહી પરચિંતા કર્યા જ કરે છે અથવા કર્મોથી પરાધીન છે કે વાસનાઓને આધીન છે. "તે બીજાના દોષો તરફ દષ્ટિ રાખનારા લોકો ધર્મ રહિત છે," એમ જાણીને સાધક તેઓની સંગતિ કરે નહીં અને શરીરનો નાશ ન થાય, ત્યાં સુધી અર્થાત્ જીવનની અંતિમ પળ સુધી સણોનો જ સંગ્રહ કરે, તેની જ ચાહના કરે, તેની જ આરાધના કરતો રહે અર્થાત્ ઉપરોક્ત અવગુણોથી સદાય દૂર રહે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
આ ગાથાનો અર્થ પ્રતોમાં અન્યમતને લક્ષમાં રાખીને કરવામાં આવ્યો છે પરંતુ અસંસ્કૃત જીવનનો પ્રસંગ હોવાથી તેને અનુરૂપ અર્થ કરવો ઉચિત સમજી તે જ અર્થ અહીં શબ્દાર્થ ભાવાર્થમાં સ્વીકારવામાં આવ્યો છે.
પહેલી ગાથામાં અસંસ્કૃત શબ્દનો પ્રયોગ તૂટેલા આયુષ્યનું જોડાણ ન થઈ શકે એ અર્થમાં છે, જ્યારે અંતિમ ગાથામાં અસંસ્કૃત શબ્દ ( હયા= અછૂત) અસંસ્કારિત જીવનવાળા, એવા અર્થમાં છે. ઉપસંહાર :- જીવન ચંચળ છે. માનસિક ચંચળતા કર્મબંધનું કારણ છે અને બાંધેલા કર્મને ભોગવ્યા વગર છૂટકો નથી. ક્ષણભંગુર જીવન જાગૃતિનો સંદેશ આપે છે. અને અસંસ્કારિત જીવનવાળાને જોઈ પોતાના જીવનને ઉત્તમોત્તમ ગુણોથી સુસંસ્કારિત કરવું જોઈએ.
II અધ્યયન-૪ સંપૂર્ણ |
Page #163
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫: અકામમરણીય
૯૯
પાંચમું અધ્યયન OCRORODORO RO ROR
પરિચય :
આ અધ્યયનનું નામ 'અકામમરણીય છે. નિયુક્તિમાં તેનું બીજું નામ 'મરણવિભક્તિ' છે.
સંસારી જીવની જીવનયાત્રા બે વિભાગમાં વિભાજિત છે–(૧) જન્મ અને (૨) મરણ. જીવ જન્મ અને મરણ કર્યા જ કરે છે. જીવન અને મૃત્યુના યથાર્થ દષ્ટિકોણ કે યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના તે જીવો મૃત્યુ પછી સુગતિઓ અને સુયોનિઓમાં જવાને બદલે, જન્મ મરણ ઘટાડવાને બદલે દુર્ગતિ અને કુયોનિઓમાં વારંવાર જન્મ મરણ કરે છે. જે જીવો જીવન અને મૃત્યુનાં રહસ્યને યથાર્થ રીતે જાણી લે છે અને તે જ પ્રકારે જીવન જીવે છે, જેને જીવવાનો મોહ નથી, મૃત્યુની દરકાર નથી તેમજ જે જીવન અને મૃત્યુમાં સમ રહી જીવનને તપ, ત્યાગ, વ્રત, નિયમ, ધર્માચરણ આદિથી સફળ બનાવે છે, મૃત્યુને સમીપ આવેલું જાણીને, સંગ્રામે ચડેલા યોદ્ધાની જેમ કષાય સાથે કેસરિયા કરવા તૈયાર થઈ શરીરરૂપ સાધન દ્વારા સંલેખના કરે છે; આલોચના, નિંદા, ગહ, ક્ષમાપના, ભાવના, તેમજ પ્રાયશ્ચિત દ્વારા આત્મશુદ્ધિ કરવા અહિંસક શસ્ત્રાસ્ત્રોથી સજ્જ રહે છે, હસતાં હસતાં મૃત્યુને સ્વીકારી, મૃત્યુને મહોત્સવ બનાવી, આ નાશવંત શરીરને છોડી દે છે, તે જીવો ભવિષ્યના જન્મ મરણના ફેરા ઘટાડે છે અથવા જન્મ મરણની ગતિને સદાને માટે રોકી દે છે.
આ બંને કોટિની વ્યક્તિઓમાંથી એકના મરણને બાલમરણ અને બીજાના મરણને પંડિત મરણ કહે છે. પ્રથમ કોટિની વ્યક્તિ મૃત્યુથી ભયભીત બનીને રડે છે, વિલાપ કરે છે અને આર્તધ્યાન કરે છે. મૃત્યુ સમયે તેને પોતાના જીવનમાં કરેલાં પાપકર્મોનાં દશ્યો સ્મૃતિપટ પર ખડાં થાય છે અને પરલોકમાં મળનાર દુર્ગતિ તથા દુઃખ પરંપરાની પ્રાપ્તિના ભયથી ધ્રૂજી ઊઠે છે, તે પશ્ચાત્તાપ કરે છે, શોક, ચિંતા, ઉદ્વિગ્નતા, દુર્ગાનને વશ બની અનિચ્છાએ મૃત્યુને પામે છે. આમ મૃત્યુના સ્વરૂપ અને રહસ્યથી અજાણ કે અજ્ઞાત વ્યક્તિના ધ્યેયશૂન્ય મરણ 'અકામ મરણકે બાલમરણ' કહેવાય છે. જ્યારે મૃત્યુના સ્વરૂપ અને રહસ્યને સાંગોપાંગ સમજનાર અને મૃત્યુને પરમમિત્ર તરીકે સ્વીકારનાર વ્યક્તિઓનાં મૃત્યુને સકામમરણ' કહે છે.
મરણ છે? આ પ્રશ્રનું સમાધાન કોઈ વિરલા જ મેળવી શકે છે. દ્રવ્યની દષ્ટિએ આત્મા નિત્ય છે તેનું મરણ થતું નથી. દ્રવ્યદૃષ્ટિએ શરીરના પુલ ધ્રુવ અર્થાત્ કાયમ રહે છે, તેનું પણ મરણ થતું નથી. મૃત્યુનો સંબંધ આત્મદ્રવ્યની પ્રતિક્ષણ ઉત્પત્તિ તથા વ્યયશીલ પર્યાય પરિવર્તનથી પણ નથી પરંતુ જે ભવમાં આત્મા જોડાયેલો છે તે ભવનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં આત્મા તે શરીરને છોડે, તેને મૃત્યુ કહે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
મૃત્યુના સ્વરૂપથી અજ્ઞાત વ્યક્તિને માટે મરણ એ દુઃખ અને ભયનું કારણ બને છે. મૃત્યુને બરાબર જાણી લેવાથી મૃત્યુનો ભય અને દુઃખ મટી જાય છે. આત્માની સત્તાને સમજવાથી તેમજ આત્મલક્ષી જીવન જીવવાથી મૃત્યુનો બોધ થાય છે. બોધ થવાથી જીવ સદૈવ અપ્રમત્ત રહી પાપકર્મોથી બચે છે, મન, વચન અને કાયાથી થતી પ્રવૃત્તિઓમાં સતત સાવધાન રહે છે. ધર્મપાલન કરવામાં જ્યારે શરીર અસમર્થ બની જાય કે મૃત્યુ સામે દેખાય, ત્યારે તે સંલેખના કરવા શૂરવીર બની જાય છે. તે સમયે તેને મૃત્યુનો ભય કે દુઃખ થતું નથી. આ મૃત્યુને સકામમરણ કહ્યું છે. તેનાથી વિપરીત જેને આત્મજ્ઞાન નથી, હિંસાદિથી વિરક્તિ નથી, તેવા અજ્ઞાની જીવોના મરણને અકામમરણ કહ્યું છે.
પ્રસ્તુત અધ્યયનનો સાર છે કે સાધકે અકામમરણથી દૂર રહી સકામમરણ માટે પુરુષાર્થ કરવો જોઈએ. ૪ થી ૧૬ ગાથામાં અકામમરણનું સ્વરૂપ, તેના અધિકારી, તેનો સ્વભાવ તથા તેના દુષ્પરિણામનો ઉલ્લેખ છે. તપશ્ચાત્ સકામ મરણનું સ્વરૂપ, તેના અધિકારી અને અનધિકારીની ચર્ચા છે. ૧૭ થી ૨૯ ગાથા સુધી સકામમરણને પ્રાપ્ત કરવાનો ઉપદેશ અને ઉપાયોનું નિરૂપણ છે.
ભગવતીસૂત્રમાં મરણના આ જ બે ભેદ કહ્યા છે પરંતુ સ્થાનાંગસૂત્રમાં મરણના ત્રણ પ્રકાર કહ્યા છે, બાલમરણ, પંડિતમરણ અને બાલપંડિતમરણ. વ્રતધારી શ્રાવક વિરતાવિરત કહેવાય છે, તે વિરતિની અપેક્ષાએ પડિત અને અવિરતિની અપેક્ષાએ બાળ કહેવાય છે, તેથી તેનું મરણ બાલડિત મરણ કહેવાય
બાલમરણના ૧૨ ભેદ છે. (૧) બાલ મરણ- ગળું મરડીને મરવું. (ર) વશાર્ક મરણ-ઇન્દ્રિયના વિષય કે મોહને વશીભૂત થઈ અથવા દુ:ખ અને ભૂખથી પીડિત થઈ રિબાઈ રિબાઈને મરવું. (૩) અન્તઃશલ્ય અથવા સશલ્ય મરણ– માયા, નિદાન અને મિધ્યાત્વદશામાં થનાર મરણને સશલ્ય મરણ કહે છે. અથવા ભાલા, તીર વગેરે નીષ્ણુ શસ્ત્રોના પ્રહારથી થતાં મરણને અન્તઃશલ્ય મરણ કહે છે. લજ્જા અભિમાનાદિને કારણે દોષોની આલોચના શુદ્ધિ વગેરે કર્યા વિના થતાં મરણને પણ અન્તઃશલ્ય મરણ કહે છે. (૪) તદ્ભવમરણ– વર્તમાન ભવમાં જે આયુને ભોગવી રહ્યા છે એ જ ભવના આયુને બાંધીને મરવું અથવા મનુષ્ય થવા માટે જ મરવું (૫) ગિરિપતન– પર્વત ઉપરથી પડીને મરવું (૬) તરુ વૃક્ષ ઉપરથી પડીને મરવું (૭) જલપ્રવેશ કરીને મરવું (૮) અગ્નિમાં બળીને મરવું (૯) ઝેર પી ને મરવું (૧૦) શસ્ત્રાવપાટન— તલવાર વગેરેથી શરીરના કટકા કરીને મરવું (૧૧) વૃક્ષની શાખા ઉપર લટકવું, ફાંસીએ લટકીને મરવું (૧૨) હાથી આદિના મૃત કલેવરમાં પ્રવિષ્ટ થઈ ગીધ આદિ પક્ષીઓ દ્વારા જીવિત શરીરને ઘેલીને ખવાતાં મરવું.
વ્રત રહિત બાલ જીવોના પાંચ ભેદ છે– (૧) અવ્યક્તબાલ – નાનું બાળક, જે ધર્મ કે મોક્ષને જાણતું નથી અને તેનું આચરણ કરવામાં અસમર્થ છે. (૨) વ્યવહારબાલ – જે લોક વ્યવહાર, શાસ્ત્રજ્ઞાન આદિને જાણતા નથી. (૩) જ્ઞાનબાલ – જે જીવાદિ પદાર્થોને સમ્યરૂપથી જાણતા નથી. (૪) દર્શનબાલ – જેને ધર્મનાં તત્ત્વો પ્રતિ શ્રદ્ધા નથી. (૫) ચારિત્રબાલ – ચારિત્રથી હીન વિષયાસક્ત,
Page #165
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫: અકામમરણીય
૯૫ |
ઋદ્ધિ અને રસોમાં આસક્ત, સુખાભિલાષી, અજ્ઞાનાન્ધકારથી આચ્છાદિત, પાપકર્મરત અને વ્રત પ્રત્યાખ્યાનથી રહિત જીવ ચારિત્રબાલ છે. બાલ જીવોના મરણને બાલમરણ કહે છે.
સંયત અને સર્વવિરતિનું મરણ પંડિતમરણ કહેવાય છે. પંડિતના ચાર ભેદ છે-(૧) વ્યવહાર પંડિત - લોક વ્યવહારમાં નિપુણ, વેદ આદિ શાસ્ત્રના જ્ઞાતા, (૨) દર્શન પંડિત – સમ્યક્ શ્રદ્ધાથી સંપન, સમ્યકત્વયુક્ત (૩) જ્ઞાનપંડિત – સમ્યગુજ્ઞાન યુક્ત (૪) ચારિત્રપંડિત – સમ્મચારિત્ર યુક્ત. પંડિતમરણના ત્રણ ભેદ :- (૧) ભક્તપ્રત્યાખ્યાન – જીવન પર્યન્ત ત્રિવિધ યા ચતુર્વિધ આહારત્યાગ પૂર્વક થતું મરણ. (૨) ઈગિનીમરણ – સીમિત સ્થાનમાં રહી ચતુર્વિધ આહારત્યાગરૂપ અનશનપૂર્વક મરણ. તેમાં બીજાની સેવા લેવામાં આવતી નથી. (૩) પાદપોપગમન મરણ - સંઘથી મુક્ત થઈને યોગ્ય પ્રદેશમાં જઈને વૃક્ષની ડાળીની જેમ સ્થિર અવસ્થામાં ચાર પ્રકારના આહારના ત્યાગપૂર્વક જે મરણ થાય તેને પાદપોપગમન મરણ કહે છે. તેમાં સ્વયં પોતાના શરીરની પરિચર્યા, સેવા શુશ્રુષા કે અનુકૂળતા કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી.
સમવાયાંગસૂત્રમાં મરણના ૧૭ ભેદ દર્શાવ્યા છે. તેમાં પૂર્વોક્ત બાર ભેદ સહિત પાંચ ભેદ આ પ્રમાણે છે– ૧. આવીચિ મરણ ૨. અવધિ મરણ ૩. આત્યંતિક મરણ ૪. છાસ્થ મરણ ૫. કેવળી મરણ. પ્રસ્તુત અધ્યયનમાં નિરૂપિત બાલમરણ અને પંડિતમરણમાં આ સર્વ ભેદો અંતર્ગત થઈ જાય છે.
ooo
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
– પાંચમું અધ્યયન - El/E/ અકામમરણીય //E/E)
બે પ્રકારનાં મરણ :
अण्णवंसि महोहंसि, एगे तिण्णे दुरुत्तरे ।
तत्थ एगे महापण्णे, इमं पण्हमुदाहरे ॥१॥ શબ્દાર્થ :- મહોદતિ = મહાન પ્રવાહવાળા, ડુત્તર = દુસ્તર, મણવંસિ = સંસાર સમુદ્રને, પ . કેટલાક મહાત્માઓ, સિખે તરી ગયા છે, ત© - તેમાંથી, પn - એક, મહાપm - મહાપ્રજ્ઞાવાન, રૂમ = આ, ૫૬ = જ્ઞાન, મરણનું સ્વરૂપ, રૂવાહર = કહ્યું છે. ભાવાર્થ :- કેટલાક મહાપુરુષો મહાપ્રવાહવાળા દુસ્તર સંસાર સાગર તરી ગયા. તેમાંના એક મહાપ્રજ્ઞાવાન પ્રભુ મહાવીર છે. તેમણે મરણનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે. |२| संतिमे य दुवे ठाणा, अक्खाया मरणंतिया ।
अकाम-मरण चेव, सकाम-मरणं तहा ॥२॥ શબ્દાર્થ :- મળતિયા મરણરુપ અંત સમયના, રૂ = આ, ફુવે - બે, કાળT = સ્થાન, અથવા સતિ કહ્યાં છે, એવામ-મરણ અકામમરણ, તદા = તથા, સામરખ = સકામમરણ. ભાવાર્થ :- જીવના મરણ સમયના બે સ્થાન કહ્યાં છે– (૧) અકામમરણ (૨) સકામમરણ. |३. बालाणं तु अकामं तु, मरणं असई भवे ।
पंडियाणं सकामं, तु उक्कोसेण सई भवे ॥३॥ શબ્દાર્થ - વાલા - બાલ જીવોના, અમર-અકામમરણ, તુ-તો, અસ વારંવાર, મવેર થયા જ કરે, પડિયા તુ = પરંતુ પંડિત પુરુષોનાં, સામ = સકામ મરણ, ૩ોલેખ = ઉત્કૃષ્ટ આરાધના રૂપે હોય તો, હું એક જ વાર, નવે થાય છે. ભાવાર્થ :- વિવેકહીન બાલ જીવોનાં અકામમરણ વારંવાર થાય છે; પરંતુ ચારિત્રવાન પંડિત પુરુષોનું સકામ મરણ ઉત્કૃષ્ટ આરાધનાની અપેક્ષાએ એક જ વાર થાય છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫ઃ અકામમરણીય
[ ૯૭ |
વિવેચન :મરગતિયા - પોતપોતાના આયુષ્યના અંતરૂપ મરણ તે મરણાંત અથવા અંતે થનાર તે મરણાંત અર્થાત્ મરણ સંબંધી.
કાનન :- આયુષ્ય પૂર્ણ થતાં જેનું મરણ અનિચ્છાએ, વિવશતાથી થાયતે અકામમરણ કહેવાય છે. તેને બાલમરણ પણ કહે છે. અકામમરણવાળા મોતના અંતિમ સમય સુધી વધારે જીવવા માટે પ્રયત્નો કર્યા કરે, મોતથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરતા રહે પણ અંતે તેને અનિચ્છાએ મરી જવું પડે, તેનું તે મરણ અકામમરણ કે અસફળ મરણ કહેવાય છે. સTHARM :- મૃત્યુના અવસરને જેઓ એક મહાન ઉત્સવ માને છે, મરણજન્ય દુઃખનો જેને અનુભવ થતો નથી, આવી વ્યક્તિઓનાં મરણને સકામમરણ કહે છે. સકામ મરણવાળા મોતનો સ્વીકાર કરે છે, અનશનથી અને ધર્માચરણથી તેનું સન્માન કરે છે, તેથી એ મરણ સકામમરણ કે સફળ મરણ કહેવાય છે. ૩ોઇ સ૬ મને - પંડિત પુરુષોનું અર્થાતું ચારિત્રવાન આત્માઓનું સકામમરણ એક જ વાર થાય છે. આ કથન કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સાધકોની ઉત્કૃષ્ટ ભૂમિકાની અપેક્ષાએ છે, અન્ય ચારિત્રવાન સાધકોનાં સકામમરણ સાત કે આઠ વાર થઈ શકે છે. બાલ તથા પંડિત :- આ બંને પારિભાષિક શબ્દ છે. વ્રતનિયમાદિરહિત હોય, તેને જૈન દર્શનમાં બાલ કહે છે અને વ્રત, નિયમ, સંયમથી યુક્ત હોય, તેને પંડિત કહે છે.
અકામમરણ સ્વરૂપ :૪] | તસ્થિમં પદમ ઢાળ, મહાવીરે સિયા
काम-गिद्धे जहा बाले, भिसं कूराई कुव्वइ ॥४॥ શબ્દાર્થ :- તા - તેમાં નં- આ, પદનં. પ્રથમ, તા- સ્થાન વિશે, બાલમરણ પ્રત્યે, મહાવીરા - મહાવીર પ્રભુએ, રેડિયે કહ્યું છે, નદી-તે આ પ્રમાણે છે કે, વાળ કામભોગોમાં આસકત, વા ને બાલજીવો, અજ્ઞાની આત્માઓ, fમ - અત્યંત, વજૂરી-ઝૂર કર્મો, સુવ કરે છે. ભાવાર્થ - ભગવાન મહાવીરે પૂર્વોક્ત બે સ્થાનોમાંથી પ્રથમ ભેદ વિશે કહ્યું છે કે કામભોગોમાં આસક્ત બાલ–અજ્ઞાની જીવો અત્યંત ક્રૂર કર્મો કરે છે. ५ जे गिद्धे कामभोगेसु, एगे कूडाय गच्छइ ।
ण मे दिट्टे परे लोए, चक्खुदिट्ठा इमा रई ॥५॥ શબ્દાર્થ -ને-જે, નિમોજુ = કામભોગોમાં, વિષય વાસનામાં, દ્ધિ - આસક્ત છે, અને = તે એકલા જ, તેમાંથી કેટલાંક, ક્રૂડાય - નરકમાં, છ - જાય છે, ને -મેં, પત્નો - પરલોક, ન
Page #168
--------------------------------------------------------------------------
________________
*
વિષે - જોયો નથી અને, રૂમા - આ, પર્ફ - શબ્દાદિ વિષયોનું સુખ, વસ્તુવિકા - પ્રત્યક્ષ જ જોવાઈ રહ્યું છે.
ભાવાર્થ :- જે કામભોગોમાં આસક્ત બને છે તે, નરક તરફ પ્રયાણ કરે છે અથવા તે અસત્યભાષી બને છે અને કહે છે કે મેં પરલોક જોયો નથી અને આ કામભોગોનું સુખ જે હું પ્રત્યક્ષ ભોગવું છું, તે જ સત્ય છે, ચક્ષુગમ્ય છે, ઇન્દ્રિયગમ્ય છે.
૬
७
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ:
મે – આ, ગમા – શબ્દાદિ વિષય સુખ, હથાયા – હાયમાં આવી ગયા છે, સ્વાધીન છે, ને - જે, અળાયા – પરભવમાં પ્રાપ્ત થનારા સુખ, નલિયા – અનિશ્ચિત કાળ પછીનાં છે, લાંબી અવધિવાળાં છે, તો – કોણ, નપફ – જાણે કે, પુણો - ફરી, પરે હોર્ - પરલોક, અસ્થિ - છે, વા - = = = અથવા, સ્થિ = નથી.
=
૧
हत्थागया इमे कामा, कालिया जे अणागया ।
को जाणइ परे लोए, अत्थि वा णत्थि वा पुणो ॥ ६ ॥
ભાવાર્થ :- તે અજ્ઞાની પ્રાણીઓ એમ પણ માને છે કે આ કામભોગો તો હાથમાં આવેલાં પ્રત્યક્ષ છે ધર્માચરણથી આગામી ભવમાં પ્રાપ્ત થનાર સુખ અનિશ્ચિતકાળ પછી મળનાર હોવાથી સંદિગ્ધ છે અને કોણ જાણે છે પરલોક છે કે નહીં ?
जणेण सद्धि होक्खामि इइ बाले पगब्भइ । काम - भोगाणुराएणं, केसं संपडिवज्जइ ॥७॥
શબ્દાર્થ :- નળેળ = બધા લોકોની, સદ્ધિ = સાથે જ, હોવામિ – હું રહીશ (બધાનું જે થશે તે મારું થશે), ૬૬ – આ પ્રકારે, ચાલે - અજ્ઞાની જીવ, પદ્મદ્ – માને છે, બોલે છે, મયોનાપુરાણ્ f= તે કામભોગોમાં આસક્ત થઈ (કર્મ બાંધી), જેલ - (તેના ફળ સ્વરૂપે) ઘણાં કષ્ટોને, સંપહિવાફ = પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ :- અજ્ઞાની પ્રાણી એમ પણ વિચારે છે અથવા એમ કહે છે કે હું બધાની સાથે જ રહીશ અર્થાત્ સંસારના લોકોની જે ગતિ થશે તે મારી થશે, આવા પ્રાણીઓ કામભોગોમાં આસક્ત બની જાય છે અને તેઓ આ લોક અને પરલોકમાં કલેશને પામે છે, દુઃખી થાય છે.
८
।
तओ से दंडं समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणट्ठाए, भूयगामं विहिंसइ ॥८॥
–
શબ્દાર્થ :- તો = ત્યાર પછી, તે કારણથી, સે – તે, તસેતુ = ત્રસ, થાવરેલુ = સ્થાવર પ્રાણીઓમાં, પ્રાણીઓની, ૬૯ - હિંસાનો, ક્ષમામ આરંભ કરે છે, અઠ્ઠાQ = પોતાનાં અને બીજાનાં પ્રયોજનોથી, હૈં - અને, અળઠ્ઠાણ્ - વિના પ્રયોજને જ, ભૂયામં = પ્રાણીઓની, વિર્દિતજ્ઞ – હિંસા કરે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫: અકામમરણીય
|
[ ૯૯ ]
ભાવાર્થ :- ત્યાર પછી તે અજ્ઞાની પ્રાણીઓ ત્રસ અને સ્થાવર જીવોની હિંસાકારી પ્રવૃત્તિઓ કર્યા કરે છે. તેઓ કયારેક સ્વપરના પ્રયોજનથી હિંસા કરે અને કયારેક નિરર્થક પણ પ્રાણીઓની હિંસા કરે છે. | ९ हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे ।
भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मण्णइ ॥९॥ શબ્દાર્થ - હિંસ- હિંસા કરનાર, મુસીવા - ખોટું બોલનાર, મફત્તે - માયાચારનું સેવન કરનાર, કપટ કરનાર, જિસુણે - બીજાના દોષ પ્રગટ કરનાર, ચાડીચુગલી કરનાર, ૮- ધૂર્ત, વારેઅજ્ઞાની જીવ, સુર-મદિરા, દારૂ, માં - માંસનું, મુંનમાળે - સેવન કરતો, પર્યા. આ કાર્યો, સેવસારાં છે કલ્યાણકારી જ છે, આ રીતે, આમ, મણ માને છે, સમજે છે. ભાવાર્થ :- આવા બાલ અજ્ઞાની જીવો હિંસા, અસત્ય, માયાચાર, નિંદા, કુથલી અને દગાબાજી કરતાં કરતાં છેવટે માંસ મદિરાનું સેવન કરતા થઈ જાય છે અને પોતાનાં તે આચારણોને શ્રેષ્ઠ માનતા થઈ જાય છે. १० । कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु ।
दुहओ मल सचिणइ, सिसुणागुव्व मट्टियं ॥१०॥ શબ્દાર્થ :- વાયલી = કાયાથી, વય = વચનથી અને મનથી, મત્તે – મોહાંધ બની ગયેલા, વિ7 = ધન, ય = અને સ્થિ| = સ્ત્રીઓમાં, fધે = આસક્ત, વૃદ્ધ, કુદકોરાગ અને દ્વેષ બંનેથી, મi = કર્મ મળનો, સંવિધ = સંગ્રહ કરે છે, સિનુગાનુષ્ય = જેમ અળસિયું, મક્રિ = માટીને, (ખાય છે અને તેને શરીર ઉપર પણ લગાવે છે.)
ભાવાર્થ :- કાયાથી અને વચનથી ઉન્મત થયેલા તે અજ્ઞાની પ્રાણી, ધન તથા સ્ત્રીઓમાં આસક્ત રહે છે તઓ રાગ અને દ્વેષ બંનેથી અષ્ટવિધ કર્મમળનો સંગ્રહ કરે છે. જેમ અળસિયું મુખ અને શરીર બંનેથી માટીને ગ્રહણ કરે છે અર્થાત્ તે પોતાના મુખથી માટી ખાઈને અને શરીર પર માટી લગાડીને બન્ને રીતે માટીનો સંગ્રહ કરે છે. ११ तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पइ
पभीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ॥११॥ શબ્દાર્થ :- તો ત્યાર પછી, આર્યનું મારણાંતિક શૂળાદિ રોગથી, પુદ્દો- પીડિત થયેલો, ઉનાળો = મનમાં ગ્લાન કે દુઃખી થતો, પરત્નોનસ = પરલોકના દુઃખોથી, પળો = ભય પામતો, અણખો- પોતાનાં, મમ્મીપુખેથી- દુષ્ટ કર્મોને યાદ કરીને, પરિત પશ્ચાત્તાપ કરે છે.
ભાવાર્થ :- ત્યાર પછી અજ્ઞાની જીવ પ્રાણઘાતક રોગથી ઘેરાઈને ખિન્ન થાય છે, દુઃખી થાય છે. દુઃખથી ગ્લાનિ પામેલો તે પોતાનાં કરેલાં અશુભ કર્મોનું સ્મરણ કરતાં પશ્ચાત્તાપ કરે છે અને પરલોકના
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
દુઃખોથી અત્યંત ભય પામે છે. १२ सुया मे णरए ठाणा, असीलाणं च जा गई।
बालाणं कूरकम्माणं, पगाढा जत्थ वेयणा ॥१२॥ શબ્દાર્થ – કે -મેં ગરV - નરકમાં ઉત્પન્ન થવાનાં કાળા - સ્થાનોના વિષયમાં, સુવા - સાંભળ્યું છે, અનીતા - દુઃશીલ પુરુષોની, ગા - જે, તે જ, પાછું - ગતિ થાય છે, નરકગતિ થાય છે, કલ્થ - જ્યાં, તૂનખ્ખા - ક્રૂર કર્મવાળા, વાલાપ - બાળ, અજ્ઞાની જીવોને, પIઠી - પ્રગાઢ, અસહ્ય, વેણT - વેદના થાય છે. ભાવાર્થ - ધર્માચરણ રહિત તે પ્રાણીઓની જે ગતિ થાય છે, તે નરક ગતિના વિષયમાં મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે કે ત્યાં તે અજ્ઞાની ક્રૂરકર્મા પ્રાણીઓને અત્યંત દુસ્સહ વેદનાઓ ભોગવવી પડે છે. २४ तत्थोववाइयं ठाणं, जहा मेयमणुस्सुयं ।
आहाकम्मेहिं गच्छतो, सो पच्छा परितप्पइ ॥१३॥ શબ્દાર્થ :- તત્થ ત્યાં નરકમાં, ૩વવાય = ઉત્પન થવાનું, = સ્થાન, નદી = જેવું દુઃખદાયી છે, જે - મેં, ક્યું - એ વિષયમાં, પુસુગં - સાંભળ્યું છે, પછી - પછી, આયુષ્ય ક્ષીણ થવા પર,
આ હિં . પોતાનાં કર્મો અનુસાર ત્યાં, છતો - જતાં, ગયા પછી, તો - તે જીવ, પરિતખ - દુઃખી થાય છે, પરિતાપ પામે છે. ભાવાર્થ :- મેં સાંભળ્યું છે કે નરકમાં ઉપજવાનું સ્થાન કુંભ રૂપે હોય છે, તેમાં જીવોનો દુઃખપૂર્વક જન્મ થાય છે. એવા દુઃખના સ્થાનમાં અજ્ઞાની પ્રાણીઓ પોતાનાં કરેલાં કર્મોના કારણે ઉત્પન્ન થાય છે અને અતિશય દુઃખ ભોગવતાં પશ્ચાત્તાપ કર્યા કરે છે. १४ __ जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं ।
विसमं मग्गमोइण्णो, अक्खे भग्गम्मि सोयइ ॥१४॥ १५ एवं धम्मं विउक्कम्म, अहम्मं पडिवज्जिया ।
बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयइ ॥१५॥ શબ્દાર્થ - કદ = જેમ,
સીઓ = ગાડીવાળો, નાઈ = જાણી જોઈને, સમં = સપાટ, સમતલ, મહાપદં - મહાપથ, રાજપથ, સારા માર્ગને, હિન્દ્રા - છોડીને, વિલન - વિષમ, મi - માર્ગમાં, સોફvો- પહોંચી જાય, ઊતરી જાય, ગાડીને લઈ જાય, અવલે - ધરી, માનિ - તૂટી જવાથી, સોય - શોક કરે છે, પસ્તાવો કરે છે, પ . એ જ રીતે, ધમ્મ - ધર્મને, વિડન્મ . છોડીને, અહમ્ - અધર્મને, વિનિયા સ્વીકાર કરનાર, વાતે - અજ્ઞાની જીવ, નવુમુદ - મૃત્યુના મુખમાં, પત્ત - જતાં (પશ્ચાત્તાપ કરે છે), અજણે મને વ -જેમ ધરી તૂટી જવાથી, તોય -
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૫ : અકામમરણીય
૧૦૧
શોક કરે છે.
ભાવાર્થ :- જેમ ગાડીવાન સમતલ રાજમાર્ગ છોડીને વિષમ માર્ગે જાય ત્યારે, ખાડા ટેકરા આવવાને કારણે ગાડીની ધોંસરી તૂટી જવાથી તથા ત્યાં બીજાં સાધન ન મળવાથી ઘણો પશ્ચાત્તાપ કરે છે. તેમ જે અજ્ઞાની જીવ ધર્મને છોડીને અધર્મને સ્વીકારે છે, તે મૃત્યુના મુખમાં પહોંચે છે, ત્યારે ગાડીવાનની જેમ શોક કરે છે, દુઃખી થાય છે.
१६
तओ से मरणंतम्मि, बाले संतस्सइ भया । अकाममरणं मरइ, धुत्ते व कलिणा जिए ॥ १६ ॥
શબ્દાર્થ :- તો - ત્યાર પછી, મરખંમ્મિ - મરણ સમયમાં, મા - નરકગતિના ડરથી, સંતસર્ - ધ્રૂજે છે, અત્યંત દુઃખનો અનુભવ કરે, ગામમાં - અકામમરણ, મરડ્ – મરે છે, ય - અને, નિજ = એક જ દાવમાં, ર્િ= હારેલા,પુત્તે ૫ – જગારીની જેમ.
ભાવાર્થ :- ત્યારપછી તે અજ્ઞાની મરણના સમયે ભયભીત થઈને ત્રાસ પામે છે અને અકામમરણે મરીને દુઃખ । પામે છે, જેમ ધૂર્ત જુગારી એક જ દાવમાં સર્વસ્વ હારી દુઃખ પામે છે.
વિવેચન :
વાળન્દ્રે :- ઇચ્છાકામ અને મદનકામ, આ બન્નેનો અભિલાષી કે આસકત.
જામોનેસુ – શબ્દ અને રૂપ, આ બંને 'કામ' તથા ગંધ, રસ અને સ્પર્શ, 'ભોગ' કહેવાય છે અથવા સ્ત્રીસંગ કામ અને વિલેપન, મર્દન આદિ ભોગ કહેવાય છે.
ì :– કામભોગાસક્ત માનવ એકલો, કોઈ મિત્રો વગેરેની સહાય વિનાનો, ઘોર નરકમાં જાય છે.
ઝૂડાય Đરૂ :- (૧) માંસાદિની લોલુપતાવશ મૃગાદિને બંધનમાં નાખે છે. (૨) કૂટમાં અર્થાત્ પાસે પડેલા મૃગને શિકારી દ્વારા યાતના આપવામાં આવે છે, તે જ રીતે નરકમાં ગયેલા જીવને પણ પરમાધાર્મિક દેવો દુ:ખ આપે છે, તેથી તે કૂટ અર્થાત નરકના બંધનથી બંધાય છે. (૩) ફૂટ અર્થાત્ અસત્ય વચનાદિરૂપ ભાવ કૂટમાં પ્રવૃત્ત બને છે.
બાલ જીવ કોઈ પણ મને કલ્પિત વિચારધારાથી પ્રેરિત થઈ હિંસાદિ કર્મોનું નિઃસંકોચપણે આચરણ કરે છે, આ વાતનો સંગ્રહ પાંચમીગાથા થી નવમી ગાથા સુધીમાં થયો છે.
માર્ગ અઠ્ઠમ્ ઃ- ગૃહસ્ય જીવનનાં ઉદ્દેશ્યોની પૂર્તિ માટે હિંસા કરવી, તે સપ્રયોજન હિંસા છે અને ક્રૂરતાના ભાવોથી, ખરાબ આદતથી, વિવેકશૂન્યતાથી અને અજ્ઞાનદશાથી કોઈ પણ પ્રયોજન વિના જે હિંસા કરવામાં આવે છે, તે નિષ્પ્રયોજન હિંસા કહેવાય છે. તેને જ અહીં સાર્થક અને નિરર્થક હિંસા કહેવામાં આવી છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સદે (શ8) - શઠ શબ્દનો અર્થ ધૂર્ત, દુષ્ટ, મૂઢ કે આળસુ પણ થાય છે. અહીં ધૂર્ત અર્થ ઉપયુક્ત છે. સિTIળ :- શિશુનાગ અર્થાતુ અળસિયા. તે માટી ખાય છે અને માટીમાં રહેવા-ચાલવાથી શરીરપર માટી ચોંટી જાય છે. આ રીતે તે અંદર અને બહાર બંને જગ્યાએ માટીનો સંચય કરે છે. ૩વવા (પપાતિક) :- આગમોમાં પ્રાણીઓની ઉત્પત્તિ અર્થાત્ જન્મના ત્રણ પ્રકાર કહ્યા છે– (૧) સમૂર્ઝન (૨) ગર્ભજ અને (૩) ઉપપાત. હીન્દ્રિયાદિ જીવ સમૂર્ઝન છે, પશુ પક્ષી અને મનુષ્ય આદિ ગર્ભજ છે અને નારક તથા દેવ ઔપપાતિક હોય છે. નારકીની અપેક્ષાએ અહીં ઔપપાતિક સ્થાન કહ્યું છે. તેઓની ઉત્પન્ન થવાની કુંભીઓ પણ અત્યંત દુઃખ ઉપજાવનાર હોય છે. ધુને ર (ધૂર્ત રૂવ) - અહીં જુગારીને ધૂને કહ્યું છે. જુગારી જેમ દુઃખી થાય છે, બહુ પશ્ચાત્તાપ કરે છે, તેમ નરકમાં દુઃખ પામતાં જીવો પોતાનાં કૃત્યોનો બહુ પશ્ચાત્તાપ કરે છે. અહીં પશ્ચાત્તાપ કરવા માટે જુગારીનું દષ્ટાંત યથાર્થ છે.
ત્તિ નિg :- (૧) એક જ દાવમાં પરાજિત (૨) કલિ' નામક દાવથી પરાજિત. પ્રાચીન ગ્રંથો અનુસાર જુગારમાં બે પ્રકારના દાવ હોય છે. કૃતિદાવ અને કલિદાવ. કૃત જીતનો દાવ છે અને 'કલિ' હારનો દાવ છે. સકામમરણની પ્રતિજ્ઞા :१७ एयं अकाम-मरणं, बालाणं तु पवेइयं ।
एत्तो सकाम-मरणं, पंडियाणं सुणेह मे ॥१७॥ શબ્દાર્થ :- પદ્ય = કહેવાયું છે કે, પ્રશ્નો - ત્યાંથી આગળ, હવે આગળ, ઘડિયાળ - પંડિત પુરુષોનું, સવામાં સકામમરણ, મે મારાથી, સુખેદ - તે સાંભળો, તમે સાંભળો. ભાવાર્થ :- આ રીતે ઉપરની ગાથાઓમાં બાલ જીવોના અકામમરણનું વિવેચન કરવામાં આવ્યું છે, હવે પંડિતોનું સકામમરણ કહીશ, તે મારી પાસેથી તમે સાંભળો. १८ मरणं पि सपुण्णाणं, जहा मेयमणुस्सुयं ।
विप्पसण्ण-मणाघाय, संजयाणं वुसीमओ ॥१८॥ શબ્દાર્થ – પુ0MM - પુણ્યવાન, સંનયામાં - થનાવાન, સંયત, ગુણીનો - રત્નત્રયથી સંપન્ન મહાત્માઓનું, મરણ fપ - પંડિત મરણ, વિપક્ષઘા - અતિ પ્રસન્ન, પ્રશસ્ત, અગાથા - આઘાત રહિત, ઉપદ્રવ રહિત, દુઃખ રહિત હોય છે, નહીં- જેવું, છે મેં, અનુસુયં - સાંભળ્યું છે. ભાવાર્થ :- જેવી રીતે ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે, તે કહું છું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોથી સંપન્ન સંયમી તથા પુણ્યશાળી આત્માઓનું મરણ વ્યાઘાત રહિત અર્થાતુ દુઃખ કે કલેશ રહિત
Page #173
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૫ : અકામમરણીય
અવસ્થામાં અને પ્રસન્ન અવસ્થામાં થાય અથવા તેઓનું મરણ પ્રશસ્ત હોય છે. ण इमं सव्वेसु भिक्खूसु, ण इमं सव्वेसुगारि । णाणा सीला अगारत्था, विसम सीला य भिक्खुणो ॥ १९॥
१९
શબ્દાર્થ :- इमं = આ પંડિત મરણ, સવ્વસુ = બધા, મિસ્તૂપુ = ભિક્ષુઓનું થાય છે, ૫ = અને, ન, ગĪરિપુ = ગૃહસ્થોનું થાય છે, અવસ્થા = ગૃહસ્થ પણ, બાળલીલા = અનેક પ્રકારના આચારવાળા, વ્રતનિયમવાળા, શુભ પ્રવૃત્તિઓવાળા, ભિલ્લુળો – સાધુ પણ, વિસમલીલા – કઠિન
=
આચારવાળા.
૧૦૩
ભાવાર્થ :- આવું સકામમરણ બધા જ સાધુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી કારણ કે ગૃહસ્થોના આચાર અને નિયમો વિવિધ પ્રકારના હોય છે અને ભિક્ષુઓના આચાર ઘણા જ કઠિન હોય છે. જેથી ભિક્ષુઓમાં પણ આચાર સંબંધી વિવિધ વિષમતા હોય છે.
२० संति एगेहिं भिक्खूहिं, गारत्था संजमुत्तरा । गारत्थेहि य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥२०॥
-
શબ્દાર્થ :- સ્નેહિં - કેટલાક નામધારી, મિવૃત્તિ = સાધુઓની અપેક્ષાએ, સ્થા ગૃહસ્થો, સંગમુત્તત્ત – ઉત્તમ સંયમ, આચારવાન, રત્નેહિ = ગૃહસ્થોની અપેક્ષાએ, સાહવો સાધુઓ, સંગમુત્તા = સંયમમાં શ્રેષ્ઠ જ હોય છે.
चीराजिणं णगिणिणं, जडी संघाडी मुंडिणं । याणि विण तायंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥
=
=
ભાવાર્થ :- કેટલાક સાધુઓ કરતાં ગૃહસ્થો આચારમાં શ્રેષ્ઠ હોય છે પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં ચારિત્રવાન સાધુ આચારમાં શ્રેષ્ઠ છે. આમ આ ગાથામાં બે સાપેક્ષતાનું કથન છે. (૧) સંયમ વેશની કે બાહયાચારની અપેક્ષા (૨) સાધુતાની અપેક્ષા.
२१
=
=
શબ્દાર્થ :- વીર્ = વસ્ત્ર, વલ્કલ વસ્ત્ર, અગિળ = મૃગચર્મ વગેરે, નિિળ = નગ્નતા, નિર્વસ્ત્ર રહેવું, બડી – જટા ધારણ કરવી, સંઘાડી = વસ્ત્રોના ટુકડાને સાંધીને બનાવેલી ગોદડી, હિળ - મસ્તક મુંડન, દ્યાપિ વિ = સાધુતાનાં આ બધાં બાહ્ય ચિહ્નો, પરિયાનë = લાંબી દીક્ષા પર્યાયવાળા, તુસ્સીŌ = કુશીલ પુરુષની, ખરાબ આચરણવાળાઓની, ૫ તાત્તિ – દુર્ગતિથી રક્ષા કરી શકતા નથી.
=
ભાવાર્થ:- દીર્ઘ પ્રવ્રજ્યા પર્યાયને પ્રાપ્ત કુશીલ પુરુષને તેના ધારણ કરેલાં વલ્કલ વસ્ત્ર, તેમજ મૃગચર્મ, નગ્નત્વ, જટાધારણ, ચીંથરાની બનેલી ગોદડી કે મસ્તક મુંડન, આ બધાં બાહ્ય વેશ કે બાહ્યાચાર પણ દુર્ગતિગમનથી બચાવી શકતાં નથી.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૦૪
२२
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
पिंडोलए व दुस्सीले णरगाओ ण मुच्चइ । भिक्खाए वा गिहत्थे वा, सुव्वए कम्मर दिवं ॥ २२ ॥
શબ્દાર્થ :- પિંડોલપ્ વ = માત્ર ભિક્ષાથી નિર્વાહ કરનાર, ફુલ્લીતે ખરાબ આચરણવાળો હોય, પરાઓ = નરકથી, ૫ મુજ્વર્ = બચી શકતો નથી, છૂટી શકતો નથી, મિવવામ્ = ભિક્ષાજીવી હોય, વા - અથવા, ગહત્થ = ગૃહસ્થ હોય, સુવ્વર્ - જે સારા આચરણવાળા હોય, નિરતિચાર વ્રત પાળનાર હોય તે, વિવું – દેવલોકમાં, દિવ્ય ગતિમાં, મ્મદ્ = જાય છે.
ભાવાર્થ :- ભિક્ષાજીવી સાધુ અથવા અન્ય ભિક્ષાચરો પણ ખોટાં આચરણોવાળા હોય, તો તે નરકગતિથી છૂટી શકતા નથી. સાધુ હોય કે ગૃહસ્થી હોય પણ જો તે સુવ્રતી હોય, તો દિવ્યગતિ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
=
વુસીમઓ :– આ શબ્દના પાંચ પ્રકારે અર્થ થાય છે – (૧) વશ્યવન્ત :– આત્મા કે ઈન્દ્રિયો જેના વશમાં હોય. (૨) વુલીમા :– સાધુગુણોમાં અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણ કરે. (૩) ભૂસીમા :– સંવિગ્ન, સંવેગસંપન્ન. (૪) વૃશ્વિમ :- સંયમવાન. 'વુસિ' સંયમનો પર્યાયવાચી શબ્દ છે. (૫) વૃષીમાન્ ઃ- કુશ આદિ નિર્મિત મુનિનું આસન જેની પાસે હોય તે. (૬) વૃષીમાન્ ઃ– મુનિ કે સંયમી. વિપ્પલળ (વિપ્રસન્ન) :– (૧) કષાય કલુષિતતા દૂર થઈ જવાથી અકલુષિત મનવાળા (૨) વિશેષરૂપથી વિવિધ ભાવનાદિના કારણે અનાકુળ ચિત્તવાળા. (૩) પાપ–પંક દૂર થવાથી અતિ સ્વચ્છ, નિર્મળ કે પવિત્ર (૪) વિપ્રસન્ન – વિશિષ્ટ ચિત્ત, સમાધિયુકત.
=
ઞળાયાયં :– જે મૃત્યુમાં કોઈ પ્રકારનો આઘાત, શોક, ચિંતા, કષાય અને મોહરૂપ કલુષિતતા ન હોય, તે અણાઘાત પંડિતમરણ છે.
=
વિલનશીલા ય મિન્ધુળો – મુનિઓમાં પણ એક સરખા આચાર હોતા નથી. કોઈનિદાનશલ્ય અને અતિચારનું સેવન કરનારા હોય છે, કોઈ આકાંક્ષાઓથી કે આડંબરથી તપ કરનારા હોય છે. આવી ઘણા પ્રકારની વિષમતાઓને કારણે તેઓ બધા પંડિતમરણને પ્રાપ્ત થતા નથી.
પાપાસીતાઃ– જે ગૃહસ્થ છે તે વિવિધ શીલવાળા અર્થાત્ અનેક વ્રતોને ધારણ કરનારા હોય છે, વિવિધ રુચિવાળા અને અભિપ્રાયવાળા હોય છે, દેશ વિરતિરૂપ વ્રતોના અનેક ભાંગા (વિકલ્પો)ને કારણે ગૃહસ્થવ્રત
અનેક પ્રકારનાં હોય છે.
-
'કૃતિ હિં...... સાહવો સંગમુત્તત્ત':– વીસમી ગાથાનો ભાવાર્થ એ છે કે નામધારી ભિક્ષુઓના સંયમ આચારની અપેક્ષાએ વ્રતધારી શ્રમણોપાસક ગૃહસ્થ સંયમમાં શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે બધા દેશિવરિત ગૃહસ્થની અપેક્ષાએ સર્વવિરતિ ભાવભિક્ષુ સંયમમાં શ્રેષ્ઠ હોય છે, કારણ કે તેનું સંયમવ્રત પરિપૂર્ણ છે. 'પીરાનિળ...... જુલ્લીત રિયાય' :– એકવીસમી ગાથા દ્વારા શાસ્ત્રકારે શ્રાવક ભિક્ષુઓથી
Page #175
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૫ : અકામમરણીય
સંયમમાં કઈ દષ્ટિએ શ્રેષ્ઠ છે તે જણાવ્યું છે. અને તે યુગના વિભિન્ન ધર્મ સંપ્રદાયોના સાધુઓ, સંન્યાસીઓની સંયમપાલનની ઉપેક્ષાનું તથા બાહ્ય વેશભૂષાથી મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્ત થઈ જવાની તેમની સમજનું ખંડન કર્યું છે. સમ્યક્ સમજપૂર્વક, અતિચાર રહિત અને આકાંક્ષા રહિત વ્રતાચરણનું પાલન કરનાર જ સકામમરણનો અને સ્વર્ગ કે મોક્ષનો અધિકારી કહેવાય છે.
શિખિળ :- વસ્ત્રરહિત રહેનાર નગ્ન સાધુઓ. તે યુગમાં (૧) મૃગચારિક, (૨) ઉદંડક (૩) આજીવક. એ ત્રણ પ્રસિદ્ધ નગ્ન સંપ્રદાયોનો ચૂર્ણિમાં ઉલ્લેખ છે.
૧૦૫
સંચાડી-(સંષાટી) – કપડાના ટુકડાને સાંધીને બનાવવામાં આવતું સાધુનું એક ઉપકરણ (ગોદડી). બૌદ્ધ શ્રમણોમાં આ પ્રચલિત હતું.
મુંડિળ :– જે પોતાના આચાર મુજબ મુંડન કરાવી ચોટી કપાવનાર હોય, તે સંન્યાસીઓ તરફ આ સંકેત છે. ઉપરોક્ત દરેકનું ભિક્ષાચરીયુક્ત જીવન કુશીલ આચરણના કારણે તેને નરકથી બચાવી શકતું નથી. ઉદાહરણ :– રાજગૃહ નગરના વૈભારગિરિની નજીકમાં આવેલા એક ઉદ્યાનમાં મોટો ભોજન સમારંભ હતો. એક ભિક્ષુકે આ જોયું. તે ત્યાં ભિક્ષા પ્રાપ્તિની આશાથી ભટકવા માંડયો. હે દાતા ! કાંઈ ખાવાનું આપો. એવા દીનતાપૂર્વકના શબ્દો કહેવા છતાં કોઈએ કંઈ ન આપ્યું. આથી તેણે વૈભારગિરિ ઉપર ચડીને રોષવશ લોકો ઉપર શિલા નાંખવાના દુષ્ટ આશયથી તે પર્વતની એક ભારે શિલાને નાંખવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં તે પોતે જ નીચે ચગદાઈ ગયો. તે મરીને સાતમી નરકમાં ગયો. આ રીતે દુઃશીલને કેવળ ભિક્ષાવૃત્તિ નરકથી બચાવી શકતી નથી.
સદ્ગુહસ્થનાં લક્ષણો :
२३
अगारि सामाइयंगाणि, सड्डी काएण फासए । पोसहं दुहओ पक्खं, एगरायं ण हावए ॥ २३॥
શબ્દાર્થ :- સડ્ડી = શ્રદ્ધાવાન શ્રાવક, અરિ સામાËષિ = શ્રાવક ધર્મના અંગરૂપ સામાયિક આદિ વ્રતોનું, જાણ્ = શરીરથી, પાલણ્ - પાલન કરવું જોઈએ, દુહો પä - કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ બન્નેમાં, TRIછ્યું - એક રાત્રિને માટે પણ, પોસહં - પૌષધ કરવાનું, ળ હાવણ્ = ન છોડવું.
=
-ન
શબ્દાર્થ
ભાવાર્થ :– શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાયિકાદિ સર્વ અનુષ્ઠાનોનું શ્રદ્ધાપૂર્વક કાયાથી પાલન કરે. મહિનામાં બન્ને પક્ષમાં પૌષધ કરે અર્થાત્ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષમાં આઠમ, ચૌદશ, અમાસ અને પૂર્ણિમાના દિવસે એમ છ પૌષધ કરે. સંપૂર્ણ પૌષધ કરવાનું શક્ય ન હોય તો એક રાત્રિ માટે પણ પૌષધ કરવાનું ન છોડે.
२४
एवं सिक्खासमावणे, गिहवासे वि सुव्वए ।
मुच्चइ छविपव्वाओ, गच्छे जक्ख सलोगयं ॥ २४ ॥
सिक्खासमावणे * વ્રત પાલનરૂપ આચાર સહિત, આચારનિષ્ઠ, સુવ્વય્ – સુવ્રતી
:
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શ્રાવક, દિવાસે વ = ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં પણ, છવિ બ્રામ = ઔદારિક શરીરથી, શરીર પરંપરાથી, મુ - છૂટી જાય છે, બહુ સાથે - દેવલોકમાં, છે - જાય છે.
ભાવાર્થ :- આ પ્રમાણે વ્રતાચરણની શિક્ષાથી સંપન્ન શ્રાવક ગૃહવાસમાં રહેવા છતાં પોતાનાં વ્રતાચરણથી મનુષ્ય સંબંધી દારિક શરીરથી છૂટી જાય છે અને આયુષ્ય પૂર્ણ થતાં દેવગતિમાં જાય છે. २५ अह जे संवुडे भिक्खू , दोण्हं अण्णयरे सिया ।
सव्व दुक्खप्पहीणे वा, देवे वावि महिड्डिए ॥२५॥ શબ્દાર્થ - - અથ' એ પૂર્વના વિષયથી જોડવા માટેનો અવ્યય છે, સંધુ-સંવરવાળો, આશ્રવથી રહિત, રોઢું = બન્નેમાંથી, (કે સુંદર પરિણામમાંથી), અgયર = એક, સિય = હોય છે, સબૂકુfguહીને = સર્વ દુઃખનો નાશ કરનાર સિદ્ધ થાય છે, વાવ = અથવા, મહિપ = મહા ઋદ્ધિશાળી, રે - દેવ હોય છે.
ભાવાર્થ :- સંસારથી નિવૃત્ત થયેલા અર્થાતુ આશ્રવથી રહિત સંયમી સાધુની બેમાંથી એક પ્રકારની ગતિ થાય છે – (૧) તે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. (૨) મહર્તિક દેવ બને છે. વિવેચન :મારી માફયંજિ :- સામાયિક, ૧૪ નિયમ, અનેક વ્રત, પૌષધ અથવા ૧૨ વ્રત વગેરે ગૃહસ્થનાં ધાર્મિક જીવનનાં અંગ છે.
સામાયિક એ જૈનદર્શનની આત્મવિકાસની ક્રિયા છે. આ ક્રિયા ગૃહસ્થોએ પ્રાયઃ હંમેશાં કરવાની હોય છે અને તે ક્રિયા શુદ્ધ રીતે કરતાં કરતાં તેનું ઉચ્ચતમ ફળ મોક્ષ મેળવી શકાય છે અને પૌષધ એ સંપૂર્ણ અહોરાત્ર પર્યત આત્મચિંતન, ધર્મજાગરણ કરવાની ક્રિયા છે. પૌષધને દિવસે ઉપવાસ કરી, સૌમ્ય આસને બેસી, આત્મચિંતન કે તત્ત્વચિંતન કરવાનું હોય છે. પસદં:- પૌષધ, શ્રાવકનાં બાર વ્રતમાં ૧૧મું વ્રત છે. જેને પરિપૂર્ણ પૌષધ કહેવામાં આવે છે. શ્રાવકને મહિનામાં છ પર્વ તિથિઓમાં છ પૌષધ વ્રત કરવાનું વિધાન છે. બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ. પ્રસ્તુત ગાથામાં શુકલ કે કૃષ્ણ પક્ષની અંતિમતિથિ જેને પાખી કહે છે, મહિનાની આ બે પાક્ષિક તિથિઓમાં પૌષધ છોડવો ન જોઈએ એવો નિર્દેશ છે. પરિપૂર્ણ પૌષધમાં– (૧) અશનાદિ ચારે ય આહારનો ત્યાગ, (૨) મણિ, મોતી, સુવર્ણ, આભૂષણોનો ત્યાગ (૩) માળા, સ્નાન, મર્દન, વિલેપન આદિ શરીર શુક્રૂષાનો ત્યાગ, (૪) અબ્રહ્મચર્યનો ત્યાગ, (૫) સાવધ કાર્યનો ત્યાગ કરવો અનિવાર્ય છે તથા એક અહોરાત્રિ અર્થાત્ આઠ પ્રહર સુધી આત્મચિંતન, સ્વાધ્યાય, ધર્મધ્યાન કરવાનું હોય છે. ભગવતી સૂત્રમાં દર્શાવેલા શંખ શ્રાવકના વર્ણન ઉપરથી આહાર પાણીનો ત્યાગ કર્યા વિના પણ પૌષધ કરવામાં આવે છે. જેને દેશપૌષધ અર્થાતુ દયા કે છકાયવ્રત સમજવું જોઈએ.
Page #177
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫: અકામમરણીય
|
| ૧૦૭ |
२६
२७
વસુનંદિશ્રાવકાચાર અનુસાર દિગંબર પરંપરામાં પૌષધના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) ઉત્તમ પૌષધ – ચતુર્વિધ આહારનો ત્યાગ (૨) મધ્યમ પૌષધ – ત્રણ પ્રકારના આહારનો ત્યાગ (૩) જઘન્ય પૌષધ – આયંબિલ, નિવી, એકાસન ભોજન. પૌષધનો શબ્દશઃ અર્થ - આત્મગુણનું પોષણ કરે તેવું અનુષ્ઠાન. જીવ-પબાબો - છવિનો અર્થ છે ચામડી. પર્વનો અર્થ છે શરીરના સંધિસ્થલ ઘૂંટણ, કોણી, આદિ. તેનું તાત્પર્ય એ છે કે માનવનું ઔદારિક શરીર હાડકાં, ચામડી વગેરે સ્થૂલ પદાર્થોનું બનેલું છે.
છે નવસાયં - ઉત્તમ, શ્રેષ્ઠ દેવલોકમાં જાય છે. અહીં લોકાયં શબ્દ શ્લાઘનીય, પ્રસંશનીય, શ્રેષ્ઠ એવા અર્થમાં પ્રયુક્ત છે. દેવોનાં નિવાસસ્થાન તથા દેવોની સમૃદ્ધિ :
उत्तराई विमोहाई, जुइमताणुपुव्वसो । समाइण्णाइं जक्खेहिं, आवासाइं जसंसिणो ॥२६॥ दीहाउया इड्डिमंता, समिद्धा काम-रूविणो ।
अहुणोववण्ण-संकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥२७॥ શબ્દાર્થ :- આવાસારું એ દેવોના આવાસ, ૩ત્તરાડું - ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે, પુપુષ્યોક્રમશઃ, વિનોદડું- મોહની ન્યૂનતાવાળા, ગુરુમંત - વિશેષ પ્રભાવાળા, નળિો - યશસ્વી, નક્વેદિં દેવોથી, સમગફળાડું ભરેલા હોય છે, રીદાસ-દીર્ધાયુવાળા, રમતા દ્ધિમાન, સીના - તેજસ્વી, સુખસંપન્ન, મeો - ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, આદુનોવવાસંવાલા -નવીન ઉત્પન્ન થયેલા દેવ સમાન, પુજો - ઘણા, વિમાલિMAT - સૂર્ય જેવી વિશેષ પ્રભાવાળા. ભાવાર્થ :- ઉપરવર્તી દેવોના આવાસ સ્થાન અનુક્રમથી ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય છે, વેદમોહ વગેરેની અલ્પતાવાળા હોય છે અને ક્રમશઃ તિ, કાંતિની અધિકતાવાળા હોય છે. તે આવાસ દેવોથી ભરેલા હોય છે અર્થાતુ કોઈ પણ ખાલી રહેતા નથી, તેમાં રહેનાર દેવો ઉત્તરોત્તર એકબીજાથી યશસ્વી, દીર્ધાયુ, દ્ધિસંપન્ન, સુખસંપન્ન, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનાર અર્થાત્ વૈક્રિયશક્તિ સંપન્ન હોય છે અને તુરંત જન્મેલા હોય તેવી ભવ્ય કાંતિ યુકત અને ઘણા સૂર્યની પ્રભા સમાન દેદીપ્યમાન હોય છે. २८ ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं ।
भिक्खाए वा गिहत्थे वा, जे संति परिणिव्वुडा ॥२८॥ શબ્દાર્થ :- fમાણ વા -ભિક્ષુ હોય,દિલ્થ -ગૃહસ્થ હોય, ને જેમણે, સંતિ પરિબળુડા - કષાય અગ્નિને શાંત કરી દીધો છે તે, જિહવા - પાલન કરીને, તi - ઉપર બતાવેલાં, વાઘir - દેવગતિનાં સ્થાનોમાં, પતિ - જાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
| ૧૦૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- સાધુ હોય કે ગૃહસ્થ, જેણે તપ સંયમનું આચરણ કર્યું છે, કષાયોને શાંત કર્યા છે કે પાપોથી નિવૃત્ત થયા છે, તે ઉપરોક્ત ઉત્તમ દેવલોકનાં સ્થાનોને પ્રાપ્ત કરે છે. २९ तेसिं सोच्चा सपुज्जाणं, संजयाण वुसीमओ ।
ण संतसंति मरणंते, सीलवंता बहुस्सुया ॥२९॥ શબ્દાર્થ :- ક્ષિ - એ, તે, સપુન્ના- પૂજનીય, સંનયાળ - સંયમવાન, યુવીમો - રત્નત્રયથી યુક્ત, લોન્ચ = સાંભળીને (જો), સતવંત = ચારિત્રવાન થઈ જાય, વહુસુયા = અને બહુશ્રુત થઈ જાય, તે મહાત્મા, મરતે - મરણ સમયમાં, જ સંતતિ - ત્રાસ પામતા નથી, દુઃખી થતા નથી.
ભાવાર્થ :- પૂજનીય, જિતેન્દ્રિય અને સંયમી મુનિઓનું આ પ્રકારનું સદ્ગતિરૂપ વર્ણન સાંભળીને આચારનિષ્ઠ, બહુશ્રુતજ્ઞાની સાધક મરણ સમયે દુઃખનો અનુભવ કરતા નથી અર્થાતુ પોતાના મરણને બગાડતા નથી પરંતુ સાવધાન રહી પંડિતમરણને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
૩ત્તરડું-વિનોદ - ઉપર- ઉપરના દેવલોકમાં મોહકર્મનું પ્રમાણ અલ્પ થતું જાય છે અર્થાત્ કષાયમોહ, વેદમોહ વગેરે ઉપરના દેવલોકમાં અલ્પ થતાં જાય છે.
અખોવવUM સંછાસ :- દેવોમાં જીવન પર્યત વર્ણ, કાન્તિ વગેરે ઘટતાં નથી તથા દેવોમાં ઔદારિક શરીરની સમાન બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધવસ્થા નથી હોતી, આયુષ્યના અંત સુધી તે એક સરખી અવસ્થામાં જ રહે છે. તેથી તેને 'તત્કાલ ઉત્પન્ન થયેલાની જેમ', આ ઉપમા આપી છે.
"જ સંતતિ રાતે' - મૃત્યુ સમયમાં સંત્રાસિત થતા નથી અર્થાત્ ત્રાસ પામતા નથી કે દુઃખ પામતા નથી. તાત્પર્ય એ છે કે ધર્મોપાર્જન કરેલા સંયમી, શીલવાન, ધર્માત્મા પુરુષ ધર્મફળને જાણતાં હોવાથી અને સંસ્કારોથી જીવનને સંસ્કારિત કરેલું હોવાથી મૃત્યુના સમયે ગભરાતા નથી. તેઓ ભય, ચિંતા, શોક, વિલાપ કે રુદન કરતા નથી, કોઈ પણ પ્રકારે દુઃખી થતાં નથી, મૃત્યુ પામતાં પણ પ્રસન્નભાવે જ રહે છે. તેનાથી વિપરીત જે જીવો અવિરત, અસંસ્કારિત જીવો મૃત્યુ સમયે પોતાના પાપકૃત્યોને યાદ કરી તેના ફળ સ્વરૂપનો વિચાર કરતાં જ, હું કયાં જઈશ? એવા પ્રકારના શોકથી ત્રાસી જાય છે. આ રીતે અજ્ઞાની જીવ મરાતે સંતતિ અર્થાત્ મૃત્યુ સમયે સંત્રાસિત થઈ જાય છે, દુઃખી થાય છે.
સકામ મરણની પ્રાપ્તિ અને ઉપાય :३० तुलिया विसेसमादाय, दयाधम्मस्स खतिए ।
विप्पसीएज्ज मेहावी, तहाभूएण अप्पणा ॥३०॥
Page #179
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૫ : અકામમરણીય
શબ્દાર્થ :- તુલિયા - તુલના કરીને, વિસેલું – વિશિષ્ટ મરણને, પંડિત મરણને, બાવાય - સ્વીકાર કરીને, મેહાવી = બુદ્ધિમાન, વાધમ્મ = દયા ધર્મથી, દયા ધર્મના, વ્રુતિર્ = પાલનથી, ક્ષમાધર્મથી, તહામૂળ = સંયમ સાધનામાં તથાભૂત થઈ, અપ્પળા – આત્માને, વિપ્પીન્ગ – પ્રસન્ન રાખે, સદા પ્રસન્ન રહે, આત્મગુણોને પુષ્ટ કરે.
૧૦૯
ભાવાર્થ :- પ્રજ્ઞાવંત સાધક બાલમરણ અને પંડિતમરણ બંનેનો તુલનાત્મક વિચાર કરીને પંડિત મરણની વિશેષતાને સમજીને તેને સ્વીકારે તથા દયાપ્રધાન સંયમ કે ક્ષમાધર્મનો સ્વીકાર કરી તેનું પાલન કરે અને સંયમપાલનમાં જ તલ્લીન થઈ આત્મગુણોને સદા પુષ્ટ કરે અથવા સદા પોતાનામાં પ્રસન્નચિત્ત અને આનંદિત રહે.
३१
तओ काले अभिप्पेए, सड्डी तालिसमंतिए । विणएज्ज लोमहरिसं, भेयं देहस्स कंखए ॥३१॥
શબ્દાર્થ:- તો - ત્યાર પછી, વાસ્તે = મૃત્યુ, અભિપ્તેશ્ - આવી જતાં, સડ્ડી - શ્રદ્ધાવાન પુરુષ, અંતિમ્ = ગુરુજનો પાસે રહીને અથવા અંતિમ સમયમાં, તાલિસ - તેવા, લોમહરિસં રોમાંચને, રોમાંચકારી ભયને, વિળજ્જ – દૂર કરે, છોડે, વેહલ્સ - શરીરની, મેવં - છૂટી જવાની, कंखए = રાહ જુએ અર્થાત્ પંડિત મરણની ઈચ્છા રાખે.
अह कालंमि संपत्ते, आघायाय समुस्सयं । સામ-મરણં મરડ્, તિન્નમયર મુળી "ફરા -ત્તિ નેમિ ।।
=
ભાવાર્થ :- ત્યાર બાદ જ્યારે મરણકાળ નજીક આવે ત્યારે ગુરુશ્રદ્ધાથી સંપન્ન ભિક્ષુ ગુરુની સમીપે જઈને પરીષહોપસર્ગજનિત રોમાંચકારી ભયથી ભયભીત થવાનાં પરિણામોને દૂર કરી અર્થાત્ મરણભયથી સંત્રસ્ત ન થતાં આત્મા અને શરીરને અલગ કરનાર એવા પંડિતમરણનો સ્વીકાર કરે અર્થાત્ સંથારો કરવાની ઈચ્છા કરે.
३२
-
=
શબ્દાર્થ :- અહ - ત્યાર પછી, વાલંમિ - મૃત્યુ સમય, સંપત્તે – પ્રાપ્ત થવાથી, મુળી – મુનિ, સમુહ્સયં= શરીરનો, આથાયાય= નાશ માટે, છોડવા માટે, તિન્દ્= ત્રણ સકામ મરણોમાંથી, અાયર કોઈ એક, સામમરણં =સકામમરણમાં, મરફ મરે છે, સકામ મરણને પ્રાપ્ત કરે છે.
=
ભાવાર્થ :- મૃત્યુ સમય આવે, ત્યારે મુનિ શરીરનો વિનાશ કરનાર એવા ભક્તપરિજ્ઞા, ઈંગિનીમરણ અને પાદપોપગમન, આ ત્રણમાંથી કોઈ પણ એક સકામ મરણને અર્થાત્ સંથારાનો સ્વીકાર કરી સમાધિપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય. – એમ ભગવાને કહ્યું છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :તહાપૂણ અપાળા - સંયમમાં રમણતા માટે આ શબ્દનો પ્રયોગ છે. વિપરીપજ્ઞ – વિશેષરૂપથી પ્રસન્ન રહે. મૃત્યુથી ઉદ્વિગ્ન ન થાય. પૂર્ણરૂપે નિષ્કષાયી બની શાંત પ્રશાંત બને.
ત્રણ પ્રકારના પંડિત મરણઃ- (૧) ભક્ત પરિજ્ઞાઃ- મૃત્યુ સમયે ચતુર્વિધ આહાર તથા અઢાર પાપના જીવન પર્યત પ્રત્યાખ્યાનરૂપ અનશન. (૨) ઈગિનીમરણઃ- અનશનની સાથે નિશ્ચિત સ્થાનમાં જ રહેવું અને બીજા પાસે શરીરની શુશ્રષા કરાવવી નહિ અર્થાતુ શરીરની શુશ્રુષા કે પરિચર્યા સ્વયં કરી શકે છે. (૩) પાદપોપગમન - કપાયેલા વૃક્ષની સમાન સ્થિર રહીને અનશનનું પાલન કરવું ઉપસંહાર :- આ અધ્યયનમાં અકામમરણ અને સકામમરણ, બે પ્રકારના મરણ અને તેના અધિકારી જીવોના લક્ષણો તથા બંને પ્રકારના મરણના પરિણામને પ્રદર્શિત કર્યું છે. આ સમસ્ત કથનનો સાર એ છે કે જીવનને શ્રેષ્ઠ, ગુણસંપન્ન, વ્રતધારી બનાવીને અંતિમ સમયે સંથારો સ્વીકાર કરી મનુષ્ય જન્મ સફળ કરી લેવો જોઈએ.
| | અધ્યયન-પ સંપૂર્ણ II
Page #181
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-s: ક્ષુલ્લકનિગ્રંથીય
[ ૧૧૧]
છઠું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ 'ક્ષુલ્લક નિગ્રંથીય' છે. નિગ્રંથોના આચાર-વિચારોનું પ્રતિપાદન જે અધ્યયનમાં હોય, તે નિગ્રંથીય અધ્યયન કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આ નામનાં બે અધ્યયન છે નાના અધ્યયનને 'ક્ષુલ્લક' અને મોટા અધ્યયનને 'મહા' વિશેષણ આપવામાં આવ્યું છે, તેથી આ છઠ્ઠા અધ્યયનનું નામ ક્ષુલ્લક નિગ્રંથીય અને વીસમા અધ્યયનનું નામ મહાનિગ્રંથીય છે. છઠ્ઠા અધ્યયનમાં ૧૮ ગાથાઓ અને વીસમા અધ્યયનમાં ૬૦ ગાથાઓ છે.
નિગ્રંથ શબ્દનો પ્રયોગ જૈન આગમમાં અનેક સ્થાને જોવા મળે છે. આ જૈનધર્મનો પ્રાચીન અને પ્રચલિત શબ્દ છે. સુધર્માસ્વામીથી લઈને આઠ આચાર્યો સુધી જૈનધર્મ નિગ્રંથ ધર્મના નામથી પ્રચલિત હતો. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીર માટે 'નિગ્રંથ જ્ઞાતપુત્ર' શબ્દપ્રયોગ જોવા મળે છે.
- સાધુ પૂલ અને સૂક્ષ્મ અથવા બાહ્ય અને આત્યંતર બંને પ્રકારની ગ્રંથિનો પરિત્યાગ કરી નિગ્રંથ બને છે. આવશ્યકતા ઉપરાંત વસ્તુનો સંગ્રહ કરવો, દીધા વગરની કોઈ પણ વસ્તુ લેવી અને સ્વયં તે પદાર્થ તૈયાર કરવો કે કરાવવો વગેરે પ્રવૃત્તિ બાલ ગ્રંથિ છે અને અવિદ્યા અર્થાત્ તત્ત્વજ્ઞાનનો અભાવ, બ્રાન્ત માન્યતાઓ, સાંસારિક સંબંધો પ્રતિ આસક્તિ, મોહ, માયા, કષાય, રાગયુક્ત જનસંપર્ક, ઉપભોગ્ય પદાર્થો પ્રત્યે ફલાકાંક્ષા અર્થાત્ ફળની ઈચ્છા, જ્ઞાનવાદ, વાણીવીરતા, ભાષાવાદ, ક્રિયા રહિત વિદ્યા આદિ બ્રાન્ત માન્યતાઓ, શરીરાસક્તિ, વિવિધ પ્રમાદ, વિષયવાસના આદિ આવ્યેતર ગ્રંથિ છે. 'નિગ્રંથતા' માટે આ બાહ્ય –આત્યંતર અને બંને પ્રકારની ગ્રંથિઓનો ત્યાગ કરવો આવશ્યક છે. આ દ્રવ્ય અને ભાવગ્રંથિઓનાં કુચક્રમાં પડનાર સાધક કેવળ વેષ માત્રથી, શાબ્દિક જ્ઞાનથી,
ભાષાથી કે વિવિધ વિદ્યાઓનાં અધ્યયનથી પોતે પોતાને પાપકર્મોથી બચાવી શકતા નથી. વિશાળ પરિવાર, ધન, ધાન્ય, રત્ન, આભૂષણ, સંપત્તિ આદિ પણ દુઃખ કે પાપ કર્મોનાં ફળથી કોઈને બચાવી શકતાં નથી. જે જ્ઞાન કેવળ ગ્રંથો સુધી સીમિત છે અર્થાત્ પુસ્તકીયું છે, આચરણરૂપે આત્મામાં ઊતર્યું નથી, તેની અસર જીવનની દરેક પ્રવૃત્તિમાં હોતી નથી, તે જ્ઞાન આત્મોન્નતિનું કારણ બનતું નથી.
તેથી જ આ અધ્યયનમાં સર્વપ્રથમ અજ્ઞાન કે અવિદ્યાને 'ગ્રંથિ'નો મૂળ સ્રોત સમસ્ત, દુઃખો અને પાપોનું મૂળ કહ્યું છે અને તેના કારણે જ જીવ જન્મમરણરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, દુઃખી થાય છે. અવિધા અર્થાત્ મિથ્યાજ્ઞાનને કારણે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ અયથાર્થ દેખાય છે. તેવા અજ્ઞાની જીવો જે કાર્ય બંધન, દુઃખ, અત્રાણ, અશરણ, અસુરક્ષાનું કારણ છે, તેને મુક્તિ, સુખ, ત્રાણ તેમજ સુરક્ષાનું કારણ
Page #182
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સમજે છે, તેથી સાધકને વિદ્યાવાન, સમ્યગૃષ્ટા તેમજ તત્ત્વના જ્ઞાતા બની, અવિદ્યાજનિત મિથ્યા માન્યતાઓથી દૂર રહેવાનો નિર્દેશ છે.
સમસ્ત પ્રાણીઓને આત્મતુલ્ય જોઈને હિંસા, અદત્તાદાન, પરિગ્રહ આદિ પાપપ્રવૃત્તિ, શરીરાસક્તિ, વિષયાકાંક્ષા, આવશ્યકતાથી અધિક ભક્તપાનનું ગ્રહણ, સેવન, સંગ્રહ તથા નિયતવાસ, આચારમર્યાદાનું અતિક્રમણ આદિ પ્રમાદોને પણ 'ગ્રંથ'ના રૂપમાં દર્શાવી, નિગ્રંથને તેનાથી દૂર રહી અપ્રમત્ત રહેવાનું કથન છે.
ooo
Page #183
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૬ : ક્ષુલ્લક નિગ્રંથીય
ZEE
અવિધાફળ :
છઠ્ઠું અધ્યયન
સુલ્લક નિગ્રંથીય
जावंतऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पंति बहुसो मूढा, संसारम्मि अनंतए ॥१॥
૧૧૩
E/IE
=
શબ્દાર્થ :- નાવંત = જેટલા પણ, અવિષ્ના પુરિયા - અવિધાવાળા, અજ્ઞાની પુરુષ છે, યુવલસમવા = દુઃખ ભોગવનાર, મૂઢા – હિતાહિતના વિવેકથી રહિત, અજ્ઞાની, ખંતણ્ - અનંત, સંસારથ્યિ = સંસારમાં, વહુલો અનેકવાર, તુવ્યંતિ – દુઃખોથી પીડિત થાય છે, ભટકે છે.
=
ભાવાર્થ :- જેટલા અવિદ્યાવાન પુરુષો છે, તે બધા પોતપોતાના માટે દુઃખ ઉત્પન્ન કરનારા છે. અજ્ઞાનને કારણે મૂઢ બનેલા તે બધા અનંત સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે, દુઃખ પામે છે.
વિવેચન :
અવિગ્ગા પુરિયા :- જેનું ચિત્ત મિથ્યાત્વથી ગ્રસિત હોય, જેનામાં તત્ત્વજ્ઞાન કે સમ્યજ્ઞાનનો અભાવ હોય, તે અવિદ્યાવાન પુરુષ છે. અહીં અવિધાનો અર્થ સર્વથા જ્ઞાનશૂન્યતા નથી.
યુવશ્ર્વસંમવા :– અજ્ઞાની પુરુષ દુ:ખોની વૃદ્ધિ કરનાર, દુઃખ પરંપરાને વધારનાર હોય છે.
--
ઉદાહરણ :– એક ભાગ્યહીન દરિદ્ર માણસ ધનોપાર્જન માટે પરદેશ ગયો. ત્યાં તેને કંઈ જ દ્રવ્ય પ્રાપ્ત ન થયું. તે પોતાના દેશ તરફ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં એક ગામની બહારના દેવાલયમાં રાત રોકાયો. ત્યાં તેને એક વિદ્યાસિદ્ધ પુરુષ મળ્યા. તેની પાસે એક કામકુંભ હતો, જેના પ્રભાવે સિદ્ધપુરુષ મનોવાંછિત વસ્તુ પ્રાપ્ત કરી લેતા હતા. આ દરિદ્રીએ તેની સેવા કરી. સેવાથી પ્રસન્ન થઈને પૂછ્યું– 'તને મંત્રિત કામકુંભ દઉં કે કામકુંભ પ્રાપ્ત કરવાની વિદ્યા આપું ?' વિદ્યા સાધના કરવામાં કાયર અને આળસુ દરિદ્રીએ કામકુંભ જ માંગી લીધો. કામકુંભ મેળવી તે મનગમતી વસ્તુઓ પ્રાપ્ત કરી ભોગાસકત બની ગયો. એક દિવસ મધપાનથી ઉન્મત્ત બની તે માથા ઉપર કામકુંભ રાખી નાચવા લાગ્યો. થોડી જ અસાવધાનીથી કામકુંભ નીચે પડતાં ટુકડે ટુકડા થઈ ગયા. તેનો બધો વૈભવ નષ્ટ થઈ ગયો. પુનઃ તે દરિદ્ર બની ગયો. તે ખૂબ જ પશ્ચાત્તાપ કરવા લાગ્યો– જો મેં વિદ્યા પ્રાપ્ત કરી લીધી હોત તો બીજો કામકુંભ બનાવીને સુખી બની જાત. પરંતુ વિધારહિત તે દરદ્રી દુઃખી થઈ ગયો, તેમ અધ્યાત્મ વિદ્યારહિત પુરુષ સંસારમાં જન્મ, જરા, મૃત્યુ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૧૪
વગેરેને કારણે દુઃખી બને છે. સત્યદૃષ્ટિનો ઉપદેશ :
२
समिक्ख पंडिए तम्हा, पास जाइपहे बहू । अप्पणा सच्चमेसिज्जा, मेत्तिं भूएहिं कप्पए ॥२॥
શબ્દાર્થ :- તન્હા = માટે, ડિપ્ = હિતાહિતનો વિવેકી પુરુષ, વર્તે - વિવિધ પ્રકારની, નાપહે જાતિઓ, ચોર્યાશી લાખ જીવાયોનિઓ, જન્મ મરણનાં માર્ગો, પાસ – દેખીને, જાણીને, તમિલૢ = તેનો વિચાર કરી, અપ્પા = પોતાના આત્માને, સત્ત્વ - સંયમમાં, સિગ્ગા - જોડે, મૂર્ત્તિ – સમસ્ત પ્રાણી માત્રની સાથે, મેત્તિ = મૈત્રીભાવ, વ્વર્ = સ્થાપિત કરે, રાખે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :- તેથી પંડિત સાધક અવિદ્યાના ફળનો વિચાર કરી અને સંસારમાં જન્મમરણનાં વિવિધ સ્થાનોને જાણીને પોતાના જ આત્મા વડે સત્યને શોધે અર્થાત્ સંયમ સ્વીકાર કરે અને વિશ્વના દરેક જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરે.
३
४
माया पिया हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । णालं ते तव ताणाय, लुप्पंतस्स सकम्मुणा ॥३॥
શબ્દાર્થ :- સમુળા = પોતાનાં કરેલાં કર્મોથી, તુષ્પતક્ષ્ણ = દુઃખી થતાં, તવ (મમ) = તારા માટે (મારા માટે), તાળાય = રક્ષા કરવા, માળ્યા = માતા, પિયા - પિતા, હુલા – પુત્રવધૂ, માયા - ભાઈ, મજ્જા = સ્ત્રી, મોરલા = અંગથી ઉત્પન્ન થયેલા, પુત્તા – પુત્ર, તે – કોઈ પણ, પાત્ત - સમર્થ
નથી.
ભાવાર્થ :- આ સંસારમાં પોતાનાં કરેલાં કર્મોના ઉદય સમયે માતા પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની તથા પુત્રો સ્વજનાદિ કોઈ પણ આ દુઃખોથી તમારું રક્ષણ કરવામાં સમર્થ થઈ શકતાં નથી.
एयम सपेहाए, पासे समियदंसणे ।
छिंद गेहिं सिणेहं च, ण कंखे पुव्वसंथवं ॥ ४॥
=
=
શબ્દાર્થ :- મિયવંસને - સમ્યક્ દષ્ટિ પુરુષ, દ્યમવું = ઉપરોક્ત વિષયમાં, સપેહાર્ - પોતાની બુદ્ધિથી વિચારીને, પાસે – જુએ, નેહિં = વિષય ભોગોમાં આસક્તિ, સિહૈં = સ્નેહનું, છિવ (Đિવે) = છેદન કરે અને, પુવ્વસથવું = પહેલાંના પરિચયની, ૫ હે = ઇચ્છા ન કરે.
=
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ સાધક ઉપરોકત સત્યને સમજે, વિચારે, અનુભવ કરે. આ સંસારના સંબંધીઓ, પદાર્થો પ્રત્યેની આસક્તિ અને સ્નેહના બંધનનું છેદન કરે અર્થાત્ મોહ કે રાગભાવનો ત્યાગ કરે, પરિચય વધારવાની અભિલાષા ન કરે અર્થાત્ તેના પ્રત્યે મમત્વભાવનો ત્યાગ કરે.
Page #185
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૬: ક્ષુલ્લક નિગ્રંથીય
૧૧૫
५ गवासं मणिकुंडलं, पसवो दासपोरुसं ।
सव्वमेयं चइत्ताणं, कामरूवी भविस्ससि ॥५॥ શબ્દાર્થ :- વાસં - ગાય, ઘોડા,
મ હત્ત - મણિ કુંડલ વગેરે, સોના, ચાંદી ઝવેરાતનાં આભષણ. પસવો - પશ રાણપોષ્ણ - સેવક અને સૈનિક વગેરે. - આ. રકત્તા- છોડીને. સંયમનું પાલન કરીને, નવી = ઈચ્છાનુસાર વૈક્રિયરૂપ બનાવનાર દેવ, વિલિ = થઈ શકે. ભાવાર્થ :- ગાય, અશ્વ, મણિકંડલ, પશુ (ઘેટાં, બકરાં વગેરે) નોકર અને અન્ય સહયોગી માણસો અર્થાત કર્મચારીઓ, આ બધાંનો ત્યાગ કરીને અર્થાત સંયમ પાલન કરવાથી સાધક ઇચ્છિત રૂપને ધારણ કરી શકે અથવા ઇચ્છિત અવસ્થાઓને પ્રાપ્ત કરી શકે છે. ૬ થાવરું નામં વેવ, ધાં થઈM ૩વરં I
पच्चमाणस्स कम्मेहिं, णालं दुक्खाउ मोयणे ॥६॥ શબ્દાર્થ - થાવર = સ્થાવર મિલકત સંપત્તિ, નામં ચલ સંપત્તિ, થઈ = ધન, ધvi = ધાન્ય, ૩૧૭ - ઘરનાં ઉપકરણો, વહિં. પોતાનાં કર્મોથી, પવીણસ - દુઃખ ભોગવતાં પ્રાણીને, કુહા-દુઃખથી, નોયને છોડાવવામાં, નાd - સમર્થ નથી. ભાવાર્થ :- પોતાનાં દુષ્કર્મોથી દુઃખિત જીવને સ્થાવર અને જંગમ સંપત્તિ, ધન, ધાન્ય, ઘરવખરી વગેરે કોઈ પણ પદાર્થો દુઃખથી મુકત કરવા સમર્થ નથી |७ अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पियाउए ।
ण हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥७॥ શબ્દાર્થ :- સવ્વ - સર્વ પ્રકારના, સબ્સ - સર્વ જીવોના, સમસ્ત પ્રાણીઓના, મત્યું - ભાવોને, પરિણામોને, અવસ્થાઓને, કિસ - જુઓ કે તે દરેક, પાને - પ્રાણીને, પથાર - પોતાનું જીવન પ્રિય છે, જયવેરા - ભય અને વેરથી, ૩વર - નિવૃત્ત બને, પળો - પ્રાણીઓના, પાને - પ્રાણોનો, ને - ઘાત, ન ન કરે. ભાવાર્થ :- સર્વ પ્રાણીઓની બધી અવસ્થાઓ પોતાનાં કર્મ અનુસાર જ હોય છે. પોતાનું જીવન બધાને પ્રિય હોય છે. આ રીતે, જાણીને સાધક કોઈ પણ પ્રાણીની હિંસાન કરે, ન કરાવે તથા તે હિંસાથી ઉત્પન્ન થતાં ભય અને વૈરભારથી નિવૃત્ત બને. । आयाणं णरयं दिस्स, णायएज्ज तणामवि ।
दोगुंछी अप्पणो पाए, दिण्णं भुंजेज्ज भोयणं ॥८॥ શબ્દાર્થ :- આયા - હિંસાદિ પાપોને, -નરકનું કારણ વિના - જાણીને, તળાવ -
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
થોડુંક પણ, ચણા પાપનું આચરણ ન કરે, રોછ = પાપની ધૃણા કરનાર, પાપથી દૂર રહેનાર, આત્માર્થી પુરુષ, અખો - પોતાના, પાપ પાત્રમાં, વિM - ગૃહસ્થ દ્વારા અપાયેલું, ભોયણ - ભોજન, મુંw - ખાય. ભાવાર્થ – ધનધાન્યાદિનો પરિગ્રહ નરક ગતિમાં લઈ જનાર છે, એમ જાણીને મુનિ તૃણમાત્ર પરિગ્રહ ન કરે. પરિગ્રહથી સદા દૂર રહેનાર અથવા સમસ્ત પાપોથી દૂર રહેનાર મુનિ ગૃહસ્થો દ્વારા પોતાના પાત્રમાં આપેલું જ ભોજન કરે. વિવેચન :પર નારદે - જાતિપથ = ચોર્યાસી લાખ જીવયોનિઓને પાસ એટલે જુઓ, જાણો, તેના સ્વરૂપને સમજો અને તે યોનિઓમાં જવાનાં કારણોને જાણો, સમજો. સમયને – જેનું મિથ્યાદર્શન શાંત થયું છે, જેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે અર્થાત્ સમ્યગુષ્ટિ સંપન્ન સાધક. હિં સિદં ર - ગૃદ્ધિ = દ્રવ્ય, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ધન, ધાન્યાદિ પ્રાપ્ત સામગ્રીમાં આસક્તિ. સ્નેહ = સગાંસંબંધી અને પરિવાર પ્રત્યે મમત્વ. વાનકવી - ઈચ્છિતુ રૂપ કે ઈચ્છિત અવસ્થા પ્રાપ્ત કરવી અથવા વૈક્રિયલબ્ધિ સંપન્ન બનવું, દેવ બનવું. થાવર નામું :- સ્થાવરનો અર્થ છે અચલ સંપત્તિ-ઘર, ઉદ્યાન આદિ સાધન તથા જંગમનો અર્થ છે ચલ સંપત્તિ–પુત્ર, મિત્ર, નોકર આદિ પૂર્વાશ્રમનાં સ્નેહીજન. ધન સંપત્તિ માટે ગાથામાં બીજા શબ્દો છે તે ચલ સંપત્તિમાં ગણાય છે.
Mો પણ હિvi :– સૂત્રોક્ત શબ્દો અપરિગ્રહી મુનિની આહારવિધિ દર્શાવે છે. સાધુ ગૃહસ્થો દ્વારા દેવાયેલો આહાર કરે પરંતુ ગૃહસ્થનાં વાસણમાં ભોજન ન કરે, અદત્ત પણ ગ્રહણ ન કરે અને આહારનો સંગ્રહ પણ ન કરે.
આ સાત ગાથાઓમાં અવિધાનાં વિવિધરૂપો બતાવ્યાં છે અને સમ્યગુદષ્ટિ સાધકને સ્વયં સમીક્ષા કરી અવિદ્યાથી સર્વથા દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે.
इहमेगे उ मण्णंति, अपच्चक्खाय पावगं ।
आयरियं विदित्ताणं, सव्व दुक्खा विमुच्चइ ॥९॥ શબ્દાર્થ :- ૬ - અહીં મુક્તિ માર્ગના વિષયમાં, આ સંસારમાં, ને-૩ - કેટલાય લોકો, પતિ = માને છે કે, પાવ = પાપનો, પક્વાય = ત્યાગ કર્યા વિના, મરચું = આચાર્યને, આર્ય તત્ત્વને, જ્ઞાનીની વાતોને, વિવિરાજ = જાણીને આ આત્મા, તળપુરા = સર્વ દુઃખોથી,
Page #187
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૬: ક્ષુલ્લકનિગ્રંથીય
૧૧૭ |
વિમુક્વ = છૂટી જાય છે. ભાવાર્થ :- આ સંસારમાં કેટલાક લોકો એમ જ માને છે કે પાપનાં પ્રત્યાખ્યાન કર્યા વિના જ આર્ય તત્ત્વને જાણી લે અને સ્વીકારી લે, તો પણ સર્વ દુઃખથી મુક્ત થઈ શકે છે. १. भयंता अकरता य, बंध मोक्खपइण्णिणो ।
वाया विरियमित्तेण, समासासेति अप्पयं ॥१०॥ શબ્દાર્થ :- વંધનોથપળો - બંધ અને મોક્ષ વગેરે તત્ત્વોને માનનારા, અનંતા - ઉપદેશની વાતો જ કરે, ૨ = પરંતુ, તા - આચરણ કંઈ કરતાં નથી, વાવિવિ મિત્તે - માત્ર વચનના આડંબરથી વચન શક્તિથી જ, અપ - પોતાને, સાલાતિ - ધર્મી હોવાનું આશ્વાસન આપે છે. ભાવાર્થ :- જે લોકો બંધ અને મોક્ષ વગેરે તત્ત્વને માનીને ઉપદેશની ઘણી વાતો કરે પરંતુ તે મુજબ આચરણ કે ત્યાગ-પ્રત્યાખ્યાન કંઈજ કરતા નથી, તેવા લોકો કેવળ વાચાબળથી કે માત્ર વચનના આડંબરથી પોતાના આત્માને ધર્મી હોવાનું ખોટું આશ્વાસન આપે છે, સંતોષ માને છે. |११ ण चित्ता तायए भासा, कुओ विज्जाणुसासणं ।
विसण्णा पावकम्मेहिं, बाला पंडियमाणिणो ॥११॥
શબ્દાર્થ :- પિત્તા બાદ અનેક પ્રકારની ભાષાઓ, વિવિધ વચન, ન તથા - આત્માની પાપોથી રક્ષા નથી કરતા, વિજ્ઞાપુતાઈ = મંત્રાદિ વિદ્યાની શિક્ષા પણ, જૂઓ = કેવી રીતે રક્ષા કરી શકશે? અર્થાતુ નહીં કરી શકે, વાસા = તે અજ્ઞાની પ્રાણી, પડિયમrણો = પોતાને પંડિત માનતો. પવછઉંપાપાચરણોથી, વિસઇ - સંસારમાં ફસાય જાય છે, દુઃખી થાય છે.
ભાવાર્થ :- ધર્માચરણ વિના વિવિધ પ્રકારની ભાષાઓ દુઃખોથી મનુષ્યની રક્ષા નથી કરતી, તો વ્યાકરણ, ન્યાય, મીમાંસા, મંત્રવિધા આદિ અનેક વિદ્યાઓનું જ્ઞાન પણ કેવી રીતે રક્ષણ કરી શકશે અર્થાતુ ન જ કરી શકે તો પણ અજ્ઞાની પ્રાણી આ જ્ઞાનથી પોતાને પંડિત માની પાપકર્મનાં આચરણોથી સંસારમાં ફસાઈ જાય છે, દુઃખી થાય છે.
વિવેચન :
અવિધાજનિત અવસ્થાઓ : (૧) એકાંત જ્ઞાનથી જ મોક્ષ થઈ શકે છે. પાપના ત્યાગની કશી ય આવશ્યકતા નથી. (૨) બંધ અને મોક્ષની વાતો જ કરી, વિલાસથી સંતોષ માને પણ કરે કંઈ જ નહીં. (૩) આચરણની અપેક્ષાએ તે બાલ હોવા છતાં ભાષાજ્ઞાન માત્રથી પોતાને પંડિત માને. (૪) પાપના ત્યાગનું મહત્વ સમજ્યા વિના તે પાપ કાર્યો કરવામાં જ મશગુલ રહે.
Page #188
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ पंचविंशतितत्त्वज्ञो, यत्रकुत्राश्रमे रतः । શિવી મુડી ની વાડજ, મુખ્યતે નીત્ર સંશય: સાંખ્યતત્ત્વ કૌમુદી શિખાધારી, મંડિતમસ્તક, જટાધારી હોય અથવા જે કોઈ પણ આશ્રમમાં રહેનાર વ્યક્તિ હોય તે માત્ર ૨૫ તત્ત્વોનો જ્ઞાતા થઈ જાય તો નિઃસંદેહ તેની મુક્તિ થઈ જાય છે. આચરવું :- (૧) આર્યને કે આચાર્યને (૨) પોતપોતાના મતમાં કરાતાં અનુષ્ઠાનોને (૩) આર્ય કથિત તત્ત્વોને. અપ્રમત રહેવાની પ્રેરણા :१२ जे केई सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो ।
मणसा कायवक्केण, सव्वे ते दुक्खसंभवा ॥१२॥ શબ્દાર્થ - ૬ - કોઈ અજ્ઞાની જીવ, - શરીરમાં, વળે - ગોર વર્ણમાં, વે - સુંદર રૂપમાં, સવ્વતો = બધી રીતે, ભણસા = મન, જય-વઘેખ = કાયા અને વચનથી, સત્તા = આસક્ત છે, યુજવવા = દુઃખના ભાગી છે, દુઃખ ઉત્પન્ન કરનાર છે, ભોગવનાર છે. ભાવાર્થ :- સંસારનાં જે પ્રાણીઓ મન, વચન અને કાયાથી શરીર પ્રત્યે આસક્ત રહે છે, સમસ્ત વર્ણ અને રૂપ વગેરે વિષયોમાં આસક્ત બને છે, તે બધાં પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે. |१३ आवण्णा दीहमद्धाणं, संसारम्मि अणंतए ।
तम्हा सव्वदिस पस्स, अप्पमत्तो परिव्वए ॥१३॥ શબ્દાર્થ – અનંત અંત રહિત, સંસારમ - આ સંસારમાં, રીઢું લાંબા, = જન્મ મરણના માર્ગને, આવા - પામીને, તન્હા - માટે, આ જાણીને, સવિલે - સમસ્ત સંસારની દશાઓને, પલ્સ = જાણી, સમજી, અપ્રમત્ત = પ્રમાદનો ત્યાગ કરી, અપ્રમત્ત ભાવમાં, પરિવ્યU = વિચરણ કરવું જોઈએ.
ભાવાર્થ :- જીવ આ અનંત સંસારમાં વિવિધ ભવભ્રમણરૂપ લાંબો માર્ગ પ્રાપ્ત કરીને તેમાં ભ્રમણ કર્યા જ કરે છે, તેથી સાધકે સંસારના જીવોની બધી દશાઓને અથવા જીવોનાં જન્મ મરણનાં સ્થાનોને જાણીને, સમજીને કોઈ પણ જીવની વિરાધના ન થઈ જાય, તે રીતે અપ્રમત્ત બની વિચરણ કરવું જોઈએ. १४ बहिया उडमादाय, णावकंखे कयाइ वि ।
पुव्वकम्म खयट्ठाए, इमं देहं समुद्धरे ॥१४॥ શબ્દાર્થ :- વરિયા - સંસારથી બહાર, સંસારનો ત્યાગ, છું - સર્વથી ઊર્ધ્વ સ્થાનને મોક્ષને, સર્વોચ્ચ સંયમને, આવાય ગ્રહણ કરી, પોતાનો ઉદ્દેશ્ય બનાવી, યાજિ- ક્યાંય પણ, બાવલે
Page #189
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-s: ક્ષુલ્લકનિગ્રંથીય
[ ૧૧૯]
- વિષયાદિની ઈચ્છા ન કરે, રૂમ - આ, દેહં - શરીરને પણ, પુષ્યH - પૂર્વકૃત કર્મના, રાયણ - ક્ષય માટે, સમુદ્ધરે - યોગ્ય આહારાદિથી ધારણ કરે.
ભાવાર્થ :- મુમુક્ષ સાધક સંસારથી બહાર નીકળી અર્થાતુ સંસારનો ત્યાગ કરી સર્વોચ્ચ સંયમનો સ્વીકાર કરી કયારેય અસંયમ-ઈદ્રિય વિષયોની આકાંક્ષા ન કરે પરંતુ માત્ર પૂર્વકૃત કર્મોનો ક્ષય કરવા માટે જ આહાર આદિથી આ દેહને ધારણ કરે. |१५ विविच्च कम्मुणो हेडं, कालकंखी परिव्वए ।
मायं पिंडस्स पाणस्स, कड लभ्रूण भक्खए ॥१५॥ શબ્દાર્થ :- —ળો = કર્મના, - હેતુ, કારણોને, મિથ્યાત્વ વગેરેને, વિવિશ્વ = દૂર કરીને, જાનજી -પંડિતમરણની આકાંક્ષા રાખી, જીવન પર્યંત, પરિગ્બર - તપ સંયમમાં વિચરણ કરે, વર્ડ = ગૃહસ્થો દ્વારા, પોતાને માટે બનાવેલો, પિંકસ = સંયમ યોગ્ય આહાર, પાસ = પાણી, માર્ચ = યોગ્ય માત્રામાં, તસ્કૂળ = ગૃહસ્થો પાસેથી મેળવીને, મકર = વાપરે.
ભાવાર્થ :- સાધક કર્મબંધના હેતુઓને અર્થાત્ મિથ્યાત્વ વગેરે કારણોને આત્માથી દૂર કરી, જીવન પર્યંત સંયમમાં વિચરણ કરે અને ગૃહસ્થ દ્વારા પોતાના માટે તૈયાર કરેલાં આહારપાણીમાંથી ઉચિત પ્રમાણમાં ગ્રહણ કરીને સંયમ નિર્વાહ માટે તેનું સેવન કરે. १६ सण्णिहिं च ण कुव्विज्जा, लेवमायाए संजए ।
पक्खीपत्तं समादाय, णिरवेक्खो परिव्वए ॥१६॥ શબ્દાર્થ :- સંપ - સાધુ, સેવીયર = લેશમાત્ર પણ, સfë - આહારાદિનો સંગ્રહ, જ afa ન કરે, પલ્લી - જેમ પક્ષી, પત્ત - પાંખોને, નાલય - લઈને, દિવેવલો . નિરપેક્ષ થઈને, આસક્તિ રહિત થઈને, મમત્વ કે પરિગ્રહ રહિત થઈને, પરિગ્લપ - સંયમમાં વિચરે.
ભાવાર્થ :- સંયમી સાધુ લેશમાત્ર પણ આહારાદિનો સંગ્રહ ન કરે. જેમ પક્ષી પોતાની પાંખોને સાથે લઈને અર્થાત્ બીજું કંઈ લીધા વિના જ ઊડી જાય છે, તેમ મુનિ પોતાનાં ઉપકરણો સિવાયની બધી વસ્તુઓથી કે તેના મમત્વથી નિરપેક્ષ થઈને સંયમમાં વિચરણ કરે. १७ एसणासमिओ लज्जू, गामे अणियओ चरे ।
अप्पमत्तो पमत्तेहिं, पिंडवायं गवेसए ॥१७॥ શબ્દાર્થ :- તનૂ - લજ્જાવંત સંયમી સાધુ, સગાસીમો - એષણા સમિતિનું પાલન કરતો, Tને , ગામમાં, થિઓ અનિયત વૃત્તિવાળો થઈને, નિયતવાસ ન કરીને, રે - વિચરે અને, અમો = પ્રમાદ રહિત થઈને, "મર્દિક ગૃહસ્થોનાં ઘરેથી, પિંડવાડ્યું = ભિક્ષાની, વેસણ = યાચના કરે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- એષણા સમિતિના પાલનમાં તત્પર લજ્જાવંત સંયમી સાધુ ગામ વગેરેમાં અનિયત વૃત્તિવાળો થઈને વિચરણ કરે. અર્થાત્ કોઈ પણ જગ્યાએ નિયતવાસ ન કરે. અપ્રમત્તભાવે સંયમનું પાલન કરતાં ગૃહસ્થો પાસેથી નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરે.
વિવેચન :સબૂકિસ – અહીં દિશા શબ્દથી ૧૮ ભાવ દિશાઓનું ગ્રહણ કર્યું છે. (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેજસુકાય (૪) વાયુકાય (૫) અગ્ર બીજ (૬) મૂળબીજ (૭) પર્વબીજ (૮) સ્કંધબીજ (૯) તીન્દ્રિય (૧૦) ત્રીન્દ્રિય (૧૧) ચતુરિન્દ્રિય (૧૨) તિર્યંચ પંચેન્દ્રિય (૧૩) સમૂર્છાિમ (૧૪) કર્મભૂમિજ (૧૫) અકર્મભૂમિજ (૧૬) અન્તર્લીપજ (૧૭) નારક (૧૮) દેવ. વારલી - જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી અર્થાત્ આજીવન પંડિતમરણની ઈચ્છા, ભાવના રાખીને.
પિંડલ્સ પગારૂ:- (૧) સાધુને માટે ભિક્ષાદાનના પ્રસંગમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાધ, એ ચારે ય પ્રકારના આહારનો ઉલ્લેખ જોવા મળે છે. આમ 'પિંડ' શબ્દથી અહીં અશન, ખાધ, અને સ્વાધ આ ત્રણે ય અને 'પાન' શબ્દથી પાણી ગ્રહણ કરવામાં આવેલ છે. મન, વચન, કાયાથી શરીરાસક્તિ :- મનથી સતત ચિંતન કરવું કે હું સુંદર, બળવાન, રૂપવાન કેમ બનું? વચનથી – શરીરને પુષ્ટ બનાવતા રસાયણાદિ સંબંધિત પ્રશ્ન કરતા રહેવું તથા કાયાથી – સદા રસાસ્વાદયુક્ત તથા વિગય આદિનું સેવન કરી શરીરને પુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો, એ શરીરાસક્તિ છે.
– ખાદ્ય પદાર્થોને બીજા દિવસ માટે સંગ્રહ કરીને રાખવો તે 'સન્નિધિ છે. પછી પત્ત સાવ નિરો :- બે વ્યાખ્યાઓ (૧) ચૂર્ણિ અનુસાર – જેમ પક્ષી આહાર કરી ભવિષ્યમાં આહારની અપેક્ષા રાખ્યા વિના જ પોતાની પાંખો વડે ઉશ્યન કરે છે, એ જ રીતે સાધુ પણ આહાર કરી, આવતી કાલના અન્ન આદિની ઇચ્છાથી રહિત થઈ, પોતાનાં પાત્રો કે ઉપકરણોને
જ્યાં જાય ત્યાં સાથે લઈને વિચરે, કયાંય પણ રાખે નહીં; સારાંશ એ છે કે પાછળની ચિંતાથી મુક્ત બની, નિરપેક્ષભાવે વિહાર કરે. (૨) બ્રહવૃત્તિ અનુસાર – પક્ષી બીજા દિવસ માટે સંગ્રહ નથી કરતું, તે નિરપેક્ષ ભાવે ઊડી જાય છે. તે જ રીતે સાધક નિરપેક્ષ બની અને સંયમ નિર્વાહ માટે પાત્રા લઈને ભિક્ષા માટે ફરે, મકરવૃત્તિથી પોતાનો નિર્વાહ કરે, સંગ્રહની અપેક્ષા ન રાખે. ચિંતા ન કરે. પ્રમાદ ત્યાગની પ્રેરણા – પ્રસ્તુત ગાથા ૧૧ થી ૧૭ સુધીમાં નિમ્નોક્ત પ્રમાદથી બચવાનો નિર્દેશ કર્યો છે. (૧) શરીર અને તેનાં રૂપરંગ આદિ વિષયોમાં મન, વચન, કાયાથી આસકત ન બને. શરીરસક્તિથી મનુષ્ય અનેક પાપકર્મ કરે છે અને વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. શરીરની આસક્તિ પણ પ્રમાદ છે, એ લક્ષ્યમાં રાખી સદા અપ્રમત્ત રહે. (૨) દેહાસક્તિથી દૂર રહી સાધકે મોક્ષ કે આત્મલક્ષી બની
Page #191
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-s: ક્ષુલ્લક નિગ્રંથીય
| ૧૨૧ |
રહેવું જોઈએ, કારણકે આસક્તિ પ્રમાદનું કારણ છે. (૩) મિથ્યાત્વાદિ કર્મ બંધનોનાં કારણોથી દૂર રહે. (૪) સંયમયાત્રાના નિર્વાહ અર્થે આવશ્યકતા અનુસાર ઉચિત માત્રામાં જ આહાર ગ્રહણ કરે, સેવન કરે, અનાવશ્યક કે અધિક માત્રામાં આહારનું ગ્રહણ કે સેવન કરવું, એ પણ પ્રમાદ છે. (૫) કોઈ પણ પદાર્થ સંગ્રહ કરીને રાખવો, એ પણ પ્રમાદ છે માટે લેશમાત્ર પણ સંગ્રહ કરે નહીં, પક્ષીની સમાન નિષ્પરિગ્રહી રહે. (૬) ગ્રામ, નગર આદિમાં અપ્રતિબદ્ધ રહી વિહાર કરે. (૭) સંયમ મર્યાદાને નિર્લજ્જ થઈ તોડવી, એ પણ પ્રમાદ છે, તેથી સાધુ લજ્જાવાન રહી અપ્રમત્ત બની સંયમમાં વિચરણ કરે.
ભગવાન મહાવીર :|१८ एवं से उदाहु अणुत्तरणाणी अणुत्तरदंसी, अणुत्तरणाणदसणधरे। अरहा णायपुत्ते, भगवं वेसालिए वियाहिए ॥१८॥
-ત્તિ મિ. શબ્દાર્થ :- અનુત્તરગાળ - અનુત્તરજ્ઞાની, સર્વજ્ઞ, અનુત્તરવહી- અનુત્તર દર્શનવાળા, સર્વદર્શી,
પુત્તરાખવલપરે અનુત્તર જ્ઞાન અને દર્શનના ધારક, વેલાતાવિશાળ તીર્થના નાયક, વૈશાલિક, વિવાહ- વિખ્યાત હતા, દેવ અને મનુષ્યોની પરિક્ષા વ્યાખ્યાતા, તે - તે, અરહ - અરિહંત, બાયપુરે - જ્ઞાતપુત્ર, ભાવ - શ્રમણ ભગવાન મહાવીરે, પડ્યું. આ રીતે, કલાદુફરમાવ્યું છે. ભાવાર્થ :- આ ઉપદેશ સર્વજ્ઞ, સર્વજ્ઞ, સર્વદર્શી, અનુત્તરજ્ઞાન-દર્શનના ધારક, અહંતુ જ્ઞાતપુત્ર, વૈશાલિક રૂપમાં વિખ્યાત શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવ્યો છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :સરહ :- (૧) અન્ન-ત્રિલોક પૂજ્ય, ઈન્દ્રાદિ દ્વારા પૂજનીય, (૨) 'રહ' નો અર્થ છે – ગુપ્ત, છૂપાયેલું, તેથી 'અરહ' નો અર્થ થાય છે કે જેનાથી કોઈ પણ વાત ગુપ્ત કે છૂપી નથી અર્થાત્ સર્વજ્ઞ. બાયપુત્તે (જ્ઞાતપુત્ર):- (૧) જ્ઞાત–ઉદાર ક્ષત્રિયના પુત્ર (૨) જ્ઞાતવંશીય ક્ષત્રિય પુત્ર (૩) જ્ઞાતપ્રસિદ્ધ સિદ્ધાર્થ ક્ષત્રિયના પુત્ર. વેgિ :- (૧) વૈશાલીય:- જેના વિશાળ ગુણ હોય (૨) વૈજ્ઞાલિય:- વિશાળ ઈક્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલ (૩) વૈશાંતિ:- જેના શિષ્ય, જેનું શાસન કે યશ આદિ ગુણ વિશાળ હોય તે વૈશાલિક (૪) વૈશાની - વૈશાલી જેની માતા છે તેનો પુત્ર વૈશાલિક (૫)વિશાલ - જેનું પ્રવચન વિશાળ હોય તે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ઉપસંહાર ઃ— જૈન દર્શન જ્ઞાન અને ક્રિયા (વર્તન)નું સાહચર્ય સ્વીકારે છે. અજ્ઞાન એ સંસારનું મૂળ છે, તેને દૂર કરવા પ્રબળ પુરુષાર્થ આવશ્યક છે. કેમ કે જન્મોજન્મથી વારસામાં મળેલાં અને જીવના અણુએ અણુના સંસ્કારમાં જડાયેલાં અજ્ઞાનને દૂર કરવા કઠિનમાં કઠિન તપશ્ચર્યાઓ કરવી પડે છે. ધન, પરિવાર આદિનો મોહ છૂટવો તે પણ અત્યંત કઠિન છે. માત્ર વેશ પરિવર્તનથી આત્મવિકાસ થઈ શકતો નથી. વૈશ પરિવર્તનની સાથે હ્રદયનું પરિવર્તન થવું પણ જરૂરી છે. તેના દ્વારા જ સાચી નિકથીયતાની પ્રાપ્તિ થાય છે.
॥ અધ્યયન-૬ સંપૂર્ણ ॥
॥
Page #193
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: ઉરભીય
૧૨૩ |
સાતમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનના પ્રારંભમાં દર્શાવેલા ઉરભ્ર–એલક (બોકડા)ના દષ્ટાંતના આધારે પ્રસ્તુત અધ્યયનનું નામ ઉરબ્રીય છે. સમવાયાંગ સૂત્રમાં આ અધ્યયનનું નામ 'એલકીય' કહ્યું છે. મૂળપાઠમાં "એલય' શબ્દનો પ્રયોગ થયો છે, આથી 'ઉરભ્ર' અને 'એલકીય' બંને પર્યાયવાચી શબ્દ પ્રતીત થાય છે.
શ્રમણ સંસ્કૃતિનો મૂળાધાર કામભોગો તરફની અનાસક્તિ છે. જે વ્યક્તિ કામભોગો કે પાંચ ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત બને છે, તે વિષયવાસનાનાં ક્ષણિક સુખો પાછળ તેનાં પરિણામમાં છુપાયેલાં મહા દુઃખોનો વિચાર કરતી નથી, માત્ર વર્તમાનદર્શી બનીને મનુષ્યજન્મરૂપી મૂળ ધનને ગુમાવે છે અને સાથોસાથ માનવ જન્મના પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થનાર લાભોને પણ ગુમાવે છે. હિંસાદિ પાપકર્મોમાં તલ્લીન જીવો નરક અને તિર્યંચ ગતિના મહેમાન બની જાય છે. જે દીર્ઘદષ્ટા છે તે ક્ષણિક વિષય સુખોમાં આસક્ત થતાં નથી. તે અણુવ્રત કે મહાવ્રતોનું પાલન કરે છે; સંયમ, નિયમ, તપ આદિમાં પ્રયત્નશીલ થાય છે, પરીષહાદિને સહન કરે છે, તે દેવગતિને મેળવે છે. તેઓ મનુષ્યભવને સાર્થક કરવો, એ જ કર્તવ્ય માને છે. આવાં ગહન તત્ત્વોને સમજાવવા માટે આ અધ્યયનમાં ચાર દષ્ટાંતો આપ્યાં છે. ૧. બકરાનું દષ્ટાંત – એક ધનવાન પોતાના એક બકરાના બચ્ચાને સારો તાજો, લીલો ચારો ખવરાવતો હતો. બકરો હુષ્ટપુષ્ટ થતો જતો હતો. આ ધનવાન પાસે એક ગાય અને વાછરડું હતાં. ગાય વાછરડાને તે સૂકું ઘાસ આપતો હતો. વાછરડો આ બધું જોયા કરતો હતો. તેણે પોતાની માતા પાસે આ વાતની ફરિયાદ કરી - મા! આ શેઠ, બકરાના બચ્ચાને કેવો સારો ચારો ખાવા આપે છે. તને તો સૂકું ઘાસ જ આપે છે, એમ કેમ છે? વળી મને પણ સારી રીતે રાખતો નથી, મને તો જ્યાં ત્યાંથી કચરાવાળું સૂકું ઘાસ નાંખી જાય છે. ગાય વાછરડાને સમજાવ્યો- બેટા ! માલિક આ બકરાને સારો ખોરાક આપે છે, કારણ કે બકરાનું મૃત્યુ બહુ નજીકમાં છે. થોડા દિવસમાં શું થશે, તે તું જોજે. આપણે સૂકું ઘાસ ખાઈએ છીએ તેથી દીર્ઘજીવી છીએ. થોડા દિવસ પછી વાછરડાએ ભયાનક દશ્ય જોયું, ભયથી કાંપી ઊઠયો. મા પાસે આવીને કહેવા લાગ્યો - મા! આજે તો શેઠે મહેમાનના સ્વાગત માટે બકરાને કાપી નાખ્યો, શું મને પણ એમ કાપી નાંખશે? માએ ઉત્તર આપ્યો - નહીં બેટા! જે સ્વાદમાં લુબ્ધ બને છે, તેને આવું ફળ ભોગવવું પડે છે. જે સૂકું ઘાસ ખાય છે, જે સૂકા ઘાસ પર જીવે, છે તેને આવું દુઃખ ભોગવવું પડતું નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
આમ જે જીવો મનોજ્ઞ વિષયસુખોમાં આસક્ત બની હિંસા, અસત્ય, ચોરી, લૂંટફાટ, દગો, સ્ત્રી તથા અન્ય વિષયોમાં વૃદ્ધિ, મહારંભ, મહાપરિગ્રહ, સુરા – માંસ સેવન કે પરસ્ત્રીગમન કરે છે, પોતાના શરીરને હૃષ્ટપુષ્ટ બનાવવામાં મસ્ત રહે છે, તેની દશા તે બકરા જેવી થાય છે. કામભોગાસક્તિ અંતિમ સમયમાં પશ્ચાત્તાપકારિણી અને ઘોર કર્મબંધના કારણે નરક જેવી દુર્ગતિમાં લઇ જનારી હોય છે.
૨. કાકિણીનું દૃષ્ટાંત :– એક ભિખારીએ માંગી માંગીને ખૂબ જ મુશ્કેલીથી એક હજાર કાર્પાપણ (૨૦ કાકિણીનો એક કાર્પાપણ થાય) ભેગા કર્યા. તે પોતાને ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં ખાવા પીવા માટે તેણે એક કાર્પાપણ—સુવર્ણમુદ્રાની કાકિણીઓ કરાવી સાથે રાખી લીધી. તેમાંથી તે ખર્ચ કરતો જતો હતો. જ્યારે તેની પાસે તેમાંથી એક કાકિણી શેષ રહી, ત્યારે આગળ ચાલતા એક સ્થાને તે કાકિણી ભૂલી ગયો. થોડે દૂર જતાં, રસ્તામાં યાદ આવ્યું, ભૂલી ગયેલી કાકિણી લેવા તે પાછો ફર્યો. તે વખતે સુવર્ણમુદ્રાની થેલીને કયાંક છુપાવીને ગયો. ત્યાં તેને કાકિણી મળી નહીં, તેથી નિરાશ થયો. નિરાશ થઈને પાછો ફર્યો, ત્યાં સુધીમાં સોનામહોરોની થેલી પણ કોઈ વ્યક્તિ લઈને ભાગી ગયો. આમ તે લૂંટાઈ ગયો. તેથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. આમ જે અલ્પસુખ માટે દિવ્ય સુખોને છોડી દે છે, તે ભિખારીની જેમ અંતે બહુ દુઃખી થાય છે.
૩. રાજાનું દૃષ્ટાંત :– એક વૈધરાજે રોગના કારણે રાજાને કેરી ખાવાની મનાઈ કરી હતી. એક દિવસ રાજા મંત્રી સાથે જંગલમાં ગયો. ત્યાં તે આંબા ઉપર પાકેલી મીઠી કેરીઓ જોઈ લલચાઈ ગયો. રાજાએ
વૈધરાજની । સૂચના ભૂલીને મંત્રીના રોકવા છતાં સ્વાદ લોલુપતાવશ કેરી ખાધી. રાજાને માટે કેરી અપથ્ય હતી, તેથી ત્યાં જ તેનું મૃત્યુ થયું. આવા ક્ષણિક સ્વાદ–સુખને માટે રાજાએ પોતાનું અમૂલ્ય જીવન નષ્ટ
કર્યું.
આ રીતે જે માનવ અલ્પ સુખો માટે માનવીય કામભોગોમાં આસક્ત બની જાય છે, તે કાકિણી માટે હજાર સોનામહોરો ગુમાવી દેનાર ભિખારીની જેમ અને આમ્રના સ્વાદ માટે જીવન અને રાજ્યને ગુમાવી દેનાર રાજાની જેમ દીર્ઘકાલીન દિવ્ય સુખને ગુમાવે છે.
૪. ત્રણ વણિક પુત્રોનું રૂપક :– ત્રણ વણિક પુત્રો વ્યાપાર કરવા ગયા. એક પુત્ર ધંધામાં ખૂબ લક્ષ્મી કમાઈને આવ્યો, બીજો જેમ ગયો હતો મૂળ મૂડી સલામત લઈને પાછો આવ્યો અને ત્રીજો જે મૂડી લઈને ગયો હતો તેને ખોઈને આવ્યો.
એવી જ રીતે મનુષ્યભવને પ્રાપ્ત કરવો, તે મૂળ મુડીની સુરક્ષા છે, દેવગતિને પામવી, તે વિશેષ લાભ છે તથા નરક – તિર્યંચગતિને પ્રાપ્ત કરવી, તે મૂળ મુડીને ગુમાવી દેવા સમાન છે.
અંતિમ ગાથાઓમાં કામભોગોથી અનિવૃત્તિ અને નિવૃત્તિનું પરિણામ તથા બાળ (અજ્ઞાની) ભાવોને છોડી પંડિતભાવોને અપનાવવાનો નિર્દેશ છે.
૦૦૦
Page #195
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: ઉરભીય
૧૨૫ |
- સાતમું અધ્યયન - E/E/Z ઉરભ્રીય V/E/E)
બોકડાનું દષ્ટાંત :
जहाएसं समुद्दिस्स, कोइ पोसेज्ज एलयं ।
ओयणं जवसं देज्जा, पोसेज्जा वि सयंगणे ॥१॥ શબ્દાર્થ :- નહી -જે રીતે, આપ = અતિથિને, મહેમાનને, સમુદિ - ઉદેશીને, જોડ઼ = કોઈ વ્યક્તિ, પત્રય - બકરાને અથવા ઘેટાને, પ ન્ના - પાળે છે, પોષણ કરે છે, - ભાત, નવાં - જવ, સયાજે આપે છે, પોલેના વિ હૃષ્ટ–પુષ્ટ બનાવે છે. ભાવાર્થ :- જેમ કોઈ મનુષ્ય પોતાને ત્યાં આવનાર મહેમાનના ભોજનને માટે બકરાનું પોષણ કરે છે. તેને ઘરના આંગણામાં જ રાખી ચોખા, જવ, વગેરે ખવડાવીને હૃષ્ટપુષ્ટ બનાવે છે. | ૨
तओ से पुढे परिवूढे, जायमेए महोयरे ।।
पीणिए विउले देहे, आएस परिकखए ॥२॥ શબ્દાર્થ :- તો - ત્યાર પછી જ્યારે, જે - તે, પુષે - હૃષ્ટ પુષ્ટ, રિવ્ર બળવાન, સમર્થ, ગાયને - ચરબીવાળો, મોયરે - મોટા પેટવાળો, ળિ - માંસ ભરેલા સ્કૂલ શરીરવાળો, વિડન્ને મોટા, વિશાળ, રે - શરીરવાળો, બાપd -મહેમાન આવે તેની જ, પરિવાર - પ્રતીક્ષા કરતો હોય. ભાવાર્થ :- ચોખા વગેરે ખાઈને તે બકરો હૃષ્ટપુષ્ટ, બળવાન, જાડો, બહુ મેદવાળો, મોટા પેટવાળો બની જાય છે. હવે તે તૃત અને મોટા દેહવાળો બકરો જાણે અતિથિની જ પ્રતીક્ષા કરતો હોય છે !
जाव ण एइ आएसे, ताव जीवइ से दुही ।
अह पत्तम्मि आएसे, सीस छेत्तूण भुज्जइ ॥३॥ શબ્દાર્થ :- નાવ = જ્યાં સુધી, આપણે = અતિથિ, ક્ = નથી આવતો, તાવ = ત્યાં સુધી, તે = , બાવડું = જીવે છે, અદ = પછી, આપણે = અતિથિના, પત્તગ્નિ = આવવાથી, સા = માથું, છે ફૂપ = કાપીને, મુwટ્ટ = ખાઈ જાય છે, કુદી = તે દુઃખી પ્રાણી, બિચારો.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ભાવાર્થ :- જ્યાં સુધી તે ઘરમાં અતિથિ ન આવે, ત્યાં સુધી જ તે બિચારો જીવે છે, જ્યારે અતિથિ તેના ઘેર આવે, ત્યારે તેનું માથું કાપીને અર્થાત્ વધ કરીને ભક્ષણ કરવામાં આવે છે.
४
जहा से खलु उरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिट्ठे, ईहइ णरयाउयं ॥४॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
શબ્દાર્થ :- નહીં - જે રીતે, હજુ - ચોક્કસ જ, લે - તે પુષ્ટ થયેલો, ૩૨૦મે – બકરો, આસાપ્ - અતિથિને માટે, સૌહિત્ = ઈષ્ટ છે, અતિથિના ઉદેશ્યથી રાખેલો છે, વ = આ જ રીતે, અહમ્ભટ્ટે = અધર્મિષ્ઠ, વાલે = અજ્ઞાની જીવ પણ પાપાચરણ કરીને, પરયાય = નરકાયુની, દ = ઈચ્છા કરે છે અર્થાત્ નરક ગતિમાં જાય છે.
ભાવાર્થ : – જેમ તે પુષ્ટ બકરો ખરેખર મહેમાનની જ પ્રતીક્ષા કરે છે અર્થાત્ તેની જ રાહ જોવા પૂરતો જીવે છે. તેમ જ અધર્મી કે અજ્ઞાની જીવ પણ વાસ્તવિક રીતે નરકના આયુષ્યની પ્રતીક્ષા કરે છે અર્થાત્ પાપાચરણ કરીને નરકમાં જવાની જ તૈયારી કરે છે.
વિવેચન :
નવસ :– ચૂર્ણિ અને વૃત્તિમાં આનો અર્થ મગ, અડદ જવ આદિ ધાન્ય કર્યો છે. શબ્દકોષમાં ઘાસ, તૃણ અને ઘઉં આદિ ધાન્યરૂપે અર્થ કર્યો છે.
सयंगणे : ઃ– તેના બે રૂપ (૧) સ્વાંગણે—પોતાના ઘરના આંગણમાં (૨) વિષયાંગણે ઈન્દ્રિયના વિષયોનું પોષણ.
ગાયમેÇ :– જેની ચરબી વધી ગઈ છે. આ રીતે પુષ્ટ, પરિવૃદ્ધ અને ચરબી વધી જવાથી હૃષ્ટપુષ્ટ થઈ
ગયો છે.
आए :- આદેશ, જેના આવવા પર ઘરના લોકોને તેના આતિથ્ય માટે આદેશ—આજ્ઞા દેવામાં આવે છે, તેને આદેશ કહેવાય છે માટે અતિથિ કે પરોણો આદેશ કહેવાય છે.
જુહી :- ભરપૂર સુખ સાધનોનો ઉપયોગ કરવા છતાં હૃષ્ટપુષ્ટ તે બકરો દેખાવમાં સુખી લાગતો હોવા છતાં ભવિષ્ય ખરાબ હોવાથી દુઃખી છે. જેમ મરનાર કોઈ વ્યક્તિને શણગારવો વસ્તુતઃ તેને દુઃખી કરવારૂપ જ છે. એવી જ રીતે આ બકરાને સારા પદાર્થો ખવડાવવા, પીવડાવવા વગેરે વસ્તુતઃ દુઃખપ્રદ જ છે. આવાં દુ:ખી પ્રાણી માટે જ 'બિચારા' શબ્દનો પ્રયોગ પણ કર્યો છે.
આસક્તિનું પરિણામ :
हिंसे बाले मुसावाई, अद्धाणम्मि विलोवए । अण्णदत्तहरे तेणे, माई कण्हुहरे सढे ॥ ५॥
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: ઉરીય
૧૨૭ ]
इत्थीविसय गिद्धे य, महारंभ-परिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिवूढे परंदमे ॥६॥ अयकक्कर-भोई य, तुंदिल्ले चियलोहिए ।
आउयं णरए कंखे, जहाएसं व एलए ॥७॥ શબ્દાર્થ :- હિંસે - હિંસા કરનારા, મુલાવાર્ડ - ખોટું બોલનારા, અહાનિ - માર્ગમાં, વિનોવર - લૂંટનારા, અપવાદરે - બીજાની વસ્તુ આપ્યા વિના લેનારા, તેને - ચોરી કરનાર, મારું - છળ કપટ કરનાર, રુદુ દરે- કોની પાસેથી ચોરી કરું? એ રીતે દુષ્ટ વ્યવહારવાળા, કે બીજાને છેતરનાર, દગાબાજ, ધૂતારો.
રૂસ્થવિજય મ ય = સ્ત્રી અને વિષયોમાં આસક્ત, મહામ પરિવારે - મોટા આરંભ અને પરિગ્રહવાળા, સુરં -મદિરા, મi - માંસ, મુંગા - સેવન કરનાર, પરિવૂ - પુષ્ટ શરીરવાળા, પરં - બીજાનું, વ - દમન કરનાર.
અયર બોર્ડ - બકરાનું શેકેલું માંસ ખાનાર, જયદિપ વધારે લોહીવાળા, તુલિત્તે (વિ7) - વધેલા પેટવાળા, નર સાથે નરકના આયુષ્યની, જેણે - ઈચ્છા કરે છે, પણ - બકરાના પુષ્ટ થવા પર તેના સ્વામી, આપણું - અતિથિની રાહ જુએ છે. ભાવાર્થ :- હિંસક, અજ્ઞાની, જૂઠું બોલનાર, માર્ગમાં લૂંટ કરનાર, બીજાની ન દીધેલી વસ્તુને વચ્ચેથી ઝૂંટવી લેનાર, સદાય કયાંથી ચોરી કરું? એવું જ ચિંતન કરનાર, બીજાને છેતરનાર.
- સ્ત્રી અને રૂપાદિવિષયોમાં આસક્ત, મહારંભી, મહાપરિગ્રહી, દારુ અને માંસનો ભક્ષક, હૃષ્ટપુષ્ટ શરીરવાળો, બીજાને પીડા આપનાર કે બીજાનું દમન કરનાર,
બકરાનું શેકેલું માંસ કર....કર.” અવાજ કરી ખાનારો, મોટી ફેંદવાળો તથા ઘણા લોહીવાળો વ્યક્તિ અધર્મજીવ, નરકના આયુષ્યની આકાંક્ષા કરે છે, જેમ બકરાનો સ્વામી અતિથિની પ્રતીક્ષા કરે છે, રાહ જુએ છે. ૮ __ आसणं सयणं जाणं, वित्तं कामे य भुजिया ।
दुस्साहडं धणं हिच्चा, बहु संचिणिया रयं ॥८॥ __ तओ कम्मगुरू जंतू, पच्चुप्पण्णपरायणे ।
अयव्व आगयाएसे, मरणंतम्मि सोयइ ॥९॥ શબ્દાર્થ - માઈ - આસન, લય- શય્યા, ના - વાહન, વિત્ત - ધન, વાને પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગોને, બુનિયા - ભોગવીને, કુલ્લાહ- દુઃખથી એકઠાં કરેલાં, - ધનને, હિન્થ છોડીને અને, વ૬ - ઘણાં, યે - કર્મરજને, સવિયા - એકત્રિત કરીને
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ત ત્યાર પછી, વુિHUMURTયો - વર્તમાનકાળનો જ વિચાર કરનાર, પુત્રકર્મોથી ભારે બની ગયેલા, અથG - બકરા સમાન, નરપતન - મૃત્યુ સમીપ આવે ત્યારે, તોય - શોક કરે છે, આ થાપણે - અતિથિના આવવા પર, નતૂ પ્રાણી. ભાવાર્થ :- આસન, શય્યા, વાહન (ગાડી – ઘોડા વગેરે), ધનસંપત્તિ તેમજ કામભોગોને ભોગવીને તે પ્રાણી દુઃખથી મેળવેલા ધનને છોડીને તથા ઘણી કર્મરજને એકઠી કરીને.
કેવળ વર્તમાનકાળનો જ વિચાર કરનારા તથા કર્મોથી ભારે થયેલાં પ્રાણી મૃત્યુકાળે શોક કરે છે, દુઃખી થાય છે, જેમ કે અતિથિના આવવા પર બકરો દુઃખી થાય છે. १० तओ आउपरिक्खीणे, चुया देह विहिंसगा ।
आसुरिय दिस बाला, गच्छति अवसा तम ॥१०॥ શબ્દાર્થ :- તો - પછી, આરહીને - આયુષ્ય ક્ષીણ થઈ જવા સમયે, વિહિંસ - હિંસા કરનારા, ગુયા રે - શરીરને છોડીને, અવસા -કર્મને વશ થઈને, પરવશ થઈને, તમ - અંધકારવાળ ૧, આસુરિ રિસ - આસુરી દિશા અર્થાત્ નરક ગતિમાં, છતિ - જાય છે. ભાવાર્થ :- ત્યાર પછી વિવિધ પ્રકારની હિંસા કરનાર તે અજ્ઞાની જીવ, આયુષ્ય ક્ષીણ થતાં આ દેહને છોડી કર્મને વશ થઈને કે પરવશ થઈને અંધકારમય આસુરી દિશાને પામે છે અર્થાતુ નરકમાં જાય છે. વિવેચન :વઘુદરે (ફોહર) - કોની પાસેથી કે કયાંથી દ્રવ્યને પડાવી લઉં?' અથવા કોનાં દ્રવ્યની ચોરી કરું ?' સદા આ પ્રકારના અશુભ અધ્યવસાયવાળા. આકર્ષ નરહ્યું છે - નરકના આયુષ્યની આકાંક્ષા કરે છે અર્થાત્ જેનાથી નરકના આયુષ્યનો બંધ થાય એવા પાપકર્મો કરે છે, નરકમાં જવાની તૈયારી કરે છે. દુરસ્કાર૬ થM – દુઃખથી પ્રાપ્ત કરેલાં ધનને તેના ચાર અર્થ થાય છે (૧) સમુદ્ર પાર કરવા આદિ અનેક દુઃખોને સહન કરી એકઠું કરેલું ધન (૨) બીજાને દુઃખી બનાવી સ્વયં ઉપાર્જન કરેલું ધન (૩) દુષ્ટ કાર્ય જુગાર, ચોરી, વ્યભિચારાદિ વડે ઉપાર્જિત કરેલું ધન (૪) દુઃખથી પ્રાપ્ત કરેલું ધન. હિન્દ્રા - દુઃખથી પ્રાપ્ત કરેલા ધનને છોડીને અર્થાત્ જુગાર આદિ વિવિધ દુર્વ્યસનોમાં ખોઈને. પપપળે - વર્તમાનપરાયણ (૧) ભવિષ્યનો વિચાર કર્યા વિના માત્ર વર્તમાન સુખ માટે જ પ્રવૃત્તિ કરનારા. (૨) જેટલો ઇન્દ્રિયગોચર છે એટલો જ લોક છે, તે સિવાય બીજો લોક નથી, આ પ્રકારે પરલોક નિરપેક્ષ નાસ્તિક મતને માનનારા.
:- 'અય' – 'અજ' શબ્દના બકરાં, ઘેટાં, પશુ આદિ અનેક અર્થ થાય છે. અહીં પ્રસંગાનુસાર
Page #199
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ઃ ઉરીય
૧૨૯ ]
११
તેનો અર્થ ઘેટો કે બકરો છે, કેમ કે આ અધ્યયનમાં એલક અને ઉરભ્ર શબ્દ પ્રયુક્ત થયો છે. બાજુરિયે કિ - (૧) જ્યાં સૂર્ય ન હોય, એવો પ્રદેશ, (૨) રૌદ્રકર્મ કરનારા, અસુરકુમારોની જે દિશા છે, તેને અસુરીય દિશા કહે છે. નરકમાં સૂર્ય ન હોવાથી અંધકાર વ્યાપ્ત રહે છે તથા ત્યાં અસુરોનો નિવાસ છે, તેથી 'બારિયં સિં' નો ભાવાર્થ નરક જ યથાર્થ છે. કાકિણી અને કેરીનું દષ્ટાંત -
जहा कागिणिए हेळं, सहस्सं हारए णरो ।
अपत्थं अंबगं भोच्चा, राया रज्जं तु हारए ॥११॥ શબ્દાર્થ – નહીં - જે રીતે, ઘરે - કોઈ મનુષ્ય, વાળ - કાકિણી, માટે, સહi
૨૫ હજાર રૂપિયાને ખોઈ નાખે છે, રા - રાજા, પત્થ - અપથ્ય, અંજ - કેરી, કોળ્યા - ખાઈને, ન તુ રાજ્ય પણ, હાર - ગુમાવે છે. ભાવાર્થ :- જેમ એક કાકિણી (રૂપિયાના એસીમા ભાગને) માટે મૂર્ખ મનુષ્ય એક હજાર સોનામહોર ખોઈ બેસે છે. જેમ એક રાજા રોગના કારણે અપથ્ય આમ્રફળ (કેરી) ખાઈને રાજ્ય તથા જીવન ગુમાવે છે, તેમ અજ્ઞાની જીવ કામભોગોમાં લુબ્ધ બનીને અમૂલ્ય માનવભવને હારી જાય છે. |१२| ___ एवं माणुस्सगा कामा, देवकामाण अंतिए ।
सहस्सगुणिया भुज्जो, आउँ कामा य दिव्विया ॥१२॥ શબ્દાર્થ - પર્વ આ રીતે, રેવના - દેવ સંબંધી કામભોગોની, અંતિ-સામે, નપુસT = મનુષ્ય સંબંધી, = કામભોગ (પણ તુચ્છ છે), લિવિયા - દેવ સંબંધી, IT - કામભોગ, સારું - દિવ્ય આયુષ્ય, મુક્કો- અનેક, સદસયા - હજારગુણાં અધિક છે. ભાવાર્થ :- આ રીતે દેવોના કામભોગો સામે મનુષ્યના કામભોગ તુચ્છ અર્થાત્ અલ્પ છે, કારણ કે દેવોનાં આયુષ્ય અને કામભોગો મનુષ્યનાં આયુષ્ય અને ભોગોથી હજારગુણાં અધિક છે. 93 અમાવાસાડિયા, ના ના પvણવ Iિ
ના નીયતિ તુમેરા, ઝને વાસસયા ૩૫ II ૨૨II શબ્દાર્થ :- ૫ણવો - પ્રજ્ઞાવાન સાધકની, ના સ - જે તે દેવલોકમાં, મોજાવાડિયા - અનેક 'નયુત' વર્ષોની, પલ્યોપમ અને સાગરોપમની, જિ - સ્થિતિ હોય છે, નાડું - તે દિવ્ય સ્થિતિને, તે દિવ્ય સુખોને, કુન્નેer - દુબુદ્ધિ મનુષ્ય, જે વાસણથી ૩પ - સો વર્ષથી પણ ઓછા આયુષ્યમાં, સો વર્ષ જેટલા અલ્પ આયુષ્યમાં, યતિ - હારી જાય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
| ૧૩૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રજ્ઞાવાન સાધકની મૃત્યુ પછી દેવલોકમાં અનેક નયુત વર્ષની અર્થાત્ પલ્યોપમ અને સાગરોપમ જેટલા અસંખ્યાતકાળની સ્થિતિ હોય છે. દુબુદ્ધિ માનવ સો વર્ષથી પણ ઓછા આયુષ્યવાળા માનવભવના તુચ્છ સુખ માટે દીર્ઘકાલીન દિવ્ય સુખોને ગુમાવી દે છે. વિવેચન :
આ ગાથામાં બે દષ્ટાંત દ્વારા કામભોગની અસારતા પ્રદર્શિત કરી છે (૧) કાકિણી માટે હજાર સોનામહોર ગુમાવનાર (૨) આમ્રફલાસક્ત રાજા, આ બંને દષ્ટાંત અધ્યયન પરિચયમાં આપ્યા છે. વાળ :- (૧) ચૂર્ણિ અનુસાર એક રૂપિયાની ઐસી કાકિણી થાય. (૨) બૃહદ્રવૃત્તિ અનુસાર વસ કોડીઓની એક કાકિણી (૩) સંસ્કૃત-ઈગ્લિશ ડિકશનરી અનુસાર પળનાં ચતુર્થ ભાગની કાકિણી થાય છે. અર્થાતુ વીસ માસાનો એક પળ હોય છે, તે મુજબ પાંચ માસાની એક કાકિણી હોય છે (૪) કોશ અનુસાર કાંકણી એટલી વીસ કોડીના મૂલ્યનો એક સિક્કો છે. સદઉં :- સહસ્સ શબ્દથી હજાર કાર્દાપણ ઉપલક્ષિત છે. પ્રાચીન કાળમાં કાર્દાપણ એક પ્રકારનો સિક્કો હતો, તે યુગમાં તેનું ચલણ હતું, તે સોના, ચાંદી, ત્રાંબા એમ ત્રણે ય ધાતુઓનો બનતો હતો. સુવર્ણ કાર્દાપણ ૧૬ માસાનો, ચાંદી કાર્દાપણ ડર રતીનો અને તામ્ર કાર્દાપણ ૮૦ રતી જેટલા વજનવાળો થતો હતો. સવાલાખથા :- નયુત એક સંખ્યાવાચક શબ્દ છે. તે પદાર્થોની ગણનામાં અને આયુષ્યકાળની ગણનામાં પ્રયુક્ત થાય છે. અહીં તે શબ્દથી આયુષ્યકાળની ગણના કરી છે તેથી તેની પાછળ વર્ષ શબ્દ જોડાયેલો છે. એક નયુતની વર્ષ સંખ્યા ૮૪ લાખ નયુતાંગ છે. અનેક શબ્દોથી સંખ્ય–અસંખ્ય બંનેનો સમાવેશ થઈ જાય છે માટે અહીં અનેક નયુત વર્ષથી પલ્યોપમ–સાગરોપમ જેટલાં વર્ષોનું કથન છે.
ત્રણ વણિકોનું દષ્ટાંત :१४ जहा य तिण्णि वाणिया, मूलं घेत्तूण णिग्गया ।
एगोऽत्थ लहइ लाह, एगो मूलेण आगओ ॥१४॥ |१५ एगो मूलं पि हारित्ता, आगओ तत्थ वाणिओ ।
ववहारे उवमा एसा, एवं धम्मे वियाणह ॥१५॥ શબ્દાર્થ :- નહીં ય - જે રીતે, સિuિr -ત્રણ, વાળિયા -વણિક, મૂત્ર - મૂળ-સંપતિ, જૂળ • લઈને, ઉપવા - વ્યાપારને માટે નીકળ્યા, ગલ્થ - તેમાંથી, પો - એક, તાદ - લાભ, નફ - પ્રાપ્ત કરીને આવ્યો, મૂળ મૂળ સંપત્તિ લઈને જ, બાયો - પાછો આવ્યો, તલ્થ - તેમાંથી, વાળો - ત્રીજો વણિક, મૂત્ર - મૂળ-સંપત્તિ પણ, હરિતા હારીને, ખોઈને, પક્ષ - આ, ૩૧મ - ઉપમા, વવારે - વ્યવહારમાં, વ્યાપાર સંબંધમાં છે, પર્વ - આ રીતે, ને - ધર્મમાં પણ,
Page #201
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: ઉરભીય
૧૩૧ |
વિયાપદ = જાણો.
ભાવાર્થ :- જેમ કોઈ ત્રણ વણિક મૂળ ધન લઈને વ્યાપાર અર્થે નીકળ્યા. તેમાંના એક વણિકે લાભ પ્રાપ્ત કર્યો, એક મૂળધનને લઈને પાછો આવ્યો છે અને એક વણિક મૂળધન ગુમાવીને અર્થાત્ હારીને પાછો આવે છે. આ તો વ્યાપાર સંબંધી ઉપમા છે. એ જ પ્રમાણે ધર્મમાં પણ જાણવું જોઈએ. [१६ माणुसत्तं भवे मूलं, लाभो देवगई भवे ।
मूलच्छेएण जीवाणं, णरग-तिरिक्खत्तणं धुवं ॥१६॥ શબ્દાર્થ :- માધુરં મનુષ્ય ભવ, મૂર્વ -મૂળ સંપત્તિ સમાન, ભવે છે, તેવા - દેવગતિ, તમો = લાભ સમાન, મૂચ્છા = મૂળ પૂંજીનો નાશ થઈ જવાથી, નવાપ = જીવોને, ધુવ = ચોક્કસ રી-તિરિઉ = નરક અને તિર્યંચ ગતિની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ :- મનુષ્ય પર્યાયની પ્રાપ્તિ મૂળધન છે. દેવગતિની પ્રાપ્તિ લાભરૂપ છે. નરક અને તિર્યંચ ગતિ અર્થાત્ પશુ યોનિ પ્રાપ્ત થવી, તે ખરેખર મૂળ મૂડીને ગુમાવવા જેવી છે. १७ दुहओ गई बालस्स, आवइ वहमूलिया ।
देवत्तं माणुसत्तं च, जं जिए लोलयासढे ॥१७॥ શબ્દાર્થ :- કુદ્દો - બે પ્રકારની અર્થાત્ નરક અને તિર્યંચ, જર્ફ - ગતિ, વારસ - અજ્ઞાનીને,
વડું = પ્રાપ્ત થાય છે, તે ગતિઓ, વદમૂનિયા = વધમૂલક છે, વધ–બંધન વગેરે કો પ્રાપ્ત કરાવનાર છે, ગ . કારણ કે, નોનવાલકે માંસાદિની લોલુપતા અને ધૂર્તતાથી, દેવ -દેવત્વ, માસત્ત. મનુષ્યત્વને, નિખ - હારી જાય છે.
ભાવાર્થ :- બાલ અજ્ઞાની જીવની નરક અને તિર્યંચરૂપ બે પ્રકારની ગતિ થાય છે. આ બંને ગતિઓ વધમૂલક અર્થાતુ બંને ગતિઓ વધ–બંધન વગેરે કારણોથી પ્રાપ્ત થાય છે અથવા આ ગતિઓમાં જીવ વધ, બંધન વગેરે કષ્ટ પ્રાપ્ત કરે છે, વિષયોની લોલુપતા અને શઠતાને કારણે તે દેવત્વ અને મનુષ્યત્વને ગુમાવી દે છે. २८ तओ जिए सई होइ, दुविहं दुग्गई गए।
__दुल्लहा तस्स उम्मज्जा, अद्धाए सुचिरादवि ॥१८॥ શબ્દાર્થ :- તળો. ત્યાર પછી દેવત્વ અને મનુષ્યત્વથી, ઉના - હારી ગયેલા તે અજ્ઞાની જીવ, સરું = સદાને માટે, દુવિર્દ = બે પ્રકારની, ડુડું || = દુર્ગતિ (નરક અને તિર્યંચગતિ)ને પ્રાપ્ત, હોડું = થાય છે, તÍ = તેને, સુપિરાવિ = ઘણા લાંબા, અઠ્ઠા = સમયે, ૩H = આ દુર્ગતિઓમાંથી નીકળવું, દુ હ - દુર્લભ છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- ત્યાર પછી દેવત્વ અને મનુષ્યત્વથી હારી ગયેલા તે અજ્ઞાની જીવ સદાને માટે નરક અને તિર્યંચ, આ બે પ્રકારની દુર્ગતિમાં જ રહે છે. કેમ કે તેને ઘણાં લાંબા સમયે પણ તે દુર્ગતિમાંથી નીકળવું ઘણું કઠિન હોય છે. |१९ एवं जियं सपेहाए, तुलिया बालं च पंडियं ।
मूलियं ते पविस्संति, माणुसं जोणिर्मेति जे ॥१९॥ શબ્દાર્થ - જિયં હારે ૨- અને, ડિ- દેવ તથા મનુષ્ય ગતિ પ્રાપ્ત કરનારા પંડિત પુરુષની, તુરિયા = તુલના કરીને, વિચારણા કરીને, પેદા = પોતાની બુદ્ધિથી, જે = જે પુરુષ, મધુસં = મનુષ્ય, ગોળ ગતિને, જિ પ્રાપ્ત કરી લે, તે તે પોતાની, મૂળિયે મૂળ પંજીમાં, વર્ણાતિ - પ્રવેશ કરે છે. ભાવાર્થ :- આ પ્રમાણે મનુષ્ય તથા દેવગતિને હારેલા બાલજીવો અને દેવ તેમજ મનુષ્યગતિને પ્રાપ્ત કરનારા પંડિત પુરુષની સમ્યક વિચારણા કરીને જે મનુષ્ય યોનિને પામે છે, તે પોતાના મૂળધનની સાથે પાછા ફરેલા વણિકની સમાન છે. २० वेमायाहिं सिक्खाहिं, जे णरा गिहिसुव्वया ।
उर्वति माणुसं जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२०॥ શબ્દાર્થ :- ૧ - જે, નર = મનુષ્ય, જિદ = ગૃહસ્થ હોવા છતાં પણ, વેમાર્દ - વિવિધ પ્રકારની, સિન્હાર્દિ- શિક્ષાઓ દ્વારા, સુસંસ્કારો દ્વારા, સુબ્બયા - પ્રકૃતિની ભદ્રતા વગેરે ગુણોવાળા છે તે, નપુસં - મનુષ્ય, નળ- યોનિનેજિ. પ્રાપ્ત કરે છે, હું. કારણ કે, પાળો જન્મ નવી = પ્રાણી સત્ય કર્મવાળા હોય છે. ભાવાર્થ :- જે મનુષ્ય વિવિધ પ્રકારની શિક્ષાઓથી યુક્ત બની ઘરમાં રહીને પણ સદાચારી થાય છે, તે મનુષ્યયોનિને પ્રાપ્ત કરે છે, કેમ કે પ્રાણી કર્મસત્ય હોય છે, અર્થાત્ પ્રાણી પોતાના શુભ કે અશુભ કર્માનુસાર જ ફળ મેળવે છે. का जेसिं तु विउला सिक्खा, मूलियं ते अइच्छिया ।
सीलवंता सविसेसा, अदीणा जति देवयं ॥२१॥ શબ્દાર્થ :- હિં તુ= જેની, વિડતી = વિપુલ, શિક્ષણ - ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા, સીરવંતા - સદાચારી, સવિતેલા - ઉત્તરોત્તર ગુણ પ્રાપ્ત કરનારા, તે- તે પુરુષ, મૂળિયે મૂળ સંપત્તિ અર્થાત્ મનુષ્ય ભવનું, મછિયા - અતિક્રમણ કરીને, વીણT - દીનતા રહિત થઈને, રેવય દેવગતિને, નંતિ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- જેની ગ્રહણ અને આસેવન શિક્ષાઓ વિપલ છે અર્થાત જેણે ધર્મનો વિશાળ બોધ પ્રાપ્ત કર્યો
Page #203
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૭ઃ ઉરશ્રીય
| ૧૩૩ |
છે; જેઓ શીલ સંપન્ન છે અર્થાત્ દેશ વિરતિ કે સર્વ વિરતિથી યુક્ત છે, જે ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરે છે, તે અદીન કે પરાક્રમી પુરુષ (મૂળધન રૂપ મનુષ્યત્વથી આગળ વધીને) દેવત્વને પ્રાપ્ત કરે છે. २२ एवमदीणवं भिक्खुं, अगारिं च वियाणिया ।
कहण्णु जिच्चमेलिक्ख, जिच्चमाणे ण सविदे ॥२२॥ શબ્દાર્થ :- અડીખવું = દીનભાવ રહિત, અહિં = ગૃહસ્થ, શ્રાવક, પર્વ વિવાળિયા = આ તત્ત્વને જાણીને, વરુદvપુ - કોણ, કેમ, કયો વિવેકી પુરુષ, પતિનg - એવા અનુપમ લાભને, બિન્ને - હારશે, ખોઈ બેસે, વિશ્વના ને - અને ખોવાઈ જતો પણ, છ વિવે. પશ્ચાત્તાપ કેમ નહીં કરે ? કેમ નથી સમજતો ?
ભાવાર્થ :- આમ દીનતારહિત તેજસ્વી સાધુ અને ગૃહસ્થને દેવત્વ પ્રાપ્તિરૂપ લાભયુક્ત થયેલો જાણીને કયો વિવેકી પુરુષ આવો ઉત્તમ લાભ ગુમાવશે? અને વિષય કષાય આદિથી પરાજિત થવા છતાં પણ તે સમજી શકતો નથી કે હું પરાજિત થઈ રહ્યો છું, દેવગતિરૂપ ધનલાભને હારી રહ્યો છું.
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનનાં પ્રારંભમાં ત્રણ વણિક પુત્રોનું દષ્ટાંત છે. આ દષ્ટાંત દ્વારા મનુષ્યત્વને મૂળ ધન, દેવત્વને લાભ અને મનુષ્યત્વરૂપ મૂળધન ગુમાવવાથી નરક તિર્યંચગતિ રૂપ હાનિનો સંકેત કર્યો છે. મૂવિંદ- જેમ મૂળ પૂંજી હોય તો તેનાથી વ્યાપાર દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકાય છે, એવી જ રીતે મનુષ્યગતિ કે મનુષ્યત્વરૂપ મૂળ પૂંજી હોય, તો તેના દ્વારા પુરુષાર્થ કરવાથી ઉત્તરોત્તર સ્વર્ગ–અપવર્ગરૂપ લાભ મેળવી શકાય છે. વરિયા :- નરક અને તિર્યંચ, આ બંને ગતિઓ વધમૂલિકા છે. વધ શબ્દથી ઉપલક્ષણથી મહારંભ, મહાપરિગ્રહ, અસત્યભાષણ, માયા વગેરે પાપપ્રવૃત્તિનું પણ ગ્રહણ થાય છે, જે બંને ગતિમાં લઈ જવાના મુખ્ય કારણ છે. 'વહ' શબ્દથી અહીં બધાં પાપોનું ગ્રહણ થયું છે. નં શિપ તોથા:- જિહા લોલુપતા અને શઠતા અર્થાતુ વિશ્વાસઘાત કે ઠગાઈ. આ બંનેના કારણે દેવભવ અને મનુષ્યભવને હારી જવાય છે, કેમ કે માંસાહાર આદિ રસલોલુપતા નરકગતિના અને ઠગાઈરૂપ માયા તિર્યંચ ગતિના આયુષ્યના બંધનું કારણ છે. ૩ – (૩ન્મા ) - નીકળવું કે ઉપર આવવું. નરકગતિ તેમજ તિર્યંચ ગતિમાંથી ચિરકાળ સુધી પણ નીકળવું દુષ્કર છે. કોઈ હળુકર્મી આત્મા જ નરક કે તિર્યંચગતિથી નીકળી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોટા ભાગના જીવો નરક અને તિર્યંચગતિમાં જ જન્મમરણ કર્યા કરે છે. સપેપ, તુરિયા :- આ પ્રમાણે લોલુપતા અને પંચનાથી દેવત્વ અને મનુષ્યત્વને હારી ગયેલા તથા નરક અને તિર્યંચગતિમાં જનારા બાલજીવો તેમજ મનુષ્ય અને દેવગતિમાં જનારા પંડિતપુરુષો, આ બંનેના
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ગુણદોષની તુલના કરીને બુદ્ધિથી વિચારણા કરે, આ પ્રકારની સુવિચારણા કરીને પોતાનું જીવન સુંદર બનાવે. frદ સુષ્યથા - ગૃહસ્થ છતાં સુવતી અર્થાત્ પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિવિનીતતા, સહૃદયતા તેમજ અમત્સરતા આદિ સજ્જનતાના ગુણોને ધારણ કરનારા.
અહીં સુવ્રત શબ્દ આગમોકત બાર વ્રતોના અર્થમાં પ્રયુક્ત નથી. તે અણુવ્રતાદિના ધારક ગૃહસ્થ શ્રમણોપાસક વૈમાનિક દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત ગાથામાં સુવતીની ઉત્પત્તિ મનુષ્ય યોનીમાં કહી છે. તેથી અહીં 'વ્રત' શબ્દથી પ્રકૃતિભદ્રતા આદિ ગૃહસ્થોચિત ગુણોનું ગ્રહણ થાય છે. અહીં હિ સુષ્ય પદથી માર્ગાનુસારીના ૩૫ ગુણ પણ ગ્રહણ કરી શકાય છે.
મેડ્યિા ૮ પાળિોઃ - (૧) જીવના જેવાં કર્મ હોય છે, તદનુસાર જ તેની ગતિ થાય છે માટે પ્રાણી વાસ્તવમાં કર્મસત્ય છે. (૨) જીવ જેવાં કર્મ કરે છે, તેવા તેને ભોગવવાં જ પડે છે. ભોગવ્યાં વગર છૂટકારો નથી, આથી જીવોને કર્મસત્ય કહ્યા છે. વિડના સિવા :- અહીં શિક્ષાનો અર્થ છે, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. ગ્રહણશિક્ષા– શાસ્ત્ર સિદ્ધાંતોનું અધ્યયન કરવું, જાણવું, અને આસેવનશિક્ષા –જ્ઞાત આચાર, વિચારોને ક્રિયાન્વિત કરવા. સૈદ્ધાંતિક જ્ઞાન વિના આસેવન સમ્યક બનતું નથી અને આસેવન વિના જ્ઞાન સફળ બનતું નથી. આમ બંને મળીને શિક્ષાને પૂર્ણ બનાવે છે. આવી શિક્ષા વિપુલ-વિસ્તીર્ણ ત્યારે કહેવાય છે જ્યારે તે સમ્યગદર્શનયુક્ત અણુવ્રત કે મહાવ્રતાદિને ધારણ કરી તેનું શુદ્ધ આરાધન કરે. અશ્વિથા:- અતિક્રમણ કરીને. શ્રાવક-શ્રાવિકા કે સાધુ-સાધ્વી પોતાના ધર્માચરણની આરાધનાથી દેવગતિ જ પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય ગતિનું ઉલ્લંઘન કરી જાય છે. વાસ્તવમાં તો સિદ્ધગતિનો લાભ જ પરમ લાભ છે પરંતુ સૂત્રમાં પૌગલિક સુખની અપેક્ષાએ દેવગતિને મનુષ્યથી શ્રેષ્ઠ કહી છે. સનવતા:- શીલવાન શબ્દના ત્રણ અર્થ થાય છે. (૧) અવિરિત સમ્યગુદષ્ટિની અપેક્ષાએ સદાચારી (૨) વિરતાવિરતની અપેક્ષાએ અણુવ્રતી (૩) સર્વવિરતિની અપેક્ષાએ મહાવ્રતી.
અલી :- પરિષહ અને ઉપસર્ગ આદિની ઉપસ્થિતિમાં દીનતા કે કાયરતા ન કરનાર, સદા ઉત્સાહ અને પ્રસન્ન ભાવમાં રહેનાર, પરાક્રમી તેજસ્વી મુનિ.
માનુષિક, દૈવિક કામભોગ અને તેના પરિણામ :२३ जहा कुसग्गे उदगं, समुद्देण समं मिणे ।
एवं माणुस्सगा कामा, देवकामाण अतिए ॥२३॥ શબ્દાર્થ :- સુરજે- દર્ભની અણી પર રહેલા, ૩૬ = પાણી વગેરે, સમુદ્ગ = સમુદ્રની, સમ - સાથે, તુલનામાં, મિળે , માપવામાં આવે, તુલના કરાય તો, કેવામાન - દેવોના શબ્દાદિ
Page #205
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ઃ ઉરશ્રીય
૧૩૫ |
કામભોગોની, અતિ = સામે, મજુસ = મનુષ્ય સંબંધી, શામ = કામભોગોમાં પણ ઘણું અંતર છે.
ભાવાર્થ :- જેમ દાભની અણી ઉપર રહેલું જળબિંદુ સમુદ્રની તુલનામાં કોઈ પણ વિસાતમાં નથી. તેમ દેવોના કામભોગોની તુલનામાં મનુષ્યના કામભોગ અત્યંત અલ્પ છે. २४ कुसग्गमेत्ता इमे कामा, सण्णिरुद्धम्मि आउए ।
कस्स हेउं पुराकाउं, जोगक्खेमं ण संविदे ॥२४॥ શબ્દાર્થ :- ખ ન- અત્યંત સંક્ષિપ્ત, મા ૩૫ - આ મનુષ્ય જીવનમાં, - આ મનુષ્ય સંબંધી, #ામ = કામભોગ, શુરામેT = દર્ભનાં અગ્રભાગમાં સ્થિત જલબિંદુ સમાન છે, રુસ્ત = તો પછી કયા, ૨૩ - હેતુને, ઉદેશ્યને, પુરાd - પ્રમુખ કરીને, ગોલે - સત્કર્મ અને આત્માની સુરક્ષા વાળા ધર્મને, વિવે - સમાવતો નથી. ભાવાર્થ :- મનુષ્યના કામભોગ દાભના અગ્રભાગ પર સ્થિત જલબિંદુની જેમ અત્યંત અલ્પ અને અતિ અલ્પ આયુષ્યાવાળા છે, તેમ છતાં પણ અજ્ઞાની જીવ કયાં કારણે અમૂલ્ય લાભરૂપ યોગ અને ક્ષેમને અર્થાત્ સત્કર્મ અને આત્માની સુરક્ષાવાળા ધર્મને સમજી શકતો નથી? અર્થાત્ ધર્માચરણમાં કેમ જોડાતો નથી? २५ इह कामाऽणियदृस्स, अत्तढे अवरज्झइ ।
सोच्चा णेयाउयं मग्गं, जं भुज्जो परिभस्सइ ॥२५॥ શબ્દાર્થ :- ૬ - આ લોકમાં, મણિયલ્સ - શબ્દાદિવિષયોથી નિવૃત્ત ન થનારનો, ગદ્દે = આત્માનો અર્થ, અવરાફ = નષ્ટ થઈ જાય છે, = = જેનાથી, ચારચું = ન્યાયયુક્ત, મi = સમ્યગ્ગદર્શનાદિ રૂપ મોક્ષમાર્ગને, સોશ્વા - સાંભળીને, મુક્કો - ફરી તેનાથી, પરમ - ભ્રષ્ટ થઈ જાય છે. ભાવાર્થ :- આ મનુષ્ય ભવમાં કામભોગોથી જે નિવૃત્ત થતાં નથી, તેનો આત્માર્થ, આત્માનું પ્રયોજન કે આત્મવિકાસ નષ્ટ થઈ જાય છે. કેમ કે તે ન્યાયયુક્ત મોક્ષમાર્ગને સાંભળીને અને સ્વીકાર કરીને પણ પાછા તેનાથી ભ્રષ્ટ થઈ જાય છે. २६ । इह कामाणियट्टस्स, अत्तढे णावरज्झइ ।
पूइदेह-णिरोहेणं, भवे देवे त्ति मे सुयं ॥२६॥ શબ્દાર્થ - રૂહ- આ લોકમાં, શામળિયટ્ટ - કામભોગોથી નિવૃત્ત થનાર પુરુષ, અત્તકે - આત્માનો અર્થ, પાવર = નાશ થતો નથી અર્થાત સફળ થાય છે, પૂફદ-fપરદેપ = અપવિત્ર આ ઔદારિક શરીરનો ત્યાગ કરીને તે વ્યક્તિ, રેવે = દેવ, મને થાય છે, ત્તિ = આ પ્રકારે, મે - મેં,
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સુર્ય - સાંભળ્યું છે, જાણ્યું છે. ભાવાર્થ :- આ મનુષ્યભવમાં કામવાસનાથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન કે આત્મવિકાસ સફળ થાય છે, કેમ કે તે હળુકર્મી હોવાથી અશુચિમય ઔદારિક શરીરને છોડીને દેવ થઈ જાય છે. એવું મેં સાંભળ્યું છે, જાણ્યું છે. |२७ इड्डी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं ।
भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जइ ॥२७॥ શબ્દાર્થ :- મુળા - ફરી દેવભવ પછી, તેને તે આત્મા, - જ્યાં, મyક્ષેતુ = મનુષ્યોમાં,
પુત્તર- સર્વપ્રધાન, છી- ઋદ્ધિ, ગુ.ધુતિ, નતો યશ, વખો વર્ણ શ્લાઘા, વખાણ, મારું, લાંબુ આયુષ્ય અને સુ-સુખ, તલ્થ- ત્યાં, ૩વવા = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ - દેવલોકથી ચ્યવીને તે જીવ, જ્યાં ઋદ્ધિ, ધુતિ, યશકીર્તિ, પ્રશંસા કે સુંદર રૂપ, દીર્ધાયુ અને સુખ આ બધાં શ્રેષ્ઠ અને અનુત્તર યોગ પ્રાપ્ત થાય, એવા મનુષ્યકુળમાં ફરી ઉત્પન્ન થાય છે. વિવેચન :અદ્દે અવર , પાવર - મનુષ્ય જન્મનો લાભ મેળવીને પણ જે કામભોગોમાં ફસાઈ જાય છે. તેનો આત્મા ભારેકર્મી બની આત્માની દુર્દશા કરે છે અર્થાત્ તેનો આત્મવિકાસ અવરુદ્ધ થાય છે પરંતુ જે વિરક્ત થઈ સંસારથી ઉદાસીન થઈ ભોગોનો ત્યાગ કરી તપ સંયમમાં જીવન અર્પણ કરે છે તે, આત્મવિકાસ કરી દેવગતિ કે મોક્ષગતિ મેળવે છે. પુદ :- દારિક શરીર અશુચિમય છે, કેમ કે તે હાડકાં, માંસ, લોહી વગેરેથી યુક્ત સ્થૂલ તેમજ છૂણામય કે દુર્ગધયુક્ત હોય છે.
- ઋદ્ધિ-સુવર્ણાદિ, ધુતિ–શરીરની કાંતિ, યશ-પરાક્રમથી મેળવેલી પ્રખ્યાતિ, વર્ણ-સુંદર એવો ગૌરવર્ણ અથવા ગંભીરતા વગેરે ગુણો વડે થતી પ્રશંસા, સર્વપ્રકારનું સુખ અર્થાત્ યથેષ્ટ સગવડોની પ્રાપ્તિથી થતો આફ્લાદ. બાલ પંડિતની મનઃસ્થિતિ અને પરિણામ :२४ बालस्स पस्स बालत्तं, अहम्मं पडिवज्जिया ।
चिच्चा धम्म अहम्मिटे, णरए उववज्जइ ॥२८॥ શબ્દાર્થ :- વાલસ = અજ્ઞાની પુરુષની, વાલd = અજ્ઞાનતા, પલ્સ = જુઓ, અદમ્ = અધર્મને, પવિયા = અંગીકાર કરીને, = ધર્મનો, વિશ્વા = ત્યાગ કરીને, અદમકે - ખુબ જ અધર્મી બનીને, જરા - નરકમાં, દુર્ગતિમાં, વવ૬ - ઉત્પન્ન થાય છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૭ઃ ઉરશ્રીય
| ૧૩૭ |
૩૦
ભાવાર્થ :- બાલજીવોની અજ્ઞાનતાને તો જુઓ! તેઓ અધર્મને જ સ્વીકારે છે. તેઓ ધર્મને છોડીને અધર્મને સારો માને છે, એવા તે અધર્મ જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. २९ धीरस्स पस्स धीरत्तं, सव्वधम्माणुवत्तिणो ।
चिच्चा अधम्मं धम्मिटे, देवेसु उववज्जइ ॥२९॥ શબ્દાર્થ :- સબૂથનાજુવાળો - સર્વ વિરતિ રૂપ ધર્મનું પાલન કરનાર, વીરલ્સ - ધીર પુરુષનાં, બુદ્ધિશાળીનાં, ધીરd - ધૈર્યને, બુદ્ધિમત્તાને તો, પલ્સ - જુઓ, અથi - અધર્મનો, જિન્ના - ત્યાગ કરી, થમિકે - અતિશય ધર્માત્મા થઈને, રેવેનું -દેવોમાં, ૩વવા • ઉત્પન્ન થાય છે. ભાવાર્થ - સર્વવિરતિ રૂપ ધર્મનું પાલન કરનાર વીર પુરુષોનું ધૈર્ય તો જુઓ ! તે અધર્મનો ત્યાગ કરી ધર્મને જ શ્રેષ્ઠ માને છે. એવા તે ધર્મિષ્ઠ જીવો મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
तुलियाण बालभावं, अबालं चेव पंडिए । चइऊण बालभावं, अबालं सेवए मुणी ॥३०॥
-સિ મિ ! શબ્દાર્થ :- કિર - પંડિત (વિવેકશીલ), વાતાવ - બાલભાવ, અજ્ઞાનાવસ્થા, ચેવ - તથા, સવાd - ધીરતાની, કુતિયાણા - તુલના કરીને, નામાવ અજ્ઞાનતાનો, વફા - ત્યાગ કરે અને, અવાd - ધીરતાનું સેવા - સેવન કરે. ભાવાર્થ - પંડિત સાધક બાલભાવ અને અબાલભાવની તુલના કરીને અર્થાત્ તેના ગુણદોષની કે તેની સુગતિ અને દુર્ગતિની સમ્યક સમીક્ષા કરીને બાલભાવનો ત્યાગ કરે અને પંડિત ભાવનો સદા સ્વીકાર કરે. અર્થાત્ અસંયમ અને અવ્રતનો ત્યાગ કરી સંયમ અને વ્રતોનો સ્વીકાર કરે.
- એમ ભગવાને કહ્યું છે. વિવેચન :અદH - ધર્મથી વિરુદ્ધ પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાપો, વિષયાસક્તિ વગેરે. જન્મ - વિષયનિવૃત્તિ, સદાચાર, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે. ધરસ – બુદ્ધિથી સુશોભિત, વૈર્યવાન અથવા પરીષહો ઉપસર્ગો આવવા પર પણ નિર્ભીક ચિત્તવાળા મુનિ. સબૂથપુર્વત્તિળો :- ક્ષમા, મૂદુતા વગેરે સર્વધર્મ અથવા સર્વ વિરતિ રૂપ ધર્મનું પાલન કરનાર ઉપસંહાર :- ભોગોમાં તૃપ્તિ કયારે ય નથી. આસક્તિ મૃત્યુનું કારણ છે. જડમાં કયાંય સુખ નથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભોગાસક્તિ દુષ્કર્મોના પુજને એકઠા કરે છે અને તેના પરિણામે મનુષ્યની અધોગતિ થાય છે. અનાસક્તિમાં સુખ છે. અનાસક્ત ભાવ કેળવી આત્મવિકાસ કરવો, તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. મનુષ્યભવને સાર્થક કરવો એ જ માનવમાત્રનું પરમ કર્તવ્ય છે.
II અધ્યયન-૭ સંપૂર્ણ II
Page #209
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૮કપિલીય
૧૩૯
આઠમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ 'કપિલીય' છે. આ અધ્યયનના અંતમાં કપિલ બ્રાહ્મણનું દષ્ટાંત હોવાથી આ અધ્યયનનું નામ 'કાપિલીય' છે.
આ અધ્યયનમાં સંસારના સંબંધો પ્રત્યે આસક્તિત્યાગ; ગ્રંથ, કલહ, કામભોગ, જીવહિંસા, રસ લોલુપતાનો ત્યાગ; લક્ષણશાસ્ત્ર કે નિમિત્ત આદિના પ્રયોગનો નિષેધ, લોભવૃત્તિ અને સ્ત્રી પ્રત્યે આસક્તિનો ત્યાગ; એષણાથી શુદ્ધ આહારનું સેવન અને સંસારની અસારતા વગેરે વિષયોનો વિશદ ઉપદેશ આપવામાં આવ્યો છે.
લોભવૃત્તિના વિષયમાં કપિલમુનિના જીવનને સંક્ષેપમાં અંક્તિ કર્યું છે, તે કથા આ પ્રમાણે છે –
અનેક વિધાઓનો પારગામી, કાશ્યપ બ્રાહ્મણ કૌશાંબી નગરીના રાજા પ્રસેનજિતના સમ્માનિત રાજ પુરોહિત હતા. અચાનક કાશ્યપનું મરણ થઈ ગયું. તેનો પુત્ર કપિલ તે સમયે બાળવયમાં હતો. નાની વય તથા અભ્યાસ રહિત હોવાથી રાજાએ રાજપુરોહિતના સ્થાને બીજા પંડિતને સ્થાપિત કર્યા. કપિલે એક વખત વિધવા માતા યશાને રોતી જોઈને રડવાનું કારણ પૂછ્યું, તેણીએ કહ્યું– પુત્ર ! એક સમય હતો કે જ્યારે તારા પિતા પણ આવા જ ઠાઠમાઠથી રાજસભામાં જતા હતા. તેઓ અનેક વિધાઓમાં પારંગત હતા. રાજા પણ તેનાથી પ્રભાવિત હતા. તેના મૃત્યુ પછી તું વિદ્વાન ન હોવાથી તે પદ બીજાને સોંપી દીધું છે.
કપિલે કહ્યું – મા! પણ વિદ્યા ભણીશ હું કયા અધ્યાપક પાસે જાઉં કે જેથી હું વિદ્વાન બની શકું? મા એ કહ્યું – અહીં તને કોઈ ભણાવશે નહીં, કારણ કે તે સર્વ ઈર્ષાળુ છે. તેઓ તેમાં આપત્તિ ઊભી કરશે, માટે જો તારે ભણવું જ હોય, તો શ્રાવસ્તી નગરીમાં તારા પિતાના પરમ મિત્ર ઈન્દ્રદત્ત ઉપાધ્યાય પાસે જા. તે પરમ વિદ્વાન છે, તે તને ભણાવશે.
માતાના આશીર્વાદ લઈને કપિલ શ્રાવસ્તી પહોંચી ગયો. ત્યાં પહોંચીને તે પોતાના મિત્ર ઈન્દ્રદત્ત ઉપાધ્યાય પાસે ગયો અને સાદર પ્રણામ કરી પોતાનું નામ તથા ગોત્ર બતાવીને વિનંતી કરી કે હે આર્ય! મને ભણાવો, હું આપની પાસે વિદ્યા ગ્રહણ કરવા આવ્યો છું. કપિલની વિનંતીથી પ્રભાવિત બનીને ઉપાધ્યાયે તેના ભોજનની વ્યવસ્થા ત્યાંના વણિક શાલિભદ્રને ત્યાં કરાવી દીધી.વિદ્યાધ્યયન માટે તે ઈન્દ્રદત્ત ઉપાધ્યાય
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પાસે રહેતો અને ભોજન માટે પ્રતિદિન શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં જતો હતો. શ્રેષ્ઠીને ત્યાં એક દાસી હતી જે કપિલને રોજ ભોજન પીરસતી હતી. ધીરે ધીરે બંનેનો પરિચય થઈ ગયો અને અંતે તે પ્રેમરૂપમાં પરિણત થયો. એક દિવસ દાસીએ કપિલને કહ્યું – તમે મારા સર્વસ્વ છો પરંતુ તમારી પાસે કંઈ પણ નથી. હુંનિર્વાહ માટે આ શેઠને ત્યાં રહું છું, અન્યથા આપણે સ્વતંત્રતાથી રહી શકીએ.
દિવસો પસાર થયા. એકવાર શ્રાવસ્તીમાં વિશાળ જનમહોત્સવ થવાનો હતો. ત્યાં જવાની દાસીની પ્રબળ ઈચ્છા હતી પરંતુ કપિલ પાસે મહોત્સવ યોગ્ય ધન કે સાધન વગેરે કાંઈ ન હતું. દાસીએ કહ્યુંઅધીરા ન બનો, આ નગરના ધનશેઠ પ્રાતઃકાળ સર્વપ્રથમ વધાઈ દેનારને બે માસા સોનું આપે છે. કપિલ સૌથી પહેલા પહોંચવા માટે મધ્યરાત્રિના જ ઘરથી નીકળી ગયો. નગરરક્ષકોએ તેને ચોર સમજી પકડી લીધો અને પ્રસેનજિત રાજા પાસે ઉપસ્થિત કર્યો. રાજાએ રાત્રિના નીકળવાનું કારણ પૂછયું, તો તેણે સાચી વાત સ્પષ્ટ કહી દીધી. રાજા કપિલની સરળતા અને સ્પષ્ટવાદિતા ઉપર પ્રસન્ન થઈ ગયા. તેણે કપિલને કહ્યું– તમારી જે ઈચ્છા હોય તે માંગો, હું તમારી બધી ઈચ્છા પૂર્ણ કરીશ. કપિલે થોડા વિચાર કરીને આવું છું એમ કહીને બાજુની અશોકવાટિકામાં ગયો. ઘણા સમય સુધી ખૂબ વિચાર કર્યો કે શું અને કેટલું માંગું? પરંતુ કંઈ નિર્ણય ઉપર આવી શકયો નહીં. કપિલના વિચારમાં બે માસા સોનાને બદલે ક્રમશઃ આગળ વધતાં કરોડો સુવર્ણમુદ્રા માંગવાની ઈચ્છા થઈ પણ તેને સંતોષ ન થયો, તૃપ્તિ કેમે ય થતી ન હતી. અંતે તેની ચિંતનધારાએ દિશા બદલી. લોભને બદલે મુખ પર ત્યાગનું તેજ ઝબકવા લાગ્યું. સંતોષની મુદ્રામાં તે પ્રસેનજિત રાજા પાસે પહોંચ્યો અને કહ્યું – રાજનું! આપની પાસેથી કશું લેવાની ઈચ્છા નથી. જે મેળવવાની ઈચ્છા હતી, તે મને મળી ગયું છે, હવે મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. સંતોષ, ત્યાગ અને અનાકાંક્ષાએ મારો માર્ગ પ્રશસ્ત બનાવી દીધો છે. રાજા પાસેથી નીકળી નિગ્રંથ થઈને તેઓ દૂર જંગલમાં ચાલ્યા ગયા, સાધનામાં લીન બની ગયા. છ માસ સુધી સંયમતપની આરાધના કરતાં ધર્મ ધ્યાનમાં રહેતાં તે કપિલ મુનિને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું અને અંતે સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ થયા.
આ અધ્યયનનો પ્રારંભ સંવાદ રૂપે વૈરાગ્યસભર ઉપદેશથી થયો છે, પછી ક્રમશઃ સંયમચર્યાના દોષોથી સાવધાન રહેવાનો ઉપદેશ છે અને અંતે કપિલમુનિની જીવન ઘટનાને સંક્ષિપ્તમાં અંક્તિ કરી લોભ ત્યાગ અને સ્ત્રીસંગ વિરક્તિનો ઉપદેશ છે. આ અધ્યયનના વિષયમાં એવી અનુશ્રુતિ કે દંતકથા છે કે કપિલમુનિએ આ ઉપદેશ ચોરોને આપ્યો હતો.
000
Page #211
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૮: કપિલીય
[ ૧૪૧ |
• આઠમું અધ્યયન • E/E/_ કાપિલીય //E/E)
દુર્ગતિ નિવારક પ્રશ્ન અને ઉત્તર :
अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए ।
किं णाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गई ण गच्छेज्जा ॥१॥ શબ્દાર્થ :- અધુવે = અધુવ, અસ્થિર, અસાસગ્નિ = અશાશ્વત, અનિત્ય, શુક્રવાર - પ્રચુર દુઃખદાયક, સંસારગ્નિ = આ સંસારમાં લિં પાન - કર્યું એવું, સં - તે, તન્મય - કર્મ, આચરણ, રોગ છે, અને જેનાથી, ગદ - હું, દુડુિં દુર્ગતિમાં, જ ન જાઉં. ભાવાર્થ :- અધુવ, અશાશ્વત અને દુઃખોથી ભરેલા આ સંસારમાં એવો કયો આચાર છે કે જેના આચરણથી હું દુર્ગતિ ન પામું અર્થાત્ દુર્ગતિમાં ન જવાના શું ઉપાયો છે? | २ विजहित्तु पुव्वसंजोगं, ण सिणेहं कहिंचि कुव्वेज्जा ।
असिणेह सिणेहकरेहि, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥२॥ શબ્દાર્થ :- પુત્ર સંગોમાં માતાપિતા વગેરે સાંસારિક સંયોગને, વિદિg - છોડીને, હિં = કોઈ પણ વસ્તુમાં,fસોટું = સ્નેહ, ન સુષ્યન=ન કરવો, સિદહિં = સ્નેહ કરનાર વ્યક્તિ સાથે પણ, સિદ-સ્નેહન રાખવો, મિલ્થ- સાધુ નિરતિચાર ચારિત્રવાળો થઈને, વોલ પfé - સમસ્ત દોષોથી, અવગુણો અને તેના પરિણામોથી, મુવ - મુક્ત થઈ જાય. ભાવાર્થ :- માતાપિતા વગેરે સંસારિક સંબંધોને સર્વથા છોડયા પછી કોઈ સાથે સ્નેહ ન કરવો જોઈએ. સ્નેહ કરનાર વ્યક્તિઓની સાથે પણ સ્નેહથી ન જોડાવું જોઈએ. આવી રીતે સ્નેહરહિત ભિક્ષુ સંયમના અનેક દોષો, અવગુણો અને તેનાં પરિણામરૂપ નરકાદિ દુર્ગતિથી મુક્ત થઈ જાય છે.
तो णाण-दसणसमग्गो, हियणिस्सेसाए सव्वजीवाणं ।
तेसिं विमोक्खणट्ठाए, भासइ मुणिवरो विगयमोहो ॥३॥ શબ્દાર્થ :- તો ? ત્યાર પછી, બાળ રંગ સમmો- પૂર્ણજ્ઞાન,દર્શનના ધારક, વિયમોદી - મોહરહિત, મુનિવરો-મુનિવર, તીર્થંકર, સમ્બનવાનું બધા જીવોના, હિયક્સેિલાણ-હિતકારી
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મોક્ષને માટે, હિત અને કલ્યાણને માટે, સં - તેને, વિનોઉપ - આઠ કર્મોથી મુક્ત કરાવવા માટે, માસ - કહેવા લાગ્યા. ભાવાર્થ :- કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનાધારક તીર્થકર ભગવાને સર્વ જીવોના હિત અને કલ્યાણ ને માટે, તે જીવોને અષ્ટવિધકર્મોથી મુક્ત થવા માટે આ પ્રમાણે કહ્યું.
વિવેચન :અપુર્વ અ ગ્નિ કુહાડ :- અધુવ– એક સરખી સ્થિતિથી રહિત, વિભિન્ન ગતિઓ તેમજ વિભિન્ન યોનિઓમાં જીવ પરિભ્રમણ કરે છે, તે અધૂવ છે. અશાશ્વત જીવની કોઈ પણ ગતિ કે યોનિ શાશ્વત કે નિત્ય નથી, ક્ષણભંગુર છે માટે તે અશાશ્વત છે. દુઃખપ્રચુર–તે ગતિ કે યોનિમાં જીવને શારીરિક, માનસિક દુઃખ અથવા આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખોની બહુલતા હોય છે. આમ આ ત્રણેય સંસારનાં વિશેષણ છે. પુષ્યસંગોન:- (૧) પૂર્વસંયોગ – સંસાર પહેલાં હોય છે, મોક્ષ પછી; અસંયમ પહેલાં હોય છે, સંયમ પછી; જ્ઞાતિજન ધન વગેરે પહેલાં હોય છે અને ત્યાગ પછી કરવામાં આવે છે; આ દષ્ટિએ પૂર્વસંયોગનો અર્થ સંસાર સંબંધ, જ્ઞાતિ વગેરે સંબંધ. (૨) પૂર્વ પરિચિત, માતા, પિતા આદિનો તથા ઉપલક્ષણથી સ્વજન, ધન વગેરેનો સંયોગ સંબંધ, એ પૂર્વસંયોગ છે. રોસપોર્દિ :- દોષો, અવગુણો (૧) દોષ એટલે આ લોકમાં માનસિક સંતાપ વગેરે અને પ્રદોષ એટલે પરલોકમાં નરકગતિ વગેરે (૨) દોષ પદો – અપરાધનાં સ્થાનોથી. સારાંશ એ છે કે આસક્તિ મુક્ત સાધુ અતિચાર રૂપ દોષસ્થાનોથી મુક્ત થઈ જાય છે. (૩) અનેક પ્રકારના અવગુણોથી કે કર્મ બંધના હેતુઓથી. (૪) રાગદ્વેષ કે મોહ મમતાથી મુક્ત થઈ જાય છે. નિર્લિપ્તતાનો ઉપદેશ :[४ सव्वं गंथं कलहं च, विप्पजहे तहाविहं भिक्खू ।
सव्वेसु कामजाएसु, पासमाणो ण लिप्पइ ताई ॥४॥ શબ્દાર્થ :- તહાં તે પ્રમાણે કર્મબંધન કરાવનાર, થં - બાહ્ય અને આત્યંતર પરિગ્રહ, વનદં - કલેશ તથા અન્ય કષાયોને, વિપ્રગટે છોડી દે, તારું - છ કાયના રક્ષક મુનિ, સવ્વસુ - બધાં. કામગાહg-મનોજ્ઞ શબ્દાદિ વિષય સમૂહમાં, પાસનાળો જોતાં, જાણતાં, તેના કટુ પરિણામોને જોતાં, જાણતાં, પણ નિપ્પ = તેમાં આસક્ત ન થાય, તેમાં લેપાય નહીં. ભાવાર્થ :- મુનિ કર્મબંધનના હેતુરૂપ બાહ્ય આત્યંતર પરિગ્રહનો અને કલેશનો ત્યાગ કરે. સમસ્ત ઇન્દ્રિય વિષયોમાં દોષ દેખીને અર્થાત તેના કટુ પરિણામને જાણીને, છકાય રક્ષક મુનિ તેમાં લેવાય નહીં અથવા ભોગ સામગ્રીઓ મળવા છતાં પણ તેમાં લિપ્ત થાય નહીં.
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૮: કપિલીય
[ ૧૪૩ ]
भोगामिसदोस विसण्णे, हियणिस्सेयस बुद्धिवोच्चत्थे ।
बाले य मंदिए मूढे, बज्झइ मच्छिया व खेलम्मि ॥५॥ શબ્દાર્થ :- મોનિકોલ વિલum -ભોગાસક્તિરૂપ દોષોમાં આસક્ત,
દિલ્લેયરવૃદ્ધિ વોન્વેન્થ = પોતાના હિત અને કલ્યાણમાં વિપરીત બુદ્ધિવાળા, મ = ધર્મમાં આળસુ, મંદબુદ્ધિ, મુદે - મોહથી, અવિવેકથી મૂઢ ચિત્તવાળા, વાને - અજ્ઞાની જીવ, મછિયા વ - માખી સમાન, હાનિ - કફના બળખામાં, વા- ફસાઈ જાય છે, સંસારમાં ફસાઈ જાય છે. ભાવાર્થ :- આત્માને દૂષિત બનાવનાર શબ્દાદિ મનોજ્ઞ વિષયભોગમાં આસક્ત અથવા ભોગરૂપ કીચડમાં ફસાયેલો તથા હિતકારી અને કલ્યાણકારી મોક્ષમાર્ગ પ્રત્યે વિપરીત બુદ્ધિવાળા, અજ્ઞાની અથવા આળસુ અને વિવેકહીન પ્રાણી કફમાં પડેલી માખીની જેમ સંસારમાં ફસાઈ જાય છે.
दुपरिच्चया इमे कामा, णो सुजहा अधीरपुरिसेहिं ।
अह सति सुव्वया साहू, जे तरति अतरं वणिया व ॥६॥ શબ્દાર્થ - ફ -આ, જેના કામભોગોનો, દુન્દ્રિય પરિત્યાગ કરવો ખૂબ જ કઠણ છે, અધીર પુરસર્દિ = અધીર પુરુષોથી, કાયર પુરુષોથી, જો સુકા = સહજ છોડી શકાતા નથી, પ્રદ - પરંતુ, ને = જે, સુષ્યથા - સુંદર વ્રતવાળા, મહાવ્રતધારી, સાદૂ- સાધુ, સતિ છે, અતર-દુસ્તર આ સંસારને, વા વવણિકની જેમ (વેપાર માટે સમુદ્રની યાત્રા કરનાર), તાંતિ- પાર કરી જાય
છે.
ભાવાર્થ :- આ ઇન્દ્રિયવિષયોનો કે કામભોગોનો ત્યાગ બહુ કઠિન છે, અધીર કે કાયર જીવો સહેલાઈથી તેને છોડી શકતા નથી પરંતુ જેમ વણિક નાવ વગેરે દ્વારા દુસ્તર સમુદ્રને પણ પાર કરી જાય છે, તેમ મહાવ્રતોનું સારી રીતે પાલન કરનાર સાધુ આ વિષયભોગરૂપી અપાર સંસારને પાર કરી જાય છે અર્થાત્ તે સહેલાઈથી સમસ્ત ઇન્દ્રિય સુખોનો ત્યાગ કરે છે.
વિવેચન :
નદં :-કલહનો અર્થ અહીં ક્રોધ છે, કેમ કે તે કલહનું કારણ છે અથવા કલહનો અર્થ છે ખરાબ ગાળો બોલવી, ઝગડવું વગેરે. તા:- (૧) દુર્ગતિથી આત્માની જે રક્ષા કરે તે ત્રાયી. (૨) જે ષકાયના અર્થાત્ છકાય જીવના રક્ષક છે તે ત્રાતા.
થે - (૧) કષાય રૂપી ગ્રંથિઓ. (૨) બાહ્ય આત્યંતર પરિગ્રહરૂપ ગ્રંથિઓ. (૩) આસક્તિરૂપ ગ્રંથિઓ. આમિષઃ- (૧) વર્તમાનમાં 'આમિષ'નો અર્થ માંસ' કરવામાં આવે છે. (૨) આગમમાં આસક્તિના
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૪૪
હેતુભૂત પદાર્થોના અર્થમાં આમિષ શબ્દ વપરાયો છે. અનેકાર્થ કોષમાં આમિષ શબ્દનો લોભ અને લાલચ અર્થ પણ મળે છે. (૩) આમિષની સાથે 'મોન' અને 'વિલન્ગે' શબ્દ હોવાથી આમિષનો અર્થ કીચડ પણ થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બુદ્ધિવો—થે :– આત્મહિતકારી અને કલ્યાણકારી મોક્ષમાર્ગમાં વિપરીતભાવ, અશ્રદ્ધા કે અરુચિ
રાખનાર.
વાર્ :- બંધાઈ જાય છે અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મથી બંધાઈ જાય છે. માખી કફમાં ફસાય જાય છે, તેનાથી છૂટવા અસમર્થ બને છે અર્થાત્ મરી જાય છે, તેમ ભોગાસકત પ્રાણીઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી બંધાઈ જાય છે અને તેનાથી મુક્ત થઈ શકતા નથી. સંસારમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ કર્યા જ કરે છે. અધીપુરિસેન્જિં:- અધીર પુરુષો દ્વારા, મંદ બુદ્ધિવાળા મનુષ્યો દ્વારા, અસત્ત્વશીલ અર્થાત્ કાયર પુરુષો દ્વારા.
પ્રાણવધ અને અહિંસા :
७
समणा मु एगे वयमाणा, पाणवहं मिया अयाणंता । मंदा णिरयं गच्छति, बाला पावियाहिं दिट्ठीहिं ॥७॥ શબ્દાર્થ :- મુ- અમે, Ì - કોઈ એક, સમળા = સાધુ છીએ, વયમાળા પાળવö – પ્રાણી વધને, અવાળતા = જાણતા નથી અને ત્યાગ પણ કરતા નથી, મિયા - અજ્ઞાની, મં મંદબુદ્ધિવાળા, પાળિયાËિ - પોતાની પાપકારી, વિઠ્ઠીäિ - દષ્ટિથી, ભિવં નરકમાં, પતિ = જાય છે.
કહેતા અને,
મૃગ સમાન
=
ભાવાર્થ :- અમે શ્રમણ છીએ એમ કહેવા છતાં કેટલાક પશુ સમાન મંદબુદ્ધિવાળા અજ્ઞાની જીવો પ્રાણીવધને પણ સમજતા નથી અને તેઓ પોતાની પાપદષ્ટિ અર્થાત્ અજ્ઞાનદશાને કારણે નરકમાં જાય છે.
ण हु पाणवहं अणुजाणे, मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवमारिएहिं अक्खायं, जेहिं इमो साहुधम्मो पण्णत्तो ॥ ८॥
=
શબ્દાર્થ :- પાળવદ – પ્રાણીવધનું, અનુજ્ઞાળે = અનુમોદન પણ કરે છે, જ્યારૂ = કયારે ય પણ, સવ્વવુવવાળું = બધાં દુ:ખોથી, ન હૈં મુજ્વેન્દ્ર = છૂટી શકતો નથી, હિઁ - જેમણે, રૂમો = આ, સાદુધમ્મો = સાધુ ધર્મ, પળત્તો - કહ્યો છે તે, આરિä - આર્ય અર્થાત્ તીર્થંકર મહાપુરુષોએ, વં = આ રીતે, અવાય= ફરમાવ્યો છે.
=
ભાવાર્થ :- જેમણે આ સાધુ ધર્મની પ્રરૂપણા કરી છે એવા આર્ય (તીર્થંકર) મહાપુરુષોઓએ કહ્યું કે – પ્રાણીવધનું અનુમોદન કરનાર પણ કદી સમસ્ત દુઃખોથી મુક્ત બની શકતા નથી. ઉપલક્ષણથી પ્રાણીવધ કરનાર અને કરાવનાર પણ સમસ્ત દુઃખોથી છૂટી શકતા નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૮: કપિલીય .
૧૪૫
पाणे य णाइवाएज्जा, से समिए त्ति वुच्चइ ताई ।
तओ से पावयं कम्म, णिज्जाइ उदगं व थलाओ ॥९॥ શબ્દાર્થ - પગે -જે પ્રાણીઓની, વાળા -હિંસા નથી કરતો, જે - તે, તારું-છ કાયનો રક્ષક, સમા ત્તિ = પાંચ સમિતિનો ધારક, અહિંસક, વુક્રર્ = કહેવાય છે, તો તે = તેનાથી, તે આત્માર્થી, પવયં શમ્મ - પાપકર્મો, અશુભ કર્મો, લાડુ દૂર થઈ જાય છે, નીકળી જાય છે, થનાઓ - જેમ ઊંચી કે ઢાળવાળી જમીન પરથી, ૩૧ ૩ - પાણી જતું જ રહે.
ભાવાર્થ :- જે પ્રાણીઓની હિંસા કરતા નથી, તે છ કાયના રક્ષક સમ્યક આચરણવાળા કહેવાય છે. અથવા સર્વજીવોનું રક્ષણ કરનાર અહિંસક કહેવાય છે. જેમ ઊંચા સ્થળેથી જળ આપોઆપ સરી જાય છે તેમ અહિંસક સાધકનાં પાપકર્મ સહેજે સરી જાય છે. १० जगणिस्सिएहिं भूएहिं, तसणामेहिं थावरेहिं च ।
णो तेसिमारभे दंड, मणसा वयसा कायसा चेव ॥१०॥ શબ્દાર્થ :- નહિં - જગતમાં રહેલાં, સિં - એ, તાહિં - ત્રસનામ કર્મના ઉદયવાળા ત્રસપ્રાણી, વ = અને, થાવરું = સ્થાવરનામ કર્મના ઉદયવાળા સ્થાવર પ્રાણીઓની, મળી = મન, વસા = વચન, વેવ = અને, યસ = કાયાથી, ૬૬ = હિંસાનો, નો બારમે - આરંભ ન કરવો.
ભાવાર્થ :- આ વિશ્વને આશ્રિત જેટલા ત્રસ એટલે હાલતાં ચાલતાં અને સ્થાવર એટલે સ્થિર રહેનારા એકેન્દ્રિય જીવો છે, તેની મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રકારની હિંસા કે હિંસક પ્રવૃત્તિ કરવી નહીં.
વિવેચન :મિયા અાપતા:- પાશવી બુદ્ધિવાળા અજ્ઞપુરુષને અહીં મૃગ કહ્યા છે. પ્રાણી કેટલા પ્રકારના છે? કયા કયા છે? તેનો વધ કે અતિપાત કેવી રીતે થઈ જાય છે? આ બધી વાતોને નહીં જાણનાર અજ્ઞાની કહેવાય છે અર્થાતુ તે અજ્ઞપ્રાણી જીવોની હિંસાને પણ જાણતા નથી ત્યાં બીજાં પાપોની તો વાત જ કયાં
રહી?
વિયહિં વિહિં - (૧) પાપકારી દષ્ટિઓથી અને નરકને પ્રાપ્ત કરાવનાર પાપકારી આચરણોથી (૨) પરસ્પર વિરોધવાળી પાપપ્રેરક દૂષિત દષ્ટિઓથી. જેમ કે ન હિંથાત્ સર્વભૂતાપિ.' 'શ્વેત છામાનખેત વાયવ્ય નિરિ ભૂતિનં :' આ બે વાકયોમાં એક તરફ એમ કહે છે- 'સર્વ જીવોની હિંસા ન કરો' અને બીજી તરફ શ્વેત બકરાના વધનો ઉપદેશ છે. એ પરસ્પર વિરોધી કથનને પાપમય દષ્ટિ કહેવાય છે. પાવરું અજુગાબે - આ ગાથામાં દર્શાવ્યું છે કે પ્રાણીવધનું અનુમોદન કરનાર સર્વ દુઃખોથી મુક્ત
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બની શકતાં નથી. તો પછી પ્રણીવધ કરનાર અને કરાવનાર તે દુઃખોથી મુક્ત કેવી રીતે થઈ શકે? તેથી આત્મકલ્યાણના ઇચ્છુકે અનુમોદનના સમસ્ત પાપોથી પણ દૂર રહેવું જોઈએ. ઉદાહરણ :- ઉજ્જયિની નગરીમાં એક શ્રાવકપુત્ર હતો. એકવાર ચોરોએ તેનું અપહરણ કર્યું, તેને માલવદેશમાં એક શિકારીને ત્યાં વેંચી દીધો. શિકારીએ તેને બટેર, તેતર કે કોઈ પણ પક્ષી મારવા કહ્યું. શ્રાવકપુત્રે પોતાની અહિંસક ભાવના અને કરુણાભાવને કારણે સ્પષ્ટ રીતે આમ કરવાની ના પાડી દીધી. તેથી તે શિકારીએ ગુસ્સે થઈ તેને ખૂબ માર માર્યો, હાથીના પગ નીચે કચડાવ્યો. આમ પ્રાણ ત્યાગનો અવસર આવવા છતાં તેણે જીવહિંસા કરવાનું સ્વીકાર્યું નહીં. તેવી જ રીતે સંયમનું પાલન કરનાર સાધુઓએ દઢતાપૂર્વક ત્રિકરણ–ત્રિયોગે જીવહિંસા ન કરવી જોઈએ.
રસાસક્તિ ત્યાગ :११ सुद्धसणाओ णच्चाणं, तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ।
जायाए घासमेसिज्जा, रसगिद्धे ण सिया भिक्खाए ॥११॥ શબ્દાર્થ – સુસંગો - ગવેષણાની શુદ્ધ વિધિ નિયમોને, દોષોથી રહિત શુદ્ધ ગવેષણાને,
ક્વા - જાણીને, તન્થ - એ શુદ્ધ એષણામાં, સખા - પોતાના આત્માને, ઢs - સ્થાપિત કરે, એષણાથી આહાર પ્રાપ્ત કરે, મજહાણ - ભિક્ષાથી નિર્વાહ કરનાર સાધુ, ગાથા સંયમયાત્રાનો નિર્વાહ કરવા માટે, વાસં - આહારની, તિજ્ઞા યાચના કરે, રાધે- રસોમાં આસક્ત, વૃદ્ધ, જ સિયા - ન થાય.
ભાવાર્થ :- સાધુ ઉગમ, ઉત્પાદના તથા એષણા દોષોથી રહિત શુદ્ધ ગવેષણાને જાણીને તેમાં જ પોતાના આત્માને સ્થાપિત કરે અર્થાતુ શુદ્ધ આહારને જ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે અને સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારની ગવેષણા કરે પરંતુ ભિક્ષામાં મળેલા આહારના સ્વાદમાં આસક્તિભાવ ન કરે. १२ पंताणि चेव सेविज्जा, सीयपिंडं पुराणकुम्मासं ।
अदु बुक्कसं पुलागं वा, जवणट्ठाए णिसेवए मथु ॥१२॥ શબ્દાર્થ – વાળ સૂકો (નીરસ) આહાર, સીધ૬. ઠંડો આહાર, રેવ. અને પુ સુષ્મા - જૂના અડદ વગેરેના બાકુળા, આદુ અથવા, યુક્ર - મગ, ઘઉં વગેરેનું તુષ અને ભુસું, પુતા અલ્પ સત્ત્વવાળા ધાન્ય કળથી, કોદરો વગેરે, મંથે - સુકવેલાં બોરનું ચૂર્ણ વગેરે, નવપટ્ટા - સંયમયાત્રાના નિર્વાહ અર્થે, શરીરના નિર્વાહ માટે, વિના સેવન કરે, આવા સામાન્ય પદાર્થોનો આહાર કરે, fસેવ - વારંવાર અથવા લાંબા સમય સુધી સેવન કરે. ભાવાર્થ :- સાધુ સંયમયાત્રાના નિર્વાહ માટે જ અનાસક્ત ભાવે સાદુ, નીરસ અને ઠંડા આહારનું સેવન કરે, કાળ વ્યતીત થયેલા જૂના અડદ વગેરેના બાકુળા, મગ, ઘઉં વગેરેનું તુષ કે ભુસું; નિઃસાર, રૂક્ષ
Page #217
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૮: કપિલીય
૧૪ ૭.
કે અલ્પ સત્ત્વવાળાં ધાન્ય અને સૂકવેલાં બોરનું ચૂર્ણ વગેરે આહારનું સેવન કરે. સામાન્ય પદાર્થોનું લાંબા સમય સુધી કે વારંવાર સેવન કરે. વિવેચન :ગાયાપાલિઝ:- જેમ ગાડીનાં પૈડાંની ધરીને ભાર સહેવા માટે કે ચલાવવા માટે તેલ વગેરે અલ્પ માત્રામાં જ લગાડવામાં આવે છે, તેમ મહાવ્રતાદિના હજારો ગુણોના ભારને વહન કરવાની દષ્ટિએ બ્રહ્મચારી સાધકે અલ્પ આહાર કરવાનો હોય છે. પાણિ રેવ વિના:- ગચ્છવાસી મુક્તિ માટે વિધાન છે કે નીરસ ભોજન મળે કે સરસ મળે, તો પણ સમભાવે વાપરે, આવશ્યકતા ન હોય તો સરસ પદાર્થોનો ત્યાગ કરે પરંતુ ગચ્છનિર્ગત જિનકલ્પી વગેરે સાધુ પ્રાયઃનીરસ વિગય રહિત ભોજન કરે છે. શીતપિંડ, જૂના અડદ, ભૂસું વગેરે નિઃસાર પદાર્થ, આ બધા પ્રાંત આહારના જ પ્રકારો છે. નવકુ - શરીરની યાત્રાના નિર્વાહ માટે સાધુએ પ્રાંત આહાર કરવો જોઈએ. આ વિધાનથી સ્પષ્ટ થાય છે, જો પ્રાંત આહારથી શરીરનું પોષણ થતું હોય, તો જ એવો આહાર લે પરંતુ વાત આદિ ઉપદ્રવના કારણથી જો શરીરનો નિર્વાહ ન થાય, તો સ્થવિર કલ્પી મુનિ આવશ્યકતા પ્રમાણે વિગયયુકત આહાર પણ લઈ શકે છે. ગચ્છનિર્ગત એવા જિનકલ્પી આદિ સાધુ માટે પ્રાંતાદિ આહાર લેવાની જ આજ્ઞા છે. અહીં યાત્રા શબ્દથી સંયમ યાત્રા અને શરીરયાત્રા બંનેનું ગ્રહણ થાય છે. અનિયંત્રિત કુશીલ જીવનનું દુષ્પરિણામ :|१३ जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजंति ।
ण हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥१३॥ શબ્દાર્થ :- ૩ - રેખા આદિ લક્ષણોનું ફળ, સુવિM - સ્વપ્નનું ફળ, એ વિષે - અંગઉપાંગનાં ફુરણનું ફળ, પ૩નતિ = ગૃહસ્થોને બતાવે, હું = નિશ્ચયથી, શુદ્ધ સ્વરૂપે, સમા = શ્રમણ, ઇ લુવંતિ • નથી કહેવાતા, પર્વ - આ પ્રકારે, માપદં - આચાર્યોએ, તીર્થંકરોએ,
@ાથે - કહ્યું છે.
ભાવાર્થ :- જે સાધક લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર તથા અંગવિદ્યાના પ્રયોગો કરતા હોય તેને સાચા અર્થમાં 'શ્રમણ' ન કહેવાય; એમ આચાર્યોએ કે તીર્થંકરોએ કહ્યું છે. १४ इह जीवियं अणियमेत्ता, पब्भट्ठा समाहिजोगेहिं ।
ते कामभोग-रसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥ શબ્દાર્થ :- ૬ - આ જન્મમાં, નવિય - અસંયમ જીવનનું, ળિયનેતા - નિયંત્રણ ન કરનાર જે, સાદિ નોfહં = સમાધિભાવ અને સંયમ આચારથી, પુમકુ = ભ્રષ્ટ થઈ જાય છે, તે = તે,
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વાનોન-ર = કામભોગના સુખમાં આસક્ત થઈ, સાસુરે = અસુર સંબંધી, વયે - કાયામાં, વવાતિ = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- સંયમ ગ્રહણ કર્યા પછી જે શાસ્ત્રાજ્ઞા અનુસાર પોતાના જીવનનું નિયંત્રણ કરી શકતા નથી કે પોતાના સમાધિયોગથી અર્થાત્ ચિત્તસમાધિથી અથવા સંયમાચારથી ભ્રષ્ટ થઈ જાય છે. તેઓ કામભોગો તથા રસાસ્વાદમાં આસક્ત બની મૃત્યુ પામીને અસુરકાયમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ દુર્ગતિમાં જાય છે. १५ तत्तो वि य उवट्टित्ता, संसारं बहु अणुपरियटति ।
बहुकम्मलेव-लित्ताणं, बोही होइ सुदुल्लहा तेसिं ॥१५॥ શબ્દાર્થ :- તો વિય ત્યાં અસુર નિકાયમાંથી, ૩વત્તા નીકળીને, સંસારં - સંસારમાં,
હું : ઘણું જ, લાંબા કાળ સુધી, અપરિયતિ - પરિભ્રમણ કરે છે, વધુમ્મત્તે-ઉતા . અતિશય કર્મલપથી લિપ્ત થયેલા, હિં - તેવા ભારે કર્મી જીવોને, વોહી - ધર્મની સમજણ, શ્રદ્ધા મળવી, સુકુ - અતિ દુર્લભ, રોડ - થઈ જાય છે. ભાવાર્થ :- ત્યાંથી નીકળીને પણ તે સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરતાં ઘણાં કર્મોનાં લેપથી લિપ્ત થયેલા તે ભારે કર્મી જીવોને ધર્મની સમજણ, શ્રદ્ધા કે બોધ મળવો પણ અતિ દુર્લભ થઈ જાય છે. વિવેચન :ત - લક્ષણવિદ્યા – શરીરનાં લક્ષણો અર્થાતુ રેખાચિહ્નો જોઈને શુભ-અશુભ ફળ દર્શાવનાર શાસ્ત્રને લક્ષણશાસ્ત્ર કે સામુદ્રિક શાસ્ત્ર કહે છે. શુભાશુભ ફળ દર્શાવનાર લક્ષણ દરેક જીવોમાં વિદ્યમાન હોય છે. સુવિM - સ્વપ્નશાસ્ત્ર- સ્વપ્નના શુભાશુભ ફળની સૂચના દેનાર શાસ્ત્ર. અવિનં – અંગવિધા – શરીરના અવયવોના ફરકવાં ઉપરથી શુભાશુભ ફળ દર્શાવતું શાસ્ત્ર. સમહિનો હિં- (૧) સમાધિ – શુભ ચિત્તની એકાગ્રતા; યોગ-પ્રતિલેખના આદિ પ્રવૃત્તિઓ (૨) મન, વચન, કાયાની સમાધિ કે સ્વસ્થતા. (૩) જીવનમાં ધર્મની સાચી સમજ પામવી. લોભવૃત્તિનું સ્વરૂપ - १६ कसिणं पि जो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इक्कस्स ।
तेणावि से ण संतुस्से, इइ दुप्पूरए इमे आया ॥१६॥ શબ્દાર્થ :- પુvi - ધન-ધાન્ય વગેરેથી ભરેલાં, તિi fજ - સમસ્ત, સંપૂર્ણ, રૂ - આ, તોયે- લોક, આખો સંસાર, નો- જો કોઈ પત્ત (
ફરસ) = એક વ્યક્તિને જ કર્તા- આપી
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૮: કપિલીય પ્ર.
[ ૧૪૯ ]
દેવામાં આવે, તેનાઈવ તેનાથી પણ, આ વિશાળ ધનથી પણ, સે - તે લોભી માનવને જ સંતુણે - સંતોષ થઈ શકતો નથી, આ પ્રકારે, ને આ સંસારની, કથા-આત્માઓની તૃષ્ણાને, યુપૂરા - સંતોષવી મહામુશ્કેલ છે. ભાવાર્થ :- ધન-ધાન્યથી પૂર્ણ આખા લોકની સમૃદ્ધિ જો કોઈ એક વ્યક્તિને આપવામાં આવે, તો પણ લોભી માનવ સંતુષ્ટ થઈ શકતો નથી. આવા તૃષ્ણાવાન આત્માના લોભની પૂર્તિ થવી મહામુશ્કેલ છે. १७ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ ।
__दोमास-कयं कज्ज, कोडीए वि ण णिट्ठियं ॥१७॥ શબ્દાર્થ :- ન -જેમ જેમ, તાદ - લાભ થતો જાય છે, તer - તેમ તેમ, નોહો - લોભ થાય છે, તા : લાભથી, તો- લોભની, પવ૬ - વૃદ્ધિ થાય છે, તો મરચું - બે માસા સોનાથી થનાર, વર્ષા - કાર્ય લોભવશ, ડીપ વિ - કરોડ સોનામહોરોથી પણ, ચિં- પૂરું ન થયું. ભાવાર્થ :- આ સંસારમાં વ્યક્તિને જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ થાય છે કારણ કે લાભથી લોભની વૃદ્ધિ થતી જ રહે છે. જેમ કે કપિલ બ્રાહ્મણનું બે માસા સોનાથી થતું કામ કરોડો સુવર્ણ મુદ્રાઓથી પણ પૂરું ન થયું. વિવેચન :જ સંતુલે - ધન ધાન્યાદિથી પરિપૂર્ણ સમગ્ર લોકના દાનથી પણ લોભીની લોભવૃત્તિ સંતોષ પામતી નથી. કહ્યું છે કે –
न वह्निस्तृणकाष्ठेषु, नदीभिर्वा महोदधिः ।
न चैवात्मार्थसारेन, शक्यस्तर्पयितुं कवचित् ।। ઘાસ અને કાષ્ઠથી જેમ અગ્નિ અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી. તેવી જ રીતે લોભી આત્માઓને સર્વસ્વ ધન દઈ દેવાથી પણ કયારે ય તૃપ્ત કરી શકાતા નથી.
સ્ત્રી સંગનો ત્યાગ :|१८ णो रक्खसीसु गिज्झेज्जा, गंडवच्छासु णेगचित्तासु ।
जाओ पुरिसं पलोभित्ता, खेलति जहा व दासेहिं ॥१८॥ શબ્દાર્થ - વિશ્વાસુ - સ્તનયુકત વક્ષ:સ્થળવાળી, નેવાનું - ચંચળ ચિત્તવાળી, ગાઓ - જે સ્ત્રી, પુર્વ - પુરુષોને, પત્તો બત્તા - લોભાવીને, પોતાના વશમાં કરીને, વાહિં - દાસની, ગહ વ - જેમ, હેન્નતિ - નચાવે છે, કામ કરાવે છે, રહણી, - માટે રાક્ષસી રૂપ સ્ત્રીઓમાં, નો જોm - આસક્ત થવું ન જોઈએ.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાવાર્થ :- જે સ્તનયુક્ત વક્ષ:સ્થળવાળી, ચંચળ ચિત્તવાળી સ્ત્રી, પુરુષને પ્રલોભનમાં લલચાવીને નોકરની જેમ નચાવે છે અને આત્માના ઉત્તમ ગુણોનો નાશ કરે છે, તે રાક્ષસી સમાન સ્ત્રીઓમાં આસક્ત થવું ન જોઈએ.
१९
णारी गोवगिज्झेज्जा, इत्थी विप्पजहे अणगारे | धम्मं च पेसलं णच्चा, तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ॥ १९॥ શબ્દાર્થ :- અળરે = ગૃહત્યાગી, નારીસુ - સ્ત્રીઓમાં, નોળિોખ્ખા = કયારે ય આસક્ત ન થાય, ફફ્થી - સ્ત્રીઓથી, સ્ત્રીઓનો, વિપ્પનદે - સદાય દૂર રહે, ત્યાગ કરે, ધમ્મ . ધર્મને, સંયમધર્મને, જેસાં ઉત્તમ, કલ્યાણકારી, પન્ના= સમજીને, જાણીને, તત્ત્વ તેમાં જ, અાળ = પોતાના આત્માને, વેબ્ન = સ્થાપિત કરે.
=
=
ભાવાર્થ :- અણગાર ભિક્ષુ સ્ત્રીઓમાં કયારે ય આસકત ન થાય પરંતુ સ્ત્રીઓથી સદાય દૂર રહે અર્થાત્ સ્ત્રીસંગનો ત્યાગ કરે. સાધુ ધર્મને અથવા બ્રહ્મચર્ય ધર્મને કલ્યાણકારી કે ઉત્તમ માનીને તેમાં જ પોતાના આત્માને સ્થિર કરે.
વિવેચન :
નો રવવસીયુ વિજ્યેન્ગા :- જેમ રાક્ષસી લોહીને પીઈને જીવનનું સત્ત્વ ચૂસી લે છે, તે જ રીતે સ્ત્રીઓ પણ કામાસકત પુરુષ માટે જ્ઞાનાદિ ગુણો, સંયમી જીવન તેમજ ધર્મધનનો સર્વનાશ કરવામાં કે કામોત્તેજનામાં નિમિત્ત બને છે, એ દૃષ્ટિએ તેને રાક્ષસી કહે છે. તે જ રીતે સ્ત્રીને માટે પુરુષ પણ વાસનાના ઉદ્દીપનમાં નિમિત્ત બને છે માટે સાધ્વીઓએ સંયમમાં સાવધાન રહેવું જોઈએ. આગમની રચના પુરુષપ્રધાન હોવાથી એક અપેક્ષાનું જ કથન હોય છે.
=
गंडवच्छासु :– ગંડ અર્થાત્ ગાંઠ કે ગૂમડું. સ્ત્રીઓના વક્ષઃસ્થલમાં રહેલા સ્તન, માંસની ગ્રંથિ કે ગૂમડાની સમાન હોય છે.
२०
इइ एस धम्मे अक्खाए, कविलेणं च विसुद्धपणेणं । तरिहिंति जे उ काहिंति, तेहिं आराहिया दुवे लोगा ॥२०॥
-त्ति बेमि શબ્દાર્થ :- ડ્ = એવા, સ - આ, ધમ્મે “ સાધુ ધર્મ, વિસુદ્ધપળેળ વિશુદ્ધ જ્ઞાની, વિનેગ (વશિષ્ણ) - સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ દ્વારા અથવા કપિલ મુનિ દ્વારા, અલાર્ - કહેવાયેલું છે, વર્ણવ્યું છે, ને ૩ = જે કોઈ પણ, ાર્જિંતિ = તેનું આચરણ કરે છે, હિંતિ = તે સંસારને પાર કરે છે, तेहिं = આવા સાધકો, જુવે = બન્ને, જોT = લોકની, આ ભવ અને પરભવની, આરાહિયા = સમ્યક્ આરાધના કરે છે.
S
Page #221
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૮: કપિલીય
ભાવાર્થ :- વિશુદ્ધ પ્રજ્ઞાવાન અર્થાત્ કેવળી કપિલ મુનિવરે આ વિશિષ્ટ ધર્મનું અર્થાત્ સ્ત્રીસંગ ત્યાગ અને લોભ સંજ્ઞા ત્યાગનું પ્રતિપાદન કર્યું છે. તેની સમ્યગુ આરાધના કરનાર સાગરને તરી જાય છે અને તેવા પુરુષો માટે બને લોક આરાધિત થાય છે અર્થાત્ તે પુરુષોનો આ જન્મ સુસંયમથી સુવાસિત અને સફળ થઈ જાય છે તથા પરભવમાં શાંતિદાયક સુગતિ પ્રાપ્ત થાય છે.
– એમ ભગવાનને કહ્યું છે.
ઉપસંહાર :
શાસ્ત્રકારે આ અધ્યયનની પ્રથમ ગાથામાં જે જિજ્ઞાસાનું નિરૂપણ કર્યું છે, ત્યારપછી સંપૂર્ણ અધ્યયનમાં તેના જ સમાધાન માટેના દુર્ગતિ નિવારક અને સુગતિદાયક ઘણાં તત્ત્વોનું, સંયમી જીવનના પોષક તત્ત્વોનું અને આત્મવિકાસના ગુણોનું પ્રતિપાદન કર્યું છે. દરેક આત્માર્થી મુનિએ આ અધ્યયનનું ચિંતન મનન કરી પોતાના જીવનને સંયમની શુદ્ધ આરાધનામાં સુરક્ષિત કરી લેવું જોઈએ. સંક્ષિપ્તમાં સ્કૂલ કે સૂક્ષ્મ હિંસાથી બચવું, તેના માટે ભિક્ષાની શુદ્ધ વિધિનું પાલન કરવું, રસાસ્વાદવૃત્તિ ન રાખવી, લોકેષણા માટેની પ્રવૃત્તિઓ, નિમિત્ત ભાષણ વગેરે ન કરવાં, લોભસંજ્ઞાને નિર્મલ કરવી, સ્ત્રીસંગની વૃત્તિને પણ નિર્મલ કરી દેવી અર્થાતુ સ્ત્રીઓ પ્રત્યેના આકર્ષણભાવ, તેની વાતો સાંભળવામાં રસ લેવો અથવા તેની સાથે વાતો કરવામાં આનંદ માણવો, વગેરે પ્રવૃત્તિનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય માટે સ્ત્રીસંગ બહુ દોષવાળો છે, એમ સમજી સદાય સાવધાન રહેવું. એ જ આ અધ્યયનનો સંદેશ છે.
II અધ્યયન-૮ સંપૂર્ણ ]
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
નવમું અધ્યયન
ORORRORĐRORĐROR
પરિચય
પ્રસ્તુત નવમા અધ્યયનનું નામ 'નમિપ્રવ્રજ્યા' છે. મિથિલાના રાજર્ષિ નમિ જ્યારે વિરક્ત તેમજ સંબુદ્ધ થઈ દીક્ષા ગ્રહણ કરતા હતા ત્યારે દેવેન્દ્ર બ્રાહ્મણવેશમાં આવીને તેના ત્યાગ, વૈરાગ્ય, નિઃસ્પૃહતા વગેરે ગુણોની પરીક્ષા કરી. ઈન્દ્રે લોકજીવનની નીતિઓ સંબંધિત અનેક પ્રશ્ન પૂછયા. રાજર્ષિ નમિએ પ્રત્યેક પ્રશ્નનું સમાધાન અંતઃસ્પર્શી તેમજ શ્રમણ સંસ્કૃતિ અને આધ્યાત્મિક સિદ્ધાંતની દષ્ટિએ કર્યું.
પ્રતિબુદ્ધ થયા પછી જ મુનિજીવનનો સ્વીકાર થઈ શકે છે. પ્રતિબુદ્ધ ત્રણ પ્રકારના છે – (૧) સ્વયંબુદ્ધ – કોઈના ઉપદેશ વિના સ્વયં બોધિ પ્રાપ્ત કરે. (૨) પ્રત્યેકબુદ્ધ – કોઈ બાહ્ય ઘટનાના નિમિત્તથી જીવનમાં ધર્મનો બોધ પ્રાપ્ત કરે. (૩) બુદ્ધ બોધિત– જ્ઞાની પુરુષોના ઉપદેશથી કે તેની સંગતિથી જીવનમાં ધર્મનો બોધ પ્રાપ્ત કરે. જેમ કે પ્રસ્તુત શાસ્ત્રના આઠમા અધ્યયનમાં સ્વયંબુદ્ઘ કપિલનું, નવમા અધ્યયનમાં કે પ્રત્યેક બુદ્ધ નમિનું અને અઢારમા અધ્યયનમાં બુદ્ઘબોધિત સંયતિ રાજાનું વર્ણન છે.
આ અધ્યયનનો સંબંધ પ્રત્યેકબુદ્ધ મુનિ સાથે છે. ચાર પ્રત્યેકબુદ્ધ સમકાલીન થયા છે – (૧) કરકંડુ (૨) દ્વિમુખ (૩) નમિ અને (૪) નગૃતિ. આ ચારે ય પ્રત્યેકબુદ્ધ પુષ્પોત્તર વિમાનથી એક સાથે આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યલોકમાં આવ્યા. ચારે સાથે દીક્ષા લીધી, એક જ સમયે પ્રત્યેકબુદ્ધ થયા, એક જ સમયમાં કેવળી અને સિદ્ધ થયા. કરકંડું કલિંગદેશના, દ્વિમુખ પંચાલદેશના, નમિ વિદેહદેશના અને નતિ ગંધારદેશના રાજા હતા. ચારે યને પ્રત્યેકબુદ્ઘ થવામાં ક્રમશઃ (૧) વૃદ્ધ બળદ (૨) ઈન્દ્રધ્વજ (૩) કંકણનો અવાજ, (૪) મંજરીરહિત આમ્રવૃક્ષ, આ ચાર ઘટનાઓ નિમિત્ત બની.
નમિરાજર્ષિની પ્રત્યેકબુદ્ધ બની પ્રવ્રજ્યાગ્રહણ કરવાની ઘટના નીચે મુજબ છે—
માલવ દેશના સુદર્શનપુરના રાજા મણિરથ હતા. તેનો નાનો ભાઈ યુવરાજ યુગબાહુ હતો. મદનરેખા યુગબાહુની પત્ની હતી. મદનરેખાના રૂપમાં આસક્ત મણિરથરાજાએ છળથી પોતાના નાના ભાઈની હત્યા કરી નાંખી. ગર્ભવતી મદનરેખાએ વનમાં પુત્રને જન્મ આપ્યો. તે બાળકને મિથિલાનરેશ પદ્મરથ પોતાની નગરી મિથિલામાં લઈ આવ્યા. તેનું નામ નમિ રાખવામાં આવ્યું. પદ્મરથ રાજાને વૈરાગ્ય થતાં નમિ વિદેહદેશના રાજા બન્યા. (વિદેહરાજ્યમાં બે મિ થયા છે. બંને ય પોત-પોતાના રાજ્યનો ત્યાગ કરીને અણગાર બન્યા હતા. એક એકવીસમા તીર્થંકર નમિનાથ થયા અને બીજા પ્રત્યેકબુદ્ધ નમિરાજર્ષિ થયા.)
એકવાર નિમરાજાના શરીરમાં અતિ દુઃસહ્ય એવો દાહજ્વર ઉત્પન્ન થયો, તેથી તે ખૂબ જ વ્યથિત
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
[ ૧૫૩]
રહેવા લાગ્યા. છ મહિના સુધી ઉપચાર ચાલ્યા, છતાં કશો લાભ થયો નહીં. એક વૈધે સુખડનો લેપ શરીરે લગાવવાનું કહ્યું. રાણીઓ સુખડ ઘસવા લાગી તો હાથમાં રહેલાં કંકણોનો અવાજ થવા લાગ્યો. અતિ વેદના ભોગવતાં રાજાથી કંકણોનો અવાજ સહન થયો નહીં. રાણીઓએ હાથમાં સૌભાગ્યચિહ્નરૂપ એકેક કંકણ રાખી અને બીજા બધાં કાઢી નાખ્યાં અને તેથી અવાજ બંધ થઈ ગયો.
રાજાએ મંત્રીને પુછ્યું - કંકણનો અવાજ કેમ આવતો નથી? શું ચંદન ઘસવાનું બંધ કર્યું છે?
મંત્રીએ કહ્યું - સ્વામિનું! આપને કંકણોના અથડવવાથી થતો ધ્વનિ અપ્રિય લાગવાથી, રાણીઓએ સૌભાગ્યના ચિહ્ન રૂપે માત્ર એકે કંકણ હાથમાં રાખીને બાકીનાં બધાં કંકણ ઉતારી નાખ્યાં છે.
આ ઘટનાથી રાજાના હૃદયનું પરિવર્તન થયું. નવો પ્રકાશ મળ્યો, રાજા આ ઘટનાથી પ્રતિબુદ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે જ્યાં અનેક છે, ત્યાં સંઘર્ષ, દુઃખ, પીડા અને રાગાદિ દોષ છે, જ્યાં એક છે ત્યાં પૂર્ણ શાંતિ છે અર્થાત્ જ્યાં શરીર, ઈન્દ્રિયો, મન અને ધન, પરિવાર રાજ્ય વગેરે પરભાવોની ભીડ છે, ત્યાં દુઃખ છે. જ્યાં કેવળ એકત્વભાવ છે, આત્મભાવ છે, ત્યાં દુઃખ નથી. જ્યાં સુધી હું મોહવશ સ્ત્રીઓ, ખજાનો, મહેલ, હાથી, અશ્વ આદિથી તેમજ રાજકીય ભોગોથી સંબદ્ધ છું, ત્યાં સુધી હું દુઃખી છું. આ સર્વને છોડીને એકાકી બનીશ ત્યારે જ સુખી થઈશ. આ રીતે રાજાના અંતરમાં વિવેક વડે વૈરાગ્ય જાગી ઊઠયો. તેણે સર્વ મોહ– મમત્વમૂલક સંબંધ સંગનો ત્યાગ કરીને એકાકી બની પ્રવ્રજિત થવાનો દઢ સંકલ્પ કર્યો. તેણે વિચારણા કરી આ જ મારા દાહન્વરની શાંતિ માટે રામબાણ ઔષધ છે.' દીક્ષા ગ્રહણ કરવાની ભાવનાથી નમિરાજાને ગાઢ નિદ્રા આવી ગઈ. તેનો દાહ જ્વર શાંત થઈ ગયો અને એક વિશિષ્ટ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે શ્વેત ગજારૂઢ બની મેરુપર્વત ઉપર ચડી ગયા. કાર્તિકી પૂનમનો એ દિવસ હતો. સવારે જાગ્યા તો વિચાર કરવા લાગ્યા કે, મેં જે સ્વપ્ન જોયું છે તે સારું ફળ આપનાર છે. વળી આવો પર્વત મેં કયાંક જોયો પણ છે. આ પ્રકારે વારંવાર વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેના પ્રભાવથી તેમણે પોતાના પૂર્વભવને જાણ્યો કે હું પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને શુદ્ધ સંયમ પાલનના કારણે ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ સહિત દેવલોકમાં ઉત્પન્ન થયો હતો, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને અહીં ઉત્પન્ન થયો છું અને અત્યારે રાજા છે. તેમણે વૈરાગ્યભાવે ભોગવિલાસને ત્યાગી દીધા તથા સર્વોત્કૃષ્ટ મુનિધર્મમાં દીક્ષા થવા તૈયાર થયા અને નગરની બહાર દીક્ષા ગ્રહણ કરવા નીકળ્યા.
પ્રથમ દેવલોકમાં ઈન્દ્રને જ્ઞાત થયું કે નમિરાજા એકાએક મુનિ થઈ રહ્યા છે, તો તેઓની ત્યાગ ભાવના સ્થિર છે કે ક્ષણિક આવેશ છે? તે જાણવા અને કસોટી કરવા ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને નમિરાજર્ષિ પાસે આવ્યા અને કહ્યું – આપે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને પછી જ મુનિધર્મની દીક્ષા લેવી જોઈએ. ઇન્દ્ર મહારાજે વ્યવહારિક વાતોની છણાવટ કરી અને લોકજીવન સંબંધિત ૧૦ પ્રશ્નો ઉપસ્થિત કર્યા જેનું સમાધાન નમિરાજર્ષિ એ એકત્વભાવના અને આધ્યાત્મિક દૃષ્ટિએ કર્યું. સંક્ષેપમાં તે ૧૦ પ્રશ્નો આ પ્રમાણે છે – ૧. મિથિલાનગરીમાં બધે ય કોલાહલ થઈ રહ્યો છે. આપ દયાળુ છો, તેને શાંત કરી પછી દીક્ષાનો
સ્વીકાર કરજો.
Page #224
--------------------------------------------------------------------------
________________
૩.
૪.
ર. વાયુપ્રેરિત આગથી રાજભવન તેમજ અંતઃપુર બળી રહ્યું છે, તેની ઉપેક્ષા કેમ કરો છો ?
પહેલાં કિલ્લો, ગઢના દરવાજો, ખાઈઓ અને શસ્ત્રાસ્ત્ર વગેરેથી નગરને સુરક્ષિત કરીને પછી દીક્ષા ગ્રહણ કરો.
પોતાના માટે અને વંશોના આશ્રય માટે પહેલાં પ્રાસાદ આદિ બનાવી પછી દીક્ષા લેજો.
ચોરો, ડાકુઓ વગેરેનો નિગ્રહ કરી નગરમાં શાંતિ સ્થાપિત કરી પછી દીક્ષા લેજો.
૬.
વિરોધી રાજાઓને પરાજિત કરી તેમજ વશીભૂત કરી પછી દીક્ષા લેજો.
૭. વિપુલ યજ્ઞ કરી, શ્રમણો, બ્રાહ્મણોને ભોજન કરાવી તથા દાન અને ભોગ વગેરે પ્રીતિકારક કાર્યો કર્યા પછી દીક્ષા લે
૫.
૮.
૯.
૨.
૧૫૪
૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
૧૦. આશ્ચર્ય છે કે તમે બુદ્ધિમાન છતાં મળેલા અદ્ભુત ભોગોને છોડી અને ભવિષ્યનાં સુખોની પ્રાપ્તિ માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છો, એ પશ્ચાત્તાપનો હેતુ ન બની જાય, તેનો વિચાર કરો.
રાજર્ષિ નમિએ દરેક પ્રશ્નોનો ઉત્તર આધ્યાત્મિક સ્તરે શ્રમણ સંસ્કૃતિને અનુલક્ષીને આપ્યા છે.
૪.
૧. સંપૂર્ણ જગતને આત્મવત્ સમજનારા નમિ રાજર્ષિનો પ્રથમ પ્રશ્નનો માર્મિક ઉત્તર વૃક્ષાશ્રયી પક્ષીઓના રૂપક દ્વારા આપ્યો છે. સૌ પોતાના સ્વાર્થવશ આક્રંદ કરી રહ્યા છે, હું તો વિશ્વનાં દરેક પ્રાણીઓનાં આક્રંદ શાંત કરવા દીક્ષિત થઈ રહ્યો છું અર્થાત્ વિશ્વમૈત્રી સાધવા જઈ રહ્યો છું.
૫.
ઘોરાશ્રમરૂપ ગૃહસ્થાશ્રમ છોડી સંન્યાસ ગ્રહણ કરવાની અપેક્ષાએ અહીં રહીને પૌષધવ્રતાદિનું પાલન કરવું, એ ક્ષત્રિયોચિત ધર્મ છે.
સોનું, રૂપ, મણિ, મોતીઓ, કાંસુ, વસ્ત્રો, વાહનો અને ભંડાર વગેરે વધારીને ત્યાર પછી નિરપેક્ષ અને નિરાકાંક્ષ બની પ્રવ્રુજિત થજો.
બીજા પ્રશ્નનો ઉત્તર તેઓએ આત્મકત્વભાવની દૃષ્ટિએ આપ્યો છે કે મિથિલા કે કોઈ પણ વસ્તુ બળી રહી છે, તેનાથી મારા આત્માનું કંઈ જ બળતું નથી. હું એ સર્વ આસક્તિથી વિરક્ત બન્યો છું.
મારે હવે બાહ્ય સુરક્ષાથી શું સંબંધ ? પોતાની આત્મરક્ષા અર્થે આધ્યાત્મિક શસ્ત્રાસ્ત્ર લઈ વિકારોના યુદ્ધનો સામનો કરી રહ્યો છે.
જ્યાં અસ્થાયી નિવાસ છે, ત્યાં ઘર બનાવવાથી શું? ઘર તો ત્યાં બનાવી શકાય જ્યાં સ્થાયી રહેવાનું હોય. હું તે જ કરી રહ્યો છું અર્થાત્ આ સંસારમાં અશાશ્વત ઘર બનાવવાની અપેક્ષાએ શાશ્વત સિદ્ધિ સ્થાનને જ ઘર બનાવવું મહત્વપૂર્ણ છે.
સંસારમાં અપરાધીને ઓળખવા મુશ્કેલ છે, તેથી હું તો મારા આત્માના અપરાધીને જ દૂર કરવા પ્રયત્નશીલ છું.
Page #225
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
| ૧૫૫ |
૬. આત્મગુણોમાં બાધક શત્રુઓથી સુરક્ષા માટે આત્મદમન કરી આત્મવિજયી બનવું, એ જ આત્માર્થી
માટે શ્રેયસ્કર છે, બીજાનું દમન કરવું ઉચિત નથી અને તે સુખનું કારણ પણ નથી. સાવધ યજ્ઞ અને દાન, ભોગ વગેરેની અપેક્ષાએ સર્વવિરતિ સંયમ શ્રેષ્ઠ છે. જે અજ્ઞાની સાધક માસખમણના પારણે ડાભના અગ્રભાગ પર સમાય એટલો આહાર કરે, તો પણ સમયચારિત્ર ધર્મની સોળમી કળા સમાન પણ નથી માટે સર્વવિરતિ સંયમ, સમત્વ તેમજ રત્નત્રયની સાધના કરવી એ જ શ્રેષ્ઠ છે. સોના, ચાંદી વગેરે ધનના અસંખ્ય કૈલાસ પર્વત થઈ જાય, તો પણ મનુષ્યની લાલસા પૂર્ણ થતી નથી. ઈચ્છા અનંત છે. તેની પૂર્તિ થવી અસંભવ છે, તેથી નિરાકાંક્ષ અને નિઃસ્પૃહ બનવું જ શ્રેષ્ઠ
છે. ૧૦. સાંસારિક કામભોગ શલ્યરૂપ છે, વિષધર સર્પ છે. ક્રોધાદિ કષાયો આત્મગુણોનો ઘાત કરી મનુષ્યને
દુર્ગતિમાં લઈ જાય છે, મુમુક્ષુ નિગ્રંથ માટે ભોગ અને કષાયોનો ત્યાગ જ હિતકર છે.
નમિ રાજર્ષિના ઉત્તરો સાંભળી દેવેન્દ્ર અત્યંત પ્રભાવિત બની, પરમ શ્રદ્ધાભક્તિવશ સ્તુતિ, પ્રશંસા તેમજ વંદના કરી પોતાના સ્થાને પાછા ફર્યા. નમિ રાજર્ષિએ દીક્ષા અંગીકાર કરી સંયમનું પાલન કર્યું અને કર્મ ક્ષય કરી મોક્ષે ગયા.
ooo
Page #226
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
– નવમું અધ્યયન -
નમિપ્રવજ્યા VE/E)
El/E/
નમિરાજર્ષિનો જન્મ અને પૂર્વજન્મનું સ્મરણ :
चइऊण देवलोगाओ, उववण्णो माणुसम्मि लोगम्मि ।
उवसंत-मोहणिज्जो, सरइ पोराणियं जाइं ॥१॥ શબ્દાર્થ :- ૩વસંત-મોદીનો - જેમનું દર્શનમોહનીય કર્મ ઉપશમ થયું છે એવા નમિરાજાનો જીવ, દેવતો - સાતમા દેવલોકથી, વફા - આવીને, ચ્યવીને, માજુમ તો ગ્નિ - મનુષ્યલોકમાં, ૩વવો = ઉત્પન્ન થયો, પોરાણિયું = પહેલાના, ગાડું = જન્મને, સરફ = સ્મરણ દ્વારા યાદ કરવા લાગ્યા. ભાવાર્થ :- મહાશુક્ર નામના દેવલોકમાંથી નીકળીને નમિરાજના જીવે મનુષ્યલોકમાં જન્મ લીધો. તેમનું મોહનીય કર્મ ઉપશાંત થવાથી તથા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી પૂર્વજન્મનું સ્મરણ થયું, જાતિ સ્મરણ જ્ઞાન થયું.
जाई सरित्तु भयवं, सयंसंबुद्धो अणुत्तरे धम्मे ।
पुत्तं ठवित्तु रज्जे, अभिणिक्खमइ णमीराया ॥२॥ શબ્દાર્થ :- નાડું-પૂર્વભવને, રિતુ યાદ કરીને, ભવં ભગવાન, નીરા -નમિરાજ, સવુ - સ્વયમેવ બોધને પામ્યા, પુત્ત- પુત્રને, રન્ને - રાજ્યગાદી પર, સવિતુ- સ્થાપિત કરીને, સમજુત્તરે - સર્વશ્રેષ્ઠ, ને - શ્રુત ચારિત્રરૂપ ધર્મ સંમુખ થઈને, ગામડું - ગૃહસ્થાવાસ્થામાંથી નિષ્ક્રમણ કર્યું અર્થાત્ ઘર અને નગરીથી બહાર નીકળ્યા. ભાવાર્થ - ભગવાન નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને સર્વોત્તમ એવા ચારિત્રધર્મમાં સ્વયં જાગૃત થયા, બોધ પામ્યા તથા રાજ્ય કારભાર પોતાના પુત્રને સોંપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું, પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે નીકળ્યા. વિવેચન : - સર પોરાળિયું ગાડું - પૂર્વજન્મની સ્મૃતિ થઈ. તેને જાતિસ્મરણ જ્ઞાન કહે છે, જે મતિજ્ઞાનનો એક
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
| ૧૫૭ |
ભેદ છે. તેના દ્વારા પૂર્વવર્તી સંખ્યાત જન્મો સુધીનું સ્મરણ થઈ શકે છે.
વસંત મોહનો :- જાતિસ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો ભેદ છે. તે જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. છતાં ઘણાં સૂત્રોમાં મોહનીય કર્મના ઉપશાંત થવાથી જાતિસ્મરણ જ્ઞાનઉત્પન્ન થવાનો પાઠ આવે છે, તેનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મની સ્મૃતિ તો મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ થાય છે પરંતુ તેની સાથે મોહનીય કર્મની ઉપશાંતિની પ્રમુખતાએ તેનું તે સ્મરણ સમ્યગુજ્ઞાનરૂપ થઈને ધર્મના બોધનું કારણ બને છે અને સંયમ ગ્રહણ કરવાની રુચિ પ્રગટ થાય છે, તેથી સુત્રમાં મોહનીય કર્મની ઉપશાંતિનું કથન છે. પચવ (ભાવ) – ભગ શબ્દના અનેક અર્થ છે, જેમ કે –
__ ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः
धर्मस्याथ प्रयत्नस्य, षण्णा भग इतीङ्गणा ।। સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન, આ છે 'ભગ' કહેવાય છે. 'ભગ'થી જે સંપન્ન હોય તેને ભગવાન કહે છે. ભગવાનનો અર્થ છે– ઐશ્વર્યવાન કે ધર્મવાન...
નમિરાજર્ષિનું અભિનિષ્ક્રમણ :|३ से देवलोग-सरिसे, अंतेउर वरगओ वरे भोए ।
भुजित्तु णमी राया, बुद्धो भोगे परिच्चयइ ॥३॥ શબ્દાર્થ - અંતેર વર - ઉત્તમ અંતઃપુરમાં રહીને, તે - તે, રેવતોન--િદેવલોક સરખા, વરે શ્રેષ્ઠ, ભોપ - ભોગોને, મુંજતુ - ભોગવીને, નમી રાવ-નમિરાજાએ, વૃદ્ધો- પ્રબુદ્ધ થયા, બોધ પામ્યા, કોને ન ભોગો, પરિવ૬ - છોડી દીધા. ભાવાર્થ :- નમિરાજર્ષિએ શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને દેવલોક સમાન ભોગો પ્રાપ્ત કરી, તેને ભોગવીને ત્યાર પછી પ્રબુદ્ધ થયા અને સમસ્ત ભોગોનો ત્યાગ કરી દીધો. ४ मिहिलं सपुरजणवयं, बलमोरोहं च परियणं सव्वं ।
चिच्चा अभिणिक्खतो, एगतमहिडिओ भयवं ॥४॥ શબ્દાર્થ - પુરગણવયં નગરો અને જનપદોથી જોડાયેલા, મિહિર્ત = મિથિલાનગરી, વર્તા = ચતુરગિણી સેના, ઓરોલં- અંતઃપુર, રિયાં - પરિજન દાસ-દાસી વગેરે, વિશ્વ - છોડીને, મયુર્વ = ભગવાન નમિરાજ, મગજતો - પ્રવ્રજ્યા ધારણ કરવા માટે ઘરેથી નીકળ્યા, પતિ હિટ્રિો = નગરની બહાર એકાંતમાં પહોંચ્યા, એકત્વભાવમાં સ્થિત થયા.
ભાવાર્થ :- ભગવાન નમિરાજર્ષિ મિથિલાનગરીને અને ગ્રામનગર યુક્ત સમગ્ર રાજ્યને, સેના ,
Page #228
--------------------------------------------------------------------------
________________
| ૧૫૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
અંતઃપુર તથા સમગ્ર સ્વજન પરિજનોને છોડીને પ્રવજ્યા ધારણ કરવા માટે ઘરેથી નીકળ્યા અને નગરની બહાર એકાંતમાં પહોંચી ગયા.
कोलाहलग-भूयं आसी, मिहिलाए पव्वयंतम्मि । तइया रायरिसिम्मि, णमिम्मि अभिणिक्खमंतम्मि ॥५॥
શદાર્થ:- તફા-તે સમયે, રાયનિ -રાજર્ષિ, મિનિ-નમિરાજા, વિસંતમિ - ગૃહસ્થાવસ્થામાંથી નીકળીને, પબ્લયતન - પ્રવ્રજ્યા ધારણ કરવાના સમયે, મિહિલા - મિથિલા નગરીમાં, વોલાહના પૂર્વ - ચારે તરફ કોલાહલ, આસી - થવા લાગ્યો.
ભાવાર્થ :- જે સમયે નમિરાજર્ષિ નિષ્ક્રમણ કરી (નગરી છોડી) દીક્ષા લઈ રહ્યા હતા, તે સમયે મિથિલા- નગરીની જનતામાં કોલાહલ મચી રહ્યો હતો.
વિવેચન :
પત િઃ - (૧) મોક્ષની સાધનામાં ઉપસ્થિત થયા. (૨) મોક્ષના ઉપાયભૂત સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધનામાં સ્થિર થયા. (૩) દ્રવ્યથી એકાંત નિર્જન ઉધાન, સ્મશાનાદિ સ્થાન. (૪) ભાવથી એકાંત-હું એકલો છું, કોઈનો નથી, કોઈ મારું નથી, જે જે પદાર્થને મારા માની રહ્યો છું, તે મારા નથી; આવા એકત્વભાવમાં સ્થિત થવું.
માઉનલગ્નિ :- અભિનિષ્ક્રમણ કરવું અર્થાત્ દ્રવ્યથી દીક્ષા માટે ઘરેથી નીકળવું, ભાવથી કષાય વગેરે મલિન ભાવોથી નિવૃત્ત થવું. બ્રાહ્મણના રૂપમાં ઈન્દ્રના ૧૦ પ્રશ્ન. (૧) મિથિલામાં કોલાહલનું કારણ :| अब्भुट्टियं रायरिसिं, पव्वज्जा ठाणमुत्तमं ।
सक्को माहणरूवेण, इमं वयणमब्बवी ॥६॥ શબ્દાર્થ – ઉત્તમ ઉત્તમ, પથ્થરાળ - પ્રવ્રજ્યા સ્થાનમાં, અભ્યર્થ = સંયમ માટે ઉપસ્થિત થયેલા, રાયરલ - રાજર્ષિને, નાહવા - બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને, સfો . શક્રેન્દ્ર, ફ = આ રીતે, વય વચન, વ = કહ્યું.
ભાવાર્થ :- ઉત્તમ પ્રવજ્યારૂપ સ્થાન અર્થાતુ સંયમ લેવા માટે તૈયાર થયેલા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલા શક્રેન્દ્ર દેવરાજે આ પ્રમાણે પૂછ્યું?
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
[ ૧૫૯]
किण्णु भो अज्ज मिहिलाए, कोलाहलग-संकुला ।
सुव्वति दारुणा सद्दा, पासाएसु गिहेसु य ॥७॥ શબ્દાર્થ :- શો - હે નમિરાજર્ષિ, અન્ન - આજ, નિહિતા- મિથિલાનગરીના, પાલીપણું - મહેલોમાં, ગાદલુ - ઘરોમાં, વોલાદન સંવાલા - કોલાહલથી વ્યાપ્ત, વા - હૃદયને ચીરી નાખતાં ભયંકર વિલાપ, આક્રંદના, સદ્દા - શબ્દો, વિષ્ણુ- કેમ, સુન્નતિ- સંભળાય છે? ભાવાર્થ :- હે રાજર્ષિ! આજે મિથિલાનગરી કોલાહલથી કેમ વ્યાપ્ત છે? તથા ઘર ઘર અને રાજમહેલમાં હૃદયને ચીરી નાખે એવા ભયંકર વિલાપ તેમજ આજંદનના શબ્દો (અવાજો) શા માટે સંભળાય છે? ___ एयमटुं णिसामित्ता हेउ कारण चोइओ।
तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥८॥ શબ્દાર્થ :- તો = ત્યાર પછી, ય = પૂર્વોક્ત, મદ્દ = અર્થ, પ્રશ્ન, નિમિત્ત = સાંભળીને,
વાર - પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી, રોફ - પ્રેરિત થઈ, ગની રિલી - નમિરાજર્ષિ, વિ- દેવેન્દ્રને, ફળ = આ રીતે, બ્લવી- કહેવા લાગ્યા. ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું– | ९ मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे ।
પત્ત-પુ-નોવે, વહૂર્ણ વૈદુગુ થી १० वाएण हीरमाणम्मि, चेइयम्मि मणोरमे ।
दुहिया असरणा अत्ता, एए कंदति भो खगा ॥१०॥ શબ્દાર્થ - વિહિપ -મિથિલા નગરી રૂપી, રેપ - ઉદ્યાનમાં, પત્તપુwત્તોપ - પત્ર, પુષ્પ અને ફળોથી યુક્ત, સી છાપ - શીતળ છાયાવાળું, સયા - સદા, વહુ" - ઘણાં પક્ષી અને પ્રાણીઓને, વછે- એક વૃક્ષ હતું, મનોરમે- ચિત્તને પ્રસન્ન કરનારું, વહુકુળ = બહુ ઉપકારી, આશ્રય દેનારું, મો = હે બ્રાહ્મણ, રેમ્પિ = વૃક્ષ, વાળ = વાયુથી, હીરાઉન્મ = ઉખડવાથી તેના પર નિવાસ કરતાં, - એ, હVI - પક્ષીઓ, કુરિયા - દુઃખી, અસ૨ - અશરણ અને, સત્તા = પીડિત થઈને, વંતિ : આજંદ કરી રહ્યા છે. ભાવાર્થ :- મિથિલાનગરી રૂપી ઉદ્યાનમાં એક સુંદર વૃક્ષ હતું, જે અતિ રમ્ય; પત્ર, પુષ્પ તથા ફળોથી યુક્ત અને સહુને શીતળ છાયા આપનારું તથા અનેક પક્ષીઓને આશ્રય દેનારું, બહુ ઉપકારી હતું
પ્રચંડ તોફાનને કારણે તે સુંદર વૃક્ષ તૂટી પડવાથી તે બ્રાહ્મણ ! આશ્રય વિનાનાં દુઃખી, અશરણ અને
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
પીડિત આ પક્ષીઓ આક્રંદ કરી રહ્યા છે.
વિવેચન :સવનો મહિને :- નમિરાજર્ષિ રાજ્યઋદ્ધિ છોડીને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા તત્પર બન્યા હતા. તે સમયે તેની ત્યાગવૃત્તિની પરીક્ષા કરવા માટે સ્વયં ઈન્દ્ર બ્રાહ્મણના વેશમાં દીક્ષા સ્થળે આવ્યા અને તત્સંબંધી અનેક પ્રશ્નો પૂછયા. પાસાસુ સુ – પ્રાસાદ અને ગૃહ. સાત કે તેથી વધારે માળવાળું મકાન પ્રાસાદ કે મહેલ કહેવાય છે, જ્યારે સાધારણ મકાનને ગૃહ કે ઘર કહે છે. દેવંaણ વો :- (૧) સાધ્ય વિના જે ન હોય, તે હેતુ છે અને જે કાર્યથી અવ્યવહિત પૂર્વવર્તી હોય, તેને કારણ કહે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. આ જ હેતુ અને કારણમાં અંતર છે. (૨) ઈન્દ્ર પૂછેલા પ્રશ્ન માં હેતુ આ રીતે છે – આપનું આ અભિનિષ્ક્રમણ યોગ્ય નથી, કેમ કે તેનાથી આખી નગરીમાં આક્રંદ, વિલાપ તેમજ ભયંકર કોલાહલ થઈ રહ્યો છે. જો આપ અભિનિષ્ક્રમણ ન કરો તો આવો હૃદય વિદારક કોલાહલ ન થાય. આ હૃદય વિદારક કોલાહલનું કારણ આપનું અભિનિષ્ક્રમણ છે. (૩) હેતુ અને કારણ બંને શબ્દ એક અપેક્ષાએ પર્યાયવાચક પણ છે. (૪) હેતુ – પ્રશ્ન પૂછવાના આશયને 'હતું' અને (૨) ઉત્તર મેળવવાની ભાવના કારણ' કહેવાય છે. વેઇ વછે :- અહીં ચૈત્ય અને વૃક્ષ બે શબ્દ છે. તેમાં ચૈત્યનો પ્રાસંગિક અર્થ ઉદ્યાન અને શાબ્દિક અર્થ ચિત્તને આનંદકારક છે. વચ્ચે એટલે વૃક્ષ. વહૂણં વહુ – ઘણાં પશુ પક્ષી આદિને માટે વૃક્ષ બહુ ગુણકારક અને ઉપકારક હોય છે. (૧) વૃક્ષમાં રહેલાં ફળ, ફૂલ આદિની પ્રચુરતાના કારણે વૃક્ષ ગુણકારક થાય છે. (૨) છાયા દેવાના કારણે આશ્રયદાતા હોવાથી ઉપકારક થાય છે.
અહીં નમિરાજર્ષિએ મિથિલા નગરીમાં રહેલા ઉદ્યાનથી રાજભવનને, મનોરમ વૃક્ષથી સ્વયંને તથા તે વૃક્ષ ઉપર આશ્રય મેળવનાર નગરજનોને પશુ પક્ષીઓથી ઉપમિત કર્યા છે. વૃક્ષના ઉખડી જવા પર જેમ પક્ષીગણ હૃદયવિદારક આક્રંદ કરે છે, તેમ નગરજનો પોતાનો આશ્રય છૂટી જવાથી આક્રંદ કરી રહ્યા છે. નમિરાજર્ષિના ઉત્તરનું હાર્દ – આજંદ વગેરે ભયંકર શબ્દોનું કારણ મારું અભિનિષ્ક્રમણ નથી, માટે આ હેતુ અસિદ્ધ છે. વસ્તુતઃ અભિનિષ્ક્રમણ કે સંયમ કોઈના માટે પીડાકારક બનતું નથી કારણ કે તે છકાયના જીવોની રક્ષાનો હેતુ હોય છે. (૨) મહેલ અને અંતઃપુરનો બળવાનો નિર્દેશ :११ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥११॥
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
[ ૧૬૧ ]
શબ્દાર્થ :- તો • નમિરાજર્ષિના જવાબથી, પડ્યું - પૂર્વોક્ત, અદૃ - અર્થ, સામિત્તા , સાંભળીને, જે RT - પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી, વો - પ્રેરિત થઈને, વિવો - દેવેન્દ્ર, નહિં વાયરલ -નમિરાજર્ષિને, રૂપ - આ પ્રમાણે, અવ્યવી - કહ્યું. ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું|१२ एस अग्गी य वाऊ य, एयं डज्झइ मंदिरं ।
भयवं अंतेउरं तेणं, कीस णं णावपेक्खह ॥१२॥ શબ્દાર્થ :- સ = આ, અt = અગ્નિ, વક્ર = વાયુથી પ્રેરિત થયેલી, યં- આપના આ, મંદિર- ભવનને, ૩ - બાળી રહી છે, તે - તેથી, ભવં- હે ભગવાન! તમે તમારા અનેક = અંતઃપુરની તરફ, શીલ - કેમ, વજઉંદ- જોતા નથી. ભાવાર્થ :- હે ભગવાન્ ! આ અગ્નિ અને તેમાં મદદ કરનાર વાયુ, આ ભવનોને અને તમારા અંતઃપુરને બાળી રહ્યો છે. આપ તેના તરફ કેમ લક્ષ દેતા નથી? અર્થાત્ આ અંતઃપુર આપનું છે, તેની રક્ષા કરવી, તે આપનું કર્તવ્ય છે. १० एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥१३॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું– १४ सुहं वसामो जीवामो, जेसिं मो णत्थि किंचणं ।
मिहिलाए डज्झमाणीए, ण मे डज्झइ किंचणं ॥१४॥ શબ્દાર્થ :- ક્ષિ - જેમાં, નો-મારી, લિંવM - કોઈ વસ્તુ, Oિ -નથી, સુદં વસામો - હું સુખપૂર્વક રહું છું, નવાનો- સુખપૂર્વક જીવું છું, નહિતા- મિથિલા નગરીના, ઉન્નનળ - બળી જવાથી, ને = મારું વિંવર્ગ = કંઈ પણ, ૩ = બળતું નથી. ભાવાર્થ :- જે નગરીમાં મારી કોઈ પણ વસ્તુ નથી, એવી મિથિલા નગરી બળી રહી છે, તો તેમાં મારું કશું ય બળતું નથી. હું સુખપૂર્વક રહું છું, જીવું છું. १५
चत्त-पुत्त-कलत्तस्स, णिव्वावारस्स भिक्खुणो । पिय ण विज्जइ किंचि. अप्पिय पि ण विज्जइ ॥१५॥
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૨
શબ્દાર્થ :- વત્ત-પુત્ત-લત્તG = પુત્ર અને સ્ત્રીઓનો ત્યાગ કરનાર, બિબ્વાવાર( = બધા જ પ્રકારની ચેષ્ટાથી નિવૃત્ત, વ્યાપારોથી નિવૃત્ત, મિન્ધુળો - સાધુને માટે, ન વિન્ગ = હોતું નથી, વિવિ - કંઈ પણ, પિય - પ્રિય, અપ્પિયં વિશ્વ અને અપ્રિય પણ, ન વિજ્ઝફ્ = હોતું નથી.
=
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :- પુત્ર અને પત્ની વગેરે સંબંધોનો ત્યાગ કરી, તેમજ ગૃહ, ખેતી અને વ્યાપારોથી મુક્ત થયેલા સાધુને કોઈ વસ્તુ પ્રિય હોતી નથી, તેમ કોઈ વસ્તુ અપ્રિય પણ હોતી નથી. તેને તો બધી વસ્તુઓ અને પરિસ્થિતિઓમાં ઉપેક્ષાભાવ અને સમભાવ રાખવાના હોય છે.
१६
बहुं खु मुणिणो भद्दं, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥
શબ્દાર્થ:- સવ્વો = બધાં જ પ્રકારના બાહ્ય અને આત્યંતર બંધનોથી, પરિગ્રહોથી,વિઘ્નમુક્ષ
=
• મુક્ત થઈને, ફ્ળતા = હું એકલો છું, મારું કોઈ નથી આ રીતે એકત્વભાવનો, અનુપો = વિચાર કરનારા તથા, મિવદ્દુળો - ભિક્ષાથી નિર્વાહ કરનારા, અળરH = ગૃહત્યાગી, મુળિખો – સાધુને માટે, વુ - નિશ્ચય જ, વહું - બહુ, મદ્ કલ્યાણકારી છે.
=
ભાવાર્થ :- બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના સંયોગ કે પરિગ્રહોથી મુક્ત તેમજ 'હું એકલો જ છું' આમ એકત્વભાવમાં રહેનાર ગૃહત્યાગી ભિક્ષાજીવી મુનિને દરેક પરિસ્થિતિમાં બહુ જ આનંદ મંગળ હોય છે.
વિવેચન :
બીજા પ્રશ્નોત્તરનો સાર :– આ સંસારમાં આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ જેમ કે સ્ત્રી, પુત્ર, અંતઃપુર, મહેલ, શરીર, ધન વગેરે મારાં નથી. અહીં કોઈનું કોઈ છે નહીં. મારી જે વસ્તુ છે, તે આત્મા છે અને આત્માના જ્ઞાનાદિ નિજગુણો છે. જે પોતાનું હોય તેની રક્ષા અગ્નિ, જલાદિના ઉપદ્રવોથી કરવામાં આવે છે. ત્યાગી મહાત્માઓ માટે નગરી, અંતઃપુર, ભવન કે ખજાનો આદિ કોઈ પણ વસ્તુ પોતાની હોતી નથી.
કહ્યું છે કે –
एकोऽहं न मे कश्चित्, स्वः परो वापि विद्यते ।
यदेको जायते जंतु, म्रियते चैक एव हि ।
एगो मे सासओ अप्पा, णाणदंसणसंजुओ ।
सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लक्खणा ।।
વસ્તુત : અભિનિષ્ક્રમણ માટે આ સર્વ સંયોગજનિત બંધન ત્યાજ્ય છે. પરિગ્રહ, નગર વગેરે અનર્થનો હેતુ હોવાથી મોક્ષાભિલાષી દ્વારા ત્યાજ્ય છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
[ ૧૭ ]
વયં - પ્રિય શબ્દ અહીં ઈષ્ટ અર્થમાં છે. એક વસ્તુને ઈષ્ટ કે પ્રિય અને બીજાને અનિષ્ટ કે અપ્રિય માનવાથી રાગદ્વેષ થાય છે, જે દુઃખનું કારણ છે. મ– ભદ્ર શબ્દ અહીં કલ્યાણ અને સુખ તથા આનંદ મંગલના અર્થમાં પ્રયુક્ત થયો છે. (૩) નગરની સુરક્ષા :|१७ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું१८ पागारं कारइत्ताणं, गोपुरट्टालगाणि य ।
उस्सूलग सयग्घीओ, तओ गच्छसि खत्तिया ॥१८॥ શબ્દાર્થ – રિયા હે ક્ષત્રિયી, પરં- કોટ, જોવુEાના દરવાજા તથા અટારીઓ અર્થાત્ કોટ પર યુદ્ધ કરવા માટે બુર્જ, કાંગરા, ૩સૂત્ર = કોટની ચારે બાજુ ખાઈ, સયધીશો - સેંકડો શત્રુઓની વિનાશકારી તોપ વગેરે, વારતા - બનાવીને, તો - ત્યાર પછી, છસિ - તમે દીક્ષા ગ્રહણ કરજો. ભાવાર્થ :- હે ક્ષત્રિય ! આ નગરના રક્ષણ માટે પહેલાં તમો ફરતો કિલ્લો, ગઢનો મુખ્ય દરવાજો, અટ્ટાલિકાઓ અર્થાત કિલ્લા ઉપર યુદ્ધ કરવાના બુર્જ (જેથી કિલ્લામાં રહીને જ શત્રુ સેનાની સાથે યુદ્ધ કરી શકાય), ખાઈઓ અને સેંકડો સુભટોને હણી નાંખે તેવું યંત્ર- શતની તોપ આદિ ગોઠવીને, પછી દીક્ષા લેજો. १९ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥१९॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું
સર્દ વિવા, તવ સંવરમi ૨૦
खंति णिठणपागारं, तिगुत्तं दुप्पधंसयं ॥२०॥ શબ્દાર્થ :- સદ્ધ શ્રદ્ધારૂપ, પરં.નગર, વંતિ - ક્ષમા વગેરે દસ ધર્મરૂપ, ૩િળપરં. દઢ કોટ, તવ સંવરંતપ સંવરરૂપ, આગળિયો, ભોગળ,ક્વિા - બનાવીને, કુષથતાં - કર્મરૂપ શત્રુઓથી દુર્જય, તિગુત્ત - ત્રણ ગુપ્તિઓથી સુરક્ષિત.
Page #234
--------------------------------------------------------------------------
________________
| ૧૬૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- મુનિએ શ્રદ્ધારૂપી નગર, ક્ષમારૂપી સુંદર ગઢ, તપ અને સંયમરૂપી આગળિયો અને ત્રણ ગુતિરૂપી દુર્જય શતકની શસ્ત્ર વિશેષ બનાવેલા છે. २१ धणुं परक्कम किच्चा, जीवं च ईरियं सया ।
धिई च केयणं किच्चा, सच्चेण पलिमंथए ॥२१॥ શબ્દાર્થ - સવા સદા, પરH - પરાક્રમરૂપી, થનું ધનુષ્ય, વુિં - ઈર્ષા સમિતિરૂપ, નીવું = ધનુષ્યની દોરી, ડ્યિા = બનાવીને, ધિરું = ધીરજને, શ્રેયાં = કેતન અર્થાત્ ધનુષ્યના મધ્યભાગે પકડવાની લાકડાની મૂઠ, વિશ્વા - કરીને, સર્વેદ - સત્ય દ્વારા, તથા - બાંધવું જોઈએ.
ભાવાર્થ :- આત્મવીર્યના ઉલ્લાસરૂપ પરાક્રમનું ધનુષ્ય, ઈર્યાસમિતિ અને ઉપલક્ષણથી અન્યસમિતિઓ રૂપી દોરી અને ધીરજરૂપી મુઠ બનાવીને સત્યથી તેને બાંધ્યું છે. २२ तव-णाराय-जुत्तेण, भित्तुणं कम्मकंचुयं ।
मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ॥२२॥ શબ્દાર્થ :- તવ-નારાય-કુળ = તારૂપીબાણ ચડાવીને, મેવુય - કર્મરૂપી કવચનું, fમgi-ભેદન કરીને, મુળ-મુનિ, વિનયમો - સંગ્રામથી નિવૃત્ત થઈને, બવાનો-સંસારથી, પરમુન્દ્રા = મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :- તપરૂપી બાણોથી યુક્ત પૂર્વોક્ત ધનુષ્યથી કર્મરૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, એવા મુનિ બાહ્ય સંગ્રામથી દૂર થઈને અથવા કર્મ સંગ્રામથી મુક્ત થઈને ભવભ્રમણથી છૂટી જાય છે. વિવેચન :
ત્રીજા પ્રશ્નોત્તરનો સાર - દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું કે આપ ક્ષત્રિય છો માટે નગરરક્ષારૂપ ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું કે સાચો ક્ષત્રિય ષકાય જીવની રક્ષા કરનાર તેમજ આત્મરક્ષા કરનાર હોય છે. આવો ક્ષત્રિય અર્થાત્ મુનિ કર્મરૂપી શત્રુઓને પરાજિત કરવા માટે આંતરિક યુદ્ધ કરે છે. આવા આંતરિક યુદ્ધમાં મુનિ શ્રદ્ધાનું નગર બનાવે છે, તેમજ તપ, સંવર, ક્ષમા, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, ધૈર્ય, પરાક્રમ વગેરે વિવિધ સુરક્ષાના સાધનો દ્વારા આત્મરક્ષા કરી વિજય પ્રાપ્ત કરે છે. મારે પણ એવા જ ક્ષત્રિય થવું છે માટે દ્રવ્ય યુદ્ધની અને તેનાં સાધનોના સંગ્રહની મારે કોઈ અપેક્ષા નથી. સયાથી (શતક્ની):- એક જ વખતમાં ૧૦૦ વ્યક્તિનો સંહાર કરનારુ યંત્ર, તોપ જેવું શસ્ત્ર.
1/« (f) – બાહ્ય અને આત્યંતર તપ તેમ જ આશ્રવ નિરોધરૂપ સંવર ધર્મ મિથ્યાત્ત્વાદિ
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા
દોષોના નિવારક હોવાથી આગળિયો કે ભોગળ છે.
પતિ તિળપાવર :- ક્ષમા, ઉપલક્ષણથી માર્દવ, આર્જવ સહિત ક્ષમા. શ્રદ્ધારૂપ નગરને ધ્વસ્ત કરનાર અનંતાનુબંધી કષાયના અવરોધક એવા ક્ષમા આદિ ગુણોનો સમર્થ સુદૃઢ કોટ હોય છે.
(૪) વિવિધ પ્રાસાદ નિર્માણ :
२३ एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ मिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥२३॥
ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્રે પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું–
२४
पासाए कारइत्ताणं, वद्धमाण गिहाणि य ।
वालग्ग पोइयाओ य, તો ગતિ પત્તિયા ! ॥૨૪॥
૧૬૫
શબ્દાર્થ :- પાસાત્ = મહેલ, વક્રમાળ શિહ = ક્રમથી આવેલા નાના મોટા ઘરો, વર્ધમાન ગૃહ, વાતન જોડ્યાઓ = જળક્રીડાને યોગ્ય તળાવની વચ્ચે બનેલો નાનકડો પ્રસાદ, જરત્તાણું - કરાવીને
=
ભાવાર્થ :- હે ક્ષત્રિય ! પહેલા આપ પ્રાસાદ– રાજમહેલ, વર્ધમાન ગૃહ, જળક્રીડાનાં સ્થાનો બનાવીને, પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો.
२५
एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥ २५ ॥
ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું–
२६
संसयं खलु सो कुणइ, जो मग्गे कुणइ घरं ।
जत्थेव गंतुमिच्छेज्जा, तत्थ कुव्वेज्ज सासयं ॥ २६॥
શબ્દાર્થ:- નો - જે પુરુષ, સંસય = સંશય, ધ્રુબરૂ = કરે છે, વસ્તુ સો- તે પુરુષ, मग्गे માર્ગમાં, ઘર - ઘર, જુગલ્ફ = બનાવે છે, ગત્થવ = જ્યાં, "તું = જવાની, ફ્∞ા = ઈચ્છા હોય, તત્વ - ત્યાં જ, સાલવું = પોતાનું સ્થાયી ઘર, વ્વા “ બનાવવું જોઈએ.
=
ભાવાર્થ:- માર્ગે ચાલતાં જે ઘર કે પ્રાસાદ બાંધે છે, તે ખરેખર પોતાની સંશયજનક સ્થિતિ ઊભી કરે છે. ખરી રીતે જ્યાં પોતાને જવું છે, ત્યાં જ સ્થાયી ઘર બનાવવું જોઈએ.
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧s |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :ચોથા પ્રશ્નોત્તરનો સાર – દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું કે, તમારા વંશજો માટે તમારે પ્રાસાદ કે મહેલ વગેરે બનાવવા જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું– જે વ્યક્તિને શંકા હોય કે, હું મારા લક્ષસ્થાન સુધી પહોંચી શકીશ કે નહીં, તે માર્ગમાં અર્થાતુ સંસારમાં પોતાનું ઘર બનાવે છે. મને તો દઢ વિશ્વાસ છે કે હું લક્ષ્ય સ્થાને પહોંચી શકીશ અને ત્યાં પહોંચીને હું મારું શાશ્વત ઘર બનાવીશ. આમ મોક્ષ સ્થાન જ મારા માટે ગન્તવ્યસ્થાન છે. વતમાળ શિક્ષણ :- વાસ્તુશાસ્ત્રમાં કહેલાં અનેક પ્રકારનાં ઘર. પંક્તિબદ્ધ એકબીજાથી ઊંચાં ઊંચાં ભવન નાના જોવાઃ - બાલગ્રપોતિકા દેશી શબ્દ છે. તેનો અર્થ – તળાવની મધ્યમાં બનાવેલો નાનકડો મહેલ, ચંદ્રશાળા, બાલક્રીડાસ્થળ. સાય:- (૧) સ્વાશ્રય – આત્માનો આશ્રય (૨) શાશ્વત – સ્થાયી ઘર. (૫) ચોર આદિથી નગરની સુરક્ષા :२७ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥२७॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું२४ आमोसे लोमहारे य, गठिभेए य तक्करे ।
णगरस्स खेमं काऊणं, तओ गच्छसि खत्तिया ॥२८॥ શબ્દાર્થ :- આનો - ધાડ પાડનાર, નોનહારે - સર્વસ્વ લૂંટનાર, નઝિપેર - ગાંઠ કાપનાર, તારે - ચોર વગેરેથી, પારસ -નગરની, હેમં - સુરક્ષા, - કરીને. ભાવાર્થ :- હે ક્ષત્રિય! તમે ચોર, લુંટારા, ડાકુઓ, બહારવટિયાઓ વગેરેથી તમારા નગરને સુરક્ષિત કરીને પછી સંયમ સ્વીકાર કરજો. २९ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥२९॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું
Page #237
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૯: નમિપ્રવજ્યા,
૧૬૭ |
३० असई तु मणुस्सेहिं, मिच्छादंडो पउंजइ ।
अकारिणोऽत्थ बज्झंति, मुच्चइ कारओ जणो ॥३०॥ શબ્દાર્થ :- અલ્પ આ લોકમાં, ખુર્દ - મનુષ્યોથી, અસ૬ - અનેકવાર, મિચ્છાવંડો - ખોટી સજા, કારણ વિના મળતી સજા, પડા - દેવાય જાય છે, નવોરિડો - અપરાધ ન કરનાર નિર્દોષ વ્યક્તિને, જતિ : બાંધે છે, તુ - અને, વારો અપરાધ કરનાર, નો - પુરુષને, મુશ્વરૃ = છોડી દેવામાં આવે છે. ભાવાર્થ :- આ જગતમાં લોકો સાથે અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરવામાં આવે છે અર્થાત્ નિરપરાધી જીવો પર અજ્ઞાન કે અહંકારવશ દંડ પ્રયોગ થાય છે. નિર્દોષ પકડાઈ જાય છે અને ગુનો કરનાર છૂટી જાય છે. વિવેચન :પાંચમા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – ચોર, ડાકુ વગેરે આતંકકારી લોકોથી પહેલાં નગરની રક્ષા કરવી જોઈએ. નગરને સુરક્ષિત બનાવીને પછી તમારે દીક્ષા લેવી જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું- હે વિપ્ર! તમારું આ કથન એકાંતઃ ઉપાદેય નથી; કારણ કે ઘણીવાર સાચા અપરાધી જાણી શકાતા નથી, એટલે તે ગુનેગાર હોવા છતાં બચી જાય છે, અને નિરપરાધીને ગુનેગાર સાબિત કરવામાં આવે છે, માટે આધ્યાત્મિક પુરુષોએ વિષય કષાયરૂપી આંતરિક ચોર વગેરેનો જ નિગ્રહ કરવો જોઈએ. સામો – લૂંટારા, રસ્તામાં લૂટી લેનારા, સર્વસ્વનું હરણ કરનારા. તોમરે :- (૧) જે પ્રાણીઓનાં રોમેરોમનો નાશ કરી દે છે અર્થાતુ અત્યંત નિર્દયતાથી, બીજાના પ્રાણ હરીને જે સર્વસ્વ લુંટી લે છે (૨) લોમ અર્થાત્ પ્રાણોનો ઘાત કરનાર. બપિ :- ગ્રંથિભેદક દ્રવ્યથી ગાંઠને કાતર વગેરે દ્વારા કુશળતાથી કાપનાર, અથવા સુવર્ણયોગિક કે નકલી સોનું બનાવી યુક્તિથી ઠગનારા અથવા આવી બીજી કોઈ યુક્તિ દ્વારા લોકોને દંડ દેનારા. બિછાવો પતંગ – અજ્ઞાન, અહંકાર, સ્વાર્થ અને લોભાદિ કારણોથી મનુષ્ય મિથ્યાદંડનો પ્રયોગ કરે છે અર્થાત્ તે નિરપરાધીને દેશનિકાલ તથા શારીરિક યાતના વગેરે દંડ આપે છે. (૬) રાજાઓને જીતવાની પ્રેરણા :३१ एयमढे णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३१॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
|३२ जे केइ पत्थिवा तुझं, णाणमंति णराहिवा ।
वसे ते ठावइत्ताण, तओ गच्छसि खत्तिया ॥३२॥ શબ્દાર્થ :- ખરવા - હે નરેન્દ્ર, ને- જે, જે . કોઈ, સ્થિવા- હે રાજન, તુ - તને, નાગરિ - નમન કરતા નથી, તે - તેને, વસે વશમાં, વાવત્તા - કરીને. ભાવાર્થ :- હે ક્ષત્રિય! હે નરાધિપતિ! કેટલાક રાજાઓ કે જે આપને નમ્યા નથી અર્થાત્ આજ્ઞામાં આવ્યા નથી, તેને વશ કરીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો. स एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।।
તો ની રસી, વિવું ગમેqવી II રૂરૂ II ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું३४ जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।
एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥३४॥ શબ્દાર્થ :- નો - જે પુરુષ, કુપ - દુર્જય, iાને - સંગ્રામમાં, સહજું સદM - દસ લાખ સુભટો પર, નિને - વિજય પ્રાપ્ત કરે છે, જીતી લે છે, પdi - એક આત્મા, ૩ખM - પોતાના આત્માને,
નિઝ - જીતે છે, એ બન્નેમાં, તે -એ મહાત્માનો, પણ આ, ગો -વિજય જ, પરનો = શ્રેષ્ઠ વિજય છે. ભાવાર્થ :- જે દુર્જય એટલે ખૂનખાર સંગ્રામમાં દશ લાખ યોદ્ધાઓને એકલો જ જીતી લે છે. તેની અપેક્ષાએ વિષય કષાયોમાં પ્રવૃત્ત પોતાના આત્માને જીતી લેનાર કે વશ કરી લેનાર મોટો વિજેતા છે. અથવા આત્માને વશ કરી લેનારનો વિજય જ શ્રેષ્ઠ વિજય છે. ३५ अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ ।
अप्पाणमेवमप्पाणं, जिणित्ता सुहमेहए ॥३५॥ શબ્દાર્થ :- બપ્પાનેર - આત્માની સાથે જ, ગુજ્ઞાહિ - યુદ્ધ કરવું જોઈએ, - બહારનાં, ગુફોન યુદ્ધથી, તે તને, વિ - શું લાભ છે, અખાનેવ - કેવળ પોતાના આત્મા દ્વારા,
Mાઈ - આત્માને, નાળા - જીતવાથી, સુ€ - સાચું સખ, પણ - પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- પોતાના આત્મા સાથે જ યુદ્ધ કરો, બહારના રાજાઓ વગેરે સાથેના યુદ્ધથી શું વળવાનું છે? કારણ કે વિષયકષાયમાં પ્રવૃત્ત આત્માને જ્ઞાનાત્મા દ્વારા જીતવાથી જ સાચાં કે શાશ્વત સુખોને પ્રાપ્ત કરી શકાય છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૯:નમિપ્રવ્રજ્યા
.
૧૬૯
|३६ पंचिंदियाणि कोहं, माणं मायं तहेव लोहं च ।
दुज्जयं चेव अप्पाणं, सव्वं अप्पे जिए जियं ॥३६॥ શબ્દાર્થ :- ધરિયાજિ. પાંચ ઈન્દ્રિયો, કોદં, ક્રોધ, માં ,માન, નવં - માયા, તહેવઆ રીતે, તેમજ, નોરં-લોભ, વેવ - તથા, કુwયં દુર્જય, અમાપ - આત્મા, મન, સઘં .આ સર્વ, અને ન પોતાના આત્માને, નિર = જીતી લેવાથી, નિયં - સ્વતઃજીતાય જાય છે. ભાવાર્થ :- પાંચ ઈન્દ્રિયો, ક્રોધ, માન, માયા, અને લોભ તથા આત્મા (મન), આ બધાને જીતવા દુષ્કર છે, છતાં એક પોતાના આત્માને જીતી લીધા પછી એ બધાંને જીતી શકાય છે. વિવેચન :છા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નિમિરાજર્ષિને કહ્યું – તમે સામર્થ્યવાન નરાધિપતિ છો, માટે આપને નહીં નમનાર રાજાઓને નમાવીને, પોતાના જ વશમાં કરીને પછી જ તમારે દીક્ષા લેવી જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું– બાહ્ય શત્રુઓને જીતવાથી શું લાભ? કેમ કે તેમાં સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી, પાંચ ઈન્દ્રિય, ક્રોધાદિ કષાય અને દુર્જેય મન વગેરેથી યુક્ત આત્માને જીતવાથી સર્વને જીતી શકાય છે. આ વિજય જ શાશ્વત સુખનું કારણ છે. અતઃમુમુક્ષુ આત્મા દ્વારા શાશ્વત સુખવિઘાતક કષાયાદિ યુક્ત આત્મા જ જીતવા યોગ્ય છે. આમ હું બાહ્ય શત્રુઓ પર વિજયની ઉપેક્ષા કરી આત્માને જીતવામાં જ પ્રવૃત્ત છું. કુળવં રેવ અખા :- (૧) જે અનેક પ્રકારનાં અધ્યવસાયોમાં સતત ગમન કરે છે, તે મન જ દુર્જય છે, (૨) વિષય કષાયમાં પ્રવૃત્ત આત્મા જ દુર્જય છે. આ આત્માને જીતી લેવાથી બધા જ બાહ્ય શત્રુઓ જીતાઈ જાય છે. () યજ્ઞાદિની પ્રેરણા :३७ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३७॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું३८ ___ जइत्ता विउले जण्णे, भोइत्ता समण माहणे ।
दच्चा भोच्चा य जिट्ठा य, तओ गच्छसि खत्तिया ॥३८॥ શબ્દાર્થ - જિતે-મોટા મોટા, નો - મહાયજ્ઞ, મફત્ત - કરાવીને, તેના માહો - શ્રમણ અને બ્રાહ્મણોને, મોફા = ભોજન કરાવીને, દ્રશ્વ = દાન આપીને, મોક્વ = સુખ ભોગવીને,નિર્દી
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૭૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
= સ્વયં યજ્ઞ કરીને.
ભાવાર્થ :- હે ક્ષત્રિય! તમે પહેલાં બ્રાહ્મણો દ્વારા મોટા યજ્ઞો કરાવીને, શ્રમણો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને, બ્રાહ્મણદિને ગાયો, ભૂમિ, સુવર્ણ વગેરે પદાર્થોનું દાન આપીને, મનોજ્ઞ શબ્દાદિ વિષય સુખોને ભોગવીને તથા સ્વયં યજ્ઞ કરીને પછી દીક્ષા અંગીકાર કરજો. ३९ एयमटुं णिसामित्ता हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंद इणमब्बवी ॥३९॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું४० जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए ।
तस्सावि संजमो सेओ, अदितस्स वि किंचणं ॥४०॥ શબ્દાર્થ :- નો જે પુરુષ, મારે મારે પ્રતિમાસ, વગાયોનું, - દાન કરે છે, તત્સવ - તેની અપેક્ષાએ, વિઇ કાઈ, જિ- પણ, લિંતH = દાન ન કરનારનો, સંગમો - સંયમ, તેઓ = અધિક શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- જે વ્યક્તિ એક એક મહિનામાં દશ લાખ ગાયોનું દાન આપે, તેના કરતાં કંઈ પણ દાન ન કરનારનો સંયમ અધિક શ્રેષ્ઠ છે, શ્રેયસ્કર છે, કલ્યાણકારક છે.
વિવેચન :
સાતમા પ્રશ્નોત્તરનો સાર - દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – આપ જ્યાં સુધી યજ્ઞ કરો કે કરાવો નહીં, ગાય વગેરેનું દાન સ્વયં આપો નહીં તથા શ્રમણ, બ્રાહ્મણોને ભોજન કરાવો નહીં અને સ્વયં શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરો નહીં, ત્યાં સુધી તમારે દીક્ષા લેવી જોઈએ નહીં અર્થાતુ આ બધાં કર્તવ્યો પૂર્ણ કરીને પછી દીક્ષા અંગીકાર કરો. રાજર્ષિ દ્વારા ઉત્તર :- બ્રાહ્મણવેષી ઈન્દ્ર રાજર્ષિ સમક્ષ બ્રાહ્મણ પરંપરામાં પ્રચલિત યજ્ઞ, બ્રાહ્મભોજન, દાન અને ભોગસેવન, આ ચારની પ્રેરણા આપી, જ્યારે રાજર્ષિએ માત્ર દાનનો જ ઉત્તર આપ્યો છે, બાકીના પ્રશ્નોના ઉત્તરો તેમાં જ સમાવિષ્ટ છે. પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન આપનારની અપેક્ષાએ કંઈ પણ દાન ન આપનાર વ્યક્તિનું સંયમપાલન શ્રેયસ્કર છે. આ શાસ્ત્રવાકયનો ભાવ એ છે કે યોગ્ય પાત્રને દાન દેવું, તે પુણ્યજનક છે, તો પણ તે દાન સંયમ સમાન શ્રેષ્ઠ નથી. તેની અપેક્ષાએ સંયમ શ્રેષ્ઠ છે. કેમ કે દાનથી તો મર્યાદિત પ્રાણીઓનું જ રક્ષણ થાય છે પરંતુ સંયમપાલનમાં સર્વસાવદ્ય વિરતિ હોવાથી સમસ્ત પ્રાણીઓની રક્ષા થાય છે. આ કથનથી દાનની પુણ્યજનકતા સિદ્ધ થાય છે, તીર્થંકર પણ દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી લગાતાર દાન આપે છે. તીર્થંકરો દ્વારા અપાયેલું દાન મહાપુણ્યવર્ધક છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા
તો પણ તેની અપેક્ષાએ અકિંચન બની સંયમ પાલન કરવું અત્યંત શ્રેયસ્કર છે, આમ તીર્થંકરોના દાનનું રહસ્ય સિદ્ધ થાય છે.
યજ્ઞ વગેરે સાવધ છે, કારણ કે તેમાં પશુવધ થાય છે, સ્થવર જીવોની પણ હિંસા થાય છે અને ભોગ પણ સાવધ– પાપકારી જ છે. નમિરાજર્ષિનો આશય એ છે કે દાન, યજ્ઞાદિથી સંયમ શ્રેયસ્કર છે, આ રીતે દાનાદિ અનુષ્ઠાન કર્યા વિના જ મારા દ્વારા સંયમ ગ્રહણ કરવો ઉચિત છે.
(૮) ગૃહસ્થાશ્રમમાં ધર્મસાધના :
४१
एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ मिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥४१॥
ભાવાર્થ : – નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્રે પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું–
४२
૧૭૧
घोरासमं चइत्ताणं, अण्णं पत्थेसि आसमं । રૂદેવ પોસહ રો, મવાહિ મનુયાદ્દિવા ॥૪૨॥
શબ્દાર્થ :- મનુયહિવા = મનુષ્યોના અધિપતિ હે રાજન્ ! તમે, ઘોલમ = ઘોર ગૃહસ્થાશ્રમનો, चइत्ताणं - – ત્યાગ કરી, અખ્ખું = બીજા, સંન્યાસ, આલમં= આશ્રમની, પન્થેસિ= ઈચ્છા કરી રહ્યા છો, દેવ = આપ અહીં ગૃહસ્થાશ્રમમાં રહીને જ, પોસહ રો = પૌષધ વગેરે વ્રતોમાં રત, મવાહિ = રહો.
૪૪
ભાવાર્થ : – હે રાજન્ ! આપ ઘોરાશ્રમ અર્થાત્ ઉત્તમ ગૃહસ્થાશ્રમને છોડીને બીજા સંન્યાસ આશ્રમને ધારણ કરવા ઈચ્છો છો; તે બરાબર નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૌષધાદિ શ્રાવકવ્રતોનું પાલન કરતાં ધર્મ આરાધના કરો.
४३
एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ नमी रायरिसी, देविंदं इणमब्बवी ॥४३॥
ભાવાર્થ :– દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થયેલા નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું–
मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए ।
ण सो सुअक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥४४॥
શબ્દાર્થ :- નો - જે, વાતો – અજ્ઞાની પુરુષ, માટે માલે - પ્રતિમાસ, સોળ તુ “ · કુશાગ્ર પરિમાણ, ભુગર્ = આહાર કરે છે, સો – તે પુરુષ, સુઅવવાય ધમ્મમ્સ - શાસ્ત્રોક્ત ચારિત્ર ધર્મ, સંયમની, સોલäિ i = સોળમી કલા, સોળમો ભાગ, ળ અષજ્ઞ = સમાન ન થઈ શકે.
=
-
Page #242
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- જે અજ્ઞાની ઉગ્ર તપસ્વીઓ, માસ માસના ઉપવાસ તપ કરે છે અને પારણામાં સોયની અણી પર રહે એટલો જ ખોરાક લે છે, તેઓ સમ્યફચારિત્ર રૂપ મુનિધર્મના સોળમા ભાગનું ફળ પણ પામી શકતા નથી અર્થાતુ તેનું તપ સમ્યફચારિત્રની સોળમી કળા બરાબર પણ થઈ સકતું નથી.
વિવેચન :
પોરામ - ઘોરાશ્રમનો અર્થ અહીં ગૃહસ્થાશ્રમ કર્યો છે. વૈદિક દષ્ટિથી ગૃહસ્થાશ્રમને ઘોર અર્થાત્ કઠિન કહ્યો છે કારણકે (૧) બ્રહ્મચર્યાશ્રમ, (૨) વાનપ્રસ્થાશ્રમ (૩) સંન્યાસાશ્રમ, આ ત્રણે ય આશ્રમના પાલન અને રક્ષણની જવાબદારી ગૃહસ્થાશ્રમી ઉપર જ રહે છે, તેમ જ પોતાનું ગૃહસ્થ જીવન ચલાવવાની અને નિભાવવાની જવાબદારી પણ તેની જ છે. ખેતી, પશુપાલન, વાણિજ્ય, ન્યાય, સુરક્ષા વગેરે કર્તવ્યોથી ગૃહસ્થાશ્રમની સાધના અત્યંત કષ્ટ સાધ્ય છે જ્યારે બીજા આશ્રમમાં તો નથી અન્ય આશ્રમોની જવાબદારી, નથી સ્ત્રી પુત્રાદિના ભરણપોષણની ચિંતા કે નથી ખેતી, પશુપાલન, વાણિજ્ય, ન્યાય, સુરક્ષા વગેરેની જવાબદારી. આ દષ્ટિએ અન્ય આશ્રમ એટલા કષ્ટ સાધ્ય નથી, મહાભારતમાં દર્શાવ્યું છે કે જેમ દરેક જીવ માતાના આશ્રયે જીવે છે, તેમ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઈને જ દરેક જીવે છે. મનુસ્મૃતિમાં ગૃહસ્થાશ્રમને યેષ્ઠાશ્રમ કહ્યો છે. ચૂર્ણિકારે પણ એ જ ભાવને વ્યક્ત કર્યો છે કે પ્રવજ્યાપાલન કરવું સુખસાધ્ય છે, પરંતુ ગૃહસ્થાશ્રમનું પાલન કરવું દુઃખસાધ્ય છે અર્થાત્ કઠિન છે. આઠમા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – ધર્માર્થી પુરુષે ગૃહસ્થાશ્રમનું સેવન કરવું જોઈએ, કેમ કે તે ઘોર છે અર્થાત સંન્યાસની અપેક્ષાએ ગૃહસ્થાશ્રમ ઘોર છે, કારણ કે તેમાં ઘણી જવાબદારીઓ હોય છે.
નમિરાજર્ષિનો ઉત્તર :- ઘોર હોવા માત્રથી કોઈ કાર્ય શ્રેષ્ઠ કહી શકાય નહીં. બાલતપ કરનારા તપસ્વી પંચાગ્નિતપ, કંટકશધ્યા શયન વગેરે ઘોર તપ કરે છે, પરંતુ તે સર્વ સાવધ વિરતિરૂપ મુનિધર્મની તુલનામાં તેના સોળમા ભાગે પણ આવી શકતું નથી. સારાંશ એ છે કે ધર્માર્થી માટે ગૃહસ્થાશ્રમ ઘોર હોવા છતાં પણ સર્વોચ્ચ ધર્મ નથી, તેના માટે સર્વોચ્ચ ધર્મ તો સંયમ જ છે. તે માટે હું ગૃહસ્થાશ્રમને છોડી રહ્યો છું, તે ઉચિત જ છે. કુમાર ધુમ્મસ :- (૧) તીર્થંકરાદિ દ્વારા પ્રતિપાદિત સર્વસાવધવિરતિરૂપ સંયમ ધર્મ છે. તેને જ સર્વ સુંદર કહ્યો છે, સ્વાખ્યાતધર્મ = સમ્યકુચારિત્ર (૨) સર્વવિરતિ ચારિત્રરૂપ મુનિધર્મનું સમગ્રરૂપે આચરણ કરનાર સાધક સ્વાખ્યાત ધર્મવાન અર્થાત્ સર્વવિરતિ ચારિત્રવાન મુનિ હોય છે. સુ ખ તુ :- બે રૂપ, બે અર્થ – (૧) જે ડાભના અગ્રભાગ પર રહી શકે તેટલા આહારનું સેવન કરે છે. (૨) ડાભના અગ્રભાગથી ખાય છે, આંગળી વગેરેથી નહીં. સારાંશ એ છે કે પહેલા અર્થમાં એકવાર ખાનારનું અને બીજા અર્થમાં અનેકવાર ખાનારનું કથન થાય છે. પહેલો અર્થ પ્રાસંગિક છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા
(E) भंडार वृद्धिनी प्रेरणा :
४५
एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ णमिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥ ४५ ॥
ભાવાર્થ:- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્રે પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું–
४६
हिरण्णं सुवण्णं मणिमुत्तं, कंसं दूसं च वाहणं । कोसं वड्ढावइत्ताणं, तओ गच्छसि खत्तिया ॥४६॥
210E12í :- fervoj = uiel, yqvoj = zùg, #foryci = Hlu wa Hìdl, He = sizuri वासगो, दूसं - वस्त्र, वाहणं - हाथी, घोडा, २थ वगेरे वाहन, कोसं - भंडार, वड्डावइत्ताणं ( वड्डइत्ताणं) = तेने वधारीने.
भावार्थ :- हे क्षत्रिय प्रवर ! पहेला तभो यांही, सोनुं, भशि, भोतीखो, अंसानां पात्रो, वस्त्रों, वाहनो અને ભંડારની વૃદ્ધિ કરીને પછી સંયમનો સ્વીકાર કરજો.
४७ |
मणिसामित्ता, हेउ कारण चोइओ । तओ णमि रायरिसी, देविंदं इणमब्बवी ॥४७॥
193
ભાવાર્થ :– દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું
४८
=
=
सुवण्ण-रुव्वस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । रस्स लुद्धस्स ण तेहिं किंचि, इच्छा उ आगाससमा अणंतिया ॥ ४८ ॥ AGEार्थ :- सिया - भे, केलाससमा दैलाश पर्वत समान, सुवण्ण - सोना, रुवस्स - यांहीना, असंखया - असंख्य, पव्वया पर्वत, भवे थर्ध भय, उ तो पए, लुद्धस्स सोली, रस्स - मनुष्य, तेहिं खेटला धनथी पए, ण किंचि - दुई संतोष थतो नथी, हु = नड्डी ४, इच्छा ६२छा, आगाससमा आाश समान, अणंतिया = अनंत छे. ભાવાર્થ :– સોના અને ચાંદીના કૈલાસ જેવા અસંખ્ય પર્વત થઈ જાય, તો પણ લોભી મનુષ્યને તેનાથી તૃપ્તિ થતી નથી કારણ કે મનુષ્યની ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે.
=
४९
=
पुढवी साली जवा चेव, हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं णालमेगस्स, इइ विज्जा तवं चरे ॥ ४९ ॥
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- સાત -ચોખા, નવા - જવ, વેવ - અને, હિરોui - સોનું, મસ્જદ - પશુઓ વગેરેથી, ડિપુખ = પરિપૂર્ણ, પુઢવી = આ સમગ્ર પૃથ્વી, JIÍ= જો કોઈ એક વ્યક્તિને આપવામાં આવે તો પણ, પતિ = પૂરી પડતી નથી, રૂ વિના = આ જાણીને, તવં તપ સંયમનું, વર = આચરણ કરવું જાઈએ. ભાવાર્થ :- પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, જવ આદિ પૃથ્વીમાં રહેલાં સર્વ ધાન્યો, સોનું તથા પશુઓ વગેરે સમગ્ર પદાર્થો એક મનુષ્યની ઈચ્છાપૂર્તિ માટે સમર્થ નથી. એમ જાણીને વિદ્વાન સાધક તપનું આચરણ કરે અર્થાતુ સંયમ ગ્રહણ કરે અને ઈચ્છાઓનો નિગ્રહ કરે.
વિવેચન :
નવમા પ્રશ્નોત્તરનો સાર:- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – હમણાં તમે ધન, ધાન્ય વગેરે સંપતિથી રાજ્યને પૂર્ણ સમૃદ્ધ બનાવો, ઈચ્છાઓને શાંત કરો, પછી ધર્માનુષ્ઠાન કરવા માટે સંયમ ગ્રહણ કરો. તેના ઉત્તરમાં નમિરાજર્ષિને કહ્યું – મનુષ્યની ઈચ્છાઓ આકાશની સમાન અનંત હોય છે. તેની કયારેય પણ સમાપ્તિ થતી નથી પરંતુ આત્મામાં સંતોષ કે ત્યાગ વૈરાગ્ય ભાવ આવી જાય, તો જ તેની શાંતિ કે સમાપ્તિ થઈ શકે છે. ઈચ્છાઓને પૂર્ણ કરવા જતાં લાખો કરોડો પર્વતો જેટલાં સોના ચાંદીના ઢગલા થઈ જાય, તો પણ લોભને સંતોષમાં પરિવર્તન કર્યા વિના તે ઈચ્છાઓ કયારે ય પણ પૂર્ણ થઈ શકતી નથી. મેં તપ સંયમના આચરણથી આત્મામાં સંતોષભાવને જાગૃત કરવાનો નિર્ણય કર્યો છે. ઈચ્છાઓની પૂર્તિ કરવાની જરૂર નથી. દિરમાં સુવા - (૧) ચાંદી, સોનું. (૨) સુંદર વર્ણનું સોનું. (૩) હિરણ્યનો અર્થ ઘડાયેલું સોનું અને સુવર્ણનો અર્થ વગર ઘડાયેલું સોનું. અહીં પ્રથમ અર્થ ઉપયુક્ત છે. રૂ વિના -તેના બે અર્થ છે(૧) નિ વિલિત્વ –એવું જાણીને, (૨) રિવિદાન -આ કારણે વિદ્વાન સાધક.
(૧૦) અપ્રાપ્તસુખની ચાહના :प. एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥५०॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું५१ अच्छेरग-मब्भुदए, भोए चयसि पत्थिवा ।
असंते कामे पत्थेसि, संकप्पेण विहम्मसि ॥५१॥ શબ્દાર્થ :- સ્થિવ - હે રાજન!, અજીરા આશ્ચર્ય છે કે તમો, અભુતપ - પ્રાપ્ત થયેલા આ,
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
| ૧૭૫ |
મોર = ભોગોને, વસિ = છોડી રહ્યા છો અને, તે = અવિદ્યમાન, અપ્રાપ્ત, વા- કામભોગોની, સુખોની, પત્થતિ અભિલાષા કરો છે, સંખેડ- સંકલ્પ વિકલ્પોથી તમે,
વિસ- દુઃખી થઈ જશો.
ભાવાર્થ :- હે પૃથ્વીપતિ! આશ્ચર્ય છે કે તમો પ્રત્યક્ષ મળેલાં સુખોનો ત્યાગ કરવા તૈયાર થયા છો અને નહીં મળેલા એવા કામભોગોના સુખોની ઈચ્છા કરી રહ્યા છો પરંતુ અભિલાષાઓ પૂર્ણ નહીં થાય ત્યારે તમે વ્યર્થ સંકલ્પ વિકલ્પોથી દુઃખી થઈ જશો. ५२ एयमटुं निसामित्ता, हेउ कारण चोइओ ।
તઓ ની રીયરિલી, વેવ ખમવી ૧૨ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થયેલા નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું५३ सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ।
कामे य पत्थेमाणा वि, अकामा जंति दुग्गइं ॥५३॥ શબ્દાર્થ :- સત્ત - શલ્યરૂપ છે,વિ-વિષરૂપ છે, આસવિલોવન - આશીવિષ સર્પ સમાન છે, પત્થના = અભિલાષા કરનાર પુરુષ, અામ = કામભોગનું સેવન ન કરતાં હોવા છતાં, ડુગડું - દુર્ગતિ, નંતિ. પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- આ સંસારના કામભોગો કાંટારૂપ છે. વિષય વાસના વિષ તુલ્ય છે અને આ કામભોગો આશીવિષ સર્પ જેવા છે. એવા કામભોગોની ઈચ્છા રાખનાર તેને પામ્યા વિના જ અર્થાત્ કામભોગોનું સેવન કર્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ५४ अहे वयइ कोहेणं, माणेणं अहमा गई।
माया गइपडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥५४॥ શબ્દાર્થ - જો - ક્રોધ કરવાથી જીવ, ૩ . નરક ગતિમાં, વય- જાય છે, મને - માનથી, અદમ = નીચ, અધર્મ, અરું = ગતિ પ્રાપ્ત થાય છે, માથા = માયાથી, દિવો = શુભગતિનો નાશ થાય છે, તોહો - લોભથી, જુઓ આ લોક અને પરલોકનો, યં - ભય પ્રાપ્ત થાય છે, દુઃખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- ક્રોધથી જીવની અધોગતિ થાય છે, માનથી પણ અધમગતિ થાય છે, માયા સદ્ગતિમાં બાધક છે અને લોભ વડે આ લોક અને પરલોક ભયરૂપ બને છે અર્થાતુ બંને લોક દુઃખદાયી બને છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
વિવેચન :દસમા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવનાથી અનુમાન થાય છે કે આપ ભવિષ્યમાં ઉત્પન્ન દિવ્ય ભોગોની કે દિવ્ય સુખોને મેળવવાની આકાંક્ષા રાખો છો. આમ ભવિષ્યની આકાંક્ષાથી વર્તમાનમાં મળેલાં સુખોનો ત્યાગ કરવાનું તમારે માટે યોગ્ય નથી કારણ કે એ આકાંક્ષાની પૂર્તિ ન થતાં તમારે પશ્ચાત્તાપ કે સંકલ્પ વિકલ્પો કરવા પડશે અને દુઃખી થવું પડશે, તમે ભવિષ્યનાં સુખો માટે પ્રાપ્ત થયેલા સુખોનો ત્યાગ ન કરો. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું- મોક્ષાભિલાષી માટે વિદ્યમાન કે અવિદ્યમાન બંને પ્રકારના કામભોગો કાંટા, વિષ અને આશીવિષ (વિષધર) સર્પ જેવા છે. રાગદ્વેષનાં મૂળ છે, કષાયવર્ધક હોવાથી આ બંને પ્રકારના કામભોગોની અભિલાષા સાવધરૂપ છે માટે મોક્ષાભિલાષીને પ્રાપ્ત કે અપ્રાપ્ત બંને કામભોગોની અભિલાષા, સર્વથા ત્યાજ્ય છે. તે કોઈ પણ પૌગલિક સુખની કે સાંસારિક સુખની ચાહના કરતા નથી, માત્ર આત્માને સંસારથી મુક્ત કરવાની જ એક ભાવના મોક્ષાભિલાષી સંયમી સાધકને ગ્રહણકર્તાને હોય છે. હું પણ મોક્ષાભિલાષી છું, મોક્ષને માટે જ અર્થાત્ કર્મથી મુક્ત થવાને માટે જ સંયમ ગ્રહણ કરી રહ્યો છું, હું વિદ્યમાન કે અવિદ્યમાન કામભોગોની અભિલાષા કરતો નથી, તેથી સંકલ્પ વિકલ્પોનાં દુઃખોથી હું સદાય દૂર રહું છું. આવા ત્યાગ માર્ગમાં મારે કયારેય પશ્ચાત્તાપ કરવો પડશે નહીં. અમુલ મો:-તેના ત્રણ રૂપ થાય છે – (૧) અમૂર્ત - આશ્ચર્યરૂપ ભોગોને (૨) ડુદ્યતન મોનોનું- પ્રત્યક્ષ વિદ્યમાન ભોગોને (૩) અચુક મોન- વિપુલ ધન, વૈભવ, યૌવન, પ્રભુત્વ વગેરે અભ્યદય (ઉન્નતિકારક) હોવા છતાં. અહીં દ્વિતીય અર્થ પ્રાસંગિક છે. સંજળ વિલિ – પ્રાપ્ત સુખોનો ત્યાગ કર્યા પછી અપ્રાપ્ય સુખની ઉપલબ્ધિ ન થાય તો તમારે પશ્ચાત્તાપ કરવો પડે, સંકલ્પ વિકલ્પ કરવા પડે; તેવી સ્થિતિમાં તમે દુઃખી થઈ જશો માટે પ્રાપ્ત સુખોને છોડવાં ઠીક નથી. દેવેન્દ્ર દ્વારા ગુણકીર્તન :पर अवउज्झिऊण माहणरूवं, विउव्विऊण इंदत्तं ।
वंदइ अभित्थुणतो, इमाहिं महुराहिं वग्गुहि ॥५५॥ શબ્દાર્થ :- મળવું = બ્રાહ્મણનું રૂપ, અવળ ત્યાગ કરીને, છોડીને,
વિશ્વના - વિક્રિયા દ્વારા, હૃત્ત - ઈન્દ્રનું રૂપ બનાવીને, નહિં - આ આગળ કહેવામાં આવેલા, મદુરાહિં - મધુર, વI - વચનોથી, પત્થાતો - નમિરાજર્ષિની સ્તુતિ કરતો, વવ - વંદના નમસ્કાર કરવા લાગ્યો. ભાવાર્થ :- દેવેન્દ્ર આ લાંબા વાર્તાલાપ પછી બ્રાહ્મણરૂપ છોડીને વૈક્રિયશક્તિથી પોતાનું અસલ ઇન્દ્રરૂપ ધારણ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતાં હાથ જોડીને વંદન કરતાં નમિરાજર્ષિ સમક્ષ ઊભા રહ્યા.
Page #247
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૯ઃ નમિપ્રવજ્યા
|
| ૧૭૭ |
અને કહેવા લાગ્યા – पद अहो ते णिज्जिओ कोहो, अहो माणो पराजिओ।
अहो ते निरक्किया माया, अहो लोहो वसीकओ ॥५६॥ શબ્દાર્થ :- અહો-અરે! આશ્ચર્ય છે કે, તે આપે, તમે, જિ -જીતી લીધો છે, પરનો - પરાજિત કર્યા છે, પવિયા - દૂર કરી છે, નિષ્ક્રિય બનાવી છે, વજો - વશ કર્યા છે.
ભાવાર્થ :- અહો! આશ્ચર્ય છે, આનંદ છે કે આપે ક્રોધને જીત્યો છે. અહો! આપે માનનો પરાજય કર્યો. અહો! આપે માયાને નિષ્ક્રિય બનાવી છે. અહો ! આપે લોભને સંપૂર્ણ વશ કરી લીધો છે.
अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं ।
अहो ते उत्तमा खती, अहो ते मुत्ति उत्तमा ॥५७॥ શબ્દાર્થ :- - સરળતા, સરળ સ્વભાવ, સાદુ - શ્રેષ્ઠ છે, પર્વ - માર્દવતા, કોમળતા, નમ્રતા, નિરભિમાનપણું, હતી - ક્ષમા, કુત્તિ નિર્લોભીપણું, કરમા - ઉત્તમ છે. ભાવાર્થ :- અહો ! ઉત્તમ છે આપની સરળતા, અહો! ઉત્તમ છે આપની કોમળતા, નમ્રતા, અહો! અનુપમ છે આપની સહનશીલતા, ક્ષમા. અહો! ઉત્તમ છે આપની નિર્લોભતા! ५८ इहं सि उत्तमो भंते, पेच्चा होहिसि उत्तमो ।
लोगुत्तमुत्तम ठाण, सिद्धिं गच्छसि णीरओ ॥५८॥ શબ્દાર્થ :- મતે હે ભગવન્!, -આ લોકમાં, સિ - છો અને જેન્ના -પરલોકમાં, રોહિતિ - થશો, ળરો - કર્મરાજ રહિત થઈને, તોજીત્તમુત્તi - લોકમાં ઉત્તમોત્તમ, સર્વોત્તમ, સિદ્ધિ - સિદ્ધિ, હાઈ - સ્થાનમાં, સિ - જશો.
ભાવાર્થ :- હે ભગવાન! આપ આ લોકમાં ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો; કર્મરજથી રહિત થઈને આપ સર્વોત્તમ એવા સિદ્ધિના કે મુક્તિના સ્થાનને પ્રાપ્ત કરશો. ५९ एवं अभित्थुणंतो, रायरिसिं उत्तमाए सद्धाए ।
पयाहिणं करेंतो, पुणो पुणो वंदइ सक्को ॥५९॥ શબ્દાર્થ - પર્વ આ રીતે, સt - ઈન્દ્ર, ૩ત્તમ - ઉત્તમ, સાણ-શ્રદ્ધા અને ભક્તિપૂર્વક,
મલ્લુળતો સ્તુતિ કરતાં, પાળિ પ્રદક્ષિણા, તો- કરતાં, પુળો પુળો - વારંવાર, વંદ - તેને વંદના નમસ્કાર કરવા લાગ્યા. ભાવાર્થ :- આ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક નમિરાજર્ષિની સ્તુતિ અને પ્રદક્ષિણા કરતાં દેવેન્દ્ર શકે
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૭૮
વારંવાર વંદન કર્યા.
६०
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
तो वंदिऊण पाए, चक्कंकुस लक्खणे मुणिवरस्स । आगासेणुप्पइओ, ललिय चवल कुंडल तिरीडी ॥६०॥
શબ્દાર્થ :- તો - ત્યાર બાદ, તળિય ધવલ કુંડલ તિરીડી - સુંદર ચપળ કુંડળ તથા મુકુટ ધારણ કરનાર ઈન્દ્ર, મુખિવર# = મુનિવર નમિરાજર્ષિના, ચન્ટુલ તત્વને = ચક્ર અને અંકુશ ચિહ્નવાળા, પણ્ = ચરણોમાં, વૈવિળ = વંદન કરી, આળલ્લેખ = આકાશ માર્ગે દેવલોકમાં, હપ્પો
ઊડી ગયા.
:
ભાવાર્થ :- ત્યાર બાદ ચક્ર તથા અંકુશ ઇત્યાદિ લક્ષણોથી અંકિત થયેલા નમિ મુનિશ્વરનાં ચરણોમાં વંદન કરીને રમ્ય, ચંચળ કુંડળ તથા મુકુટધારી ઈન્દ્ર મહારાજ આકાશમાર્ગે ચાલ્યા ગયા અર્થાત્ પોતાના દેવલોકમાં ગયા.
વિવેચન
:
ઈન્દ્ર દ્વારા નમિરાજર્ષિના કષાયવિજયની પ્રશંસામય સ્તુતિ (૧) ઈન્દ્રે નમિરાજર્ષિને ઉદ્ઘત શાસકોને પહેલા જીતી, પછી દીક્ષા લેવાનું કહ્યું, ત્યારે રાજર્ષિનું ચિત્ત જરા પણ ક્ષુબ્ધ કે વ્યાકુળ ન થયું. તેથી ઈન્દ્રને ખ્યાલ આવી ગયો કે તેઓએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો છે. (૨) ઈન્દ્રે કહ્યું કે આપનું અંતઃપુર તથા રાજમહેલ બળી રહ્યા છે. શું મારા જીવતાં મારું અંતઃપુર અને રાજમહેલ વગેરે બળી જાશે ? શું હું તેની રક્ષા ન કરી શકું ? આ પ્રકારનો રાજર્ષિના મનમાં જરા પણ અહંકાર ઉત્પન્ન ન થયો. તેનાથી ઈન્દ્રને માનવિજયની પ્રતીતિ થઈ ગઈ. (૩) ઈન્દ્રે જ્યારે રાજર્ષિને ચોર લૂંટારા વગેરે ઉપદ્રવોનો નિગ્રહ કરવાનું કહ્યું, ત્યારે તેઓએ નિષ્કપટ બની સરળતાપૂર્વક સ્થિતિ પ્રસ્તુત કરી. આથી ઈન્દ્રને તે માયાવિજેતા પ્રતીત થયા. (૪) જ્યારે ઈન્દ્રે એમ કહ્યું કે સોનું, ચાંદી વગેરે વૃદ્ધિ કરી આકાંક્ષાઓને તૃપ્ત– શાંત કરી પછી દીક્ષા લો, ત્યારે તેણે કહ્યું કે આકાંક્ષાઓ અનંત, અસીમ છે. તેની તૃપ્તિ કયારે ય થઈ શકતી નથીં. હું તપ સંયમનાં આચરણથી નિરાકાંક્ષ થઈને મારી ઈચ્છાઓને શાંત કરવા જઈ રહ્યો છું. આમ ઈન્દ્રને લોભ વિજયની સ્પષ્ટ પ્રતીતિ થઈ.
ચારે ય ગુણોની ઉત્કૃષ્ટરૂપમાં અવસ્થિતિની પ્રશંસા :– માયા કષાયના અભાવમાં સરળતા, માન કષાયના અભાવમાં મૃદુતા, ક્રોધ કષાયના અભાવમાં ક્ષમા અને લોભ કષાયના અભાવમાં તેને નિર્લોભતા ની પ્રાપ્તિ થઈ. આ ચારે ય ગુણોને રાજર્ષિમાં ઉત્કૃષ્ટ રૂપે જોઈને ઈન્દ્રે અહોભાવપૂર્વક અભિવંદન કર્યા અને ખૂબ જ આશ્ચર્ય પ્રગટ કર્યું કે રાજવંશમાં ઉત્પન્ન થવા છતાં આપે કષાયોને જીતી લીધા છે. આ રીતે દેવેન્દ્ર નમિરાજર્ષિની સાધુતાની પ્રશંસા કરતાં આલોક અને પરલોકમાં ઉત્તમ બની સર્વોત્તમ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત કરવાની ભવિષ્યવાણી કરીને આશીર્વચન કહ્યાં. અંતે પૂર્ણ શ્રદ્ધા સાથે તેમના ચરણોમાં વારંવાર વંદના કરી. તિરીડી (ીિટી) :– સામાન્ય રીતે કિરીટ અને મુકુટ બંને પર્યાયવાચી શબ્દ માનવામાં આવે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા
બૃહવૃત્તિમાં તિરીટીનો અર્થ મુકુટવાન જ કર્યો છે, પરંતુ સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં – જેને ત્રણ શિખર હોય, તેને 'મુકુટ' અને જેને ચોરાશી શિખર હોય તેને 'તિરીટ' કે કિરીટ કહ્યા છે. જેના મસ્તક ઉપર કિરીટ હોય તેને કિરીટી કહે છે.
નમિરાજર્ષિની આરાધનાથી પ્રેરણા :
६१
मी णमेइ अप्पाणं, सक्खं सक्केण चोइओ । चिच्चा गेहं च वेदेही, सामण्णे पज्जुवट्ठिओ ॥ ६१ ॥
૧૭૯
શબ્દાર્થ :- गेहं - ઘરબાર, કુટુંબ અને રાજ્ય વગેરે, વિજ્ઞા= છોડીને, સામળે પખ્તુવઠ્ઠિઓ
=
- સંયમ માટે ઉપસ્થિત, વેવેદી - વિદેહ દેશની રાજધાની, ળમી = નમિરાજર્ષિ, સä = સાક્ષાત્,
સòળ = શક્રેન્દ્રથી, જોઓ = પરીક્ષા વડે પ્રેરિત થઈને, અપ્પાળ = પોતાના આત્માને, ખમેફ = સંયમમાં નિમગ્ન કર્યો, સમર્પણ કર્યો.
६२
ભાવાર્થ :- નમિમુનિએ આત્મભાવના વડે પોતાના આત્માને વિનમ્ર બનાવ્યો. સાક્ષાત્ ઈન્દ્ર દ્વારા સંસાર રુચિની પ્રેરણા મળવા છતાં વૈરાગ્યભાવમાં અડગ રહી રાજભવન અને વિદેહદેશની રાજધાની મિથિલાનગરીનો ત્યાગ કરી શ્રામણ્યધર્મની આરાધનામાં તલ્લીન બન્યા.
एवं कर्रेति संबुद्धा, पंडिया पवियक्खणा । विणियट्टंति भोगेसु, जहा से नमी रायरिसी ॥६२॥ -ત્તિ નેમિ ।।
શબ્દાર્થ :- સંબુદ્ધા = તત્ત્વને જાણનાર, બોધપ્રાપ્ત, પવિયન્તુળ - વિચક્ષણ, પંડિયા = પંડિત પુરુષ, f = નમિરાજર્ષિ સમાન, તિ – સંયમ પાળવામાં નિશ્ચલ રહેછે, ભોળેલુ - કામભોગોથી, વિખિયવૃત્તિ = નિવૃત્ત થાય છે, ICT = જેમ, ખમી રાયરિસી = નમિરાજર્ષિ ભોગ વિલાસથી નિવૃત્ત
થયા હતા.
ભાવાર્થ :- બોધપ્રાપ્ત પંડિત અને વિચક્ષણ પુરુષ નમિરાજર્ષિની જેમ ધર્મમાં દઢ બની કામભોગોથી નિવૃત્ત થાય છે.
એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
નમેર્ અબાળ :- આત્માને સ્વતત્ત્વ ભાવનાથી વિનમ્ર કર્યો, નમિએ આત્માને નમાવ્યો અર્થાત્ સંયમ પ્રત્યે સમર્પિત કર્યો, ઝુકાવી દીધો.
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
વેદ - વિદેહ દેશની રાજધાની મિથિલાને વૈદેહી કહેવાય છે અને વિદેહ દેશમાં ઉત્પન્ન થનારી કન્યાને પણ વૈદેહી કહે છે. સંતા :- મિથ્યાત્વનો નાશ થવાથી જેણે જીવાદિ તત્ત્વોને જાણી લીધાં છે, ધર્મને સમજી ગયા છે. ડિયા :– જેણે શાસ્ત્રોના અર્થને સુનિર્ણિત કરી દીધા છે. નિયfgT :- અત્યંત અભ્યાસી હોવાથી શ્રમણક્રિયામાં પ્રવીણ છે, દક્ષ છે.
ઉપસંહાર :- સાધક સંસારને પ્રિય અને અપ્રિય એમ બે વિભાગમાં વિભાજિત કરતા નથી પરંતુ તેઓ સાંસારિક સુખોનો, આસક્તિનો તથા કષાયોનો ત્યાગ કરવામાં જ આનંદ અનુભવે છે. વૈરાગ્ય રસથી ભરેલા આ અધ્યયનનાં ચિંતન મનનથી સાધકે સદા વૈરાગ્યભાવમાં લીન રહેવું જોઈએ.
I અધ્યયન-૯ સંપૂર્ણ II
Page #251
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૦ઃ દ્રુમપત્રક
૧૮૧ |
દશમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ દ્રુમપત્રક' છે. આ નામ પ્રથમ ગાથાના આદ્યપદના આધારે રાખવામાં આવ્યું છે. આગમશાસ્ત્રો મુખ્યત્વે ગૌતમની જિજ્ઞાસાઓ અને ભગવાન મહાવીરના સમાધાનથી સંબંધિત છે. ગૌતમસ્વામીએ પ્રાયઃ સર્વ મુમુક્ષુઓને લક્ષમાં રાખીને પ્રશ્ન કર્યા હોય અને ભગવાને દરેક સાધકને લક્ષ્યમાં રાખીને ઉત્તર આપ્યા હોય તેવું પ્રતીત થાય છે. અહીં સંબોધન કેવળ ગૌતમને છે પરંતુ ઉદ્બોધન દરેક સાધકને માટે છે. આ અધ્યયનની પ્રત્યેક ગાથાઓનાં અંતિમ ચરણમાં ગૌતમસ્વામીના નામથી પ્રમાદ ત્યાગનો ઉપદેશ છે.
આ અધ્યયનમાં જીવનની અસ્થિરતા, નશ્વરતા, મનુષ્યજન્મની દુર્લભતા, અન્ય ઉપલબ્ધિઓની દુષ્કરતા, શરીર તથા પંચેન્દ્રિય બળની ક્ષીણતાનો ઉપદેશ છે. ત્યારપછી સ્નેહત્યાગની, પરિત્યક્ત ધન, સ્વજનાદિના પુનઃ અસ્વીકારની, વર્તમાનમાં પ્રાપ્ત થયેલા ન્યાયપૂર્ણ માર્ગ ઉપર દઢ નિશ્ચયપૂર્વક ચાલવાની પ્રેરણા છે. તે ઉપરાંત વિષમમાર્ગે ચાલવાથી પશ્ચાત્તાપ થવાની ચેતવણી તથા મહાસાગરના કિનારે જ ન રોકાતાં શીઘ પાર પહોંચી જવાનો બોધ છે. તે ઉપરાંત સિદ્ધિ પ્રાપ્તિ માટેનું આશ્વાસન અને પ્રબુદ્ધ, ઉપશાંત, સંયમ, વિરત તેમજ અપ્રમત્ત બની વિચરણ કરવાની પ્રેરણા છે. જે દરેક મોક્ષાર્થી સાધકને સ્વાધ્યાય સાથે ચિંતન મનન કરવા યોગ્ય છે.
સમગ્ર અધ્યયનમાં પ્રમાદથી વિરક્ત બની અપ્રમાદના રાજમાર્ગે ચાલવાનો ઉલ્લેખ છે. પ્રમાદ જ રોગ છે, પ્રમાદ જ દુઃખ છે. તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવો, તે જ અમૃત છે, તે જ સુખ છે. આમ આ અધ્યયનના પ્રારંભમાં દ્રમપત્રના દષ્ટાંતે ઉદ્દબોધન છે અને અંતે બધી શિક્ષાઓને જીવનમાં ધારણ કરનાર ગૌતમ ગણધરની સિદ્ધ ગતિ થવાનો શુભ સંદેશ છે. તેમાં અંતર્મનને જાગૃત કરવાનો બોધ ભરેલો છે.
ooo
Page #252
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- દશમું અધ્યયન - BE/A દ્રુમપત્રક IPLE) જીવનની ક્ષણભંગુરતા અને પ્રમાદિત્યાગ :
दुमपत्तए पंडुयए जहा, णिवडइ राइगणाण अच्चए ।
एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥१॥ શબ્દાર્થ :- નહીં. જે રીતે, જાફરાબાદ - રાત્રિ અને દિવસોનાં, - વીતી જવા પર, સુમપત્ત - વૃક્ષના પાંદડાં, વહુય- પીળાં થઈને, શિવડ - નીચે પડી જાય છે, પર્વ - આ રીતે, મજુવાળ • મનુષ્યોનું, નાવિયું - જીવન, નોન - હે ગૌતમ !, સમર્થ - સમયમાત્ર પણ, ના પાયા = પ્રમાદ, આળસ કરીશ નહીં.
ભાવાર્થ :- જેમ રાત દિવસનો કાળ વ્યતીત થતાં ઝાડનાં પીળાં થઈ ગયેલા પાંદડાં સુકાઈને ખરી પડે છે તેમ મનુષ્ય જીવન પણ પડવાનું છે અર્થાત્ આયુષ્ય સમાપ્ત થઈ જવાનું છે, માટે હે ગૌતમ!ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए ।
एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥२॥ શબ્દાર્થ :- ૬ - જે રીતે, સુસ - ડાભના કે ઘાસના અગ્રભાગ પર, ત્તવમળU - લટકતાં અને વાયુથી ઝુલતાં, વિદુઈ = ઝાકળનાં બિંદુઓ, થોd = થોડા સમય સુધી, વિ૬ - સ્થિર રહે છે અને પછી નીચે પડી જાય છે.
ભાવાર્થ :- ડાભના અગ્રભાગ પર અવલંબીને રહેલું ઝાકળબિંદુ જેમ થોડી વાર જ રહી શકે છે તેમ મનુષ્ય જીવન પણ ક્ષણભંગુર છે, તેથી હે ગૌતમ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. |३. इइ इत्तरियम्मि आउए, जीवियए बहुपच्चवायए ।
विहुणाहि रयं पुरेकडं, समय गोयम मा पमायए ॥३॥ શબ્દાર્થ :- આ રીતે, ફત્તગ્નિ -થોડા સમયના, આ ૩૫ -આયુષ્યવાળા અને તેમાં પણ, વહુન્વેવાયા - અનેક વિદ્ધવાળા, વિયણ - જીવનમાં, પુરે પૂર્વકૃત, 8 - કર્મરજને,
Page #253
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
૧૮૩
વિદુગાદિ - આત્માથી દૂર કરો.
ભાવાર્થ :- આ અલ્પકાલીન આયુષ્યમાં પણ જીવન અનેક વિદ્ગોથી યુક્ત છે માટે પૂર્વબદ્ધ કર્મરજને આત્માથી દૂર કરો અર્થાત તેનો ક્ષય કરો. આમ કરવામાં હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મનુષ્ય જીવનની અસ્થિરતા બે ઉપમાઓથી સૂચિત કરી છે, (૧) વૃક્ષના પીળા પાંદડાંથી. (૨) કુશાગ્ર ઝાકળ બિંદુથી. પ્રથમ ગાથામાં જીવનની અસ્થિરતાને પાકેલાં પીળાં થયેલાં પાંદડાં સાથે સરખાવવામાં આવી છે.
જેમ પાકી ગયેલાં પાંદડાં એક દિવસ વૃક્ષ ઉપરથી ખરી જાય છે તેમ મનુષ્યનું આયુષ્ય પણ ક્ષીણ થઈ જાય છે. છાસ્થજીવોને ખ્યાલ આવતો નથી કે આયુષ્ય કયારે પૂર્ણ થઈ જવાનું છે, માટે એક ક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહીં.
દ્વિતીય ગાથામાં ડાભના અગ્રભાગ ઉપર રહેલા ઝાકળબિંદુની ક્ષણિકતા સાથે મનુષ્ય જીવનની અસ્થિરતાની તુલના કરી છે. રાણા (રાત્રિગણના) - દિવસ વિના રાત્રિ થતી નથી, તેથી રાફડાના શબ્દથી રાત્રિ અને દિવસ બંનેનું ગ્રહણ થાય છે.
ફરિયમ આ૩પ - આયુષ્ય બે પ્રકારનાં છે – (૧) નિરુ૫કમ-વચ્ચે ન તૂટનારું, સમયે જ પૂર્ણ થનારું. આ નિરુપક્રમ આયુષ્ય ભલે વચ્ચે ન તૂટે તો પણ તે આયુષ્ય અલ્પ સમયનું પણ હોય છે. (૨) સોપક્રમ – વિષ આદિ પ્રયોગથી વચ્ચે તૂટનારું આયુષ્ય. આ બંને પ્રકારનાં સ્વલ્પકાલીન આયુષ્ય પણ રોગ, શોક, જળ, વિષ, અગ્નિ વગેરે અનેક સંકટો કે વિનોથી યુક્ત હોય છે. આ જાણીને મળેલા મનુષ્ય જીવનથી ધર્મારાધના દ્વારા કર્મ ક્ષય કરવામાં પ્રમાદ કરવો જોઈએ નહીં.
મનુષ્યજન્મની દુર્લભતા :__दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं ।
गाढा य विवाग कम्मुणो, समयं गोयम मा पमायए ॥४॥ શબ્દાર્થ :- વિર વાળ વિ. સુદીર્ઘ કાળમાં પણ, સવ્વપાળ- બધાં પ્રાણીઓને માટે, માપુણે - મનુષ્યનો, પવે - ભવ, હg - ચોક્કસપણે, કુદે દુર્લભ છે, મુ. કર્મોનાં, વિવાન - વિપાક, માઠા ય- અત્યંત ગાઢ હોય છે.
ભાવાર્થ :- કર્મોના ગાઢ ઉદયને લીધે તમામ પ્રાણીઓને ચિરકાળ સુધી મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી, અતિ દુર્લભ છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
५. पुढवीकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं, समयं गोयम मा पमायए ॥५॥ શબ્દાર્થ :- પુદીજયં- પૃથ્વીકાયમાં, મો - ગયેલો, ઉત્પન્ન થયેલો, રીવો- જીવ,
i - વધારેમાં વધારે, અધિકતમ, સંવરે - ત્યાં વસે, ૩ - તો, સંવાદ્ય - સંખ્યાતીત, અસંખ્ય, વાત - કાળ સુધી. ભાવાર્થ :- પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો જીવ, તેમાં ને તેમાં જન્મ-મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ! મનુષ્ય દેહમાં ધર્મારાધન કરવામાં સમય માત્રનો પ્રમાદ કરવો નહિ.
___ आउक्काय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं, समयं गोयम मा पमायए ॥६॥ શબ્દાર્થ :- ગાડાય = અપ્લાયમાં. ભાવાર્થ :- અપ્લાયમાં ઉત્પન્ન થયેલો જીવ, તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ! મનુષ્ય જીવનમાં ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
तेउक्काय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं, समय गोयम मा पमायए ॥७॥ શબ્દાર્થ – તેડાવ - તેઉકાયમાં ભાવાર્થ :- અગ્નિકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યકાળ પસાર કરે છે તેથી ગૌતમ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
वाउक्काय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं, समयं गोयम मा पमायए ॥८॥ શબ્દાર્થ :- વાયાયં વાયુકાયામાં. ભાવાર્થ :- વાયુકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાંને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
वणस्सइकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालमणंत दुरंतयं, समयं गोयम मा पमायए ॥९॥ શબ્દાર્થ :- વ ફાયં -વનસ્પતિકાયમાં, તુરંતયં - દુઃખથી અંત થનાર, અનંત -અનંત.
Page #255
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧૦ : ૬મપત્રક
ભાવાર્થ :- વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ, અનંતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
१०
बेइंदियकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्ज सण्णियं, समयं गोयम मा पमायए ॥१०॥
શબ્દાર્થ :- વેવિયાય = બેઈન્દ્રિય કાયમાં, અજ્ઞાઓ = ઉત્પન્ન થયેલો જીવ, સંધિન્ન સંખ્યાત, સળિય = સંજ્ઞાવાળા.
तेइंदियकाय - मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्ज सण्णियं, समयं गोयम मा पमायए ॥११॥
૧૮૫
ભાવાર્થ :- બે ઈન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
११
શબ્દાર્થ :- તેવિયાય - તેઈન્દ્રિય કાયમાં.
चउरिंदियकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं, समयं गोयम मा पमाय ॥ १२ ॥
–
ભાવાર્થ :- તેઈન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મમરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
१२
पंचिदियकाय मइगओ, उक्कोसं जीवो उ संवसे । सत्तट्ठ भवग्गहणे, समयं गोयम मा पमायए ॥१३॥
શબ્દાર્થ :- રવિયાય = ચૌરેન્દ્રિય કાયમાં.
ભાવાર્થ :- ચૌરેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મમરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
१३
શબ્દાર્થ :- ચિલિયાય = મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં, સત્તદુ મવહળે = સાત અથવા આઠ ભવ લગાતાર થઈ શકે છે (આઠમો ભવ યુગલિયાનો કરે, તો તેને ન ગણતાં સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્ય । સહિતના જ કરે છે. સંક્ષેપમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના લગાતાર આઠ ભવ થઈ શકે છે.) ભાવાર્થ - · પંચેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ સાત કે આઠ ભવ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કરવો નહિ.
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
१४ देवे णेरइए य अइगओ, उक्कोसं जीवो उ संवसे ।
इक्केक्क भवग्गहणे, समय गोयम मा पमायए ॥१४॥ શબ્દાર્થ :- ફરજ બવાને એક જ ભવ સુધી. ભાવાર્થ :- દેવ અને નરક યોનિમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટપણે એક એક ભવ અર્થાત્ સંખ્યાત કે અસંખ્યાત વર્ષવાળા એક ભવ સુધી ત્યાં રહે છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. १५ एवं भव संसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं ।
जीवो पमाय बहुलो, समयं गोयम मा पमायए ॥१५॥ શબ્દાર્થ :- પનીર વહુન્નો - ઘણાં પ્રમાદવાળા, પ્રમાદબહુલ જીવ, સુહાસુfઉં - પોતાનાં શુભાશુભ, ૯- કર્મો અનુસાર, નવસારે - નરકતિર્યંચ વગેરે ભવરૂપ સંસારમાં, સર - ભ્રમણ કરે છે. ભાવાર્થ :- આમ આ સંસારમાં અનેક પ્રકારના પ્રમાદોથી વ્યાપ્ત જીવ શુભાશુભ કર્મોને કારણે જન્મ મરણરૂપ ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. વિવેચન :
મનુષ્ય જન્મની દુર્લભતાનાં ૧૨ કારણો :- પ્રસ્તુત ગાથાઓ દ્વારા મનુષ્ય જન્મની દુર્લભતાનાં ૧૨ કારણો પ્રદર્શિત કર્યા છે. (૧) મનુષ્યભવના વિઘાતક કર્મોનો ક્ષય કર્યા વિના ચિરકાળ સુધી મનુષ્યજીવન મળવું દુર્લભ છે. (૨ થી ૫) પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુના જીવોમાં તે જ પર્યાયમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી વારંવાર જન્મ મરણ થાય છે. (૬) વનસ્પતિકાયના જીવોમાં અનંતકાળ સુધી વારંવાર જન્મ મરણ થાય છે. (૭,૮,૯) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં ઉત્કૃષ્ટતઃ સંખ્યાતકાળ સુધી રહે છે. (૧૦) પંચેન્દ્રિય અવસ્થામાં ૭-૮ ભવો સુધી નિરંતર જન્મ મરણ થાય (૧૧-૧૨) દેવગતિ અને નરકગતિના જીવો એક એક જ ભવ કરે પરંતુ તેમાં પણ અસંખ્ય વર્ષો સુધી રહે છે. આમ પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોનાં કારણે ચિરકાળ સુધી ભવભ્રમણ કરે છે. આ બાર બોલમાં પહેલા બોલ સિવાય શેષ ૧૧ કારણોને અગિયાર ઘાટીઓ પણ કહેવામાં આવે છે. જે અગિયાર ઘાટીઓ પાર કર્યા પછી મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે. ભવસ્થિતિ અને કાયસ્થિતિ :- જીવનું અમુક સમય સુધી એક ભવમાં જીવવું, તે ભવસ્થિતિ છે અને મૃત્યુ પછી તે જ જીવનિકાયમાં વારંવાર ઉત્પન્ન થવું, તે કાયસ્થિતિ છે. દેવ અને નારકી મૃત્યુ થયા પછી ફરી દેવ અને નારકીમાં જન્મ ધારણ કરતા નથી. અતઃ તેની ભવસ્થિતિ જ હોય છે, કાયસ્થિતિ નહીં. તિર્યંચ અને મનુષ્ય મરીને પછીના જન્મમાં પાછા તિર્યંચ અને મનુષ્ય રૂપમાં જન્મ લઈ શકે છે, તેથી તેની કાયસ્થિતિ હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવો એક સાથે અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ
Page #257
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
[ ૧૮૭ ]
સુધી તથા વનસ્પતિકાયના જીવ અનંતકાળ સુધી પોત પોતાની જીવનકાર્યમાં જન્મ લઈ શકે છે, અને પંચેન્દ્રિય જીવ એક સાથે –૮ ભવ કરી શકે છે, તેથી આ ગાથાઓમાં તે જીવોની કાયસ્થિતિનો નિર્દેશ કર્યો છે. ધર્માચરણની દુર્લભતા :|१६ लभ्रूण वि माणुसत्तणं, आरियत्तं पुणरवि दुल्लहं ।
बहवे दसुया मिलक्खुया, समयं गोयम मा पमायए ॥१६॥ શબ્દાર્થ :- નપુર - મનુષ્યભવ, મનુષ્યત્વ, નખ વિ- પ્રાપ્ત કરીને પણ, આરિયાંઆર્યત્વ, આર્યદેશમાં જન્મ, પુણરવિ- ફરી પણ, મળવું, કુciાં - કઠણ છે, હવે મનુષ્યોમાં પણ ઘણા જીવો, વજુલા- ચોર અને, મિત્તલુ પ્લેચ્છ થાય છે, જેને ધર્મ અધર્મનો વિવેક હોતો નથી, તેથી જ.
१७
ભાવાર્થ – દુર્લભ એવો મનુષ્ય જન્મ મળવાં છતાં આર્યત્વ પ્રાપ્ત થવું કઠિન છે; કારણ કે કેટલાક મનુષ્ય હોવા છતાં ચોર, લૂંટારા, અનાર્ય, અસંસ્કારી અર્થાત્ જેને ધર્મ અધર્મનોવિવેક ન હોય તેવા થઈ જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
लभ्रूण वि आरियत्तणं, अहीण पंचिंदियया हु दुल्लहा ।
विगलिंदियया हु दीसइ, समय गोयम मा पमायए ॥१७॥ શબ્દાર્થ :- અહી વિલિયા દુ - પાંચ ઈન્દ્રિયોનું પૂર્ણ થવું, વિલિયા દુ - વિકલ ઈન્દ્રિયોવાળા, વિકલાંગ, ઈન્દ્રિય હીનતા, રીસર્ફ = જોવા મળે છે. ભાવાર્થ :- આર્યત્વ મળવા છતાં પાંચ ઈન્દ્રિયોની પરિપૂર્ણતા પ્રાપ્ત થવી દુર્લભ છે કેમ કે ઘણા જીવો વિકલાંગ જોવામાં આવે છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. |१८ अहीणपंचिंदियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा ।
कुतित्थि णिसेवए जणे, समय गोयम मा पमायए ॥१८॥ શબ્દાર્થ :- તે આ આત્માને, અહળવંજરિત્ત - પૂર્ણ પાંચ ઈન્દ્રિયો પણ, નરેમળી જાય છતાં પણ, મધમતુ - શ્રુત ચારિત્રરૂપ ઉત્તમધર્મનું શ્રવણ, સુનિલ્થિ સેવ - કુતીર્થિઓની સેવા કરનાર, મતમતાંતરને સેવનાર, નળ = ઘણા લોકો. ભાવાર્થ :- જીવ સંપૂર્ણ પંચેન્દિયત્વ પ્રાપ્ત કરે, છતાં તેને સાચા અને શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ મળવું અતિ દુર્લભ છે; કારણ કે ઘણા લોકો બીજા મતમતાંતરને સેવનારા હોય છે. તેઓને ઉત્તમ ધર્મ સાંભળવાનો સુયોગ પ્રાપ્ત થતો નથી, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૮૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
१९ लभ्रूण वि उत्तमं सुई, सद्दहणा पुणरावि दुल्लहा ।
मिच्छत्त णिसेवए जणे, समयं गोयम मा पमायए ॥१९॥ શબ્દાર્થ :- ૩ત્તમં શ્રેષ્ઠ, સુ-ધર્મનું શ્રવણ, સ T - તેના પર શ્રદ્ધા, રુચિ થવી, ગુલ્લાહ - દુર્લભ છે, મિચ્છર ગિસેવા - અસત્યનું સેવન કરનાર, મિથ્યાત્વનું સેવન કરનાર, ખોટી માન્યતાઓને માનનાર.
ભાવાર્થ :- ઉત્તમ ધર્મ (સત્સંગ) સાંભળવાનો યોગ થાય, તો પણ યથાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થવી અત્યંત દુર્લભ છે, કારણ કે ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા કે ખોટી માન્યતાઓને સ્વીકારનારા હોય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २० धम्म पि हु सद्दहतया, दुल्लहया काएण फासया ।
इह कामगुणेहिं मुच्छिया, समयं गोयम मा पमायए ॥२०॥ શબ્દાર્થ :- ધ - ધર્મ પર, સાંતા - શ્રદ્ધા રાખવા છતાં, શાણા - શરીર અને મન, વચનથી, સયા = આચરણ કરનાર, હૃ= ચોક્કસ જ, કુદય = દુર્લભ છે, રૂદ અહીં શબ્દાદિ, મુછિયા = મૂચ્છિત છે.
ભાવાર્થ :- ધર્મ પર શ્રદ્ધા થયા પછી પણ સાચા ધર્મનો કાયાથી સ્પર્શ કરવો અર્થાત્ તે પ્રમાણે આચરણ કરવું ઘણું જ કઠિન છે કારણ કે ઘણા ધર્મશ્રદ્ધાળુ લોકો પણ સંસારના કામભોગોમાં કે ઈન્દ્રિય વિષયોમાં ફસાયેલા કે આસકત થયેલા દેખાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
મનુષ્યજન્મની પ્રાપ્તિ પછી પણ પાંચ બોલ ઉત્તરોત્તર દુર્લભ કહ્યા છે, (૧) આર્યત્વ, (૨) પાંચે ય ઈન્દ્રિયોની પૂર્ણતા, (૩) ઉત્તમ ધર્મશ્રવણનો સંયોગ, (૪) સાંભળેલાં ધર્મતત્ત્વો પ્રત્યે શ્રદ્ધા, (૫) તે પ્રમાણે ધર્મનું આચરણ. ઉપરોક્ત દરેક દુર્લભ તત્ત્વોનો સંયોગ મળ્યા પછી પુણ્યવાન જીવોએ કયારે ય પણ પ્રમાદ કરવો હિતાવહ નથી.
સુયા ( વડ) - દસ્ય શબ્દ ચોર, આંતકવાદી, લૂંટારા, ડાકુ વગેરે અર્થોમાં પ્રસિદ્ધ છે. દેશની સીમા પર રહેનાર ચોર પણ દસ્યુ કહેવાય છે. fમનgયા-( ૭૯) :- પર્વત વગેરે ગુપ્ત સ્થાનોમાં રહેનાર તેમજ જેની ભાષાને આર્ય લોકો બરાબર સમજી ન શકે, તે મ્લેચ્છ છે. શક, યવન, શબર, પુલિંદ, નાહલ, નેસ્ટ, કરટ, ભટ, માલ, ભિલ્લ, કિરાત વગેરે પ્લેચ્છ કહેવાય છે. આ લોકો ધર્મ-અધર્મ, ગમ્ય–અગમ્ય, ભક્ષ્ય-અભક્ષ્ય વગેરે દરેક આર્ય વ્યવહારોથી રહિત, અસંસ્કારી હોય છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
| ૧૮૯ |
આરિચત્ત (આર્યત્વ) - (૧) મગધ વગેરે આર્ય દેશોમાં કે આર્યકુળમાં ઉત્પત્તિરૂપ આર્યત્વ (૨) જે હેય આચાર વિચારથી દૂર હોય, તે આર્ય છે. (૩) જે ગુણવાન હોય કે ગુણવાનો દ્વારા સ્વીકારવામાં આવેલા હોય તે આર્ય છે. (૪) આર્યના અન્ય નવ ભેદ છે. ૧. ક્ષેત્રઆર્ય ૨. જાતિઆર્ય ૩. કુળઆર્ય ૪. કર્મઆર્ય પ. શિલ્પઆર્ય ૬. ભાષાઆર્ય ૭. ચારિત્રઆર્ય ૮. દર્શનઆર્ય અને ૯. જ્ઞાનઆર્ય; તેના અનેક ઉપભેદ છે. અહીં ક્ષેત્રાર્ય વિરક્ષિત છે. જે દેશમાં ધર્મ, અધર્મ, ભઠ્ય, અભક્ષ્ય, ગમ્ય, અગમ્ય, જીવ, અજીવ વગેરે વિષયનો વિવેક હોય છે, તે આર્યદેશ છે.
સ્થિ વિ :- જે મતમતાંતરોમાં કોઈ પણ તત્ત્વનું એકાંત પ્રરૂપણ હોય, કોઈ પણ રીતે પાપને કે હિંસાને સ્વીકારી હોય અથવા સત્યતત્ત્વોનો અસ્વીકાર હોય તે કુતીર્થ કહેવાય છે અર્થાત્ જેના આશ્રયથી સંસાર તરી જવાનો ભ્રમ હોય, વાસ્તવમાં તરી શકાય નહીં, એવા મતમતાંતરીય લોકોની સંગતિ કરનારને શુદ્ધ ધર્મ શ્રવણનો પણ અવસર મળતો નથી. મિચ્છા ળિસેવા - અતત્ત્વમાં તત્ત્વરુચિ મિથ્યાત્વ છે. જીવ અનાદિકાળથી ભવભ્રમણનો અભ્યાસી હોવાથી તથા ભારેકર્મી હોવાથી પ્રાયમિથ્થામાં જ પ્રવૃત્ત રહે છે અર્થાત્ પુનર્જન્મ, પરલોક, કર્મફળ, કર્મક્ષય કરવાના ઉપાયો, મોક્ષમાર્ગ વગેરે સત્યતત્ત્વોમાં વિપરીત પ્રકારે સમજ અને શ્રદ્ધા રાખનારા ઘણા લોકો હોય છે. આવા લોકોને ધર્મ શ્રવણ પ્રાપ્ત થઈ જાય, તો પણ તેઓને પોતાના પૂર્વના સંસ્કારોને કારણે શુદ્ધ ધર્મની સાચી શ્રદ્ધા થતી જ નથી. ઈન્દ્રિયબલની ઉત્તરોત્તર ક્ષીણતા :२१ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से सोयबले य हायइ, समय गोयम मा पमायए ॥२१॥ શબ્દાર્થ :- તારું, તમારું શરીરવં શરીર, નૂરફ જીર્ણ થઈ રહ્યું છે, તે તારા, વલા - કેશ, પંકુર - સફેદ, વંતિ - થઈ રહ્યા છે, તો બન્ને - શ્રવણેન્દ્રિયની કે કાનની શક્તિ, સાંભળવાની શક્તિ, શ્રેય - ક્ષીણ થતી જાય છે.
ભાવાર્થ :- હે ગૌતમ! વય વધવાથી તમારું શરીર પ્રતિક્ષણ નિર્બળ થતું જાય છે. વૃદ્ધાવસ્થાના કારણે માથાના કેશ સફેદ થઈ રહ્યાં છે, કાનની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २२ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
__ से चक्खुबले य हायइ, समयं गोयम मा पमायए ॥२२॥ શબ્દાર્થ :- વFણુવત્તે - આંખોની શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ-નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, આંખની શક્તિ ક્ષીણ
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २३] परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से घाणबले य हायइ, समयं गोयम मा पमायए ॥२३॥ શબ્દાર્થ - પાપળને નાકની સુંઘવાની શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, ઘાણબળ- સુંઘવાની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २४ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से जिब्भबले य हायइ, समय गोयम मा पमायए ॥२४॥ શબ્દાર્થ :- નિભવાને - જીભની સ્વાદ લેવાની શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, જિહાબળ અર્થાતુ સ્વાદ લેવાની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २५ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से फास बले य हायइ, समय गोयम मा पमायए ॥२५॥ શબ્દાર્થ :- પાવજો - શરીરની સ્પર્શ શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, તમારી સ્પર્શેન્દ્રિયની સ્પર્શ કરવાની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से सव्वबले य हायइ, समयं गोयम मा पमायए ॥२६॥ શબ્દાર્થ :- સબવજો - સમસ્ત અવયવોની અથવા મન, વચન, કાયાની બધી શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, તથા તમારું શરીરનું સર્વબળ અને તમામ શક્તિઓ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
પ્રસ્તુત છ ગાથાઓમાં વૃદ્ધાવસ્થાને કારણે શરીરની જીર્ણતાની સાથે શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,
Page #261
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૦ઃ દ્રુમપત્રક
[ ૧૯૧ ]
ધ્રાણેન્દ્રિય રસેન્દ્રિય તેમજ સ્પર્શેન્દ્રિયની ક્ષીણતાનું પ્રતિપાદન કર્યું છે. શ્રોતેન્દ્રિયબળ ક્ષીણ થવાથી મનુષ્ય ધર્મશ્રવણ કરી શકતો નથી અને ધર્મશ્રવણ વિના હિતાહિતનું જ્ઞાન થઈ શકતું નથી તથા જ્ઞાન વિનાનું ધર્માચરણ અંધકારમય બની જાય છે અર્થાત્ ધર્માચરણ થઈ શકતું નથી.
ચક્ષુરિન્દિયબળ ક્ષીણ થવાથી જીવદયા, પ્રતિલેખના, સ્વાધ્યાય, ગુરુદર્શન વગેરે ધર્માચરણ થઈ શકતાં નથી. નાકમાં ગંધ ગ્રહણ કરવાની શક્તિ હોવાથી સુગંધ કે દુર્ગધના માધ્યમે રસ ચલિત પદાર્થોની પરીક્ષા થઈ શકે છે, પરંતુ તેના અભાવમાં તે પણ શક્ય નથી. જ્યારે જિહાબળ કે વચનબળ ક્ષીણ થવાથી સ્વાધ્યાય, વાચના, ઉપદેશ વગેરે કાંઈ જ કરી શકાતું નથી.
સ્પર્શેન્દ્રિયબળ પ્રબળ હોય તો જ શીત, ઉષ્ણ વગેરે પરીસહો ઉપર વિજય મેળવી શકાય છે, તપ, સંયમ વગેરે ઉત્તમ આચરણ થઈ શકે છે. અન્યથા આવા આચરણથી સાધક વંચિત રહી જાય છે. આ જ રીતે જ્યાં સુધી સર્વબળ અર્થાત્ મન, વચન, કાયા તથા બધાં જ અંગોપાંગોમાં પોતપોતાનું કાર્ય કરવાની શક્તિ વિદ્યમાન છે, ત્યાં સુધી સાધક ધ્યાન, અનુપ્રેક્ષા, આત્મચિંતન, સ્વાધ્યાય, વાચના, ઉપદેશ, ભિક્ષાચરી, પ્રતિલેખન, તપ, સંયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન વગેરે આચરણ સારી રીતે કરી શકે છે. રોગોથી શરીરનો વિવંસ - २७ अरई गंडं विसूइया, आयंका विविहा फुसति ते ।
विहडइ विद्धंसइ ते सरीरयं, समयं गोयम मा पमायए ॥२७॥ શબ્દાર્થ - અર -અળાઈ, ફોડલી, ૯-ગુમડું, ફોડલા, વિસૂડ્યા - કોલેરા, વિલિ અનેક પ્રકારના, આયંગ = તત્કાળ મૃત્યુ કરનાર રોગ, તે = તને, સુસતિ લાગી રહ્યા છે, તે રોગો, તે = તારા, સરી - શરીરને, વિદડ - બળહીન કરી રહ્યા છે અને,
વિનાશ કરી દેશે.
ભાવાર્થ :- અળાઈઓ, ગૂમડાં, વિસૂચિકા તથા વિવિધ પ્રકારના અન્ય શીઘઘાતક રોગ આતંક તમારા શરીરમાં પેદા થઈ રહ્યાં છે, જે તારા શરીરને બળહીન કરી રહ્યા છે, નાશ કરી રહ્યા છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
સર - અળાઈ– ગરમીમાં પરસેવાને કારણે થનારી નાની ફોડલીઓ. જે વધારે પ્રમાણમાં થવાથી શરીર અરતિકારક કે અસુંદર દેખાય છે. આ અર્થ નિશીથ સૂત્રની વ્યાખ્યામાં કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનની વ્યાખ્યામાં માનસિક ઉદ્વેગ અર્થ કર્યો છે, જે અહીં શારીરિક રોગોના પ્રસંગમાં ઉપયુક્ત નથી. ગાયં વિવિ પતિ તે – વિવિધ પ્રકારના શીઘઘાતી રોગ આતંક. જો કે શ્રી ગૌતમસ્વામીને શરીરમાં કોઈ રોગ, પીડા, વ્યાધિ હતાં નહીં, તેની ઈન્દ્રિયો પણ સશક્ત હતી. તો પણ ભગવાને સર્વ સાધકોને અનુલક્ષી અપ્રમાદનો ઉપદેશ ગૌતમના નામે આપ્યો છે
Page #262
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સંયમી જીવનની હિતશિક્ષા :२८ वुच्छिंद सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिणेह वज्जिए, समयं गोयम मा पमायए ॥२८॥ શબ્દાર્થ :- સારડ્યું - શરદઋતુમાં થનાર, મુર્ય - ચંદ્ર વિકાસી કમળ, પાળિય વ - જેમ પાણીથી જુદું રહે છે, સિદંએ રીતે સ્નેહને, અપ્યો- પોતાના આત્માથી, છહટાવી દો, તે - અને, સમ્બલિદ વક્તા - બધા પ્રકારના મોહથી રહિત બનો.
ભાવાર્થ :- જેમ શરદઋતુમાં ચંદ્રવિકાસી કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી નિરાળું રહે છે, તેમ પોતાના સ્નેહને દૂર કરે અને બધા પ્રકારની સ્નેહ આસક્તિથી રહિત થઈ, હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २९ चिच्चाणं धणं च भारियं, पव्वइओ हि सि अणगारियं ।
मा वंत पुणो वि आविए, समयं गोयम मा पमायए ॥२९॥ શબ્દાર્થ – હિ - ચોક્કસ જ, થઈ - ધન, મારિયં-પત્ની વગેરેનો, જિન્નાઈ - ત્યાગ કરીને, અગરિયે - સાધુત્વની, પથ્થો સિ - તે દીક્ષા ધારણ કરી છે તેથી, વંત - વમન કરેલા વિષયોને તું, પુળો વિ = ફરી, મા આવિ = ભોગવીશ નહીં, સેવન કરીશ નહીં.
ભાવાર્થ :- હે સાધક! ધન અને સ્ત્રી વગેરેનો ત્યાગ કરીને, તે અણગાર ધર્મ સ્વીકાર્યો છે. દીક્ષિત થયો છે. હવે તે વમન કરેલા કામભોગ અને સાંસારિક પદાર્થોનું ફરીથી સેવન ન કર. આ રીતે હે ગૌતમ ! અણગાર ધર્મના સમ્યક અનુષ્ઠાનમાં સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३० अवउज्झिय मित्तबंधवं, विउलं चेव धणोहसंचयं ।
मा तं बिइयं गवेसए, समयं गोयम मा पमायए ॥३०॥ શબ્દાર્થ - મિત્તવંશવ - મિત્ર અને બંધુઓને, ચેવ -તથા, વિડd - વિપુલ, ધોરાં - એકત્રિત ધનને, અવન્સિય = છોડીને, વિર્ય = બીજી વખત, ફરીથી, તે = તેની, મા વસા = યાચના ન કર, ચાહના ન કર. ભાવાર્થ :- મિત્રજનો, બંધુઓ અને વિપુલ ધનસંપતિના ભંડારને સ્વેચ્છાથી છોડીને તે સાધક! હવે સ્વીકારેલા શ્રમણધર્મના પાલનમાં બીજીવાર તે બધાની ગવેષણા અર્થાતુ આસક્તિપૂર્ણ સંબંધની ઈચ્છા ન કર, ચાહના ન કર. આમ સાવધાન રહેવામાં હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३१ ण हु जिणे अज्ज दीसइ, बहुमए दीसइ मग्गदेसिए ।
संपइ णेयाउए पहे, समय गोयम मा पमायए ॥३१॥
Page #263
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
| ૧૯૭ |
શબ્દાર્થ :- અન્ન આજ વર્તમાન સમયમાં, નિ જિનેશ્વર દેવ, દુ - ચોક્કસ જ, ન હૌસફ - દેખાતા નથી, માસિર - તેમણે બતાવેલો મોક્ષમાર્ગ, માર્ગદર્શક શ્રમણ, વૈદુમા - અનેક મતવાળા બહુજન માન્ય મોક્ષમાર્ગ, રીત - દેખાય છે, સંપ - આ સમયે, વર્તમાનમાં, વાડણ - ન્યાયયુક્ત, નિશ્ચિત જ મોક્ષ પ્રાપ્ત કરાવનાર આ, પરે - મુક્તિ માર્ગમાં
ભાવાર્થ :- આજે અર્થાતુ આ ક્ષેત્ર, કાળમાં તીર્થંકર વિદ્યમાન નથી અને જે માર્ગદર્શક શ્રમણ છે તે પણ અનેક મતવાળા દેખાય છે. પાંચમા આરામાં લોકો આવો અનુભવ કરશે પરંતુ તારા માટે તો વર્તમાનમાં ન્યાયપૂર્ણ નિર્વિકલ્પ મોક્ષ પ્રાપ્ત કરાવનાર માર્ગ ઉપલબ્ધ છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३२ अवसोहिय कंटगापहं, ओइण्णो सि पहं महालयं ।
गच्छसि मग्गं विसोहिया, समयं गोयम मा पमायए ॥३२॥ શબ્દાર્થ :- વટાપદં, કાંટાથી ઘેરાયલા કંટકવાળા માર્ગને, અવહિા - છોડીને, મહાન - મહાપુરુષો દ્વારા સેવિત વિશાળ, પડ્યું - મુક્તિના રાજમાર્ગમાં, સોફvો સિ - પ્રવેશ કર્યો છે, વિનોદિયા = પૂર્ણ શ્રદ્ધા રાખીને, મ = આ મુક્તિ માર્ગમાં, છસિ = આગળ વધો.
ભાવાર્થ :- હે ગૌતમ! (હે સાધક) કાંટાવાળા માર્ગનું શોધન કરીને અર્થાત્ સંસારથી દૂર થઈને તું મહાપુરુષો દ્વારા સેવિત કે મહાધોરી માર્ગરૂ૫ જિનમાર્ગમાં આવી ગયો છે માટે દઢ શ્રદ્ધાથી એ માર્ગ પર આવતી બાધાઓને દૂર કરીને ચાલ. આમ કરવામાં, હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३३ अबले जह भारवाहए, मा मग्गे विसमेऽवगाहिया ।
पच्छा पच्छाणुतावए, समय गोयम मा पमायए ॥३३॥ શબ્દાર્થ :- જદ જે રીતે, મારવાદ - ભાર ઊપાડનાર ભારવાહક, અબજો -નિર્બળ પુરુષ, વિસને - વિષમ, મને રસ્તામાં, વાહિયાં પહોંચતા ધૈર્ય ગુમાવી દે છે અને મૂલ્યવાન ભાર
ત્યાં છોડી દે છે, પછી = પછી, પછાપુતાવણ પસ્તાવો કરે છે. ભાવાર્થ :- દુર્બળ ભારવાહક ચાલતાં ચાલતાં કયારેક વિષમ માર્ગ આવી જતાં ધૈર્ય ગુમાવીને મૂલ્યવાન ભાર ત્યાં છોડી દે, તો તેને ઘેર આવ્યા પછી દરિદ્રતાને કારણે દુઃખી થવું પડે, પસ્તાવું પડે, તેથી હે ગૌતમ! (હે સાધક!) તમે પણ કયારે ય પ્રમાદવશ સ્વીકૃત સંયમને અધીરા થઈ છોડશો નહીં. અન્યથા ભારવાહકની જેમ પછી પસ્તાવું પડશે, તેથી તે સાધક! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्टसि तीरमागओ । अभितुर पारं गमित्तए, समयं गोयम मा पमायए ॥३४॥
३४
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ - દુ - ચોક્કસ, માં- મહાન, અvખવ-સંસાર રૂપ સમુદ્રને, તિઓ વિ -તરી ગયો છે, પુખ =ફરી, તીરું = કિનારા ઉપર, 1 = પહોંચીને,કિં = શા માટે વિકૃતિ = ઊભો છે, પર - સંસારરૂપ સમુદ્રની પાર (મુક્તિ તરફ), પિત્ત - જવા માટે, અમg૨- ઝડપ કરો. ભાવાર્થ :- હે ગૌતમ! તું મહાસાગરને તો પાર કરી ગયો છે. હવે કાંઠાની નજીક આવીને કેમ ઊભો છે? કેમ રોકાઈ ગયો છે? તેને જલ્દીથી પાર કર. આમ કરવામાં હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહીં. ३८ अकलेवर-सेणिमूसिया, सिद्धिं गोयम लोयं गच्छसि ।
खेमं च सिवं अणुत्तरं, समयं गोयम मा पमायए ॥३५॥ શબ્દાર્થ - અવર -સિદ્ધિપદની સીડીરૂપ ક્ષપકશ્રેણી પર, સિયા ઉત્તરોત્તર ચઢીને, રહેમં = ઉપદ્રવ રહિત, = કલ્યાણકારી, સિદ્ધિ સિદ્ધ, તોય લોકને, મજુત્તર = સર્વપ્રધાન,
છતિ - પ્રાપ્ત કરીશ.
ભાવાર્થ :- સંયમમાં સ્થિર રહેવાથી હે ગૌતમ! દેહમુક્ત થઈ સિદ્ધત્ત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણી પર ચઢીને તું ઉપદ્રવ રહિત, કલ્યાણકારી અને અનુત્તર એવા સિદ્ધલોક અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરીશ તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ, ३६ बुद्धे परिणिव्वुडे चरे, गामगए णगरे व संजए ।
संतिमग्गं च वूहए , समय गोयम मा पमायए ॥३६॥ શબ્દાર્થ :- નામ- ગામમાં, નારે નગરમાં, 1 - ગયેલો તું, યુદ્ધ - તત્ત્વોને જાણીને, વુિડે = કષાયરૂપ અગ્નિનું ઉપશમન કરીને, સંગ = સંયત બનીને, ઘરે = મુનિધર્મનું પાલન કર, ૨ - તથા ઉપદેશ વગેરે દ્વારા, સતિમw - શાંતિ પ્રદાતા મોક્ષ માર્ગની, ગૂ૫ - વૃદ્ધિ કર. ભાવાર્થ :- તત્ત્વોને જાણીને અને કષાયોને પૂર્ણ શાંત કરી સંયમી બનીને ગ્રામ નગર આદિમાં વિચરણ કરીને હે ગૌતમ! શાંતિમાર્ગની અર્થાત્ મોક્ષમાર્ગની વૃદ્ધિ કર, આમ કરવામાં સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહીં.
વિવેચન :
અપ્રમાદ સાધનાના નવ મૂળમંત્ર :- પ્રસ્તુત ગાથાઓમાં ભગવાને ગૌતમ સ્વામીનો નિર્દેશ કરીને સમસ્ત સંયમી સાધકોને અપ્રમાદની સાધનાના નવ મૂળ મંત્ર દર્શાવ્યા છે. (૧) દરેક પદાર્થ પ્રતિ સ્નેહનો વિચ્છેદ કરો. (૨) ત્યાગ કરેલા ભૌતિક પદાર્થો અને ભોગોને ફરી સ્વીકારવાનો વિચાર ન કરો. અણગાર ધર્મરૂપ અમૃતને મેળવ્યું છે, તેના ઉપર દઢ રહો. (૩) મિત્ર બંધુ વગેરેની સાથે ફરી આસક્તિપૂર્ણ સંબંધ
Page #265
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
૧૯૫ |
જોડવાની ઈચ્છા ન કરો. (૪) આ સમયે તમને જે ન્યાયપૂર્ણ મોક્ષ માર્ગ મળ્યો છે, તેના ઉપર દઢ રહો. (૫) કાંટાળા પથને છોડી શુદ્ધ રાજમાર્ગે આવી ગયા છો તો હવે દઢ નિશ્ચયપૂર્વક એ જ માર્ગ ઉપર ચાલો. (૬) દુર્બળ ભારવાહકની જેમ ન થાઓ પરંતુ ધીર વીર દઢ મનોબલી થઈને સંયમ પાલન કરો. (૭) મહાસમુદ્રના કિનારે આવીને કેમ ઊભા રહી ગયા છો? આગળ વધો, શીધ્ર પાર કરો. (૮) એક દિવસ અવશ્ય તમે સિદ્ધિલોકને પ્રાપ્ત કરશો એવો વિશ્વાસ રાખીને ચાલો. (૯) પ્રબુદ્ધ ઉપશાંત અને સયત બની ગામ, નગર આદિમાં વિચરણ કરો, મોક્ષમાર્ગની વૃદ્ધિ કરો, ધર્મની પ્રભાવના કરો. નચ્છિક લિMિળો :- આત્મામાંથી સ્નેહના–રાગના બંધનો દુર કરો. રાગ જ દ્વેષને જન્મ આપે છે, તે વીતરાગતામાં બાધક છે. ગૌતમસ્વામી દરેક પદાર્થ ઉપરના સ્નેહથી મુક્ત હતા. વિષયભોગોથી પણ વિરક્ત હતા. તે તો અપ્રમત્ત ઉત્કૃષ્ટ સંયમ સાધક હતા, માટે દરેક સાધકને લક્ષ્યમાં રાખીને જ આ ઉપદેશ ગૌતમના નામે આપવામાં આવ્યો છે. જ અન્ન રીફ, વહુમા રસ માલિપ - આજે (આ પંચમકાળમાં) જિન ભગવાન દેખાતા નથી પરંતુ તેના દ્વારા બતાવેલો અને અનેક મહાપુરુષો દ્વારા સંમત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ, મોક્ષમાર્ગ તો દેખાય છે. બીજી વ્યાખ્યા ભાવાર્થમાં આપી છે. અને ગ૬ બાવાદ - આ સંબંધમાં એક દષ્ટાંત છે– એક વ્યક્તિ ધન કમાવા માટે પરદેશ ગયો. ત્યાંથી સોનું વગેરે ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરી તે પોતાના ગામ તરફ આવતો હતો. વજન ઘણું હતું અને તે પોતે ઘણો દુર્બળ હતો. જ્યાં સુધી સરળ માર્ગ હતો ત્યાં સુધી તે બરાબર ચાલ્યો પરંતુ વિષમમાર્ગ આવ્યો, ત્યાં તે ગભરાઈ ગયો. ત્યાં જ ધનની ગાંસડી છોડીને તે ખાલી હાથે ઘરે આવ્યો. હવે તે બધું ગુમાવવાને કારણે નિર્ધન થઈ ગયો અને પસ્તાવા લાગ્યો. આમ જે સાધક અલ્પ સત્ત્વના કારણે સંયમધનને ગુમાવે છે. તેને પાછળથી પસ્તાવું પડે છે માટે નિરંતર જ્ઞાન અને ચિંતન વડે આત્મશક્તિનો વિકાસ કરતાં રહેવું જોઈએ કારણ કે સબળને બધા જ સંયોગ સહાયક હોય છે અને નિર્બળને તે જ સંયોગ પાડી નાંખે છે, જેમ કે હવા અગ્નિ ને જલાવે છે અને દીપકને ઓલવી નાખે છે.
નેવર :- શરીર મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવનારી ગુણશ્રેણીને અકલેવર શ્રેણી કહેવામાં આવી છે. તે વિચારશ્રેણીને શાસ્ત્ર ક્ષપક શ્રેણી કહે છે. ગૌતમની સિદ્ધિ :३७ बुद्धस्स णिसम्म भासियं, सुकहिय-मट्ठपओवसोहियं । रागं दोसं च छिदिया, सिद्धिगई गए गोयमे ॥३७॥
-ત્તિ વેનિ શબ્દાર્થ :- તુસ - સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામી દ્વારા, સુફિયં સુંદર રીતે વિસ્તારપૂર્વક કહેવાયેલું, અજમોવલોહિયં અર્થપ્રધાનપદોથી ઉપશોભિત, માલિયું ભાષણ, વાણીને,fણસન્મ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
* સાંભળીને, રાળ – રાગ, વોલ – દ્વેષનો, િિવયા – નાશ કરીને, સિદ્િ - સિદ્ધિ ગતિને, ગણ્ – પ્રાપ્ત
થયા
૧૯૬
ભાવાર્થ :- મોક્ષદાયક ભાવોથી સુશોભિત તેમજ સારી રીતે કહેલી સર્વજ્ઞ ભગવાન મહાવીરની વાણી સાંભળીને તેનો સ્વીકાર કરીને અને રાગદ્વેષનો પૂર્ણક્ષય કરીને શ્રી ગૌતમસ્વામીએ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી.
– એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
अनुपओवसोहियं :- મોક્ષની પ્રાપ્તિ કરાવનારાં તત્ત્વોના ઉપદેશથી સુશોભિત અથવા ભરપૂર. આ વિશેષણ ભગવાન મહાવીરની વાણીનું છે.
સુફિય :– સુંદર રીતે વર્ણવેલું ભગવાનની વાણીનું આ બીજું વિશેષણ છે.
ઉપસંહાર ઃ– સંપૂર્ણ અધ્યયનમાં શ્રી ગૌતમ સ્વામીના નામથી દરેક સાધકને મોક્ષમાર્ગમાં પ્રગતિ કરાવવા વૈરાગ્ય સભર ઉપદેશ આપ્યો છે અને અંતિમ ગાથામાં તે ઉપદેશનું ફળ દર્શાવ્યું છે. ગણધર ગૌતમ સ્વામી તો ભગવાનના ઉપદેશ અનુસાર જીવન જીવી મુક્ત થઈ ગયા છે પરંતુ મોક્ષાર્થી અન્ય સાધકોએ પણ તે દિશામાં સફળ પ્રયત્ન કરવો જોઈએ.
આપણો ગોયમ (ગૌતમ) આપણું મન છે. બધી શિક્ષાઓથી આ મનને શિક્ષિત કરવાનું છે. મનુષ્ય જીવનની એક પળ અમૂલ્ય રત્ન સમાન છે. ધર્મમાં સ્થિર રહી અપ્રમત્ત રીતે આગળ વધીએ, તો આ જીવનયાત્રા સફળ થઈ જાય. ફરી ફરી આ સંયમ અને મોક્ષસાધનો મળવાનાં નથી. મળેલા કિંમતી સાધનોનો સપયોગ કરી લેવો જોઈએ અર્થાત આ જ શરીરથી મોક્ષ મેળવી લેવો જોઈએ.
~ ॥ અધ્યયન-૧૦ સંપૂર્ણ |
Page #267
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧૧ : બહુશ્રુત પૂજા
૧૯૭
અગિયારમું અધ્યયન KOROORRORROR
પરિચય :
આ અધ્યયનનું નામ 'બહુશ્રુતપૂજા' છે. તેને 'બહુશ્રુત મહિમા' પણ કહી શકાય છે કારણ કે આ અધ્યયનમાં 'બહુશ્રુત'ની ભાવપૂજા અર્થાત્ મહિમાનું પ્રતિપાદન છે.
પ્રસ્તુત અધ્યયનમાં પરાકાષ્ઠાની અપેક્ષાએ બહુશ્રુતનો અર્થ 'ચતુર્દશ પૂર્વધર' તથા 'સર્વાક્ષર સન્નિપાતી નિપુણ સાધક', એ પ્રમાણે કર્યો છે અને જઘન્ય, મધ્યમ, બહુશ્રુતનો પણ અપેક્ષાથી તેમાં સમાવેશ થઈ જાય છે. આમ આ અધ્યયનમાં સમસ્ત બહુશ્રુત શ્રમણોનાં ગુણગાન, બહુમાન પ્રદર્શિત
કર્યા છે.
બહુશ્રુત, કોવિદ, ગુરુવૃદ્ધ, બહુ આગમજ્ઞ, વિશારદ વગેરે પર્યાયવાચી શબ્દો છે. ભિન્ન ભિન્ન આગમોમાં તેનો પ્રયોગ જોવા મળે છે, યથાઃ– ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમા અધ્યયનમાં 'કોવિદ' બત્રીસમા અધ્યયનમાં 'ગુરુ વૃદ્ધ', છેદ સૂત્રોમાં 'બહુ આગમજ્ઞ', ઉત્તરાધ્યયનસૂત્રના સત્યાવીશમાં અધ્યયન 'વિશારદ' અને સૂત્રકૃતાંગ સૂત્રના બીજા અધ્યયનમાં બહુશ્રુત શબ્દપ્રયોગ છે.
=
બહુશ્રુતના ત્રણ પ્રકાર નિશીથચૂર્ણિ, બૃહત્કલ્પભાષ્ય આદિમાં પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. (૧) જઘન્ય બહુશ્રુત :– અનેક શાસ્ત્રોના અધ્યેતા અને આચારાંગસૂત્ર તથા નિશીથસૂત્ર, આ બે . સૂત્ર અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનાર (૨) મધ્યમ બહુશ્રુત :– પૂર્વોક્ત બે સૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર સહિત ત્રણ છેદ સૂત્રને કંઠસ્થ ધારણ કરનાર (૩) ઉત્કૃષ્ટ બહુશ્રુત :– નવમા, દશમા પૂર્વ સુધીના શ્રુતજ્ઞાનના ધારક અને દશ પૂર્વજ્ઞાનથી આગળ ૧૪ પૂર્વ સુધીના દરેક જ્ઞાની ઉત્કૃષ્ટ બહુશ્રુત હોય છે. આ ત્રણેય જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ બહુશ્રુત ગીતાર્થ કહેવાય છે. – (બૃહદ્કલ્પ ભાષ્ય)
પ્રસ્તુત અધ્યયનમાં બહુશ્રુત । અને અબહુશ્રુતનું અંતર દર્શાવવા માટે સર્વપ્રથમ અબહુશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે બહુશ્રુત બનનારની યોગ્યતા, પ્રકૃતિ, અનાસક્તિ, અલોલુપતા તેમજ વિનીતતા પ્રાપ્ત કરવાના વિષયમાં ગંભીર ચેતવણી દેનાર છે. તત્થાત્ ત્રીજી અને ચોથી ગાથામાં જ્ઞાન અને શિક્ષાઓની પ્રાપ્તિ માટે યોગ્યતા અને અયોગ્યતાનું સ્વરૂપ ક્રમશઃ પાંચ અને આઠ કારણોમાં દર્શાવ્યું છે. છઠ્ઠીથી તેરમી ગાથા સુધી અબહુશ્રુત અને બહુશ્રુત થવામાં મૂળ કારણભૂત અવિનીત અને સુવિનીતનાં લક્ષણ દર્શાવ્યા છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
તે ઉપરાંત બહુશ્રુત બનવાની મૌલિક ભૂમિકારૂપ ગુરુકુલવાસની પ્રેરણા ગાથા ૧૪ માં છે. આટલી ભૂમિકા રજૂ કર્યા પછી શાસ્ત્રકારે શંખ, અશ્વ, ગજરાજ, ઉત્તમ વૃષભ આદિ અનેક ઉપમાઓથી ઉપમિત કરી બહુશ્રુતનો મહિમા, તેજસ્વિતા, આંતરિક શક્તિ, કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતાને પ્રગટ કરી છે.
આ ઉપમાઓ દ્વારા બહુશ્રુતની બલિષ્ટતા, અજેયતા, નીડરતા, ગંભીરતા વગેરે ગુણો પણ પ્રગટ થાય છે. શાસ્ત્રકારે અંતે બહુશ્રુતતાની ફલશ્રુતિ મોક્ષગામિતા દર્શાવી બહુશ્રુત બનવાની પ્રેરણા આપી છે.
૦૦૦
Page #269
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
•
અગિયારમું અધ્યયન -
બહુશ્રુત પૂજા
૧૯૯
IPE
અધ્યયનનો ઉપક્રમ :
१ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । आयारं पाउक्करिस्सामि, आणुपुव्वि सुणेह मे ॥१॥
શબ્દાર્થ :- આયાર્ં - આચારને, શ્રુતાચારને.
ભાવાર્થ :– જે બાહ્ય અને આત્યંતર સંયોગોથી સર્વથા મુક્ત ભિક્ષુ છે, તેના આચારને અર્થાત્ સૂત્રચારને અનુક્રમથી પ્રગટ કરીશ, તેને મારી પાસેથી સાંભળો.
વિવેચન :
માયાર્ં :- આચાર શબ્દ અહીં સંયમનાં અનુષ્ઠાનો, તત્ સંબંધી ગુણો, શ્રુતજ્ઞાન પ્રાપ્તિ અને વિનય ધર્મને સૂચિત કરતી શિક્ષાઓની અપેક્ષા રાખે છે અર્થાત્ ભિક્ષુ ગુણવાન થઈ બહુશ્રુત કેમ થાય; તેની સર્વ શિક્ષા, પ્રેરણાઓ આ અધ્યયનમાં છે.
અબહુશ્રુતનું સ્વરૂપ :
२ जे यावि होइ णिव्विज्जे, थद्धे लुद्धे अणिग्गहे । अभिक्खणं उल्लवइ, अविणीए अबहुस्सु ॥२॥
E/E
શબ્દાર્થ :- ને યાવિ - જે કોઈ પણ મુનિ, પિષ્વિો = વિધારહિત, શ્રુતજ્ઞાનરહિત, શાસ્ત્રજ્ઞાન
-
-
રહિત, થન્દ્રે = અભિમાની, શુદ્ધે - રસાદિમાં આસક્ત, અણિહે - અજિતેન્દ્રિય, અવિળીર્ અવિનીત છે તથા, અભિવqળ - વારંવાર, કવિક્ = અસંબદ્ધ ભાષણ કરે છે તે, અવદુલ્લુર = અબહુશ્રુત છે, અલ્પજ્ઞાની છે.
ભાવાર્થ :- જે ભિક્ષુ શ્રુતજ્ઞાન રહિત છે, અહંકારી છે, રસાદિમાં લુબ્ધ કે વૃદ્ધ છે, અજિતેન્દ્રિય છે અર્થાત્ મન તથા ઈન્દ્રિયોનો નિગ્રહ કરતો નથી, વારંવાર અસંબદ્ઘ ભાષણ કરે છે તથા જે અવિનીત છે, તે અબહુશ્રુત હોય છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૦૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :
વિદ્યા રહિત વગેરે છ અવગુણોવાળા સાધુ બહુશ્રુત થઈ શકતા નથી. તે અબહુશ્રુત જ રહે છે, જેમ કે – ૧. શાસ્ત્રજ્ઞાનથી રહિત ૨. અભિમાની ૩. વિષયાસક્ત ૪. અનિગ્રહી ૫. અયોગ્ય ભાષી ૬. અવિનીત. સંયમી સાધકોએ જ્ઞાની અને બહુશ્રુત થવા માટે આ અવગુણોને પોતાના આત્મામાં પ્રવેશ આપવો નહિ. શિક્ષાપ્રાપ્તિમાં બાધક કારણો - | अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा ण लब्भइ ।
थभा कोहा पमाएण, रोगेणाऽऽलस्सएण य ॥३॥ શબ્દાર્થ – ઘંબા-માન, ઓહ, ક્રોધ, નાણાં - પ્રમાદ, રોગ - રોગ, માનરૂપણ - આળસ, - આ, પહિં= પાંચ, વાર્દિ- કારણોથી, સિવ - શિક્ષા, ભટ્ટ - પ્રાપ્ત થતી નથી.
ભાવાર્થ - પાંચ અવગુણ સ્થાનો છે, જેના કારણે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે આ પ્રમાણે છે– (૧) અભિમાન (૨) ક્રોધ (૩) પ્રમાદ (૪) રોગ અને (૫) આળસ. જ્ઞાન પ્રાપ્તિમાં સાધક કારણો -
अह अट्ठहिं ठाणेहिं, सिक्खासीले त्ति वुच्चइ । अहस्सिरे सया दंते, ण य मम्ममुदाहरे ॥४॥ णासीले ण विसीले, ण सिया अइलोलुए ।
अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चइ ॥५॥ શબ્દાર્થ :- અહિં - આઠ, ઢાઉં - સ્થાનોથી, તિહારીને રિ - આ આત્મા શિક્ષા પામવાને યોગ્ય, મહસ્તિરે - વધારે પડતું હાસ્ય ન કરનાર, સયા તે - ઈન્દ્રિયોનું દમન કરનાર, મર્મ - મર્મ વચન, સવારે - ન કહેનાર, વાણીને - ચારિત્રની વિરાધના ન કરનાર, ચારિત્ર સંપન્ન, ન વિણીને = વ્રતોનું નિરતિચાર પાલન કરનાર, = અતિ લોલુપ, સિયા = ન થવું જોઈએ, અwોને = ક્રોધ રહિત, ક્રોધ ન કરનાર, સન્ન = સત્યાનુરાગી, સત્યનિષ્ઠ, સંયમનિષ્ઠ, સિન્હાને ત્તિ = શિક્ષાશીલ.
ભાવાર્થ :- આ આઠ સ્થાનોથી અર્થાત્ ગુણોથી શિક્ષાશીલ કહેવાય છે – (૧) જે સદા હાંસી મજાક ન કરે, (૨) ઈન્દ્રિયો અને મનનું દમન કરનાર હોય, (૩) બીજાના મર્મ ઉઘાડનાર ન હોય (૪) અશીલ અર્થાત્ સદાચાર, સંયમાચારથી રહિત ન હોય (૫) વિશીલ અર્થાત્ અતિચારોથી વ્રત કે ચારિત્રને કલંકિત
Page #271
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૧: બહુશ્રુત પૂજા
૨૦૧ |
કરનાર ન હોય, (૬) અત્યંત રસલોલુપ ન હોય, (૭) ક્રોધનાં કારણો ઉપસ્થિત હોવાં છતાં ય જે ક્રોધ ન કરતો હોય, ક્ષમાશીલ હોય (૮) જે સત્યમાં અનુરક્ત હોય, સત્યનિષ્ઠ હોય, તે શિક્ષાશીલ અર્થાત્ શિક્ષાને પ્રાપ્ત કરનાર કે બહુશ્રુત બને છે. વિવેચન :
શિક્ષાના બે પ્રકાર : (૧) ગ્રહણશિક્ષા (૨) આસેવન શિક્ષા. ગુરુ પાસેથી પ્રાપ્ત કરાતાં શાસ્ત્રીય જ્ઞાનને ગ્રહણ શિક્ષા અને ગુરુના સાન્નિધ્યમાં રહીને તનુસાર કરાતા આચરણના અભ્યાસને આસેવન શિક્ષા કહે છે. આ બંને પ્રકારની શિક્ષા અભિમાન આદિ કારણોથી પ્રાપ્ત થતી નથી. અભિમાન આદિ પાંચે ય અવગુણોને છોડીને જે શિક્ષાશીલ થાય છે, તે જ બહુશ્રુત બને છે. અંબા (તંભ) – અભિમાનીને કોઈ શાસ્ત્ર ભણાવતા નથી કેમ કે તે વિનય કરતો નથી. આમ શિક્ષા પ્રાપ્તિમાં અભિમાન બાધક છે. પાપ - વ્યવહારમાં પ્રમાદના મુખ્ય પાંચ ભેદ પ્રચલિત છે. મધ, વિષય, કષાય, નિંદા અને વિકથા. આળસ, પ્રમાદની જ અંતર્ગત છે. આળસ શબ્દનો પ્રયોગ ઉપેક્ષાભાવ, ઉત્સાહહીનતા કે નિરુત્સાહીના અર્થમાં છે. પ્રમાદ શબ્દથી સૂમ દષ્ટિએ સાધક માટે શરીર શુશ્રુષા અને ઉપકરણ વિભૂષા આદિ પ્રવૃત્તિઓનું ગ્રહણ થાય છે. અબક્ષત બનવાનાં પાંચ કારણ:- ગાથા ૩ માં બતાવેલા પાંચ કારણોથી મનુષ્ય શિક્ષા પ્રાપ્તિને યોગ્ય બનતો નથી. આવી વ્યક્તિ તે તે ગુણોના અભાવમાં અબહુશ્રુત બને છે. સિપાહીને :- (૧) શિક્ષા પામવા યોગ્ય, શ્રુતજ્ઞાન પામવા યોગ્ય, (૨) શિક્ષાથી સંપન્ન, જ્ઞાનથી
સંપન્ન. ક રે :- અકારણ કે સકારણ જેનો સ્વભાવ હાંસી મજાક કરવાનો ન હોય. કાતે - સદાચારનો અભાવ. સેવા, વિનય, અધ્યયનરુચિ ત્યાગ, તપસ્યા વગેરે અનુષ્ઠાનોમાં રુચિ ન રાખે, ઉપેક્ષા કરે, તેને અશીલ કહેવામાં આવે છે. નિરીને , દોષયુક્ત આચરણ. ક્રોધ, ઘમંડ. કલેશ, કપટ. પ્રપંચ કરનાર. નિંદા વિકથાઓમાં સમય પસાર કરનાર, જિનાજ્ઞા અને ગુરુ આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિઓ કરનારને વિશીલ કહેવામાં આવે છે. અવિનીત અને વિનીતનાં લક્ષણ :___अह चोद्दसहिं ठाणेहिं, वट्टमाणे उ संजए ।
अविणीए वुच्चइ सो उ, णिव्वाणं च ण गच्छइ ॥६॥ શબ્દાર્થ – વોર્દિ-ચૌદ, હિંસ્થાનોમાં, વટ્ટનાને વર્તમાન, સંક-સંયત, ભિક્ષ,
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મુનિ, અવિળીર્ = અવિનીત, સો ૩ - તે, બિલ્વાળ - નિર્વાણ, નક્ = પ્રાપ્ત કરતો નથી. ભાવાર્થ :- ચૌદ પ્રકારના અવગુણોને ધારણ કરનાર ભિક્ષુ અવિનીત કહેવાય છે અને તે નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી.
७
८
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
अभिक्खणं कोही हवइ, पबंधं च पकुव्वइ । मेत्तिज्जमाणो वमइ, सुयं लद्धूण मज्जइ ॥७॥ अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पइ । सुप्पियस्सावि मित्तस्स, रहे भासइ पावगं ॥८॥ पइण्णवाई दुहिले, थद्धे लुद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चइ ॥९॥
९
=
શબ્દાર્થ :અભિસ્તુળ - વારંવાર, જોહી – ક્રોધ કરનાર, હવફ - હોય છે, પ૦થં પાડ્ - પ્રબંધ કરે છે, ક્રોધ લાંબા સમય સુધી ટકાવી રાખે છે, મેત્તિામાળો- મિત્રતા થવા છતાં મિત્રોને, વમરૂ = છોડી દે છે. મિત્રતા નભાવતો નથી, સુક્ષ્ય - શાસ્ત્ર જ્ઞાન, હ્રસ્તૂળ = મેળવીને, મન્ગદ્ = અભિમાન કરે છે, અવિ પાવરવહેવી – પોતાના દોષોને બીજા પર નાંખે છે, મિન્નેસુ - મિત્રો પર, અવિ - પણ, ઝુપ્પટ્ટ્ = ક્રોધ કરે છે તથા, સુપ્પિયજ્ઞાવિ - અતિશય પ્રિય, મિત્તલ્સ - મિત્રની, પાવળ – બૂરાઈ, ભાસરૂ = કહે છે, રહે - એકાંતમાં (પીઠ પાછળ), પફળવાર્ફ - અસંબદ્ધ વચન બોલનાર કે આગ્રહયુક્ત ભાષા બોલનાર, દુહિલે - મિત્રદ્રોહી, અભિશત્તે = ઈન્દ્રિયોને વશમાં ન કરનાર, અક્ષવિમાની = આહાર વગે૨નો સંવિભાગ ન કરનાર, અષિયત્તે - બધાને અપ્રીતિ ઉત્પન્ન કરનાર.
११
ભાવાર્થ :- જે (૧) વારંવાર ક્રોધ કરે છે. (૨) ક્રોધને દીર્ઘ સમય સુધી ટકાવી રાખે છે, (૩) મૈત્રી કરનારને પણ ધુતકારે છે, (૪) શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી અહંકાર કરે છે, (૫) સ્ખલનારૂપ દોષના કારણે કોઈની નિંદા કરે છે, (૬) મિત્રો પર પણ ક્રોધ કરે છે, (૭) અત્યંત પ્રિય મિત્રના પણ તેના પરોક્ષમાં અવર્ણવાદ બોલે છે, (૮) અસંબદ્ધભાષી છે અથવા જે આગ્રહયુક્ત ભાષા બોલે છે, (૯) મિત્રદ્રોહી છે, (૧૦) અભિમાની છે, (૧૧) રસલોલુપ છે, (૧૨) અજિતેન્દ્રિય છે, (૧૩) અસંવિભાગી છે અર્થાત્ સાથી સાધુઓમાં આહારાદિનો વિભાગ કરતો નથી, અને જે (૧૪) અપ્રીતિ ઉત્પાદક છે, તે (આ ચૌદ લક્ષણોથી યુક્ત) સાધક અવિનીત કહેવાય છે.
१०
अह पण्णरसहिं ठाणेहिं, सुविणीए त्ति वुच्चइ । णीयावित्ती अचवले, अमाई अकुऊहले ॥१०॥ अप्पं च अहिक्खिवइ, पबंधं च ण कुव्वइ । मेत्तिज्जमाणो भयइ, सुयं लद्धुं ण मज्जइ ॥११॥
Page #273
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૧: બહુશ્રુત પૂજા
૨૦૩ |
१२
ण य पावपरिक्खेवी, ण य मित्तेसु कुप्पइ ।
अप्पियस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ ॥१२॥ १३
कलह डमर वज्जए, बुद्धे अभिजाइए ।
हिरिमं पडिसलीणे, सुविणीए त्ति वुच्चइ ॥१३॥ શબ્દાર્થ :- ૩૬ - હવે, પUMદં- પંદર, સાહિં - સ્થાનોથી (પંદર ગુણવાળી વ્યક્તિ), સુવિ ત્તિ = સુવિનીત, નીયાવિત્તી = નમ્ર વૃત્તિવાળો, અવને = ગતિ, સ્થાન, ભાષા અને ભાવ વિષયક ચપળતા રહિત, અમારું - માયા રહિત, અશુદ- ખેલ–તમાશા વગેરે કુતૂહલમાં રુચિ ન રાખનારો, નં ૨ લિજિકુવક કોઈની નિંદા ન કરતો હોય. પરંધું ધ્વ૬. ક્રોધને લાંબા સમય સુધી ન રાખનારો, શીધ્ર શાંત થઈ જનાર, - નિભાવે, સુય. શાસ્ત્ર જ્ઞાન, તબ્ધ - પ્રાપ્ત કરીને, મmડુ = અભિમાન નથી કરતો, ન ય પવરિષેવીને બીજાની ભૂલને લંબાણથી પ્રગટ ન કરે, મિત્તલુ - મિત્ર પર, ન સુપ - ક્રોધ કરતો નથી તથા, ખ્રિસ્ત - અપ્રિય, મિત્તલ્સ - મિત્રની, જિ- પણ, હે - પીઠ પાછળ, વહાણ માત - ભલાઈ જ કરે, તેમના ગુણોની પ્રસંશા કરે, નહ ઇમરવMણ - જે કલેશ તોફાન, હુલ્લડથી દૂર રહે છે, આમળાફા-કુળવાન, ગુણવાન, સંસ્કારી, હિર - લજ્જાવાન, સંતીને - ઇન્દ્રિયોનું ગોપન કરનાર, યુદ્ધ - તત્ત્વજ્ઞ સાધુ. ભાવાર્થ :- પંદર કારણો અર્થાત્ પંદર ગુણોને ધારણ કરનાર સાધક સુવિનીત કહેવાય છે –(૧) જે નમ્ર બની રહે છે, (૨) ચંચળતા કે ચપળતા રહિત છે, (૩) માયા, દંભ કે છલથી રહિત છે, (૪) ખેલ તમાશા વગેરે જોવામાં ઉત્સુક નથી, (૫) કોઈને તિરસ્કારતો નથી, (૬) ક્રોધમાં લાંબા સમય સુધી રહેતો નથી, (૭) મૈત્રીભાવ રાખનાર પ્રતિ કૃતજ્ઞાતા રાખે છે અર્થાત્ મિત્રતા ટકાવે છે, (૮) શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી મદ કરતો નથી, (૯) અલના થવા પર બીજાની નિંદા કરતો નથી, (૧૦) મિત્રો પર ક્રોધિત થતો નથી, (૧૧) પ્રિય મિત્રના પણ એકાંતમાં ગુણાનુવાદ કરે છે, (૧૨) વાણી, કલહ અને મારામારીથી દૂર રહે છે, (૧૩) તત્ત્વજ્ઞાની, સુંદર સ્વભાવી અને સંસ્કારી હોય છે, (૧૪) લજ્જાશીલ હોય છે, (૧૫) ઈન્દ્રિયોનું ગોપન કરનાર અને વિવેકી હોય છે, એવા બુદ્ધિમાન સાધક સુવિનીત કહેવાય છે. વિવેચન :
વાં જોહી -જે વારંવાર ક્રોધ કરે છે કે ક્ષણ ક્ષણમાં ક્રોધ કરે છે, કારણ કે અકારણ ક્રોધ કરતો જ રહે છે. પર્વવું જ પશુધ્ય – (૧) જે અવિચ્છિન્ન રૂપથી અર્થાત્ નિરંતર તીવ્ર ક્રોધ કરે છે. સમજાવવા છતાં ઉપશાંત થતો નથી. (૨) વિકથા આદિમાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ત્તિનો વમદ્ – પ્રકૃતિની પ્રચંડતાને કારણે અથવા માયા કપટને કારણે કોઈની સાથે મિત્રતા ટકાવે નહીં અને તુચ્છ વાત માટે મિત્રતા તોડી નાંખે અર્થાત્ કોઈની સાથે મિત્રતા નિભાવે નહીં.
Page #274
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પાવર હેવી - કોઈ મુનિવરની ભૂલ થઈ જાય, અલના જાય, તો દોષદર્શી બનીને તેના દોષો અન્ય સમસ્ત પ્રગટ કરે, તેના ઉપર આક્ષેપ કરે, તેને બદનામ કરે, તે પાપપરિક્ષેપી કહેવાય છે. રહે બાર વાવ - કોઈની સામે પ્રિય અને મધુર બોલે, પરંતુ પાછળથી તેની નિંદા કરે કે આ આમ કરે છે, આ દોષનું સેવન કરે છે વગેરે. પફપugવાડું:- પ્રકીર્ણવાદી(૧) ઉડતી અસંબદ્ધ વાતો કરનાર, વસ્તુ તત્ત્વનો વિચાર કર્યા વગર જે મનમાં આવે, તે બોલી નાખનાર પ્રકીર્ણવાદી છે. (૨) જે પાત્ર – આપાત્રની પરીક્ષા કર્યા વિના ગમે તેની પાસે પ્રાપ્ત થયેલા શ્રતનું રહસ્ય પ્રગટ કરે છે. (૩) જે એકાંત રૂપે આગ્રહશીલ બની બોલી નાખે કે આ આમ જ છે, આ આમ છે જ નહિ, આમ હોતું જ નથી. આવા એકાંતભાષીને પ્રતિજ્ઞાવાદી કહેવાય છે. આમ સાધકે અસંબદ્ધભાષી અને એકાંતભાષી ન થતાં પૂર્વાપરનો વિચાર કરી વિવેકપૂર્ણ વચન બોલવા જોઈએ. આગ્રહપૂર્ણ વાતો કરી વિષયોને વિષમ બનાવવા ન જોઈએ કારણ કે સમજણપૂર્વક, આગ્રહ રહિત વાત કરવાથી જ સ્વપરની આત્મસમાધિ જળવાઈ રહે છે. તુરિ (દ્રોહી) - બેવફા વિશ્વાસઘાતી, વિરોધી, કજિયાખોર, ઉપકાર પ્રત્યે અપકાર કરનાર. જિયતે :- અપ્રીતિકર – જે જોવા છતાં કે બોલાવવા છતાં અથવા કોઈ પણ પ્રવૃતિ કરતાં સર્વત્ર સર્વને અપ્રીતિ જ ઉત્પન્ન કરે છે. આવી પ્રકૃતિવાળાને અપ્રીતિકર કહે છે. જીવાવર ( ત્તિ) :- (૧) નમ્ર બની વ્યવહાર, વર્તન કરનાર (૨) શધ્યા આદિમાં ગુરુથી નીચે રહેનાર, નમ્રવૃત્તિવાળા છે. જેમ કે
'णीयं सेज्जं गई ठणं, णीयं च आसणाणि य ।
નાં ૨ પાયે વળા, જયં ના ય નહિં !' દશવૈકાલિકસૂત્ર અર્થાત્ વિનીત શિષ્ય ગુરુથી પોતાની શય્યા સદા નીચી રાખે છે, ચાલતાં સમયે તેની પાછળ ચાલે છે, ગુરુના સ્થાન અને આસનથી તેનાં સ્થાન અને આસન નીચાં રાખે છે. તે નમ્ર થઈને ગુરુ ચરણોમાં વંદન કરે છે અને નમ્ર બની હાથ જોડે છે અર્થાત્ હાથ જોડીને જ કોઈ પણ વાત કરે, પૂછે કે ઉત્તર આપે છે. આ પ્રકારે ઉત્કૃષ્ટ વિનયભાવથી રહે. અવવને :- (૧) પ્રારંભ કરેલા કાર્યમાં સ્થિર રહેનાર. (૨) ચાર પ્રકારની ચપળતાથી રહિત. (૧) ગતિ ચપળ – ઉતાવળે ચાલે, તે ગતિચપળ છે. (૨) સ્થાનચપળ – જે બેઠાં બેઠાં જ હાથપગનું હલનચલન કરતો રહે છે, તે સ્થાનચપળ છે. (૩) ભાષાચપળ – જે બોલવામાં ચપળ હોય છે, તે ભાષાચપળ છે. ભાષાચપળ પણ ચાર પ્રકારના હોય છે – (૧) અસત્કલાપી, (૨) અસભ્યપ્રલાપી, (૩) અસમીક્ષ્યપ્રલાપી (૪) અદેશ કાલપ્રલાપી. ભાવચપળ – પ્રારંભ કરેલાં સૂત્ર કે અર્થને પૂર્ણ કર્યા વિના જ અન્ય સૂત્ર, અર્થનું અધ્યયન પ્રારંભ કરે છે. પ્રારંભેલું કાર્ય પૂર્ણ કરવામાં દઢ નિષ્ઠાવાન ન હોય, તે ભાવચપળ છે. અમાઃ - સદા સર્વત્ર સરલતાયુક્ત વ્યવહાર કરનાર, કપટ પ્રપંચ ન કરનાર તેમજ પવિત્ર ભાવ રાખનાર
Page #275
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
હોય, તે અમાયી છે.
અવહસ્તે :- (૧) જે ઈન્દ્રિયોના વિષયોમાં અતિ ઇચ્છા ન રાખે. (૨) જે સાધક નાટક, તમાશા, ચમત્કારિક વિદ્યાઓ અર્થાત્ ઇન્દ્રજાલ, જાદુ આદિ ખેલ, તમાશા જોવામાં અનુત્સુક હોય.
અનં ૨ અધિવિવજ્ઞ :– અલ્પ શબ્દના બે અર્થ કરવામાં આવે છે. (૧) થોડું અને (૨) અભાવ. પ્રથમ અર્થ અનુસાર કોઈ અયોગ્ય તથા અનુત્સાહી વ્યક્તિને ધર્મમાં પ્રેરિત કરતી વખતે તેનો થોડો તિરસ્કાર કરે છે (૨) બીજા અર્થ અનુસાર જે કોઈનો પણ તિરસ્કાર કરતો નથી.
૨૦૫
રહે જ્ઞાળ ભાસફ :– સુવિનીત સાધક, મિત્રનો કોઈ અપરાધ થાય, તો ગુસ્સે ન થાય અને અમિત્ર કે અપકારીના પણ પૂર્વકૃત કોઈ એકાદ સત્કાર્યનું સ્મરણ રાખી તેનાં પણ પરોક્ષમાં ગુણગાન કરે છે પરંતુ તેના પર ક્રોધ કરતો નથી.
અભિનાર્ (અભિજાતિક) :– કુલીન, ગુણવાન, સુંદર સ્વભાવી, સંસ્કારી,
हिरिमं :- લજ્જા. તે સુવિનીતનો એક વિશિષ્ટ ગુણ છે. તેની આંખોમાં શરમ હોય છે. લજ્જાવાન સાધકને કદાચિત્ કલુષિત અધ્યવસાય કે પરિણામ આવી જાય, તો પણ અનુચિત વચન બોલવામાં અને અનુચિત પ્રવૃત્તિ કરવામાં તે લજ્જિત થાય છે.
ડિસંતીને :- જે પોતાના હાથ, પગ આદિ અંગોપાંગની કે મન અને ઇન્દ્રિયોની વ્યર્થ ચેષ્ટા છોડી, તેને સ્થિર કરી, પોતાના આત્મામાં સંલીન રહે છે અને જે સાધક ગુરુ પાસે કે અન્યત્ર પણ નિષ્પ્રયોજન ફરે નહીં, અનાવશ્યક પ્રવૃત્તિમાં મનાદિ યોગોનું પ્રવર્તન ન કરે, તે પ્રતિસંલીન કહેવાય છે.
બહુશ્રુત થવાની ભૂમિકા
१४
:
वसे गुरुकुले णिच्चं, जोगवं उवहाणवं । पियंकरेपियंवाई, से सिक्खं लद्धमरिहइ ॥ १४ ॥
શબ્દાર્થ :- પિજ્યું = હંમેશાં, ગુરુજુત્તે = ગુરુ પાસે, ગુરુની આજ્ઞામાં, વસે = રહે છે, નોવ સમાધિવાળા, પ્રશસ્ત મન, વચન, કાયાના યોગથી યુક્ત, વળવું = તપનું આચરણ કરનાર, પિયરે = પ્રિય કરનાર, અને, પિયવાડું - પ્રિય ભાષણ કરનાર છે (પ્રિય ભાષી), તે = તે વિનીત શિષ્ય, સિવું - શિક્ષા, જું – પ્રાપ્ત કરવાને, અહિરૂ – યોગ્ય હોય છે.
=
કે
ભાવાર્થ :- જે સદા ગુરુકુલમાં રહે છે અર્થાત્ ગુરુના સાંનિધ્યમાં રહીને પોતાનું શાસ્ત્ર અધ્યયન પૂર્ણ કરે છે અથવા ગુરુ આજ્ઞા પ્રમાણે જ ચાલે છે. જે પ્રશસ્ત મન, વચન, કાયાના યોગથી યુક્ત કે સંયમ ધર્માનુષ્ઠાનોથી યુક્ત છે, શાસ્ત્ર અધ્યયનથી સંબંધિત તપમાં કે અન્ય વિશિષ્ટ તપમાં નિરત રહે છે, પ્રિય કરનાર અને પ્રિયભાષી હોય છે, આવો ગુણસંપન્ન વિનીત શિષ્ય ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા પ્રાપ્તિ માટે યોગ્ય હોય છે. આવા ગુણોથી યુક્ત સાધક બહુશ્રુત થઈ શકે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૦૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
१५
વિવેચન :વસે ને વિં :- ગુરુકુલમાં રહેવાથી સાધક જ્ઞાનનો ભાગી બને છે. દર્શન અને ચારિત્રમાં સ્થિર બને છે અને તેનું જીવન સુંદર અને સુઘડ બનીને તે ધન્ય બની જાય છે, કહ્યું પણ છે કે –
णाणस्स होइ भागी, थिरयरओ दसणे चरित्ते य ।
થઇ માવહાર, સુરસુલવાનું ન મુવતિ | ઉત્તરાધ્યયન ચૂર્ણિ. ગોવિં:- (૧) મન, વચન કાયાની શુભ પ્રવૃત્તિ, (૨) સંયમ યોગોની સમાધિ, (૩) અધ્યયનમાં ઉદ્યમ (૪) ધર્મવિષયક પ્રશસ્ત પ્રવૃત્તિ અને (૫) ચિત્તસમાધિ. પ્રસ્તુતમાં યોગવાનનો અર્થ છે – સમાધિવાન અથવા પ્રશસ્ત મન, વચન, કાયાના યોગ કે વ્યાપારથી યુક્ત. બહુશ્રુતની ઉપમાઓ :
जहा संखम्मि पयं णिहियं, दुहओ वि विरायइ ।।
एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती तहा सुयं ॥१५॥ શબ્દાર્થ - નદી-જેમ, સંનિ - શંખમાં, દિવં રાખેલું પર્વ. દૂધ, ફુદ વિ - બન્ને પ્રકારથી પોતાની સ્વૈતતા અને મધુરતાના ગુણોથી), વિરાવે = શોભા પામે છે, પર્વ- એ રીતે, વહુસુબહુશ્રુત, fમજબૂ- ભિક્ષુમાં, થમ્યો- ધર્મ, ત્તિી - કીર્તિ, ત- તથા, સુર્ય - શ્રુત શોભા પામે છે. ભાવાર્થ :- જેમ શંખમાં રહેલું દૂધ બંને પ્રકારે શોભાયાન છે– નિજગુણથી અને શંખ સંબંધિત ગુણોથી. તે જ રીતે બહુશ્રુત ભિક્ષુ ધર્મકીર્તિ અર્થાત્ આચારધર્મનો સુયશ અને શાસ્ત્રજ્ઞાન, આ બંનેથી સુશોભિત હોય છે. |RE जहा से कम्बोयाणं, आइण्णे कंथए सिया ।
आसे जवेण पवरे, एवं हवइ बहुस्सुए ॥१६॥ શબ્દાર્થ – -જે રીતે, જેમ, વોલાઈ- કંબોજ દેશના ઘોડાઓમાં, માફ શીલાદિ ગુણોથી યુક્ત, આરે - ઘોડા, રથ - પ્રધાન, કંથક, સિ - હોય છે તથા વેગ - વેગમાં (તેજ ગતિમાં), વર- શ્રેષ્ઠ હોય છે, દુસુઈ - બહુશ્રુત સાધુ, દવ - હોય છે. ભાવાર્થ :- જેમ કંબોજ દેશમાં ઉત્પન્ન થયેલા અશ્વોમાં કંથકઅશ્વ ગુણ સંપન્ન અને ગતિમાં શ્રેષ્ઠ હોય છે, તેમ સાધુઓમાં બહુશ્રુત ભિક્ષુ ગુણોથી શ્રેષ્ઠ હોય છે. ___ जहाऽऽइण्णसमारुढे, सूरे दढपरक्कमे ।
उभओ णंदिघोसेणं, एवं हवइ बहुस्सुए ॥१७॥
Page #277
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
શબ્દાર્થ :- અફળ સમાજે= આકીર્ણ જાતિના ઉત્તમ ઘોડા પર સવાર થયેલા, ૬૪પર્વને દઢ પરાક્રમવાળા, સૂરે = વીર યોદ્ધા, ૩મઓ= બન્ને બાજુ, પંવિષોસેળ - વાધ ધ્વનિથી એટલે જયનાદથી શોભા પામે છે.
૨૦૭
ભાવાર્થ :- જેમ ગુણવાન અશ્વ ઉપર આરૂઢ થયેલા દઢ, પરાક્રમી, શૂરવીર યોદ્ધા આગળ પાછળ થનારા નંદીઘોષથી સુશોભિત હોય છે, તે જ રીતે બહુશ્રુત પણ શાસ્ત્રસ્વાધ્યાયયી પ્રશંસા અને સન્માન પામે છે. जहा करेणु परिकिणे, कुंजरे सट्ठिहायणे । १८ बलवंते अप्पडिहए, एवं हवइ बहुस्सुए ॥१८॥
શબ્દાર્થ :વરેણુ પરિોિ = હાથણીઓથી ઘેરાયેલો, સદ્ગિહાવળે = સાઠ વર્ષની અવસ્થાનો, વનવતે– બળવાન, જુંગરે – હાથી, મહિહર્ - બીજા હાથીઓથી પરાભૂત થઈ શકતો નથી
=
ભાવાર્થ :- જેમ હાથણીઓથી ઘેરાયેલો ૬૦ વર્ષનો બલિષ્ઠ હાથી કોઈથી પરાજિત થતો નથી, તેમ ઔત્પાતિકી આદિ બુદ્ધિ તથા વિવિધ વિદ્યાઓથી યુક્ત બહુશ્રુત સાધક કોઈથી પરાજિત બનતો નથી. जहा से तिक्खसिंगे, जायखंधे विराय | वसहे जूहाहिवई, एवं हवइ बहुस्सु ॥ १९॥
१९
=
=
શબ્દાર્થ :- તિવ્રુતિને = તીક્ષ્ણ શીંગડાવાળા, ગાયોઁથે = પુષ્ટ કાંધવાળા, વસદે - વૃષભ, સાંઢ, વ્યૂહાદ્દિવ – સમૂહનો નાયક બનીને, વિાયફ્ = વિશેષ શોભા પામે છે, વં – એ રીતે, હવફ 'ગચ્છ'ની ધૂંસરીને ધારણ કરવામાં સમર્થ હોય છે તથા સમુદાયના નાયક (આચાર્ય) બનીને, વહુસ્સુ • બહુશ્રુત પણ શોભા પામે છે.
जहा से तिक्खदाढे, उदग्गे दुप्पहंसए ।
सीहे मियाण पवरे, एवं हवइ बहुस्सुए ॥ २० ॥
ભાવાર્થ :- જેમ અણીદાર શીંગડા અને બળવાન સ્કંધવાળો વૃષભ (બળદ) જૂથના અધિપતિના રૂપમાં સુશોભિત હોય છે તેમ બહુશ્રુત ભિક્ષુ સ્વશાસ્ત્ર, પરશાસ્ત્રનાં જ્ઞાનરૂપ તીક્ષ્ણ શીંગડાથી, ગચ્છનો મોટો કાર્યભાર ઉપાડવામાં સમર્થ ચતુર્વિધ સંઘના આચાર્યના રૂપમાં સુશોભિત હોય છે.
२०
શબ્દાર્થ :- તિરવાજે = તીખી (ભયંકર) દાઢોવાળો, દુઃસ = કોઈથી ન દબાવાવાળો, ૩૬૫ = પ્રધાન, યુવાન, પૂર્ણ યુવાવસ્થાને પ્રાપ્ત, શ્રેષ્ઠ, પીત્તે = સિંહ, ભિયાળ = મૃગોમાં, સમસ્ત વનચારી પશુઓમાં, પવરે = શ્રેષ્ઠ હોય છે.
ભાવાર્થ :- જેમ તીક્ષ્ણ દાઢવાળો યુવાન અને અપરાજિત સિંહ વન્યપ્રાણીઓમાં શ્રેષ્ઠ હોય છે, તેમ પ્રતિભાદિ ગુણોને કારણે બહુશ્રુત ભિક્ષુ દુર્જય અને શ્રેષ્ઠ હોય છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૦૮
२१
નહા સે વાસુનેવે, સંહ-ચ-ળવારે। અડિય-વતે નોહે, વં હવદ્ નદુસ્તુર્ ॥૨॥
શબ્દાર્થ :- સંઘષષષે -શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર, લે - તે, વાસુવેવે - વાસુદેવ, અહિહ તે = અપ્રતિહત, અપ્રતિબાધિત બળવાળા, ખોદે - યોદ્ધા હોય છે.
ભાવાર્થ :- જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ અપ્રતિબાધિત બળવાળા યોદ્ધા હોય છે, તેમ બહુશ્રુત ભિક્ષુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અથવા અહિંસા, સંયમ અને તપરૂપ ત્રિવિધ શસ્ત્રોથી સજ્જ થઈ કર્મશત્રુઓ સામે અપરાજિત હોય છે.
२२
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
जहा से चाउरते, चक्कवट्टी महिड्डिए ।
चोद्दस रयणाहिवई, एवं हवइ बहुस्सए ॥२२॥
શબ્દાર્થ ઃવવવટ્ટી - ચક્રવર્તી, ચાકરતે = ચારે બાજુ ભરતક્ષેત્રના કિનારા સુધી રાજ્ય કરનાર હોય છે, મહિફ઼્રિ = મહાઋદ્ધિશાળી, ચોલ રયળાદિવર્ફ - ચૌદ રત્નોનો સ્વામી હોય છે.
ભાવાર્થ :- જેમ ચારેય દિશાઓમાં પૂર્ણ વિજય મેળવેલા અથવા ચારે બાજુ ભરતક્ષેત્રના કિનારા સુધી રાજ્ય કરનાર ચક્રવર્તી ચૌદ રત્નોના સ્વામી, મહાન ઋદ્ધિ સંપન્ન હોય છે, તેમ બહુશ્રુત પણ ચૌદ પૂર્વના જ્ઞાનથી સંપન્ન અને ગુણોથી સમૃદ્ધ હોય છે.
२३
=
जहा से सहस्सक्खे, वज्जपाणी पुरंदरे । सक्के देवाहिवई, एवं हवइ बहुस्सुए ॥ २३॥
શબ્દાર્થ :- સહહ્લવું = સહસ્ર (હજાર) નેત્રવાળા, વખ્તપાળી = હાથમાં વજ્ર ધારણ કરનાર, પુરવર્તે = પુર નામના દૈત્યનો કે નગરનો વિનાશ કરનાર, દેવાદ્દિવર્લ્ડ - દેવોના સ્વામી, છે – તે પ્રસિદ્ધ, सक्के = શક્ર (ઈન્દ્ર) શોભિત હોય છે.
ભાવાર્થ :- જેમ હજાર નેત્રવાળા, હાથમાં વજ રાખનાર, પુર નામના દૈત્યનો કે નગરનો નાશ કરનાર પુરંદર શક્રેન્દ્ર અસંખ્ય દેવોના અધિપતિ હોય છે, તેમ બહુશ્રુત ભિક્ષુ પણ વિશાળ સાધુ સાધ્વી સમુદાયના સ્વામી હોય છે.
२४
ના તે તિમિર-વિદ્ધસે, ઉત્તિષ્કૃતે વિવાયરે । जलते इव तेएणं, एवं हवइ बहुस्सुए ॥ २४॥
શબ્દાર્થ :- સિમિ–વિદ્ધશે - અંધકારનો નાશ કરનાર, ત્તિકૃતે (વૈષ્પિદંતે) - ઊગતા, આકાશમાં ઉપર તરફ ચઢતાં, વિવાયરે – દિવાકર, સૂર્ય, સેફ્ળ વ = તેજથી, અગ્નિની જેમ, ગતંતે
દેદીપ્યમાન થતાં, જાજણ્યમાન, છ્યું “ એ રીતે આત્મજ્ઞાનના તેજથી દીપ્ત, વ ુક્ષુર્ - બહુશ્રુત
=
Page #279
--------------------------------------------------------------------------
________________
'અધ્યયન–૧૧: બહુત પૂજા
૨૦૯ |
જ્ઞાની, વદ્ - શોભિત થાય છે. ભાવાર્થ :- જેમ અંધકારનો વિધ્વંસક ઉદયમાન સૂર્ય પ્રકાશના તેજથી અગ્નિ જેમ જાજલ્યમાન દેખાય છે, તેમ બહુશ્રુત ભિક્ષુ અજ્ઞાનાન્ધકારના નાશક બની તપના તેજથી દેદીપ્યમાન પ્રતીત થાય છે. २५ जहा से उडुवई चंदे, णक्खत्त-परिवारिए ।
पडिपुण्णे पुण्णमासीए, एवं हवइ बहुस्सुए ॥२५॥ શબ્દાર્થ :- ૩ડુવ - નક્ષત્રોનો સ્વામી, પંરે - ચંદ્ર, વિત્ત રિવાપિ - ગ્રહ, નક્ષત્ર, તારાઓથી ઘેરાયેલા તથા, પુનાતર - પૂર્ણિમાના દિવસે, હિપુ સોળ કળાથી પૂર્ણ બની શોભિત થાય છે, દુસુઈ = બહુશ્રુત સાધુ પણ આત્મિક શીલતાથી ભાવાર્થ :- જેમ ગ્રહ, નક્ષત્ર, તારાઓના પરિવારથી ઘેરાયેલા નક્ષત્રોના સ્વામી ચંદ્રમા પૂર્ણિમાના દિવસે સોળ કળાથી પૂર્ણ બની શોભિત થાય છે, તેમ સાધુ સમુદાયથી ઘેરાયેલા બહુશ્રુત શ્રમણ પોતાના જ્ઞાન પ્રકાશથી શોભાયમાન હોય છે. २१ जहा से सामाइयाणं, कोट्ठागारे सुरक्खिए ।
UTT-થv-પવિપુuો, પર્વ વ વંદુસ્તુપ રદ્દા શબ્દાર્થ :- ગ રે -જે રીતે, તમારામાં સામાજિક, વ્યવસાયિક, વોટ્ટા રે - કોઠાર, ધાન્ય શાળા, સુરજ-ઉંદર વગેરેથી સુરક્ષિત હોય છે, નાણાયણ- પુણે અનેક પ્રકારનાં ધાન્યોથી પરિપૂર્ણ હોય છે.
ભાવાર્થ :- જેમ સામાજિકોનો અર્થાત્ વ્યાપારીઓનો કોઠાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે, તેમ બહુશ્રુત શ્રમણ વિવિધ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. २७ जहा सा दुमाण पवरा, जम्बू णाम सुदंसणा ।
अणाढियस्स देवस्स, एवं हवइ बहुस्सुए ॥२७॥ શબ્દાર્થ :- સદિયલ્સ -'અનાદત' નામક, વસ્ત્ર = વ્યંતર દેવથી અધિષ્ઠિત, સુવંસ ખાન - સુદર્શન નામનું, નાબૂ - જંબૂ વૃક્ષ, ઉનાઇ - બધાં વૃક્ષોમાં, પવરા - પ્રધાન, મુખ્ય, શ્રેષ્ઠ હોય છે. ભાવાર્થ :- જેમ અનાદત' દેવનું સુદર્શન' નામનું જંબૂ વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત શ્રમણ સાધુ સમુદાયમાં શ્રેષ્ઠ હોય છે.
जहा सा णईण पवरा, सलिला सागरंगमा । सीया णीलवंत पवहा, एवं हवइ बहुस्सुए ॥२८॥
२८
Page #280
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- નીલવંત પવહી - નીલવાન પર્વતમાંથી નીકળનારી, સામાન - સમુદ્રમાં જઈ મળનારી, સ = તે, રીયા = સીતા નામે, સતિના = પાણીના પ્રવાહથી પરિપૂર્ણ નદી, ખ = બીજી નદીઓમાં, પવ૨ - પ્રધાન, શ્રેષ્ઠ.
ભાવાર્થ :- જેમ નીલવંત વર્ષધર પર્વતથી નીકળનારી અને પાણીના પ્રવાહથી પરિપૂર્ણ તેમજ સમુદ્રગામિની સીતા નદી બીજી નદીઓમાં શ્રેષ્ઠ છે, તેમ તીર્થંકરના શ્રીમુખે નીકળેલા નિર્મળ શ્રુતજ્ઞાનરૂપ જળથી પૂર્ણ, મોક્ષગામી બહુશ્રુત શ્રમણ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. २९ जहा से णगाण पवरे, सुमहं मंदरे गिरी ।
णाणोसहि-पज्जलिए, एवं हवइ बहुस्सुए ॥२९॥ શબ્દાર્થ :- મકર સુમેરુ,t - પર્વત, પIણ - અન્ય પર્વતોમાં, રે - શ્રેષ્ઠ છે, સુખઅતિશય મહાન, ઘણો ઊંચો છે, જાણોદ-પાણિ અનેક પ્રકારની ઔષધિઓ અને જડીબુટ્ટીઓથી પ્રજ્વલિત રહે છે.
૨૦
ભાવાર્થ :- જેમ અનેક પ્રકારની ઔષધિઓથી પ્રદીપ્ત, અતિમહાન, મંદર- મેરુ પર્વત, સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છે, તેવી જ રીતે શ્રત અને લબ્ધિઓથી સંપન્ન બહુશ્રુત શ્રમણ, સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે.
जहा से सयंभूरमणे, उदही अक्खओदए ।
णाणा रयण पडिपुण्णे, एवं हवइ बहुस्सुए ॥३०॥ શબ્દાર્થ :- સયંમૂરમો - સ્વયંભૂરમણ, ૩૯હી સમુદ્ર, અgોવા - અક્ષય પાણીવાળો અને, થઇ પડવુ. અનેક પ્રકારના રત્નોથી પરિપૂર્ણ છે, મન અક્ષયજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. ભાવાર્થ :- જેમ અક્ષય જલનિધિવાળો સ્વયંભૂરમણ સમુદ્ર અનેક પ્રકારના રત્નોથી ભરપૂર હોય છે, તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યજ્ઞાનરૂપી જલનિધિથી અને અનેક ગુણરત્નોથી પરિપૂર્ણ હોય છે. વિવેચન :બહુશ્રુતની વિવિધ ઉપમાઓ – કુદમો નિ વિથ - શંખમાં રહેલું દૂધ બંને પ્રકારે શોભાયમાન હોય છે– નિજણથી અને શંખ સંબંધી ગુણોથી. દુધ સ્વયં સ્વચ્છ હોય છે જ્યારે તેને શંખ જેવા નિર્મળ સફેદ પાત્રમાં રાખવામાં આવે,
ત્યારે વધારે સ્વચ્છ લાગે છે, અધિકતમ શોભાયમાન બને છે. વિદુસુe fબહૂ થનાવિત્તિ તe સુર્ય - (૧) ધર્મકીર્તિ અને શ્રુત સ્વયં જ નિર્મળ હોવાથી કોઈ
Page #281
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
પણ ભિક્ષુમાં સુશોભિત હોય છે, છતાં પણ બહુશ્રુતની અંદર રહેલા આ ગુણો વિશેષ પ્રકારે શોભાયમાન બને છે. કારણ કે બહુશ્રુતમાં રહેલા આ ગુણો મલિનતા, વિકૃતિ કે હાનિને પ્રાપ્ત થતા નથી. યોગ્ય ભિક્ષુરૂપી પાત્રમાં જ્ઞાન દેનાર બહુશ્રુતને ધર્મ થાય છે, તેની કીર્તિ વધે છે, અને તેના શ્રુતજ્ઞાનનો વિસ્તાર થાય છે. આફળો થપ્ઃ- આકીર્ણ – શીલ, રૂપ, બલ આદિ ગુણોથી યુક્ત જાતિવાન અશ્વ પથ્થરના ટુકડાથી ભરેલા કુપ્પાના પડવાના અવાજથી ભયભીત બનતો નથી, ધણણ જેવા અવાજથી ડરતો નથી, પર્વતના વિષમ માર્ગથી કે વિકટ યુદ્ધભૂમિમાં જવાથી અથવા શસ્ત્રપ્રહારથી અચકાતો નથી, એવો શ્રેષ્ઠ જાતિનો અશ્વ થક કહેવાય છે.
૨૧૧
૩મો નંદ્રિયોજ્ઞેળ :- યોદ્ધાની આગળ અને પાછળ એક સાથે વાગતાં બાર પ્રકારનાં વાજિંત્રોના ધ્વનિ અથવા મંગલ પાઠકોના આશીર્વચનનો ધ્વનિ નંદીઘોષ કહેવાય છે બહુશ્રુત પણ ચોતરફ સ્વાધ્યાય કરી રહેલા શિષ્યોના સ્વાધ્યાયરૂપી નંદીઘોષથી યુક્ત હોય છે.
ઠુંગરે સદ્ગિહાયને :- ૬૦ વર્ષનો હાથી. ૬૦ વર્ષના આયુષ્ય સુધી હાથીનું બલ પ્રતિવર્ષ ઉત્તરોત્તર વધતું જાય છે, ત્યારબાદ ઓછું થવા લાગે છે, તેથી અહીં હાથીની પૂર્ણ બલવત્તાને દર્શાવવા માટે ષષ્ઠિવર્ષનો ઉલ્લેખ કર્યો છે.
નાવલષે (જાતસ્કંધ) :– જે વૃષભની કાંધ અત્યંત પુષ્ટ બની ગઈ હોય, તે જાતસ્કંધ કહેવાય છે. કાંધ પરિપુષ્ટ કહેવાથી તેના દરેક અંગોપાંગોની પુષ્ટતા ઉપલક્ષિત થાય છે.
વારતે :- (૧) જેના રાજ્યમાં એક દિશાના અંતમાં હિમવાન પર્વત અને શેષ ત્રણ દિશાનાં અંતમાં સમુદ્ર હોય, તેને ચાતુરંત કહે છે, અથવા (૨) હાથી, ઘોડા, રથ અને પાયદળ ચારે ય સેનાઓ દ્વારા શત્રુનો અંત કરનાર ચાતુરંત છે.
પક્ષ યળાદિવ :- ચક્રવર્તી ચૌદ રત્નોના સ્વામી હોય છે. તે ચૌદ રત્નો આ પ્રમાણે છે (૧) સેનાપતિ (ર) ગાથાપતિ (૩) પુરોહિત (૪) ગજ (૫) અશ્વ (૬) વાર્ધકીરત્ન–સુથાર (૭) સ્ત્રીરત્ન (૮) ચક્ર (૯) છત્ર (૧૦) ચર્મ (૧૧) મણિ (૧૨) કિંકણી (૧૩) ખડ્ગ (૧૪) દંડ.
સહસ્તવન્તે (સહસાક્ષ) :- (૧) ઇન્દ્રના પાંચસો મંત્રીદેવો હોય છે. ઇન્દ્ર મંત્રીઓની દૃષ્ટિથી પોતાની નીતિ નિર્ધારિત કરે છે. તેથી તેને તે સહસ્રાક્ષ કહેવાય છે. (૨) હજાર આંખોથી જોવામાં આવે, તેને ઈન્દ્ર પોતાની બે આંખોથી જોઈ લે છે, તેથી તે સહસ્રાક્ષ છે, આ આલંકારિક અર્થ છે, જેમ ચતુષ્કર્ણ શબ્દ અધિક સાવધાન રહેવાના અર્થમાં પ્રયુક્ત થાય છે, તેમ સહાસ્રાક્ષ શબ્દ દીર્ઘદૃષ્ટિતા અર્થમાં પ્રયુક્ત થાય છે.
पुरंदरे :- પુરાણમાં આ સંબંધમાં એક કથા છે કે ઈન્દ્રે શત્રુઓનાં પુર – રહેઠાણનો વિનાશ કર્યો હતો, તેથી તેનું નામ 'પુરંદર' પડયું. ઋગ્વેદમાં દસ્યુઓ અથવા દાસોનાં પુરોને નષ્ટ કરવાને કારણે ઈન્દ્રનું પુરંદર નામ પ્રસિદ્ધ થવાનો ઉલ્લેખ છે.
उत्तिट्टंते (उच्चिते) दिवायरे ઃ– ઉત્થિત થતો સૂર્ય. મધ્યાહ્ન સુધીના સૂર્યને ઉત્થિત થતો માનવામાં
Page #282
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
આવે છે. તે સમય સુધી સૂર્યનું તેજ અર્થાત્ પ્રકાશ અને તાપ ક્રમશઃ વધે છે. ઊગતો સૂર્ય બાલસૂર્ય કહેવાય છે, તે સૌમ્ય હોય છે, માટે બહુશ્રુતને ઉત્થિત સૂર્યની ઉપમા આપવામાં આવી છે.
ઉતરિવારિપ – નક્ષત્રો ૨૮ છે, તે આ પ્રમાણે છે– (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક (૫) પૂર્વાભાદ્રપદા (૬) ઉત્તરાભાદ્રપદા (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશિર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વાફાલ્ગની (૧૯) ઉત્તરાફાલ્ગની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જ્યેષ્ઠ (ર૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. સામાફિયા વોટ્ટારે (સામાજિક કોષ્ઠાગાર) – સામાજિકનો અર્થ છે– સમૂહવૃત્તિ (સહકારીવૃત્તિ) વાળા લોકો, તેના કોઠાગાર અર્થાત્ વિવિધ ધાન્યોના કોઠાર. પ્રાચીનકાળમાં પણ કૃષકો કે વ્યાપારીઓ સામૂહિક અન્નભંડાર કે ગોદામ રાખતા હતા. જેમાં અનેક પ્રકારનાં અનાજનો સંગ્રહ થતો હતો. ચોર, અગ્નિ તેમજ ઉંદર આદિથી સુરક્ષા કરવા માટે ચોકીદારોને નિયુક્ત કરી તેની પૂર્ણતઃ સુરક્ષા કરવામાં આવતી. સંકૂ નામ સુવંસ, મદિવસ વેવસ-જંબૂદ્વીપના અધિપતિ અનાદત નામના વ્યંતરજાતિના દેવ છે. સુદર્શન નામનું જંબૂવૃક્ષ તે દેવનું નિવાસસ્થાન છે, તેને વૃક્ષોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સી નીરવંતપવહ – મેરુપર્વતની ઉત્તરમાં નીલવાન પર્વત છે. આ પર્વત ઉપરથી સીતા નદી પ્રવાહિત થાય છે. જે નદીઓમાં સર્વ શ્રેષ્ઠ નદી છે. તે સમુદ્ર જેવડી વિશાળ છે. સુમ સંવ જિન્સ, નોદિ પતિ :- મંદર નામનો મેરુ પર્વત સ્થિર અને સૌથી ઊંચો પર્વત છે. અહીંથી દિશાઓનો પ્રારંભ થાય છે. તે પર્વત અનેક પ્રકારની ઔષધિઓથી પ્રકાશિત કહ્યો છે. ત્યાં અમુક ઔષધિ એવી છે જે પ્રકાશ આપે છે. બહુશ્રુતતાનું સર્વોચ્ચ ફળ :३१ समुद्द-गंभीरसमा दुरासया, अचक्किया केणइ दुप्पहंसया ।
सुयस्स पुण्णा विउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया ॥३१॥ શબ્દાર્થ :- સમુદ્-ગરમ = સમુદ્રની સમાન ગંભીર, અધ્યાત્મ તત્ત્વમાં ઊંડા ઊતરેલા, કુરાસ - અજેય, જેનો અંત કોઈ ન લઈ શકે, જે કોઈ પણ તેને, દુ લા : અભિભૂત કરવામાં, પરાભૂત કરવામાં, અવવિયા= સમર્થ ન થાય,વિડનÍ= વિપુલ, સુયર્સ= શ્રુતજ્ઞાનથી, પુણા - પૂર્ણ, તાફળો- છ કાયના રક્ષક, ખં- આ ગુણોથી સંપન્ન બહુશ્રુત જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોનો, વિદુ- ક્ષય કરીને, ૩ - ઉત્તમ, પ્રધાન, સા - ગતિ (મોક્ષ)ને, યા પ્રાપ્ત થયા છે અને થાય છે.
ભાવાર્થ :- સાગર સમાન ગંભીર, અજેય, પરીષહાદિથી અવિચલિત અથવા પરવાદીઓ દ્વારા
Page #283
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧૧ : બહુશ્રુત પૂજા
અત્રાસિત, વિપુલ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ અને ષટ્કાય રક્ષક એવા બહુશ્રુત મુનિ કર્મોનો સર્વથા ક્ષય કરીને ઉત્તમગતિ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ઉપસંહાર :
३२ तम्हा सुयमहिट्ठिज्जा, उत्तमट्ठगवेसए ।
૨૧૩
जेणऽप्पाणं परं चेव, सिद्धिं संपाउणेज्जासि ॥३२॥
-त्ति बेमि
શબ્દાર્થ :- તમ્હા – એટલા માટે, ઉત્તમકુ વેલર્ = મોક્ષાર્થ ગવેષક, મોક્ષનો ઈચ્છુક, સંયમનો આકાંક્ષી, સુર્યં - શ્રુતજ્ઞાનનું, ક્ષિદ્ગિગ્ગા - અધ્યયન કરે, ધારણ કરે, નેળ – જેનાથી, અપ્પાળ પોતાની, ચેવ – અને, પર્ બીજાની, સિદ્ધિ - સિદ્ધ ગતિ, સંપા૰ળેન્ગલિ – પ્રાપ્ત કરનાર, કરાવનાર થઈ જાય.
=
=
ભાવાર્થ :- મોક્ષ પ્રાપ્તિના ઈચ્છુક મુનિએ બહુશ્રુત થવા માટે શ્રુતજ્ઞાનનું વિશાળ અધ્યયન કરવું જોઈએ. જેના અવલંબનથી સ્વ – પર, ઉભય આત્માઓની સાધના સફળ થઈ શકે છે અર્થાત્ બંને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે – એમ ભગવાને કહ્યું છે.
॥ અધ્યયન-૧૧ સંપૂર્ણ ॥
વિવેચન :
ઉપસંહાર :- સંયમ સાધનામાં તત્પર મુમુક્ષુ સાધકોએ સાંસારિક પ્રવૃત્તિથી તથા લોકપ્રવાહથી હંમેશાં દૂર રહેવું જોઈએ. સંયમ યોગ્ય પ્રવૃત્તિ પછીના સમયે સ્વાધ્યાય, અધ્યયનમાં સતત પ્રવૃત્ત રહેવું જોઈએ. આ જ વાતને લક્ષ્ય કરી આ અધ્યયનમાં સાધકોને વિશાળ શ્રુતજ્ઞાનના ધા૨ક બહુશ્રુત બનવાની ઉત્કૃષ્ટતમ પ્રેરણા આપવામાં આવી છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બારમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનનું નામ હરિકેશીય' છે. આ અધ્યયનનમાં ચાંડાલ કુલોત્પન્ન હરિકેશબલ મુનિની સંયમ સાધના, લબ્ધિનું પ્રાગટય, યક્ષપૂજિત મુનિ દ્વારા યજ્ઞના યથાર્થ સ્વરૂપની સમજણ વગેરે વિષયોનું વર્ણન છે, માટે આ અધ્યયનનું નામ હરિકેશીય' છે.
હરિકેશબલ કુમાર:-મથુરા નરેશ શંખરાજાએ સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી, વિચરણ કરતાં એકવાર તેઓ હસ્તિનાપુર પધાર્યા. ભિક્ષાને માટે વિચરતાં શંખમુનિ એક ગલીની નજીક આવ્યા,
ત્યાં સૂનકાર જોતાં નજીકમાં રહેતા સોમદત્ત પુરોહિતને માર્ગ પૂછયો. તે ગલીનું નામ હુતવહ–રચ્યા હતું. તે ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી તપેલા લોઢાની સમાન અત્યંત ગરમ રહેતી હતી. કદાચ કોઈ અજાણી વ્યક્તિ તે ગલીમાં જાય, તો તેની ઉષ્ણતાને કારણે મૂચ્છિત થઈને ત્યાં જ મરી જતી. સોમદત્તને મુનિઓ પ્રત્યે દ્વેષ હતો એટલે તેણે ષવશ મુનિને તે જ હુતવહ – રચ્યાનો ઉષ્ણ માર્ગ બતાવ્યો. શંખમુનિ નિશ્ચલભાવથી ઈર્ષા સમિતિપૂર્વક તે જ માર્ગ ઉપર ચાલવા લાગ્યા. લબ્ધિસંપન્ન મુનિના પ્રભાવથી તેમના ચરણસ્પર્શ થતાં જ તે ઉષ્ણમાર્ગ એકદમ શીતલ બની ગયો, તે કારણે મુનિરાજ ધીરે ધીરે તે માર્ગને પાર કરી રહ્યા હતા. આ જોઈને સોમદત્ત બ્રાહ્મણના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે જ સમયે પોતાના મકાનથી ઉતરી તે જ હુતવહ ગલીમાં ચાલ્યો. ગલીનો ચંદન સમાન શીતલ સ્પર્શ અનુભવી તેના મનમાં ઘણો પશ્ચાત્તાપ થયો. તે વિચારવા લાગ્યો- 'મુનિના તપોબલનો જ આ પ્રભાવ છે, તેથી આ માર્ગ ચંદન જેવો શીતળ બની ગયો.' આમ વિચારીને તે મુનિ પાસે આવી તેના ચરણોમાં વંદન કરીને પોતાના અનુચિત કાર્યની ક્ષમાયાચના કરવા લાગ્યો. શંખમુનિએ તેને ધર્મોપદેશ આપ્યો, જેનાથી તે વિરક્ત થઈને તેની પાસે દીક્ષિત બની ગયો. મુનિ બન્યા પછી પણ સોમદત્ત જાતિમદ અને રૂપમદ કરતો જ રહ્યો. અંતિમ સમયમાં તેણે બંને મદની આલોચના-પ્રતિક્રમણ ન કર્યો. ચારિત્રપાલનના કારણે તે મરીને સ્વર્ગમાં ગયો.
દેવ આયુષ્ય પૂર્ણ કરી જાતિમદના કારણે મૃતગંગાને કિનારે હરિકેશગોત્રીય ચાંડાલોના અધિપતિ 'બલકોટ્ટ' નામના ચાંડાલની પત્ની 'ગૌરી'ના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ 'બલ' રાખવામાં આવ્યું. આ બાળક આગળ જતાં હરિકેશબલ નામથી ઓળખાવા લાગ્યો. પૂર્વજન્મમાં તેણે રૂપમદ પણ કર્યો હતો, તેથી તે કૂબડો, કુરુપ અને બેડોળ થયો. તેના સંબંધીઓ તેની કુરૂપતા જોઈને ધૃણા કરવા લાગ્યા.
જેમ જેમ તે મોટો થતો ગયો, તેમ તેમ તેનો સ્વભાવ ક્રોધી અને ઝગડાખોર થતો ગયો. તે ગમે તેની સાથે ઝગડતો અને અપશબ્દ બોલતો. તેના માતાપિતા પણ તેના કટુ વ્યવહારથી અને ઉગ્ર સ્વભાવથી કંટાળી ગયાં.
Page #285
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
૨૧૫
એક દિવસ વસંતોત્સવના સમયે ઘણા લોકો એકત્રિત થયાં હતાં. ઘણા બાળકો ત્યાં રમતા હતા. ઉપદ્રવી તોફાની હરિકેશબલ જ્યાં બાળકો રમતા હતા ત્યાં રમવા ગયો, તો વડીલોએ તેને રોકી દીધો. આથી ગુસ્સામાં તે બધાને ગાળો દેવા લાગ્યો. બધાએ તેને ત્યાંથી ઉઠાડી દૂર બેસાડી દીધો. અપમાનિત હિરકેશબલ એકલો લાચાર અને દુઃખિત બની બેસી ગયો. એટલામાં જ ત્યાં એક ભયંકર કાળો વિષધર સર્પ નીકળ્યો. ચાંડાલોએ તે 'દુષ્ટસર્પ' છે એમ કહી તેને મારી નાંખ્યો. થોડીવાર પછી એક અલશિક (બે મુખી) જાતિનો નિર્વિષ સર્પ (અળસિયું) નીકળ્યો. લોકોએ તેને વિષરહિત છે, એમ માનીને છોડી દીધો. આ બંને ઘટનાને દૂર બેઠેલા હરિકેશબલે જોઈ. તેણે ચિંતન કર્યું કે પ્રાણીઓ પોતાના જ કારણે દુઃખ પામે છે, પોતાના જ ગુણો વડે પ્રીતિપાત્ર બને છે. મારી જ સામે મારા બંધુજનોએ વિષધર સર્પને મારી નાંખ્યો અને નિર્વિષ સર્પની રક્ષા કરી, તેને માર્યો નહીં. મારા બંધુજનો મારા દોષયુક્ત વ્યવહારને લીધે જ મને ધુત્કારે છે. હું સર્વનો અપ્રિય બન્યો છું. જો હું પણ દોષરહિત બની જાઉં તો સૌને પ્રિય બની જાઉં.
એમવિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેની સામે મનુષ્યભવમાં કરેલ જાતિમદ અને રૂપમદનું ચિત્ર તરવરવા લાગ્યું. તે જ સમયે તેને વિરક્તભાવ આવી ગયો અને કોઈ મુનિ પાસે જઈ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેની ધર્મસાધનામાં જાતિ અવરોધ ન કરી શકી. મુનિ હ૨કેશબલે કર્મક્ષય કરવા અર્થે તીવ્ર તપશ્ચર્યા કરી. એકવાર વિહાર કરતાં તેઓ વારાણસી પહોંચ્યા. ત્યાં હિંદુકવનમાં એક વિશિષ્ટ હિંદુકવૃક્ષની નીચે તેઓ રહ્યા અને ત્યાં જ માસખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમના ઉત્કૃષ્ટ ગુણોથી પ્રભાવિત બની ગંડીતિંદુક નામનો એક યક્ષરાજ તેની વૈયાવચ્ચ કરવા લાગ્યો.
એકવાર નગરીના રાજા કૌશિલિકની ભદ્રા નામની રાજપુત્રી પૂજાની સામગ્રી લઈને પોતાની સખીઓની સાથે તે હિંદુકયક્ષની પૂજા કરવા આવી. તેણે યક્ષની પ્રદક્ષિણા કરતાં મલિન વસ્ત્ર અને ગંદા શરીરવાળા કુરૂપ મુનિને જોયા. તે મોઢું બગાડીને ઘૃણાભાવથી તેના ઉપર થૂંકી. રાજપુત્રીનું આ અસભ્યવર્તન જોઈ યક્ષ ક્રોધિત બની તુરંત જ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો. યક્ષાવિષ્ટ રાજપુત્રી પાગલની જેમ અસંબદ્ઘ પ્રલાપ તેમજ વિકૃત ચેષ્ટાઓ કરવા લાગી. સખીઓ ઘણી મહેનતે તેને રાજમહેલમાં લાવી. રાજા તેની આવી સ્થિતિ જોઈને અત્યંત ચિંતિત બની ગયા. અનેક ઉપચાર કર્યા પરંતુ નિષ્ફળ ગયા.
–
રાજા અને મંત્રી વિચારશૂન્ય બની ગયા કે હવે શું કરવું ? એટલામાં જ યક્ષ કોઈ બીજાના શરીરમાં પ્રવેશ કરી બોલ્યો – 'આ કન્યાએ તપસ્વીમુનિનું ઘોર અપમાન કર્યું છે, એટલે મેં તેનું ફળ ચખાડવા માટે જ આ કન્યાને પાગલ કરી દીધી છે. જો આપ તેને જીવિત જોવા ઈચ્છતા હો, તો આ અપરાધના પ્રાયશ્ચિતરૂપે મુનિ સાથે તેના લગ્ન કરી આપો. રાજા આ વાતનો જો સ્વીકાર કરે નહીં, તો હું રાજપુત્રીને જીવતી નહીં રહેવા દઉં.' રાજાએ વિચાર્યું કે જો મુનિ સાથે લગ્ન કરી દેવાથી આ જીવિત રહેતી હોય, તો આપણને શી આપત્તિ છે ? રાજાએ આ વાત સ્વીકારી લીધી અને મુનિની સેવામાં જઈ પોતાના અપરાધની ક્ષમા માગી. હાથ જોડી ભદ્રાને સામે ઊભી રાખી પ્રાર્થના કરી હે 'ભગવાન ! આ કન્યાએ આપનો મહાન અપરાધ કર્યો છે. આથી હું આપની સેવામાં તેને સેવિકાના રૂપમાં અર્પણ કરું છું, આપ તેનું પાણિગ્રહણ કરો.' આ સાંભળીને મુનિએ શાંતભાવે કહ્યું – હે 'રાજન્ ! મારું કંઈ જ અપમાન થયું નથી. હું ધન, ધાન્ય,
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
સ્ત્રી, પુત્ર આદિ દરેક સાંસારિક સંબંધોથી વિરક્ત બ્રહ્મચારી મહાવ્રતી છું. કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરવાની વાત તો એક બાજુએ રહી, પરંતુ સ્ત્રીની સાથે એક મકાનમાં નિવાસ કરવો પણ મારે માટે અકલ્પનીય છે.
સંયમી મુનિ માટે સંસારની સમસ્ત સ્ત્રીઓ માતા, બહેન તેમજ પુત્રી સમાન છે. આપની પુત્રી સાથે મારે કોઈ સંબંધ નથી'. કન્યાએ પણ પોતાના પર થયેલા યક્ષપ્રકોપને દૂર કરવા મુનિને પાણિગ્રહણ કરવા વિનંતી કરી, પરંતુ મુનિએ જ્યારે તેને સ્વીકારી નહીં, ત્યારે યક્ષે તેને કહ્યું –મુનિ તને ઈચ્છતા નથી, તારા ઘરે તું ચાલી જા. યક્ષનું વચન સાંભળી નિરાશ રાજકન્યા પોતાના પિતાની સાથે પાછી ફરી. કોઈકે રાજાને કહ્યું કે બ્રાહ્મણ પણ ઋષિનું જ રૂપ છે. મુનિ દ્વારા આ અસ્વીકૃત કન્યાનું લગ્ન અહીંના રાજપુરોહિત રુદ્રદેવ સાથે કરો. આ સાંભળી રાજાને આ વાત બરાબર લાગી અને રાજાએ રાજકન્યા ભદ્રાના લગ્ન રાજપુરોહિત રુદ્રદેવ બ્રાહ્મણની સાથે કર્યા.
રુદેવ યજ્ઞશાળાનો અધિપતિ હતો. તેણે પોતાની નવવિવાહિત પત્ની ભદ્રાને યજ્ઞશાળાની વ્યવસ્થા સોંપી અને એક મહાન યજ્ઞનો પ્રારંભ કર્યો. મુનિ હરિકેશબલ માસખમણના પારણાના દિવસે ભિક્ષાર્થે વિચરતાં રુદ્રદેવની યજ્ઞશાળામાં પધાર્યા. ત્યાર પછીની કથા પ્રસ્તુત અધ્યયનમાં પ્રતિપાદિત છે. પૂર્વકથા મૂળપાઠમાં સંકેતરૂપથી છે પરંતુ વૃત્તિકારે તે કથાને પ્રગટ કરી છે.
મુનિ અને ત્યાંના વરિષ્ઠ – મોટા યજ્ઞસંચાલક બ્રાહ્મણોની વચ્ચે નિમ્નલિખિત મુખ્ય વિષયો ઉપર ચર્ચા થઈ હતી. (૧) દાનના વાસ્તવિક-પાત્ર અપાત્ર (૨) જાતિવાદની અતાત્ત્વિકતા (૩) સાચો યજ્ઞ અને તેનાં વિવિધ આધ્યાત્મિક સાધન (૪) જળસ્તાન (૫) તીર્થ આદિ. આ ચર્ચાના આધારે બ્રાહ્મણ સંસ્કૃતિ અને નિગ્રંથ સંસ્કૃતિ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તપ-સંયમની આરાધનાથી યક્ષ મુનિને આધીન થયો, આ પ્રસંગ, દેવો પણ 'ધર્મનિષ્ઠ પુરુષોના ચરણનો દાસ બની જાય છે, આ ઉક્તિને ચરિતાર્થ કરે છે.
000
Page #287
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૨: હરિકેશીય
1
૨૧૭ |
-
- E/E/Z
બારમું અધ્યયન
હરિકેશીય
હરિકેશબલ મુનિ પરિચય :
सोवाग-कुल-संभूओ, गुणुत्तरधरो मुणी ।
हरिएसबलो णाम, आसी भिक्खू जिइंदिओ ॥१॥ શબ્દાર્થ :- રોવાત સંપૂગો- ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા, ગુપુત્તરથ - જ્ઞાન વગેરે ઉત્તમ ગુણોના ધારક, નિરિત્રો પાંચ ઈન્દ્રિયોને જીતનાર, રસવતો ગામ- હરિકેશબલ નામક, ખાલી = હતા. ભાવાર્થ :- હરિકેશબલ નામના મુનિ ચાંડાલકુળમાં ઉત્પન્ન થયેલા હતા, તે જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા. २० इरिएसण-भासाए, उच्चार-समिइसु य ।
जओ आयाणणिक्खेवे, संजओ सुसमाहिओ ॥२॥ શબ્દાર્થ :- રિસા માસા = ઈર્યા, એષણા, ભાષા, સવાર સીમરૂલ્સ - પરિસ્થાપનિકા સમિતિમાં, અથાણેને આદાન અને નિક્ષેપ સમિતિમાં, નો-વિવેકવાન, સુગાદિ. શ્રેષ્ઠ સમાધિ વાળા, સંગ - શ્રમણ, સંયત હતા. ભાવાર્થ :- મુનિ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, ઉચ્ચાર આદિ પરિષ્ઠાપનાસમિતિ અને ઉપકરણ રાખવા મુકવા સંબંધી આયાણ ભંડમત્ત નિકખેવણિયાસમિતિ, આ પાંચ સમિતિઓમાં યત્નશીલ, શ્રેષ્ઠ સમાધિવાળા શ્રમણ હતા. | 31 मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ।
भिक्खट्ठा बंभइज्जम्मि, जण्णवाडं उवट्ठिओ ॥३॥ શબ્દાર્થ :- માગુત્તો - મનગુપ્તિ, વયો -વચનગુપ્તિ, વયપુરો - કાયમુનિ,મવ - ભિક્ષા માટે, સંમનિ - બ્રાહ્મણોનો જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં, ન ખાવા- યજ્ઞશાળામાં, યજ્ઞમંડપમાં, ૩ફિ - આવ્યા.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ભાવાર્થ :– મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત તે જિતેન્દ્રિય મુનિ ભિક્ષા અર્થે જ્યાં બ્રાહ્મણોનો યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં યજ્ઞ મંડપમાં પધાર્યા.
વિવેચન :
સોવનજુત :– (૧) ચાંડાળકુલ. (૨) જે કુળમાં કૂતરાનું માંસ રાંધવામાં આવે છે, તે કુળ. – ચૂર્ણિ. (૩) હિરકેશ, ચાંડાલ, શ્વપાક, માતંગ, બાહ્ય, પાણ, શ્વાનધન, મૃતાશ, સ્મશાનવૃત્તિ અને નીચ, આ બધા એકાર્થક છે —નિર્યુક્તિ.
હરિક્ષવતો:- (૧) 'હરિકેશ' મુનિનું ગોત્ર હતું અને 'બલ' તેનું નામ હતું. (૨) 'હરિકેશ' નામક ગોત્રનું વેદન કરનાર.
=
मुणी ઃ– સર્વ વિરતિની પ્રતિજ્ઞા લેનાર અને ધર્મ – અધર્મનું મનન કરનાર.
અહીં શાસ્ત્રકારનો આશય એ છે કે કોઈ જાતિ કે કુળમાં જન્મ લેવા માત્રથી કોઈ વ્યક્તિ ઊંચ કે નીચ બની જતી નથી પરંતુ ગુણ અને અવગુણના કારણે જ વ્યક્તિમાં ઊંચતા અને નીચતા પ્રગટ થાય છે. હિરકેશબલ ચાંડાલકુળમાં જન્મેલા હતા. તે કુળના લોકો કૂતરાનું માંસ ખાનારા, શબનાં વસ્ત્રોનો ઉપયોગ કરનાર, આકૃતિથી ભયંકર, પ્રકૃતિથી કઠોર તેમજ અસંસ્કારી હોય છે. તેવા અસંસ્કારી ઘૃણિત કુળમાં જન્મ લઈને પણ હરિકેશબલ પૂર્વ પુણ્યોદયથી શ્રેષ્ઠ ગુણોના ધારક, જિતેન્દ્રિય અને ભિક્ષાજીવી મુનિ
બન્યા હતા.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
બીજી અને ત્રીજી ગાથામાં દર્શાવવામાં આવ્યું છે કે કેવળ પ્રતિજ્ઞાથી કે નામમાત્રથી જ મુનિ ન હતા પરંતુ મુનિધર્મના આચારથી યુક્ત હતા. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન પૂર્ણ સાવધાનીપૂર્વક કરતા હતા. તે મુનિ જિતેન્દ્રિય, પંચ મહાવ્રતરૂપ સંયમમાં પુરુષાર્થી, સમ્યક્ સમાધિસંપન્ન અને નિર્દોષ ભિક્ષા દ્વારા નિર્વાહ કરનાર હતા.
બ્રાહ્મણો દ્વારા મુનિની અવજ્ઞા :
४
तं पासिऊणमेज्जंतं, तवेण परिसोसियं । पंतोवहि उवगरणं, उवहसंति अणारिया ॥४॥
શબ્દાર્થ:- તવેન = તપથી, રિસોસિય = કૃશ શરીરવાળા, પંતોઽહિતવર્ણં = જીર્ણ અને મલિન ઉપકરણવાળા, તેં – તે મુનિને, જ્ગત આવતાં, પાપ્તિળ – જોઈને, અળરિયા = અનાર્યની જેમ તે બ્રાહ્મણ, વહતિ = હસવા લાગ્યો.
ભાવાર્થ :- તપથી સૂકાયેલા શરીરવાળા તથા જીર્ણ તેમજ મલિન વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણવાળાં મુનિને આવતાં જોઈને તે બ્રાહ્મણો અનાર્યની જેમ તેની મજાક, મશ્કરી કરવા લાગ્યા, હસવા લાગ્યા.
Page #289
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
[ ૨૧૯]
जाइमयपडिथद्धा, हिंसगा अजिइंदिया ।
अबम्भचारिणो वाला, इमं वयणमब्बवी ॥५॥ શદાર્થ:- નાયડથી - જાતિમદથી અહંકારી બનેલા, હિંસ - હિંસક, નિરિયા = અજિતેન્દ્રિય, અવશ્વવરિપો = અબ્રહ્મચારી, વાસા = તે અજ્ઞાની, રૂH = મુનિ પ્રતિ, આ રીતે, વય વચન, બ્લવી = બોલવા લાગ્યા. ભાવાર્થ :- જાતિમદથી ઉન્મત બનેલા હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા__ कयरे आगच्छइ दित्तरूवे, काले विकराले फोक्कणासे ।
ओमचेलए पंसुपिसायभूए, संकरसं परिहरिय कंठे ॥६॥ શબ્દાર્થ - કિરાવે અત્યંત બીભત્સ રૂપવાળા, વારે- કાળારંગના, વિરાજે = ભયાનક, #ોવM = ચપટા નાકવાળા, ઓમવેતર = જીર્ણ વસ્ત્રવાળા, પશુપાયધૂપ = ધૂળથી પિશાચ જેવા બનલા, તે = ગળામાં, સંવરજૂર્વ = ઉકરડા પર નાખેલા વસ્ત્ર જેવા ગંદાં વસ્ત્ર, પરિહરિય = પહેરેલા, વયરે - આ કોણ, ક ચ્છ - આવી રહ્યું છે?
ભાવાર્થ :- અત્યંત બીભત્સ રૂપવાળું, કોયલા જેવા કાળા વિકરાળ, ચપટા નાકવાળું, જીર્ણ અને મલિન વસ્ત્રવાળું, ધૂળયુક્ત શરીર હોવાથી ભૂત જેવું દેખાતું અને ગળામાં ઉકરડા ઉપરથી લાવેલા ગંદા વસ્ત્ર પહેરેલું, આ કોણ આવી રહ્યું છે? તે લોકોએ મનમાં આ પ્રમાણે વિચાર્યું. । कयरे तुम इय अदंसणिज्जे, काए व आसा इहमागओ सि ।
ओमचेलया पंसुपिसायभूया, गच्छक्खलाहि किमिहं ठिओसि ॥७॥ શબ્દાર્થ - રૂચ આ રીતે, એવો, મ ળને અદર્શનીય, તુમ - તું, વ = તથા, = કોઈ, માતા - આશાથી, ૬. અહીં, માનસિ- આવ્યો છે, કચ્છ, ચાલ્યો જા, તાહિ નીકળી જા, રૂદ્ર = અહીં કિં = શા માટે, કિસિ - ઊભો છે.
ભાવાર્થ :- અરે અદર્શનીય! તું કોણ છો? અહીં તું કઈ આશાએ આવ્યો છો? જીર્ણ અને મેલાં વસ્ત્ર હોવાથી અર્ધા ખુલ્લા તથા ધૂળના કારણે પિશાચ જેવા શરીરવાળા ! ચાલ, હટી જા અહીંથી, અહીં કેમ ઊભો છે?તે પ્રમાણે કહેવા લાગ્યા.
વિવેચન :
પોવહિ૩વર :- પ્રાન્ત શબ્દ અહીં જીર્ણ અને મલિન, તુચ્છ અર્થમાં સૂચિત થયો છે. તે ઉપધિ અને ઉપકરણનું વિશેષણ છે. આમ તો ઉપધિ અને ઉપકરણ, એ બંને ધર્મસાધના માટે ઉપકરણરૂપ
Page #290
--------------------------------------------------------------------------
________________
| ૨૨૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
હોવાથી એકાર્થક છે. તો પણ ઉપધિનો અર્થ અહીં શરીરોપયોગી, વસ્ત્રપાત્રાદિ છે અને ઉપકરણનો અર્થ સંયમ ઉપકારક રજોહરણ, પ્રમાર્જીનિકા આદિ છે.
રિયા :- અહીં અનાર્ય શબ્દ અસભ્ય, અનાડી અથવા સાધુ પુરુષોના નિંદક કે અનિષ્ટ કરનાર, એ અર્થમાં પ્રયુક્ત છે. આચરણહીન બ્રાહ્મણ :- પ્રસ્તુત પાંચમી ગાથામાં આચરણહીન બ્રાહ્મણોનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. તેનાં પાંચ વિશેષણ કહ્યાં છે – (૧) જાતિમદથી ઉન્મત્ત (૨) હિંસક (૩) અજિતેન્દ્રિય (૪) અબ્રહ્મચારી (૫) બાલ. અમે બ્રાહ્મણ છીએ, ઊંચ જાતિના છીએ, શ્રેષ્ઠ છીએ, આ પ્રકારના જાતિમદથી તેઓ મત્ત હતા. યજ્ઞોમાં પશુવધ કરવાના કારણે હિંસાપરાયણ હતા. પાંચે ય ઇન્દ્રિયોને વશ કરેલી ન હતી, તેઓ પુત્રોત્પત્તિ માટે અબ્રહ્મચર્યને ધર્મ માનતા હતા. બાલક્રીડાની જેમ લૌકિક કામનાવશ યજ્ઞ–હોમાદિમાં પ્રવૃત્ત હોવાથી તેઓ અજ્ઞાની હતા. ગોમત:- અચેલ અથવા જીર્ણશીર્ણ તુચ્છ વસ્ત્રોવાળાં અથવા હલકાં, ગંદા તેમજ જીર્ણ હોવાથી અસાર વસ્ત્રોવાળા. પરિસાયમૂU:લૌકિક વ્યવહારમાં જેનાં દાઢી, મૂછ, નખ અને રૂંવાટી લાંબી અને મોટી થયેલી હોય, શરીર ધુળયુક્ત હોય, તેને પિશાચ કહેવામાં આવે છે. મુનિ પણ શરીર તરફ નિરપેક્ષ તેમજ ધૂળથી મલિન હોવાથી ભૂત, પિશાચ જેવા લાગતા હતા. સંરક્વલં પરિદરિયે રે - ઉકરડા પરથી લાવેલાં ચીથરાં ગળામાં પહેરેલાં. અહીં સંકરનો અર્થ છે - તૃણ, ધૂળ, રાખ, છાણ, આદિથી ભરેલો ઢગલો, કચરાનો ઢગલો, જેને ઉકરડો કહેવામાં આવે છે. ત્યાં લોકો એવાં વસ્ત્રો નાખે છે, જે નિરુપયોગી તેમજ જીર્ણ હોય અર્થાતુ સંકર દૂષ્ય એટલે ઉકરડા ઉપરથી લાવેલાં ચીંથરાં. વિરાને – વિકરાલ મુનિના દાંત આગળ નીકળેલા હતા, તેથી તેમનો ચહેરો વિકરાળ લાગતો હતો. મુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષ :८ जक्खो तहिं तिंदुयरुक्खवासी, अणुकंपओ तस्स महामुणिस्स ।
पच्छायइत्ता णियगं सरीरं, इमाई वयणाइमुदाहरित्था ॥८॥ શબ્દાર્થ :- તfહં. તે સમયે, ત્યાં, ત- તેમહામુળ - મહામુનિ ઉપર, અનુવપો - અનુકંપા કરનાર, ભક્તિભાવ રાખનાર, હિંદુfહવાસી- તિંદુક નામના વૃક્ષ પર રહેનાર, નવો = યક્ષ, બિયાં પોતાનું, શરીરં શરીર, પછી ફત્તી = છુપાવીને અર્થાત્ મુનિના શરીરમાં પ્રવેશ કરીને, રૂમાડું = આ આગળ કહેવાયેલા, આ પ્રમાણે, વયTIઠું = વચન, ૩૬ દરિસ્થા = કહેવા લાગ્યો. ભાવાર્થ :- સમયે ત્યાં તે મહામુનિ પ્રતિ ભક્તિભાવ રાખનારા હિંદુકવૃક્ષવાસી યક્ષ – દેવ પોતાનું
Page #291
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૨: હરિકેશીય
પ્રો.
[ ૨૨૧]
શરીર છુપાવીને અર્થાત્ મહામુનિના શરીરમાં પ્રવેશ કરીને, તેના મુખથી આ પ્રમાણે વચનો કહેવા લાગ્યો
समणो अहं संजओ बंभयारी, विरओ धणपयण परिग्गहाओ ।
परप्पवित्तस्स उ भिक्खकाले, अण्णस्स अट्ठा इहमागओमि ॥९॥ શબ્દાર્થ - અાં હું, સમો-શ્રમણ તપસ્વી, સંનોસંયતિ અને, વંશવારા બ્રહ્મચારી છું તથા, પણ પથઈ = ધન, પરિજન, નિહાળો = પરિગ્રહથી, વિરો = નિવૃત્ત થયો છું, ૩ = તેથી જ,બિજાને ભિક્ષાના સમયે, પરપવિત્તીસ-બીજા દ્વારા તેમના બનાવેલા, બાલ ભોજનને, અમાટે, ૪. અહીં, મારો નિ - આવ્યો છું.
ભાવાર્થ :- હું શ્રમણ તપસ્વી, સંયમી અને બ્રહ્મચારી છું, ધનસંપત્તિ અને પરિગ્રહનો ત્યાગી છું તથા ભોજન બનાવવાનો ત્યાગી છે. લોકોએ પોતાને માટે બનાવેલા ભોજનમાંથી ભિક્ષા લેવા માટે, આ ભિક્ષાના સમયે ભ્રમણ કરતો હું ભિક્ષા લેવા માટે આવ્યો છું. १० वियरिज्जइ खज्जइ भुज्जइ य, अण्णं पभूयं भवयाणमेयं ।
जाणाहि मे जायणजीविणु त्ति, सेसावसेसं लहउ तवस्सी ॥१०॥ શબ્દાર્થ - મનયા - તમારા લોકોમાં, પડ્યું - આ, પૂર્વ ઘણું બધું, મM - અન્ન, ભોજન, વિર = વહેંચવામાં આવે છે, ઉન્નડુ ખવાય છે, મુઝફ્ફ = ભોગવાય છે, ગાય નવિભુત્તિહું ભિક્ષાવૃત્તિથી આજીવિકા કરનાર છું એમ, ગાળાદિ = જાણીને, - મને, તવસ્સી = તપસ્વીને, રેલાવરેH બચેલા શેષમાંથી શેષ અર્થાતુ અત્યલ્પ આહાર, તક આપીને લાભ પ્રાપ્ત કરો, મને આપો. ભાવાર્થ :- અહીં તમારું ઘણું બધું અન્ન-ભોજન અપાઈ રહ્યું છે, મિષ્ઠાન ખવાઈ રહ્યા છે અને દાળભાત આદિ ભોજન કરાવવામાં આવી રહ્યું છે. મને ભિક્ષા જીવી જાણીને વધેલા ભોજનમાંથી થોડું આ તપસ્વીને પણ આપો અથવા કંઈક આપીને લાભ મેળવો. વિવેચન :
પુરુષો :- અનુકંપક – મુનિને અનુકૂળ પ્રવૃત્તિ કરનારા, ભક્તિભાવ કરનારા. જાતિમદલિપ્ત બ્રાહ્મણોએ મહામુનિની હાંસી કરી અને અપમાન કર્યું, તો પણ પ્રશમપરાયણ મહામુનિ કંઈ પણ ન બોલ્યા, તેઓ શાંત રહ્યા પરંતુ હિંદુકવૃક્ષવાસી યક્ષ મુનિની તપસ્યાથી પ્રભાવિત થઈ તેનો સેવક બની ગયો હતો. તેનું આ વિશેષણ છે. હિંદુવડવાણી - આ વિષયમાં પરંપરાગત મત એવો છે કે હિન્દુક વૃક્ષોનું એક વન હતું. તેની વચ્ચે એક મોટું તિન્દુકનું વૃક્ષ હતું. જેમાં યક્ષ રહેતો હતો. તે જ વૃક્ષની નીચે ચૈત્ય હતું. તેમાં તે મહામુનિ
Page #292
--------------------------------------------------------------------------
________________
[ રરર |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
રહીને સાધના કરતા હતા. થ-પચારિજાઓ :- ધણનો અર્થ અહીં ગાય આદિ ચતુષ્પદ પશુ છે. પથઇ શબ્દના પચન અથવા પ્રજન–પરિજન એવા બે અર્થ થાય છે. પચનનો અર્થ ભોજન પકાવવું, ખરીદવું, વેચવું છે અથવા પ્રજન-પરિજનનો અર્થ પરિવાર થાય છે. પરિગ્રહનો અર્થ દ્રવ્યાદિમાં મોહ અથવા સોનું, આદિ ભૌતિક પદાર્થોનો સંગ્રહ છે. ઉઝરૂ મુઝઃ -ખાવું-ભોગવવું, વિશિષ્ટ પદાર્થો ખાજલી વગેરે પદાર્થોને ખાવાની ક્રિયા giડું છે અને દાળભાત વગેરે સામાન્ય પદાર્થોને ભોગવવાની ક્રિયા મુખ્ય છે. ચક્ષ અને બ્રાહ્મણોની ચર્ચા :
न उवक्खडं भोयण माहणाणं, अत्तट्ठियं सिद्धमिहेगपक्खं । ११
ण उ वयं एरिसमण्णपाणं, दाहामु तुज्झं किमिहं ठिओ सि ॥११॥ શબ્દાર્થ – ૩વર્ષ૬. મસાલા વગેરેથી સારી રીતે સંસ્કારિત, પકાવેલું, ભોયણ - આ ભોજન, માણા - બ્રાહ્મણોએ, અૉટ્ટિય- પોતાના માટે જ, સિદ્ધ- તૈયાર કરાવ્યું છે અને, ૪ - અહીં, કાપવું. બ્રાહ્મણો સિવાય બીજા કોઈને અપાતું નથી, પરd - આ રીતનાં, પાપ- અન્ન પાણીને, વયં- અમે લોકો, તુ - તને, ૩- નહીં, વાપુ - આપીએ, આપશું,
વિશા માટે, રૂદ = અહીં ોિ સિ- તું ઊભો છે? ભાવાર્થ :- બ્રાહ્મણો બોલ્યા- આ પકાવેલું ભોજન બ્રાહ્મણોએ માત્ર પોતાને માટે જ તૈયાર કરાવ્યું છે. તે એકપક્ષીય છે. તે બ્રાહ્મણો સિવાય બીજાને આપતા નથી. તેથી આવા યજ્ઞ માટે તૈયાર કરાવેલાં આહાર પાણી અમો તને આપશું નહીં છતાં તું અહીં શા માટે ઊભો છે? १२ । थलेसु बीयाई ववंति कासगा, तहेव णिण्णेसु य आससाए ।
एयाए सद्धाए दलाह मज्झ, आराहए पुण्णमिण खु खेत्त ॥१२॥ શબ્દાર્થ :- વાસT-ખેડૂત, આરતી-જે આશાથી, થોડુ- ઊંચી જમીનમાં, તહેવ- તે જ આશાથી, ળિuસુ-નીચી જમીનમાં, વીયાડું- બીજ, વવંતિ- વાવે છે, પણ એવી જ, સાણ - શ્રદ્ધાથી તમે લોકો, મળ્યું - મને, રસ્તાદ - આપો, ફળ - આ, વેત્ત - ક્ષેત્ર, કુ-ચોક્કસ જ, પુoi - પુણ્યની, આ રાહ૫. પ્રાપ્તિ કરાવશે અર્થાત્ મને દાન આપવાથી ચોક્કસ પુણ્યની પ્રાપ્તિ થશે. ભાવાર્થ - (યક્ષે કહ્યું, સારા પાકની આશાએ ખેડૂત ઊંચી ભૂમિમાં બીજ વાવે છે, તે જ આશાથી નીચી જમીનમાં પણ વાવે છે. ખેડૂતની જેવી જ શ્રદ્ધાથી અને આશાથી તમે દાન આપો. હું પણ પુણ્યનું ક્ષેત્ર છું, માટે હું આરાધના યોગ્ય છું અર્થાતુ મને આપવાથી ચોક્કસ પુણ્યની કે ધર્મની જ આરાધના થશે, પાપનું કાર્ય થશે નહીં. આ રીતે ભિક્ષુના શરીરમાં પ્રવેશ કરેલા દેવે કહ્યું.
Page #293
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
૨૨૩ |
१३ खेत्ताणि अम्हं विइयाणि लोए, जहिं पकिण्णा विरुहंति पुण्णा ।
जे माहणा जाइ-विज्जोववेया, ताई तु खेत्ताई सुपेसलाई ॥१३॥ શબ્દાર્થ :- તોપ - લોકમાં, નહિં - જ્યાં વિજળ- અપાયેલાં અન્ન વગેરે, પુuT- પુણ્ય, વિરુદ્ધતિ = ઉત્પન્ન કરે છે, હેરાપિ = તે ક્ષેત્ર અર્થાતુ દાનનાં પાત્ર, યોગ્ય, અક્કે = અમને, વિધિ = ખબર છે, ના-વિનોવવેયા = જાતિ અને વિદ્યા સંપન્ન, મહિણT = જે બ્રાહ્મણ છે, તારું = તે, હતાક્ષેત્ર, દાનનાં પાત્ર, તુ: ચોક્કસ જ, સુરેલા ઉત્તમ છે.
ભાવાર્થ :- (બ્રાહ્મણ બોલ્યા) જગતમાં એવાં ક્ષેત્રની અર્થાતુ દાનના યોગ્ય પાત્રની અમને ખબર છે.
જ્યાં દીધેલાં દાનપુણ્ય પૂર્ણ રૂપે ઊગે છે, સફળ થાય છે. જે બ્રાહ્મણો જાતિ અને વિદ્યાઓથી યુક્ત છે, તે જ મનોહર અને ઉત્તમ ક્ષેત્ર છે અર્થાત્ તારા જેવા શૂદ્રજાતિના ભિક્ષુ ઉત્તમ ક્ષેત્ર નથી. न कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तं च परिग्गहं च ।
ते माहणा जाइविज्जाविहूणा, ताई तु खेत्ताइ सुपावयाई ॥१४॥ શબ્દાર્થ – લિ - જે લોકોમાં, વોહો - ક્રોધ, ૧ - અને, ના માન, માયા તથા લોભ છે, વહો ય = હિંસા, મોસં = જૂઠ, અદત્ત ૨૦ ચોરી અને મૈથુન તથા, પરારંવ=પરિગ્રહ છે, નહિ = તે બ્રાહ્મણ, વિજ્ઞાવિદૂME = જાતિ અને વિદ્યાથી હીન છે, તો તુ તે નિશ્ચય જ, વેત્તા ક્ષેત્ર, સુપવાડું અતિશય પાપકારી છે, ખરાબ છે, ઉત્તમ ક્ષેત્ર નથી.
ભાવાર્થ :- (યક્ષે કહ્યું, જેના જીવનમાં ક્રોધ અને અભિમાન છે, હિંસા અને અસત્ય છે, અદત્તાદાન અને પરિગ્રહ છે, તે બ્રાહ્મણ લોકો પણ જાતિ અને વિદ્યાથી રહિત છે, તે ક્ષેત્રો સ્પષ્ટ રીતે પાપક્ષેત્ર છે અર્થાત્ તે ઉત્તમ ક્ષેત્રો નથી. १५ तुब्भेत्थ भो भारधरा गिराणं, अटुं ण जाणाह अहिज्ज वेए ।
उच्चावयाई मुणिणो चरति, ताई तु खेत्ताई सुपेसलाई ॥१५॥ શબ્દાર્થ :- જો = અરે, તુ તમે લોકો, લ્થ = અહીં, શિર = શબ્દોના, વેદ વચનોના, ભારપરા - ભારવાહક છો, વે- વેદ, હા - ભણીને પણ તમે તેનો, અ૬ - અર્થ, પરમાર્થ, જ ગાળા (ગા) - જાણતા નથી, ગળો- મુનિ લોકો, ૩ીવાડું - ભિક્ષા માટે ઊંચ નીચ કુળોમાં, વાંતિ = ભ્રમણ કરે છે, તાડું - તે, તુ = જ અર્થાત્ પંચ મહાવ્રતધારી મુનિ જ, સુપેસનારું - સુંદર, શોભનીય, વેત્તા = ક્ષેત્ર, દાનને પાત્ર છે. ભાવાર્થ :- (ફરી યક્ષે કહ્યું) હે બ્રાહ્મણો! આ વિશ્વમાં તમે કેવળ વાણીના, વેદજ્ઞાનના ભારવાહક છો. કારણ કે વેદ ભણવા છતાં તેનો સાચો કે વાસ્તવિક અર્થ જાણતા નથી. જે મુનિઓ સમભાવપૂર્વક ઊંચનીચ, મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે જાય છે તે જ વાસ્તવમાં ઉત્તમક્ષેત્ર છે અર્થાતુ દાનને યોગ્ય પાત્ર છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
[ રર૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
|१६ अज्झावयाणं पडिकूलभासी, पभाससे किण्णु सगासि अम्हं ।
अवि एवं विणस्सउ अण्णपाणं, ण य णं दाहामु तुम णियंठा ॥१६॥ શબ્દાર્થ – જ્ઞાનયામાં અધ્યાપકોની, પડવત્નમાલી - વિરુદ્ધ બોલનાર તમે, અમ્યું - અમારી, સમાસ = સામે, વિષ્ણુ = આ શું અસહ્ય વાત, પમસસે = કહી રહ્યા છો, બકવાસ કરી રહ્યા છો, વિ= ભલે, વિણ૩ = બગડી જતા પરંતુ, વિંડ = હે નિગ્રંથ, = આ ભોજન, તુમ = તેને, જ ય- કયારેય નહીં, - આપીએ.
ભાવાર્થ :- (બ્રાહ્મણો કહેવા લાગ્યા) અમારા ગુરુઓની વિરુદ્ધ બોલનાર, અરે નિગ્રંથ ! તું અમારી સમક્ષ આ શું બકવાસ કરી રહ્યો છે? આ બોલવાના તારા સ્વભાવને કારણે અમારા આહાર પાણી ભલે પડયાં રહીને ખરાબ થઈ જાય, તો પણ અમે તને નહીં જ આપીએ. |१७ समिईहि मज्झं सुसमाहियस्स, गुत्तीहिं गुत्तस्स जिइंदियस्स ।
जइ मे ण दाहित्थ अहेसणिज्ज, किमज्ज जण्णाण लहित्थ लाह ॥१७॥ શબ્દાર્થ :- નિદિ પાંચ સમિતિથી, સુમાદિય- સુસમાધિવાળા, માં- મને તથા, મુદં = ત્રણ ગુપ્તિઓથી, મુત્તર્ણ = ગુપ્ત, ગ = જો, પર્યાન્ન = આ ઈચ્છનીય આહાર, ગ્રહણ કરવા યોગ્ય, શુદ્ધ આહાર, ઇ દિત્ય = નહીં આપો તો, ગ = હે આર્યો ! તમે લોકો, ગણIM = યજ્ઞનો, વિ - શું, સારં, લાભ, હિલ્ય પ્રાપ્ત કરશો? ભાવાર્થ :- (યક્ષે કહ્યું) હું ઈર્યા એષણા આદિ સમિતિઓથી સમાધિસ્થ, ત્રણ ગુણિઓથી ગુપ્ત અર્થાત્ મન, વચન અને કાયાથી સંયમી અને જિતેન્દ્રિય છું. જો આ ગ્રહણ કરવા યોગ્ય શુદ્ધ આહાર તમે મને નહીં આપો, તો આ યજ્ઞનો તમે લોકો શું લાભ પ્રાપ્ત કરશો? કારણ કે દાન વિના યજ્ઞનો કંઈ પણ લાભ મળતો નથી.
વિવેચન :
પ્રસ્તુત સાત ગાથાઓમાં મહામુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષની અને બ્રાહ્મણોની પરસ્પર ચર્ચા છે. એક પ્રકારે આ બ્રાહ્મણ અને શ્રમણનો વિવાદ છે. UNING - એકપક્ષીય. આ ભોજનનું વિશેષણ છે. આ યજ્ઞમાં બનાવેલું ભોજન કેવળ બ્રાહ્મણો માટે છે અર્થાત્ યજ્ઞમાં તૈયાર કરાવેલા ભોજન બ્રાહ્મણ જાતિ સિવાય અન્ય કોઈ જાતિને આપી શકાતું નથી. શૂદ્રને તો બિલકુલ આપી શકાતું નથી. અપાઇ :- અહીં સામાન્ય રૂપે આહાર પાણી શબ્દનો પ્રયોગ છે અર્થાતુ આહારની સાથે પાણી હોય જ અથવા ખાદ્યપદાર્થો અને પેય પદાર્થો પણ ત્યાં હતા.
સાર:- જો સારો વરસાદ થાય તો ઊંચી જમીન પર પણ પાક સારો થાય છે, જો વરસાદ ઓછો
Page #295
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
થયો હોય તો નીચેની જમીન ઉપર સારી પેદાશ થાય છે. આ આશાએ ખેડૂતો ઊંચી અને નીચી બંને ભૂમિમાં બીજ વાવે છે.
૨૨૫
દ્બાર્સદ્ધાર્:- ખેડૂતની પૂર્વોક્ત આશા જેવી આશા રાખીને મને દાન આપો. આનો અર્થ એ છે કે ભલે તમે પોતાને ઊંચી ભૂમિ સમાન અને મને નીચી ભૂમિ સમાન સમજો, તો પણ મને દાન દેવું ઉચિત છે. એવી શ્રદ્ધા—આશા રાખો અને મને દાન આપો. આમ યક્ષ મુનિના શરીરના માધ્યમથી બોલ્યો. આરાહણ્ પુખ્તમિળ છુ ઘેત્ત :- આ પ્રત્યક્ષ દેખાતું દાન ક્ષેત્ર (હું પણ) પુણ્યરૂપ છે – શુભ છે, અર્થાત્ આ પણ પુણ્યપ્રાપ્તિના હેતુરૂપ ઉત્તમ ક્ષેત્ર છે. આ પણ આરાધના કરવા યોગ્ય છે.
=
सुपेसलाई: – આમ તો સુપેશલનો અર્થ શોભન, સુંદર કે પ્રીતિકર કરવામાં આવ્યો છે પરંતુ પ્રાસંગિક અર્થ ઉત્તમ અથવા પુણ્યરૂપ જ યોગ્ય છે.
નાવિન્નાવિદૂખા:– યક્ષે યાજ્ઞિક બ્રાહ્મણોને કહ્યું – જે બ્રાહ્મણો ક્રોધાદિ દુર્ગુણોથી યુક્ત છે, તે વાસ્તવમાં ક્રિયમાન કર્મના કારણે જાતિ અને વિધાથી ઘણા દૂર છે, જેમ કે બ્રહ્મચર્ય પાલનથી બ્રાહ્મણ, શિલ્પના કારણે શિલ્પી કહેવાય છે, જેનામાં બ્રાહ્મણત્વનું આચરણ ન હોય, તે નામમાત્રના બ્રાહ્મણ છે. જેઓમાં શાસ્ત્રોનું જ્ઞાન હોય, અહિંસાદિ પાંચ પવિત્ર વ્રત હોય અને ક્રોધ, માન આદિ કષાયો ન હોય, તે ખરેખર સાચા વિદ્વાન બ્રાહ્મણ છે, માટે જ કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરતિ, સદાચરણ કે ક્રિયા છે.
उच्चावयाई -- (૧) ઉત્તમ, અધમ કે ઊંચ, નીચ કુળ (ર) નાનાં – મોટાં અનેક પ્રકારનાં તપ (૩) શેષ વ્રતોની અપેક્ષાએ મહાવ્રત ઊંચું વ્રત છે, જેનું આચરણ મુનિ કરે છે, તે તમારી જેમ અજિતેન્દ્રિય તેમજ અશીલ નથી, ઉચ્ચવ્રતધારી મુનિરૂપ ક્ષેત્ર જ ઉત્તમ છે.
અન્ન :- અર્ધ - આજે, આ સમયે જે યજ્ઞ આરંભ કર્યો છે, હે આર્યો !
રુદ્રદેવ દ્વારા મુનિને મારવાનો આદેશ :
१८
-
के इत्थ खत्ता उवजोइया वा, अज्झावया वा सह खंडिएहिं । एयं खु दंडेण फलेण हंता, कंठम्मि घेत्तूण खलिज्ज जो णं ॥१८॥ શબ્દાર્થ :- લ્થ = અહીં, જે- કોઈ, લત્તા- ક્ષત્રિય, વા – અથવા, વનોડ્યા – અગ્નિ પાસે રહેનાર, પંહિદ્દેિ સજ્જ = વિધાર્થીઓ સાથે, અજ્ઞાવયા - કોઈ અઘ્યાપક છે, જો ૫ – જો કોઈ હોય તો, થેં - આ સાધુને, વંદેળ - લાકડીથી, ભેળ - કાષ્ટના પાટિયાથી, ëતા = મારીને, ડમ્પિ કંઠ, ગર્દન, ડોક, ગળચી, ઘેઘૂળ = પકડીને, લિન્ગ = બહાર કાઢી મૂકો.
ભાવાર્થ :- (રુદ્રદેવ બ્રાહ્મણ બોલ્યા) અરે કોઈ છે ! ક્ષત્રિય કુમાર, રસોઈયા, વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકો, જે હોય તે અહીં આવો અને આ સાધુને દંડાથી, વૃક્ષના લાકડાં કે પાટિયાથી મારીને તથા ડોક પકડીને જલદી બહાર કાઢી મૂકો.
Page #296
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
|१९| अज्झावयाणं वयणं सुणित्ता, उद्धाइया तत्थ बहू कुमारा ।
दंडेहिं वित्तेहिं कसेहिं चेव, समागया तं इसिं तालयंति ॥१९॥ શબ્દાર્થ - અફાવવા, અધ્યાપકનું, વય, વચન, કુળ- સાંભળીને, ત~- ત્યાં, રતાડ્યા - ઝડપથી દોડી આવ્યા અને, વહૂ - ઘણા જ, કુમાર - કુમાર, સનાયા - આવેલા તે બધા મળીને, તે - તે, - મુનિને, ૯- દંડથી, વિહિં. નેતરથી, રેવ- અને, વહેંચાબુકોથી, તાતિ - મારવા લાગ્યા. ભાવાર્થ - અધ્યાપકનું આવું વચન સાંભળીને ત્યાં ઘણા કુમારો, છાત્રો દોડી આવ્યા અને દંડ, છડી અને ચાબુકોથી તે હરિકેશબલ ઋષિને મારવા લાગ્યા. ભદ્રા દ્વારા મુનિનો પરિચય :२० रण्णो तहिं कोसलियस्स धूया, भद्द त्ति णामेण अणिंदियंगी।
तं पासिया संजय हम्ममाणं, कुद्धे कुमारे परिणिव्ववेइ ॥२०॥ શબ્દાર્થ – હિંયાં, તંતે, મન મારતાં, પશિયા - જોઈને, પરિણામેળ - ભદ્રા નામ વાળી, મરિયft - અનિદિતાંગી, સુંદર અંગવાળી, જોતિયસ - કોશલ દેશના, ધૂયા - પુત્રી, વરુદ્ધ - કુપિત થયેલા, ગબ્બવે - શાંત કરવા લાગી. ભાવાર્થ :- યજ્ઞશાળામાં રાજા કૌશલિકની સુંદર અંગવાળી પુત્રી ભદ્રાએ સંયમી મુનિને મારતાં જોઈને ક્રોધિત વિદ્યાર્થીઓને રોકયા અર્થાત્ સમજાવીને શાંત કરવા લાગી. २१ देवाभिओगेण णिओइएणं, दिण्णा मु रण्णा मणसा ण झाया ।
णरिद देविंदऽभिवंदिएणं, जेणामि वंता इसिणा स एसो ॥२१॥ શબ્દાર્થ – સેવામિઓનો દેવના પ્રગટ ચમત્કારથી,
fઓફur - પ્રેરાયેલા, uિr 1મને આ મુનિને સોંપી હતી, માસા મુનિએ મનથી પણ મને, ફાવા - સ્વીકારી નહીં, રિંક ઉsfમવલિM નરેન્દ્રો દેવેન્દ્રોથી પૂજિત, નેપ - જે, સિT - મુનિએ, વંતા બિ - મારો ત્યાગ કર્યો હતો, તે તે જ, પક્ષ - આ મુનિ છે.
ભાવાર્થ :- (ભદ્રાએ કહ્યું) દેવની બલવતી પ્રેરણાથી પ્રેરિત મારા કૌશલિક રાજાએ મને આ મુનિને સોંપી હતી, પણ મુનિએ મનથી પણ મારી ઈચ્છા કરી નહીં. મારો ત્યાગ કરનાર આ ઋષિ નરેન્દ્રો અને દેવેન્દ્રો માટે પણ પૂજ્ય છે. २२ एसो हु सो उग्गतवो महप्पा, जिइंदिओ संजओ बंभयारी ।
जो मे तया णेच्छइ दिज्जमाणिं, पिउणा सयं कोसलिएण रण्णा ॥२२॥
Page #297
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
રર૭
શબ્દાર્થ :- સો - આ, હુ સો - તે જ, ૩૧તવો – ઉગ્ર તપ કરનાર, યંમારી - બ્રહ્માચારી, મદપ્પા - મહાત્મા છે, નો - જેમણે, તવા - તે સમયે, સર્ચ - સ્વયં ોણ - કોશલ દેશના, પિઝા = પિતાજી દ્વારા, વિધ્નમાપ્નિ = અપાતી, મે = મારો, ૫ રૂર્ = સ્વીકાર ન કર્યો, મનથી પણ મારી ચાહના ન કરી.
ભાવાર્થ :- આ તે જ ઉગ્ર તપસ્વી જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી મહાત્મા છે, જેમણે મારા પિતા રાજા કૌલિક દ્વારા મને આપવા છતાં મારો સ્વીકાર કર્યો નહીં.
२३
महाजसो एस महाणुभागो, घोरव्वओ घोरपरक्कमो य । मा एवं हीलेह अहीलणिज्जं, मा सव्वे तेएण भे जिद्दहेज्जा ॥ २३ ॥ શબ્દાર્થ :- ખ઼ - આ મુનિ, યોઘ્નો - કઠિન મહાવ્રતોને ધારણ કરનાર, ચોરવવમો - તપ સંયમમાં ઘોર પરાક્રમ કરનાર, માનસો - મહાયશસ્વી, મહાનુમાનો - મહાપ્રભાવશાળી મહાત્મા છે, અદીલાં છે તે અવહેલના કરવા યોગ્ય નથી, = એની, મા દીભેદ - અવહેલના ન કરો, કયાંક Ë એ, જે – તમને, સન્ગે – બધાને, તેણ - પોતાના તેજથી, મા પિઠેન્ના - ભસ્મ કરી નાંખે, એવું ન બને. ભાવાર્થ :- આ મુનિ કઠિન મહાવ્રતોને ધારણ કરનાર, તપ સંયમમાં ઘોર પરાક્રમ કરનાર, મહાયશસ્વી અને મહાપ્રભાવશાળી મહાત્મા છે. તે અવહેલના કરવા યોગ્ય નથી, તેની અવહેલના ન કરો. એવું ન બને કે ક્યાંક એ તમને બધાને પોતાના તેજથી ભસ્મ કરી નાંખે.
વિવેચન :
કરવો :કર્મશત્રુઓનો નાશ કરવા માટે લાંબી તપસ્યા કે અનશન વગેરે તપ કરનાર, ઉત્કટ તપસ્વી, ઘોર તપસ્વી, ઉંચ તપસ્વી છે. જે એક ઉપવાસથી લઈને માસખમણ વગેરે તપયોગનો પ્રારંભ કરીને જીવનપર્યંત તેનું પાલન કરે છે, તે ઉગ્ર તપસ્વી છે.
મહપ્પા :– સંયમ તપમાં વિશિષ્ટ વીર્યોલ્લાસને કારણે જેનો આત્મા પ્રશસ્ત કે મહાન છે, તે મહાત્મા.
મહાનસો :– જેની કીર્તિ અસીમ છે, ત્રિભુવનમાં જેનો યશ વ્યાપ્ત છે, તે મહાયશસ્વી.
=
મહાનુમાનો ઃ— જેનો અનુભવ, સામર્થ્ય, પ્રભાવ, આદિ મહાન છે અથવા જેને અચિંત્ય શક્તિઓ પ્રાપ્ત થયેલી છે, જે મહાપુણ્યવાન
છે.
કોપરવો – જેનામાં કષાય વિજય માટે અપાર સામર્થ્ય કે તપ સંયમમાં પ્રબલ પુરુષાર્થ છે તે. યક્ષની શક્તિનો પ્રયોગ :
२४
एयाई तीसे वयणाई सोच्चा, पत्तीइ भद्दाइ सुभासियाई ।
इसिस्स वेयावडियट्टयाए, जक्खा कुमारे विणिवारयति ॥ २४ ॥
Page #298
--------------------------------------------------------------------------
________________
| ૨૨૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ – પરાયજ્ઞશાળાના પુરોહિતની પત્ની, રીલે -એ, મા ભદ્રાના, યા આ, સુભાલિયાડું = સુભાષિત, વળાડું = વચનોને, સોશ્વ = સાંભળીને, સિલ્સ = ઋષિની, વેરાવડિયા-સેવા કરવા માટે, તમારે એ બ્રાહ્મણ કુમારોને, ના યક્ષ, વિવારતિ - રોકવા લાગ્યા. ભાવાર્થ :- મુનિ વિષયક રુદ્રદેવ પુરોહિતની પત્ની ભદ્રાના પ્રશંસાત્મક વચનો સાંભળીને ઋષિની સેવામાં ઉપસ્થિત યક્ષ તે બ્રાહ્મણકુમારોને રોકવા લાગ્યો. २५ ते घोररूवा ठिय अंतलिक्खे, असुरा तहिं तं जणं तालयति ।
ते भिण्णदेहे रुहिर वमते, पासित्तु भद्दा इणमाहु भुज्जो ॥२५॥ શબ્દાર્થ :- વોલ્ટવા - રોદ્ર રૂપ ધારણ કરેલા, અસુર - અસુર સ્વભાવવાળા, તે - તે યક્ષ, અંતણે - આકાશમાં, ડિય - રહીને, તહં - ત્યાં યજ્ઞશાળામાં, તં- તે, કઈ = કુમાર વર્ગને, તાલિમારવા લાગ્યા, ભાવેદે તે ભિન્નદેહવાળા, ઘવાયેલા, હાં લોહીનું, વસંતે-વમન કરતાં, તે - તે કુમારોને, મા = ભદ્રાએ, પુળો = ફરી, આદુ - કહ્યું. ભાવાર્થ :- તો પણ તે બાળકો ન માન્યા, તેથી આકાશમાં રહેલો ભયંકર રૂપવાળો, અસુર ભાવવાળો કુદ્ધ થયેલો યક્ષ તેમને મારવા લાગ્યો. તે ઘવાયેલા કુમારોને લોહીની ઊલટી કરતાં જોઈને, ભદ્રાએ ફરી કહ્યું– २६ गिरिं णहेहिं खणह, अयं दंतेहिं खायह ।
जायतेय पाएहिं हणह, जे भिक्खु अवमण्णह ॥२६॥ શબ્દાર્થ - ને -જે તમે લોકો,ઉમરવું - ભિક્ષુનું, અવમvપદ અપમાન કરી રહ્યા છો, જીરું - પર્વતને, દહિંનખ દ્વારા, - ખોદી રહ્યા છો, અ૬ - લોઢાને, સંfÉ - દાંતોથી, હાથદ - ચાવી રહ્યા છો અને, ગાયતેલં = અગ્નિ, પદં = પગથી, દ = કચડી રહ્યા છો. ભાવાર્થ - તમે તપસ્વી ભિક્ષુનું જે અપમાન કરો છો, તે નખથી પર્વત ખોદવા જેવું છે, દાંતથી લોઢું ચાવવા જેવું છે અને પગથી અગ્નિ કચડવા જેવું કાર્ય છે અર્થાત્ તે ઘણું જ અહિત અને અલાભનું કાર્ય છે. २७ आसीविसो उग्गतवो महेसी, घोरव्वओ घोरपरक्कमो य ।।
__अगणिं व पक्खंद पयंगसेणा, जे भिक्खुयं भत्तकाले वहेह ॥२७॥ શબ્દાર્થ - મહેલી- આ મહર્ષિ, આજીવિલી-આશીવિષ લબ્ધિવાળા, ૩ - કઠોર તપ કરનાર, ને - જો તમે, મત્તાને ભિક્ષાના સમયે, બિgયં- આ ભિક્ષુકને, વહે- મારી રહ્યા છો. તે, પારેવા પતંગિયાના ટોળાની, - માફક, મf - અગ્નિમાં, પહ૬- પડી રહ્યા છો.
Page #299
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
૨૨૯
ભાવાર્થ :- આ મહર્ષિ આશીવિષ લબ્ધિવાન છે અથવા આશીવિષ સર્પ જેવા શક્તિસંપન્ન છે. ઘોર તપસ્વી છે, ઘોર વ્રતધારી છે અને ઘોર પરાક્રમી છે અર્થાત્ આ મુનિના આચાર, તપ ઘણાં મહાન છે. જેઓ ભિક્ષા વખતે મુનિને સતાવે છે, તેઓ પતંગિયાના સમૂહની જેમ અગ્નિમાં પડીને ભસ્મ થાય છે. सीसेण एयं सरणं उवेह, समागया सव्वजणेण तु
२८
।
जइ इच्छह जीवियं वा धणं वा, लोगं पि एसो कुविओ डहेज्जा ॥२८॥ શબ્દાર્થ :- નક્ = જો, તુબ્મ - તમે, ગાવિયું - જીવન, થળ વા = ધન, હ = ઈચ્છતા હો તો, सव्वजणेण = બધા સાથે, સમાયા = મળીને, સીસેળ = મસ્તક નમાવીને, પ્રણામ કરતાં, Ë તેમનું, સરળ = શરણ, વેહ = ગ્રહણ કરો, સો = આ મહર્ષિ, ઝુવિઓ = કોપાયમાન થયેલા, તોજ્ વિ – લોકને પણ, ઉલ્લેખ્ખા = બાળી શકે છે.
ભાવાર્થ :- જો તમે તમારા જીવનને કે ધનને સુરક્ષિત રાખવા ઈચ્છતા હો, તો બધા સાથે મળી, માથું નમાવી તેમના શરણે જાઓ કારણ કે આ ઋષિ ગુસ્સે થતાં સમસ્ત વિશ્વને ભસ્મ કરવા જેટલી શક્તિ ધરાવે છે.
२९
अवहेडिय पिट्ठिसउत्तमंगे, पसारियाबाहु अकम्मट्ठे । णिब्भेरियच्छे रुहिरं वमंते, उड्ढमुहे णिग्गयजीह णेत्ते ॥२९॥
=
શબ્દાર્થ :- પિટ્ટિસનત્તમને – જેના સુંદર મસ્તક, પીઠની તરફ નીચે, અવહેલિય = ઝુકાવી દીધાં હતાં, પસાનિયાવાડુ – જેમની ભુજાઓ ફેલાવેલી હતી, અમ્મવેત્રે જે કર્મચેષ્ટાથી શૂન્ય થઈ ગયા હતા, ખિન્થેરિયન્ઝે – જેમની આંખો ફાટી ગઈ હતી, મુદ્દે - જેમણે ઊપર તરફ મોઢું ફેરવ્યું હતું, ખિયનીદ ખેત્તે = જેની જીભ અને આંખો નીકળી ગઈ હતી.
ભાવાર્થ : – મુનિને મારનાર છાત્રોનાં માથાં પીઠ તરફ નમી ગયા, હાથ પહોળા થઈ ગયા, તેઓ ચેષ્ટા રહિત કે બેભાન થઈ ગયા, તેઓની આંખો ઉઘાડી જ રહી ગઈ હતી. તેઓને લોહીની ઊલટી થવા લાગી, તેમના મોઢાં ઉપર થઈ ગયાં, જીભ અને આંખો બહાર આવી ગઈ હતી.
વિવેચન :
--
વેયાવહિય (વૈયાવૃત્ય) • વિશેષરૂપથી પ્રવૃત્તિ, સેવા પ્રવૃત્તિ. અહીં વિરોધીથી રક્ષા કે પ્રત્યેનીક નિવારણના અર્થમાં વૈયાવૃત્ય શબ્દ પ્રયુક્ત છે. તે પણ એક પ્રકારની સેવા છે.
આસીવિસો :- (૧) આશીવિષ લબ્ધિથી સંપન્ન. આ લબ્ધિથી શાપ અને અનુગ્રહ કરવામાં તે સમર્થ થાય છે. (૨) આશીવિષસર્પ જેવી શક્તિના ધારક. જે આશીવિષ સર્પને છંછેડે છે, તે મૃત્યુને બોલાવે છે. એ જ રીતે જે આવા તપસ્વી મુનિને છંછેડે છે, તે મૃત્યુને આમંત્રણ આપે છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અખિં વ પવાર પથળસેળા :– જેમ પતંગિયાનો સમૂહ અગ્નિમાં પડતાં જ નષ્ટ થઈ જાય છે, તેમ તમે પણ આવા મુનિને સતાવીને નષ્ટ થઈ જશો.
૨૩૦
अकम्मट्ठे : :– જેમાં કોઈ પણ શારીરિક ક્રિયા કરવાની શક્તિ ન હોય અર્થાત્ જે મૂર્છિત– બેભાન જેવા બની ગયા હોય.
ચમત્કારથી નમસ્કાર ઃ
३० ते पासिया खंडियं कट्ठभूए, विमणो विसण्णो अह माहणो सो । इसिं पसाएइ सभारियाओ, हीलं च णिदं च खमाह भंते ॥ ३० ॥
શબ્દાર્થ
=
=
:- તે - તે, ઘડિય = વિદ્યાર્થીઓને, દુમૂ = કાષ્ઠવત્–અચેતન, નિશ્ચેષ્ટ, પાસિયા જોઈને, અહ = ત્યાર પછી, વિમળો – શૂન્યચિત્ત, ઉદાસ, વિસળો – ખેદથી ખિન્ન થયા, ચિંતાથી વ્યાસ, સો – તે, માદળો = યજ્ઞશાળાનો અધિપતિ રુદ્રદેવ બ્રાહ્મણ, સમારિયાઓ = પોતાની પત્નીની સાથે, લિ – ઋષિને, પસાઙ્ગ = પ્રસન્ન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, ભંતે = હે ભગવાન!, ીલં - મારાથી થયેલી અવજ્ઞા, ખિવું = નિંદાને માટે આપ, સ્વમાE = ક્ષમા કરો.
=
ભાવાર્થ :- તે છાત્રોને કાષ્ઠવત્ નિશ્ચેષ્ટ અને યક્ષથી પ્રતાડિત જોઈને, રુદ્રદેવ બ્રાહ્મણ ઉદાસ અને ચિંતાથી વ્યાકુળ બની, પોતાની પત્ની ભદ્રાને સાથે લઈને ઋષિને પ્રસન્ન કરવા આ પ્રમાણે કહેવા લાગ્યા– હે ભંતે ! અમે તમારી અવગણના કરી છે, નિંદા કરી છે, તે માફ કરો.
३१
बालेहिं मूढेहिं अयाणएहिं, जं हीलिया तस्स खमाह भंते । महप्पसाया इसिणो हवंति, ण हु मुणी कोवपरा हवंति ॥३१॥
શબ્દાર્થ :- ભંતે - હે ભગવન્ !, મૂàહિં - આ મૂઢ, અવાળÈ - અજ્ઞાની, મૈં - જે, વાત્તેન્જિં = બાળકોએ, દીલિયા = તમારી અવહેલના કરી છે, તસ્ય = તેમને માટે, વમાદ = ક્ષમા કરો, મહવ્વસાયા
=
- અતિ પ્રસન્નચિત્ત, મહાકૃપાળુ, હવંતિ = હોય છે, મુળી = મુનિ, હૈં = ચોક્કસ જ, જોવપરT = કોપ કરનાર, ૫ = નથી, હવંતિ = હોતા.
ભાવાર્થ :- (રુદ્રદેવ)હે ભગવન્ ! હિતાહિતના વિવેકથી રહિત આ અજ્ઞાની મૂર્ખ બાળકોએ આપની અવહેલના કરી છે. આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ અત્યંત કૃપાળુ હોય છે. તેઓ કોઈ ઉપર ક્રોધ કરતા નથી. पुव्विं च इण्हि च अणागयं च, मणप्पओसो ण मे अत्थि कोई । जक्खा हु वेयावडियं करेंति, तम्हा हु एए णिहया कुमारा ॥३२॥
३२
=
શબ્દાર્થ :- પુષ્વિ- પહેલાં, ત્હિ - આ સમયે, અળાનવં = આગળ ભવિષ્યમાં, જો કોઈ પ્રકારનો, મે = મારા, મળપ્પોસો= મનમાં દ્વેષ, ૫ અસ્થિ = ન હતો, અત્યારે પણ નથી, આગળ પણ
Page #301
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૨: હરિકેશીય પ્ર.
[ ૨૩૧ ]
નહીં હોય, હું = પરંતુ, તિ = કરે છે, તન્હા હું = તેથી તેના દ્વારા જ, પણ- આદિ = મરાયા છે. ભાવાર્થ :- (મુનિ) મારા મનમાં પહેલાં કે આ સમયે કોઈ પણ દ્વેષ ન હતો, છે નહીં અને ભવિષ્યમાં પણ રહેશે નહીં પરંતુ યક્ષ મારી સેવા કરે છે, તેથી તેના દ્વારા જ બાળકોની આ દશા થઈ છે. ૩૩ અત્યં ૨ નં ર વિયાણબાબા, તુ જ વિ સુખદ ભૂપાળા |
__ तुब्भं तु पाए सरणं उवेमो, समागया सव्व जणेण अम्हे ॥३३॥ શબ્દાર્થ :- અત્યં - શાસ્ત્રોના અર્થ, શાસ્ત્રોના મર્મ, તત્ત્વોનું સ્વરૂપ, થર્ના - ધર્મ સ્વરૂપને, આચાર ધર્મને, નિયામા- જાણનાર, ભૂપ - મંગલકારી પ્રજ્ઞાવાળા, તુમ્ - આપ, કવિ g૬ - ક્યારે ય કુપિત થતા નથી, અચ્છે - અમે, સવ્વ નખ - બધા લોકો, સાયા - મળીને, તુ તુ - તમારા જ, પાપ - ચરણોમાં, સર - શરણ, વેનો - સ્વીકારીએ છીએ. ભાવાર્થ :- (રુદ્રદેવે કહ્યું) શાસ્ત્રોના અર્થ અને ધર્મને સારી રીતે જાણનાર, મંગલકારી પ્રજ્ઞાવાળા આપ કયારે ય કુપિત થતા નથી, અમે બધા સાથે મળીને આપના ચરણોનું શરણું સ્વીકારીએ છીએ. ३४ अच्चेमु ते महाभाग, ण ते किंचि ण अच्चिमो ।
भुंजाहि सालिमं करं, णाणावंजण संजुयं ॥३४॥ શબ્દાર્થ :- મામા- હે મહાભાગ!, તે - તમારી, અજોણું - અમે પૂજા કરીએ છીએ, તે તમારી, વિવિ- કોઈ પણ વસ્તુ (ચરણ રજ સુધી) એવી, = નથી, જેને અમે, વિમો- ન પૂજતા હોઈએ, વળાવનાનુયં અનેક પ્રકારના પદાર્થોથી યુક્ત, લાલિમ - શાલિ (ચોખાથી) બનાવેલા, સૂર ભાતનું, મુંનાદિ. તમો ભોજન કરો. ભાવાર્થ :- હે મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ. આપની ચરણરજ આદિ કાંઈ પણ એવું નથી, જેની અમે સેવા-અર્ચના ન કરીએ અર્થાતુ આપની સમગ્રતયા પૂજા કરીએ છીએ, આપને પૂર્ણરૂપે પૂજનીય માનીએ છીએ અને આપને વિનંતી કરીએ છીએ કે વિવિધ પ્રકારનાં વ્યંજનોથી સંમિશ્રિત ભાતનું ભોજન ગ્રહણ કરી તેનો ઉપભોગ કરો. ३१ इमं च मे अस्थि पभूयमण्णं, तं भुंजसु अम्ह अणुग्गहट्ठा ।
बाढं ति पडिच्छइ भत्तपाणं, मासस्स उ पारणए महप्पा ॥३५॥ શબ્દાર્થ :- - આ સામે, ને- મારું, ભૂયં ઘણું બધું, મvu - ભોજન, અસ્થિ- છે, અબ્દ = અમારી ઉપર, અજુદદ્દા = અનુગ્રહ કરવા માટે, તે આનું, મુનસુ- તમે ભોજન કરો, માખી - તે મહાત્મા, વાઢ તિ: 'સારું છે' આ રીતે કહીને, નાલ ૩ માસખમણ તપના, પા૨ાણ - પારણામાં, બાપા - આહારપાણી, પછિ - ગ્રહણ કરે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩ર |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- આ અમારું પુષ્કળ અન્ન છે. અમારાં ઉપર અનુગ્રહ કરી તમે તેનું ગ્રહણ કરી ભોજન કરો. તે તપસ્વી મહાત્માએ પુરોહિતના આગ્રહનો સ્વીકાર કર્યો અને એક માસની તપશ્ચર્યાના પારણા માટે આહાર પાણી ગ્રહણ કર્યાં.
વિવેચન :
જિલuળો - વિષાદયુકત - આ કમારો કેમ હોંશમાં આવશે, સભાન થશે ? આ ચિંતાથી વ્યાકુળ, દુઃખથી ભરેલા ચિત્તથી. હતાદ - હે ભગવાન! ક્ષમા કરો, કેમ કે આ બાળકો મૂર્ખ અને અજ્ઞાની છે, એ દયનીય છે, તેના પર ગુસ્સે થવું નહીં. કહ્યું પણ છે– આત્મદ્રોહી, મર્યાદાવિહીન, મૂર્ખ અને સન્માર્ગને છોડનાર તથા નરકની
જ્વાળામાં બળતણરૂપ બનનાર ઉપર અનુકંપા કરવી જોઈએ, માટે આ અબુધ બાળકો અનુકંપા (દયા) યોગ્ય જ છે.
પUM :- મંગળકારી પ્રજ્ઞા, વિશાળ પ્રજ્ઞા, શ્રેષ્ઠ પ્રજ્ઞા તથા પ્રાણી રક્ષાકારી પ્રજ્ઞા અર્થાતુ વિપુલ બુદ્ધિશાળી. તપસ્વી મુનિનો મહિમા :३६ तहियं गंधोदय-पुप्फवासं, दिव्वा तहिं वसुहारा य वुट्ठा ।
पहयाओ दुदुहीओ सुरेहिं, आगासे अहो दाणं च घुटुं ॥३६॥ શબ્દાર્થ - દિવં - તે સમયે મુનિના આહાર લેવા પર દેવોએ, બંધોપુખવાસં - સુગંધિત જળ અને ફૂલોની વર્ષા કરી, તહિં = ત્યાં દેવોએ, = દિવ્ય (શ્રેષ્ઠ), વસુદાર = ધનની, વુદુ = ધારાબદ્ધ વર્ષા કરી, કુહિં દેવોએ, વંદો = દુભિઓ, નગારાં તથા અન્ય વાજિંત્રો, વગાડ્યાં, આરે - આકાશમાં, અહોવા - અહો દાન ! અહો દાન!, શ્રેષ્ઠ દાન ! આ રીતે, પુ૬ - ઘોષણા કરી. ભાવાર્થ - જ્યાં તપસ્વી મુનિએ આહાર ગ્રહણ કર્યો હતો તે યજ્ઞશાળામાં દેવોએ સુગંધિત જલ, પુષ્પો તેમ જ દિવ્ય ધનનો વરસાદ કર્યો અને દુભિ વગાડી, આકાશમાં અહો ! દાન, અહો ! દાન, અર્થાત્ શ્રેષ્ઠ દાન ! શ્રેષ્ઠ દાન, એમ દિવ્યધ્વનિમાં ઘોષણા કરી.
सक्खं खु दीसइ तवोविसेसो, ण दीसइ जाइविसेस कोई ।
__ सोवागपुत्तं हरिएस साहु, जस्सेरिस्सा इड्डि महाणुभागा ॥३७॥ શબ્દાર્થ :- રણુ - નિશ્ચય જ, સર્વ સાક્ષાતુ, તવો વસેલો તપનું મહાભ્ય, વીસ - દેખાય છે, નાવિલેસ= જાતિની વિશેષતા, ર્ફિ કંઈ પણ, ખ રીલફુ= દેખાતી નથી, સોલાપુd = ચાંડાળ
Page #303
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
.
| ૨૩૭ |
ના પુત્ર, હરિસ સાદું = હરિકેશમુનિને જુઓ, બસ = જેની, રિસા = આ પ્રકારની, મહાનુભા - મહાપ્રભાવશાળી, ફાફ - ઋદ્ધિ છે.
ભાવાર્થ :- ત્યાં જોનાર લોકો કહેવા લાગ્યા અથવા અહીં શાસ્ત્રકાર કહે છે કે ખરેખર! તપની મહત્તા પ્રત્યક્ષ દેખાય છે, જણાય છે. જાતિની કોઈ વિશેષતા નથી. જેમની આવી મહાન ઋદ્ધિ છે, મહાન પ્રભાવ છે, તે હરિકેશબલ મુનિ ચાંડાલપુત્ર છે, છતાં તેમની સેવામાં દેવો હાજર રહે છે. વિવેચન :સનg g રસિફ :- પ્રસ્તુત ગાથામાં પ્રયુક્ત ઉદ્ગારો, હરિકેશબલ મુનિના તપ, સંયમ તેમજ ચારિત્રનો પ્રત્યક્ષ ચમત્કાર જોઈને, આશ્ચર્યચકિત થયેલા બ્રાહ્મણોના સંભવિત છે. તેઓ હવે સુલભબોધિ તેમજ મુનિના શ્રદ્ધાળુ ભક્ત બની ગયા હતા. અતઃ તેઓના મુખથી નીકળતી આ વાણી શ્રમણ સંસ્કૃતિના તત્ત્વને અભિવ્યક્ત કરી રહી છે કે જાતિવાદ અતાત્ત્વિક છે, કલ્પિત છે. આ સૂત્રના ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે કે પોતાનાં કર્મોથી જ મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. જન્મ (જાતિ) થી નહીં.
સૂત્રકૃતાંગ સૂત્રમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે - "મનુષ્યની સુરક્ષા તેના જ્ઞાન અને ચારિત્રથી થાય છે, જાતિ અને કુળથી નહીં. વ્યક્તિની ઊંચતા નીચતાનો આધાર તેની જાતિ અને કુળ નહીં પરંતુ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપ, સંયમ છે. જેના જ્ઞાન, દર્શન, ચારિત્ર ઉન્નત છે અથવા તપ,સંયમનું આચરણ વિશેષ છે, તે જ ઊંચ છે. જે આચારભ્રષ્ટ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રથી રહિત છે, તે કદાચ બ્રાહ્મણ કે ક્ષત્રિય વગેરે કોઈ પણ ઉચ્ચ જાતિના હોય, છતાં તે નિષ્ફટ છે.
જૈનધર્મની ઘોષણા છે કે કોઈ પણ વર્ણ, જાતિ, દેશ, વેશ કે લિંગની વ્યક્તિ જો રત્નત્રયની નિર્મળ સાધના કરતી હોય, તો તેના માટે સિદ્ધિ-મુક્તિના દ્વાર ખુલ્લાં છે. આ પ્રસ્તુત ગાથાનો સારાંશ છે. ભાવયજ્ઞ અને ભાવગ્નાન :३८ किं माहणा जोइ समारभंता, उदएण सोहिं बहिया विमग्गहा ।
जं मग्गहा बाहिरिय विसोहिं, ण तं सुदिट्ठ कुसला वयति ॥३८॥ શબ્દાર્થ :- નાદ-હે બ્રાહ્મણો! આપ, નો અગ્નિનો, સનારમંતા-આરંભ કરતાં, ૩પજળથી, વહિયા= બાહ્ય, સદં = શુદ્ધિની, વિં= શા માટે, વિકાદ- શોધ કરો છો?, ઈચ્છો છો?, ગ = જે આપ, વાહિરિયન બાહ્ય, વિસર્દિક વિશુદ્ધિની, મહા શોધ કરો છો, તંત્ર તેને, તે આચરણને, સુલતા- તત્ત્વજ્ઞાની કુશળ પુરુષ, સુવિ૬ - સુદષ્ટ, સાચો માર્ગ, ન વતિ કહેતા નથી. ભાવાર્થ :- (મુનિ બોલ્યા) હે બ્રાહ્મણો ! અગ્નિનો આરંભ કરીને અર્થાત્ અગ્નિમાં જીવોની હિંસા કરીને અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ, શરીર શુદ્ધિ શા માટે કરી રહ્યા છો? અર્થાત્ યજ્ઞ, સ્નાન આદિથી બાહ્ય શુદ્ધિ શા માટે ઈચ્છો છો? જેઓ બહારની શુદ્ધિને શોધે છે, તેમના તે આચરણને જ્ઞાની પુરુષો શ્રેષ્ઠ કે સાચો
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
માર્ગ કહેતા નથી. ३९ कुसं च जूवं तण कट्ठमग्गि, सायं च पायं उदगं फुसंता ।
पाणाइं भूयाई विहेडयंता, भुज्जो वि मंदा पगरेह पावं ॥३९॥ શબ્દાર્થ :- HT- મંદબુદ્ધિ વાળાઓ!, શુi = કુશ (દર્ભ), પૂર્વ = યજ્ઞતંભ, તા- તૃણ, ૬કાષ્ઠ લાકડું, - અગ્નિ, અને ગ્રહણ કરતાં તથા, પાયં પ્રાતઃકાળ, સાયં સાયંકાળ, સંધ્યા સમય, ૩૧ = પાણીનો, તુલતા સ્પર્શ કરતાં, પગારું = પ્રાણી તથા, યા- ભૂતોની, વિકતા= હિંસા કરતાં, મુળી વિક વધારે ઘણાં, પાવ- પાપનો, પારદ = સંચય છે. ભાવાર્થ :- યજ્ઞમાં દાભ, યજ્ઞ સ્તંભ, તણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તેમજ સવાર અને સાંજ પાણીનો સ્પર્શ કરતાં એવા મંદબુદ્ધિ લોકો જળ વગેરેના આશ્રયે રહેલાં દ્વીન્દ્રિયાદિ પ્રાણીઓની અને વનસ્પતિકાયની, ઉપલક્ષણથી પૃથ્વીકાયાદિ જીવોની વિવિધ પ્રકારે હિંસા કરતાં ઘણાં પાપકર્મોનો સંગ્રહ કરે છે. ४० कहं चरे भिक्खु वयं जयामो, पावाई कम्माइं पणुल्लयामो ।
अक्खाहि णे संजय जक्खपूइया, कह सुजटुं कुसला वयति ॥४०॥ શબ્દાર્થ :- fમg = હે મુનિ!, વયં- અમે, ઇન કેવી રીતે, ઘરે = પ્રવૃત્તિઓ કરીને, નાનોકેવા યજ્ઞ કરવા જોઈએ કે જેનાથી, પાવા-પાપ, વીરું = કર્મોને,પુસ્નયાનો = દૂર કરી શકીએ, નઉપૂફા = હે યક્ષથી પૂજિત!, સંજય = હે સંયતિ ! = અમને, ગાદિ = કહો કે, સુલતાન કુશળ તત્ત્વજ્ઞ પુરુષ, ૬ = કઈ રીતે, સુનઃ સુંદર યજ્ઞનું, વતિ- પ્રતિપાદન કરે છે. ભાવાર્થ :- (રુદ્રદેવ બોલ્યા) હે ભિક્ષુ! અમે કેવી પ્રવૃત્તિઓ કરીએ? કેવી રીતે યજ્ઞ કરીએ? અને પાપકર્મને કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયત ! તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞનું કઈ રીતે પ્રતિપાદન કરે છે, તે અમને કહો. ४१ छज्जीवकाए असमारभंता, मोसं अदत्तं च असेवमाणा ।
परिग्गहं इथिओ माण-मायं, एयं परिण्णाय चरति दंता ॥४१॥ શબ્દાર્થ :- રત્ત ઈન્દ્રિયોનું દમન કરનાર મહાત્મા, છાવર = છ જવનિકાયની, અલારખતા = હિંસા ન કરતાં, મોસં = જૂઠ, અત્ત = અદત્તાદાનનું, સેવનાગા = સેવન ન કરતા, પરિહં પરિગ્રહ, સ્થિોનું સ્ત્રીઓ, માળ = માન, મયં = માયા, અર્થ = તેને, પરિણામ = ત્યાગીને, વરતિ = પ્રવૃતિ કરે છે, સંયમમાં વિચરણ કરે છે.
ભાવાર્થ :- (મુનિ બોલ્યા) મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર મહાત્મા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રાસ, આ છ જવનિકાયની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, ચોરી કરતા નથી,
Page #305
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
૨૩૫ ]
પરિગ્રહ, સ્ત્રી, માન, માયાના ઉપલક્ષણથી ક્રોધ અને લોભના સ્વરૂપને જાણી, તેને છોડીને વિવેકપૂર્વક સંયમમાં વિચરણ કરે છે. ४२ सुसंवुडो पंचहिं संवरेहिं, इह जीवियं अणवकंखमाणो ।
वोसट्टकाओ सुइचत्तदेहो, महाजयं जयइ जण्णसिटुं ॥४२॥ શબ્દાર્થ - પંહિં પાંચ, સંવહિં સંવર દ્વારા, સુસંધુડો સારી રીતે આશ્રવનો નિરોધ કરનાર,
= અહીં, સંયમી જીવનમાં, ગોવિયં- અસંયમી જીવન, અવલણમાળો = ન ઈચ્છનાર, વોરકુerો- શરીરની પરવાહ ન કરનાર, પરીષહ ઉપસર્ગ સહન કરનાર, સુર નિર્મળ વ્રતવાળા, પવિત્ર હદયી, વત્તવેદો- શરીર સંસ્કારનો ત્યાગ કરનાર, શરીર પર મમત્વ ન રાખનાર, મદનયંત્ર મહાન જય કરનાર, મોક્ષ મેળવનારા, નખસિ૬- શ્રેષ્ઠ યજ્ઞનું, સંયમનું, નવ = અનુષ્ઠાન કરે છે. ભાવાર્થ :- જેઓ પાંચ સંવરોથી પૂર્ણ સંવૃત્ત હોય છે, આ સંયમી જીવનમાં આવીને અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી, કાયા–શરીર પ્રતિ મમત્વ કે આસક્તિનો પરિત્યાગ કરે છે, પવિત્ર હૃદયી છે, જે શરીર સંસ્કારનો ત્યાગ કરનાર છે, તેઓ વાસના પરવિજય પ્રાપ્ત કરાવનાર કે મોક્ષ પ્રાપ્ત કરાવનાર સંયમરૂપ શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. ह के ते जोई, के य ते जोइठाणे, का ते सुया, किं च ते कारिसंगं ।
एहा य ते कयरा, संति भिक्खू, कयरेण होमेण हुणासि जोई ॥४३॥ શબ્દાર્થ:- - કયો છે, ગોફટો - અગ્નિનું સ્થાન, સુથ- કડછી (હોમ કરવાનું સાધન), વ = કઈ છે, રસ- ગોબરનાં છાણાં અગ્નિ પ્રજવલિત કરવા માટેનાં સાધન, પ = સમિધા, કાષ્ઠ, સંતિ = પાપશામક શાંતિપાઠ, ક્યાંક કયો છે, જ્યા-કયા, રોમેક હોમથી અર્થાતુ કઈ વસ્તુની આહુતિ આપીને, સુતિ પ્રસન્ન કરો છો, હોમ કરો છો.
ભાવાર્થ :- (રુદ્રદેવ બોલ્યા) હે ભિક્ષુ! તમારો અગ્નિ કયો છે? તમારી જ્યોતિનું સ્થાન કર્યું છે? તમારી ઘી આદિની આહુતિ હોમવાની કડછી કઈ છે? અગ્નિ પ્રદીપ્ત કરનારાં છાણાં કયાં છે? અગ્નિ પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ કાષ્ઠ કર્યું છે? તમારો શાંતિ પાઠ કયો છે? અને કેવા હવનથી તમે જ્યોતિને આહુતિ દ્વારા તૃપ્ત કરો છો? ४ तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं कारिसंगं ।
कम्मेहा संजमजोग संति, होमं हुणामि इसिणं पसत्थं ॥४४॥ શબ્દાર્થ :- તવો તારૂપ, નોટTT= મન, વચન અને કાયાનો શુભ વ્યાપાર, સરારં= શરીર, - અષ્ટ કર્મ, સંગમનોન = સંયમનો વ્યાપાર, સંયમ પ્રવૃત્તિઓ, સંતિ = શાંતિપાઠ છે, સિt = ઋષિઓ દ્વારા, ઋષિઓ માટે, પલ્થ = પ્રશંસા કરેલા, જે પ્રશસ્ત છે. ભાવાર્થ :- (મુનિ બોલ્યા) બાહ્યાભ્યતર ભેદવાળી તપશ્ચર્યા જ્યોતિ છે, જીવાત્મા જ્યોતિનું સ્થાન
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અગ્નિકુંડ છે, મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિઓ થી આદિ હોમવાની કડછી છે; શરીર કે શરીરના અવયવ અગ્નિ પ્રદીપ્ત કરનાર છાણાં –બળતણ છે; કર્મ ઇધણ છે, સંયમની પ્રવૃત્તિઓ શાંતિપાઠ છે. હું પ્રશસ્ત જીવોપઘાત રહિત અર્થાત્ સમ્યક્ ચારિત્રરૂપ ભાવયજ્ઞ કરું છું. તે જ યજ્ઞને ઋષિજનોએ ઉત્તમ ગણ્યો છે, પ્રશસ્ત કહ્યો છે અથવા ઋષિઓ માટે સંયમરૂપ ભાવયજ્ઞ, તે જ શ્રેષ્ઠ છે.
४५
૨૩:
के ते हरए के य ते संतितित्थे, कहिंसि ण्हाओ व रयं जहासि । आइक्ख णे संजय जक्खपूइया, इच्छामो गाउं भवओ सगासे ॥४५॥ શબ્દાર્થ :- તે= પોતાના સ્નાન માટે, ૪ર૬ = જલાશય, સંતિ તિથૅ શાંતિતીર્થ અર્થાત્ પાપને શાંત કરનારું તીર્થ, હિંસિ ન્હાઞો- કયાં સ્નાન કરીને તમે, રë= કર્મ રજ, કર્મની ધૂળ, ગાલિ = ત્યાગો છો? ધુઓ છો?, મવો- અમે આપની, સસે = પાસેથી, પારું – જાણવા, રૂ∞ામો = ઈચ્છીએ છીએ. ભાવાર્થ :- (રુદ્રદેવ બોલ્યા) હે યક્ષ પૂજિત સંયત ! તમારું સ્નાન કરવા માટેનું જલાશય કયું છે ? આપનું શાંતિતીર્થ કયું છે ? આપ કયાં સ્નાન કરી કર્મરજ રૂપ મલિનતાદૂર કરો છો ? તે અમને કહો. અમે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ.
૪૬
धम्मे हर बंभे संतितित्थे, अणाविले अत्तपसण्णलेसे । जहिंसि ण्हाओ विमलो विसुद्धो, सुसीइओ पजहामि दोसं ॥४६॥
શબ્દાર્થ :- અપવિત્ત- મિથ્યાત્ત્વ વગેરેથી જે અકલુષિત છે, અત્તપસમ્બોલે જ્યાં પ્રાણીઓને પ્રશસ્ત લેશ્યાની પ્રાપ્તિ થાય છે, ધર્મો- ધર્મરૂપ, દર= જલાશય છે, ત્વમે= બ્રહ્મચર્યરૂપ,સંતિ તિસ્થે = શાંતિ તીર્થ છે, હિંસિન્હાઓ જ્યાં સ્નાન કરીને, વિમલો - વિમલ કર્મમળ રહિત, વિદ્યુત્ક્રો, વિશુદ્ધ, પવિત્ર, સુત્તીમૂગો = કષાયોનો અગ્નિ શાંત થતાં પરમ શીતળ, વોલ = દોષને, પાપને, પદ્મહામિ= દૂર કરું છું.
=
ભાવાર્થ :- (મુનિ બોલ્યા) મિથ્યાત્ત્વ વગેરેથી અકલુષિત અને પ્રશસ્ત પરિણામોને પ્રાપ્ત કરાવનાર, ધર્મ મારું જળાશય કે કુંડ છે, બ્રહ્મચર્ય મારું શાંતિતીર્થ છે, જ્યાં સ્નાન કરીને હું નિર્મળ વિશુદ્ધ અને પરમ શીતળ થઈને કર્મરજને કે પાપોને દૂર કરું છું.
४७
एयं सिणाणं कुसलेहिं दिट्ठ, महासिणाणं इसिणं पसत्थं । जहिंसि व्हाया विमला विसुद्धा, महारिसी उत्तमं ठाणं पत्ते ॥ ४७॥
ત્તિ નેમિ ।।
-
શબ્દાર્થ :સપ્તેન્જિં = તત્ત્વજ્ઞાનમાં કુશળ પુરુષોએ, વિદું = જોયું છે, બતાવ્યું છે, ઉત્તમ = શ્રેષ્ઠ, વાળું = સ્થાનને, મોક્ષને, પત્તે = પ્રાપ્ત થયા.
ભાવાર્થ :- આ પ્રકારના ભાવસ્નાનનો જ તત્ત્વજ્ઞ પુરુષોએ ઉપદેશ આપ્યો છે. ઋષિઓ માટે આ
Page #307
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૨: હરિકેશીય
પ્રો.
| ૨૩૭ |
મહાન જ્ઞાન જ પ્રશસ્ત કે શ્રેષ્ઠ છે. આ ધર્મરૂપી કુંડમાં સ્નાન કરીને, કર્મમલથી રહિત અને ભાવોથી વિશુદ્ધ થઈને મહર્ષિઓ ઉત્તમ સ્થાન અર્થાતુ મોક્ષને પ્રાપ્ત થયા છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :સોર્દિ-દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિના ભેદથી શુદ્ધિ બે પ્રકારની છે. પાણીથી મલિન વસ્ત્ર વગેરે ધોવાં, એ દ્રવ્યશુદ્ધિ છે તથા તપ સંયમ વગેરે દ્વારા અષ્ટવિધ કર્મમળને ધોવા, તે ભાવશુદ્ધિ છે. આથી મુનિએ રુદ્રદેવ આદિ બ્રાહ્મણોને કહ્યું હતું કે પાણીથી બાહ્ય શુદ્ધિને કેમ શોધી રહ્યા છો? દ્રવ્યશુદ્ધિથી ભાવ શુદ્ધિનું વિશેષ મહત્ત્વ છે. મૂવાડું - વૃક્ષ અથવા ઉપલક્ષણથી અન્ય વનસ્પતિકાયિક જીવો પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિયને ગ્રહણ કરવા જોઈએ. વિદેયંતી – વિશેષરૂપથી, વિવિધ પ્રકારે નષ્ટ કરીને. પરિણાવ -જ્ઞપરિજ્ઞાથી તેનું સ્વરૂપ વિશેષરૂપેથી જાણી, પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરીને. સુસંધુડો - જેના પ્રાણાતિપાત વગેરે પાંચ આશ્રદ્વાર રોકાઈ ગયાં છે, તે સુસંવૃત્ત છે. વોલકુમો - સારી રીતે કે પૂર્ણતયા પોતાના શરીરની સંભાળ અર્થાત્ શુશ્રુષા સંસ્કારના ત્યાગી અર્થાત્ સમસ્ત દેહ મમત્વના ત્યાગી. મહાન નવ ઝUસિ૬ - કર્મશત્રુને પરાજિત કરવાની પ્રક્રિયા હોવાથી સંયમ તપ મહાન જયરૂપ છે. એટલે આત્માનો મહાન જય કરાવનાર, મોક્ષ પ્રાપ્ત કરાવનાર, શ્રેષ્ઠ યજ્ઞ રૂપ સંયમનું સમ્પર્ક આચરણ કરે છે. પસલ્ય :- જીવોપઘાત રહિત હોવાથી આ તપ સંયમરૂપ ભાવયજ્ઞ સમ્યકુચારિત્રવાન વિવેકી ઋષિઓ મહર્ષિઓ દ્વારા પ્રસંશનીય છે, ઉત્તમ છે.
એ સંનિસિલ્ય :- બ્રહ્મચર્ય શાંતિતીર્થ છે કેમ કે આ તીર્થનું સેવન કરવાથી ઘણા અવગુણો નાશ પામે છે. કર્મમળોનાં મૂળ આસક્તિ કે રાગદ્વેષ જડમધૂથી દૂર થઈ જાય છે. તે દૂર થવાથી ફરીથી મળનો સંભવ કયારે ય રહેતો નથી. ઉપલક્ષણથી સત્યાદિને પણ ગ્રહણ કરવું જોઈએ કારણ કે તે પણ કર્મમળની શાંતિ ઉપશાંતિ કરનાર છે. કહ્યું છે કે –
હર્વેળ, સત્યેન, તપસ સંયનેન . मातंगर्षिर्गतः शुद्धि, न शुद्धिस्तीर्थयात्रया ।।'
બ્રહ્મચર્ય, સત્ય, તપ અને સંયમથી માતંગઋષિ શુદ્ધ બની ગયા હતા. તીર્થયાત્રાથી શુદ્ધિ, એ શુદ્ધિ
Page #308
--------------------------------------------------------------------------
________________
| ૨૩૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
નથી અથવા માતંગઋષિના મતાનુસારે આત્માની શુદ્ધિ બ્રહ્મચર્ય, સત્ય, તપ અને સંયમથી થાય છે પરંતુ તીર્થયાત્રા કરવા માત્રથી આત્માની શુદ્ધિ થતી નથી.
ભાવવિશુદ્ધિરૂપ આધ્યાત્મિક શુદ્ધિને છોડીને જલાદિથી બાહ્ય શુદ્ધિનો સ્વીકાર શ્રેષ્ઠ નથી. અત્તપસUસે :- આત્મા (જીવ)ની પ્રશસ્ત લેશ્યાઓ, વિચારોની શુદ્ધતાપૂર્વકની પવિત્રતા. ઉપસંહાર :- હદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેંકે છે, ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવે છે. જ્ઞાનનાં મંદિરો ચારિત્રનાં નંદનવનથી જ શોભે છે. જાતિ અને કાર્યના ઊંચ-નીચ ભાવો ચારિત્રના નિર્મળ પ્રવાહમાં પવિત્ર થઈ જાય છે. ચારિત્રરૂપ પારસ અનેક દુષ્કર્મરૂપ લોખંડને સુવર્ણરૂપ સત્કર્મોમાં પલટાવી દે છે. હરિકેશબલ મુનિનું જીવન ચારિત્રબલના કારણે જ અમાસથી પૂનમમાં પલટાઈ ગયું હતું અને ચાંડાલના ભવથી કે શરીરથી પણ મુક્તિને, સિદ્ધ અવસ્થાને મેળવી લીધી હતી.
I અધ્યયન-૧ર સંપૂર્ણ II
Page #309
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૩૯ ]
તેરમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ 'ચિત્ત-સંભૂતીય' છે. તેમાં ચિત્ત અને સંભૂત, તે નામના બે ભાઈઓના પાંચ જન્મો સુધીનો નિરંતર ભાતૃસંબંધ અને છઠ્ઠા જન્મમાં પૂર્વજન્મકૃત સંયમની આરાધના અને વિરાધનાનાં ફળ સ્વરૂપ અલગ-અલગ સ્થાન, કુળ, વાતાવરણ વગેરે સંયોગ પ્રાપ્તિ અને તેના કારણે થયેલા પરસ્પરના સંવાદનું નિરૂપણ છે.
ચિત્ત સંભાતની ભવપરંપરા - સાકેતના રાજા ચંદ્રાવતસકના પુત્ર મુનિચંદ્ર રાજાને સાંસારિક કામભોગોથી વિરક્તિ થઈ ગઈ. તેમણે સાગરચંદ્ર મુનિ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. વિહાર કરતાં કરતાં એક વખત તેઓ જંગલમાં ભૂલા પડયા. તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ ગયા હતા. એટલામાં જ ત્યાં તેમને રબારીના ચાર પુત્રો મળ્યા. તેઓએ તેમની દશા જોઈને કરુણાથી પ્રેરિત થઈ મુનિની સેવા કરી. મુનિએ ચારે ય ગોપાલપુત્રોને ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને ચારે ય બાળકો પ્રતિબદ્ધ થઈને તેમની પાસે દીક્ષિત બન્યા. તેમાંથી બે મુનિઓને સાધુઓનાં ગંદા વસ્ત્રો પ્રત્યે ધૃણા હતી. તેઓ આ જુગુપ્સાવૃત્તિના સંસ્કાર સાથે સંયમ પાલન કરતાં મૃત્યુ પામીને દેવગતિમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી બંને દશાર્ણનગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની દાસી યશોમતીને ત્યાં યુગલ પુત્રો રૂપે જન્મ લીધો. એકવાર બને ભાઈઓ પોતાના ખેતરમાં રાત્રે વૃક્ષની નીચે સૂતા હતા. અચાનક એકભાઈને સર્પ કરડ્યો. બીજો જાગ્યો. ખબર પડતાં જ તે સર્પને શોધવા નીકળ્યો. પરંતુ તે જ સર્પે તેને પણ દંશ દીધો. બંને ભાઈઓ મરીને કાલિંજર પર્વત પર એક હરણીના પેટે યુગલરૂપે ઉત્પન્ન થયા. એકવાર તે બંને ચરતાં હતાં, ત્યાં એક શિકારીએ એક બાણ વડે બંનેને વીંધી નાખ્યાં. મરીને તે બંને મૃતગંગાના કિનારે રાજહંસ બન્યા. એક દિવસ તેઓ સાથે સાથે ફરી રહ્યા હતા. ત્યાં એક માછીમારે આ બંને હંસની ડોક મરડીને મારી નાંખ્યા. બંને હંસ મરીને વારાણસીના અતિસમૃદ્ધ અને ચાંડાલોના અધિપતિ ભૂતદત્તને ત્યાં પુત્રો રૂપે જન્મ્યા. તેમના નામ ચિત્ત' અને 'સંત' રાખવામાં આવ્યાં. બંને ભાઈઓ વચ્ચે અપાર સ્નેહ હતો.
- વારાણસીના તે વખતના રાજા શંખના નમુચિ નામના એક મંત્રી હતા. તેના કોઈ ભયંકર અપરાધને કારણે રાજાએ ક્રોધિત થઈને તેને મોતની સજા કરી હતી. ફાંસી દેવાનું કામ ભૂતદત્તને સોંપાયું હતું. ભૂતદત્ત પોતાના બંને દીકરાઓને અભ્યાસ કરાવવા માટે નમુચિને પોતાના ઘરમાં છુપાવી દીધો. જીવિત રહેવાની આશાથી નમુચિએ બંને ભાઈઓને સારી રીતે ભણાવીને અનેક વિદ્યાઓમાં નિષ્ણાત બનાવ્યા. ચાંડાલ પત્ની નમુચિની સેવા કરતી હતી. નમુચિ તેના ઉપર મોહિત થઈને અનુચિત સંબંધ રાખવા લાગ્યો. ભતદત્તે પોતાની પત્ની સાથે આડો વ્યવહાર કરતાં જોઈને નમુચિને મારી નાંખવાનો નિશ્ચય કર્યો પરંતુ
Page #310
--------------------------------------------------------------------------
________________
| ૨૪૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
કૃતજ્ઞતાને કારણે બંને છોકરાઓએ નમુચિને ચેતવી દીધા, તેથી તે પોતાના પ્રાણ બચાવવા ભાગી ગયો. અને હસ્તિનાપુરમાં જઈને રાજા સનસ્કુમારનો મંત્રી બન્યો.
ચિત્ત અને સંભૂત નૃત્ય અને સંગીતમાં અત્યંત પ્રવીણ હતા. તેમનું રૂપ અને લાવણ્ય આકર્ષક હતાં. એકવાર વારાણસીમાં થનારા વસંત મહોત્સવમાં બંને ભાઈઓએ ભાગ લીધો. ઉત્સવમાં નૃત્ય તથા ગાયન કળાથી લોકો તેમના પ્રત્યે ખૂબ આકર્ષિત થયા. તેમની કળાને જોઈને લોકો એટલા બધા મુગ્ધ બની ગયા કે સ્પર્શાસ્પર્શનો ભેદ ભૂલી ગયા. આ વાત તે વખતના કટ્ટર બ્રાહ્મણોને બહુ ખટકી. જાતિવાદને ધર્મનું રૂપ દઈને તેઓએ રાજાને ફરિયાદ કરી કે હે રાજનું! આ બંને ચાંડાલપુત્રોએ બ્રાહ્મણના ધર્મને ભ્રષ્ટ કરી નાખ્યો છે. તેમની નૃત્ય અને સંગીતકળા ઉપર મુગ્ધ લોકો સ્પેશ્યાસ્પૃશ્યની મર્યાદાનો ભંગ કરી તેમની સ્વેચ્છાચારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજાએ બંને ચાંડાલપુત્રોને વારાણસી નગરીની બહાર કાઢી મૂકયા.
વારાણસીમાં એકવાર કૌમુદી મહોત્સવ હતો. આ અવસરે બંને ચાંડાલ પુત્રો વેશ બદલી ઉત્સવમાં આવ્યા. સંગીતના સ્વરો સાંભળતાં જ બંને રહી ન શકયા. તેમના મુખથી પણ સંગીતની સૂરાવલીઓ નીકળવા લાગી. લોકો મંત્રમુગ્ધ બની તેમને વધાઈ દેવા અને પરિચય મેળવવા આવ્યા. વસ્ત્રનું આવરણ હટાવતાં લોકોએ તેમને ઓળખી લીધા. ચુસ્ત જાતિવાદવાળા લોકોએ તેમને માર મારીને શહેરની બહાર કાઢી મૂકયા.આમ અપમાનિત અને તિરસ્કૃત થતાં તેઓને પોતાના જીવન પર ધૃણા થઈ, તેથી આત્મઘાતનો વિચાર કરીને પહાડ પર ચાલ્યા ગયા. પહાડ પરથી કૂદકો મારીને મરી જવાની તૈયારીમાં હતા, ત્યાં જ એક મુનિએ તેમને જોયા અને મુનિએ તેમને સમજાવ્યા – 'આત્મહત્યા કરવી, તે કાયરનું કામ છે. તેનાથી દુઃખના અંતને બદલે વૃદ્ધિ થાય છે. તમારી જેવી નિર્મલ બુદ્ધિવાળી વ્યક્તિઓ માટે આ ઉચિત નથી. જો શારીરિક અને માનસિક બધાં જ દુઃખોથી સદાને માટે દૂર થવા ઈચ્છતા હો, તો મુનિધર્મના શરણે આવો.' બંને પ્રતિબદ્ધ થયા. બંનેએ દીક્ષા આપવા માટે મુનિને પ્રાર્થના કરી. મુનિએ તેમને યોગ્ય સમજી દીક્ષા આપી.
ગુરચરણોમાં રહીને બને એ શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ગીતાર્થ બન્યા તથા વિવિધ ઉગ્ર તપશ્ચર્યાઓ કરવા લાગ્યા. તેઓને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં તે એકવાર હસ્તિનાપુર આવ્યા. નગરની બહારના ઉધાનમાં રોકાયા. એકવાર માસખમણનાં પારણા માટે સંભૂત મુનિ નગરમાં ગયા. ભિક્ષા માટે ફરતાં જોઈને ત્યાંના રાજમંત્રી નમુચિ તેમને ઓળખી ગયા. તેણે વિચાર્યું કે આ મુનિ મારો પૂર્વવૃત્તાંત જાણે છે, જો તે આ રહસ્યને ખુલ્લું કરી દેશે, તો મારી મહત્તા પૂર્ણ થઈ જશે. આમ નમુચિ મંત્રીના આદેશથી ઘણા લોકો લાકડી, મુટ્ટીના પ્રહારો કરી સંભૂતિમુનિને નગર બહાર કાઢી મૂકવા લાગ્યા. થોડીવાર સુધી મુનિ ધીરજ ધરી શાંત રહ્યા પરંતુ લોકોની અત્યંત ઉગ્રતા જોતાં, માર ખાતાં ખાતાં ધીરજ ખૂટી ગઈ. ક્રોધને વશ થતાં તેમની તેજોલેશ્યા છૂટી. મોઢામાંથી નીકળતાં ધૂમાડાથી આખું નગર છવાઈ ગયું. જનતા ગભરાઈ ગઈ. ભયભીત લોકોએ પોતાના અપરાધ માટે ક્ષમા માંગી. તેઓ મુનિને શાંત કરવા લાગ્યા. સમાચાર મળતાં ચક્રવર્તી સનકુમાર પણ ત્યાં આવી પહોંચ્યા. પોતાની ભૂલ માટે ચક્રવર્તીએ
Page #311
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૧ |
મુનિની ક્ષમા માગી અને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં અમો આવી ભૂલ નહીં કરીએ, હે મહાત્મન્ ! આપ નગરજનોને અભયદાન આપો, આમ છતાં સંભૂતિમુનિનો કોપ શાંત ન થયો. ઉધાનમાં રહેલા ચિત્તમુનિને ખબર પડતાં તે પણ ત્યાં આવી પહોંચ્યા અને સંભૂતિમુનિને શાંત કરવા લાગ્યા તથા તેજોવેશ્યાની લબ્ધિને પાછી વાળવા માટે પ્રિય શબ્દોમાં સમજાવ્યા.
સંભૂતિમુનિ શાંત થયા. તેમણે તેજલેશ્યા સમાવી લીધી, અંધકાર નાશ પામ્યો, લોકો પ્રસન્ન થયા. બંને મુનિ ઉદ્યાનમાં પાછા ફર્યા. ચિત્ત અને સંભૂતિ મુનિરાજે વિચાર કર્યો કે આપણે બંનેએ કાયસંલેખના ધારણ કરી છે; તો યાવતુ જીવન અનશન કરવું પણ ઉચિત છે. આ પ્રકારનો વિચાર કરી એ બને અનશનનો પ્રારંભ કર્યો.
ચક્રવર્તી સનસ્કુમારે જાણ્યું કે નમુચિ મંત્રીએ આ બધું કરાયું છે. તેના કારણે નગરજનોને આ ત્રાસ સહન કરવો પડ્યો છે, તેથી તેણે મંત્રીને દોરડાથી બંધાવીને દૂતોની સાથે મુનિરાજ પાસે મોકલવાનો આદેશ આપ્યો. મુનિઓએ જ્યારે તેની આ દયનીય દશા જોઈ ત્યારે ચક્રવર્તીને સમજાવ્યા અને મંત્રીને બંધનમુક્ત કરાવ્યા. મુનિઓના તેજ પ્રતાપથી પ્રભાવિત બની ચક્રવર્તી તેના ચરણોમાં ઝૂકી પડયા. ચક્રવર્તીની રાણી સુનંદાએ પણ ભાવુકતાવશ સંભૂતિમુનિના ચરણોમાં મસ્તક ઝૂકાવ્યું. તેની કોમળ કેશરાશિના સ્પર્શથી મુનિને સુખદ અનુભવ થયો. મનમાં ને મનમાં નિયાણું કરવાનો વિચાર કરવા લાગ્યા. ચિત્તમુનિએ જ્ઞાનબળથી તેના હૃદયના ભાવોને જાણીને તેમને સમજાવ્યા, પણ તેઓ નિયાણું કરવાના વિચારથી પાછા ન ફર્યા. નિદાન કરી જ લીધું – 'જો મારી તપસ્યાનું કંઈ ફળ હોય તો હું તેના પ્રભાવથી આવતા ભવમાં ચક્રવર્તી બનું.'
બંને મુનિઓનું અનશન પૂરું થયું. આયુષ્ય પૂર્ણ કરી બંને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. પાંચ જન્મો સુધી સાથે રહીને છઠ્ઠા જન્મમાં બંનેએ અલગ અલગ સ્થાનોમાં જન્મ લીધો. ચિત્તનો જીવ પુરિમતાલનગરમાં એક અત્યંત ધનપતિ નગરશેઠને ત્યાં પુત્રરૂપે જન્મ્યો અને સંભૂતના જીવે કાંપિલ્યનગરમાં બ્રહ્મ રાજાની રાણી ચૂલની કુખે પુત્રરૂપે જન્મ લીધો. બાળકનું નામ 'બ્રહ્મદત્ત' રાખવામાં આવ્યું. આગળ જતાં એ જ બાળક બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા.
એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તી નાટક જોઈ રહ્યા હતા. નાટક જોતાં તેના મનમાં એક વિકલ્પ ઉત્પન્ન થયો કે આવું નાટક મેં પહેલાં ક્યાંક જોયું છે. એવી વિચારણા કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેનાથી તેણે સ્પષ્ટ જાણી લીધું કે આવું નાટક મેં પ્રથમ દેવલોકના પયગુલ્મ વિમાનમાં જોયું હતું. પાંચ જન્મના સાથી ચિત્તે આ છઠ્ઠા ભવમાં પૃથક સ્થાને જન્મ લીધો છે, આ જાણી રાજા શોકમગ્ન બની ગયા અને મૂચ્છિત થઈને ભૂમિ ઉપર પડી ગયા. ઉપચારથી રાજા ભાનમાં આવ્યા. પૂર્વજન્મના ભાઇની શોધ માટે મહામાત્ય-મંત્રી વરધનુ સાથે ચર્ચા થતાં ચક્રવર્તીએ નિમ્નોક્ત શ્લોકાર્ધ તૈયાર કર્યો
'आस्व दासौ मृगौ हंसौ, मातंगावमरो तथा।' આ શ્લોકાર્ધને જોડી આપનારને માટે તેણે જાહેરાત કરી કે જે ઉત્તરાર્ધપૂર્તિ કરી આપશે, તેને અર્ધ
Page #312
--------------------------------------------------------------------------
________________
| ૨૪૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
રાજ્ય આપીશ.' પણ કોણ તેના રહસ્યને જાણતું હોય કે શ્લોકના ઉત્તરાર્ધની પૂર્તિ કરે?
ચિત્તનો જન્મ પુરિમતાલનગરમાં ધનસાર શેઠને ત્યાં પુત્રરૂપે થયો હતો. તે યુવાન થયા. તેમને પણ એકવાર જાતિસ્મરણ જ્ઞાન થતાં તે મુનિ બની ગયા. એકવાર વિહાર કરતાં કરતાં તે કાંડિલ્ય નગરના ઉદ્યાનમાં આવીને ધ્યાનસ્થ થઈને ઊભા રહી ગયા. ત્યાં કોઈ રેટ ચલાવનાર ઉક્ત શ્લોકનો પૂર્વાર્ધ જોર જોરથી બોલી રહ્યો હતો. મુનિએ તે સાંભળ્યો અને તેની
• તુલસ ત સાભળ્યા અને તેની પુતિ કરી દીધી. 'एषा नौ षष्ठिका जातिः, अन्योन्याभ्यां वियुक्तयोः ।'
રંટ ચલાવનારે બંને પદોને એક પત્ર પર લખ્યાં અને અર્થે રાજ્ય મેળવવાની તાલાવેલીમાં તત્ક્ષણ ચક્રવર્તીની પાસે પહોંચ્યો અને એક શ્વાસમાં પૂરો શ્લોક તેને સંભળાવી દીધો. સાંભળતાં જ ચક્રવર્તી સ્નેહવશ મૂચ્છિત થઈ ગયા. આ જોતાં રાજ્યસભા ચિંતાતુર બની ગઈ અને ઘણા લોકો સમ્રાટને મૂચ્છિત કરનારને મારવા તૈયાર થઈ ગયા. એ જોતાં રેંટ ચલાવનાર માળી બોલ્યો. "મેં આ શ્લોકની પૂર્તિ કરી નથી. રેટ પાસે ઊભેલા એક મુનિએ કરી છે." અનુકૂળ ઉપચારથી રાજાની મૂચ્છ દૂર થઈ. હોશમાં આવતાં જ સમ્રાટે સંપૂર્ણ માહિતિ મેળવી. શ્લોકપૂર્તિનો ભેદ ખુલ્લો પડ્યો. રાજા પોતે પ્રસન્નતાપૂર્વક પોતાના રાજ પરિવાર સહિત મુનિના દર્શનાર્થે ઉધાનમાં પહોંચ્યા. મુનિને જોતાં જ બ્રહ્મદત વંદના કરી સવિનય તેની પાસે બેઠા. તે બંને પૂર્વજન્મોના ભાઈઓ સુખ–દુઃખ ફળ વિપાકની ચર્ચા કરવા લાગ્યા.
આ છઠ્ઠા જન્મમાં બંનેને એકબીજાથી અલગ થવાનું કારણ મુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સમજાવ્યું તેની સાથે એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પૂર્વજન્મનાં શુભ કર્મોથી આપણે અહીં આવ્યા છીએ, જો આ તમારા વિયોગનો સદાને માટે અંત લાવવો હોય, તો તમારી જીવનયાત્રાને સન્માર્ગે વાળવી જોઈએ. જો તમે કામભોગોને છોડી શકતા નથી, તો આર્ય કર્મ કરો, ધર્મમાં સ્થિર બની સર્વ પ્રાણી પર અનુકંપા રાખો, જેથી તમારી દુર્ગતિ અટકી જાય.
પરંતુ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મુનિનું એક પણ વચન સ્વીકાર્યું નહીં. તેણે તો મુનિને સાંસારિક સુખ ભોગો માટે વારંવાર આમંત્રિત કર્યા પરંતુ મુનિએ ભોગોની અસારતા, દુઃખકારકતા, સુખાભાસતા, અશરણતા તથા નશ્વરતા સમજાવી. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાની અસમર્થતા દર્શાવી અને કહ્યું કે જેમ કીચડમાં ફસાયેલો હાથી કિનારો જોઈને પણ કાંઠે જઈ શકતો નથી, એક ડગલું પણ આગળ વધી શકતો નથી, તેમ હું પણ શ્રમણધર્મને જાણતો હોવા છતાં કામભોગોમાં ફસાયેલો હોવાથી ધર્મનું પાલન કરી શકતો નથી.
મુનિ ત્યાંથી ચાલ્યા ગયા, સંયમ સાધના કરતાં કરતાં સિદ્ધગતિ (મુક્તિ)ને પામ્યા. બ્રહ્મદત્ત અશુભ કર્મોનાં કારણે સર્વથી વધુ અશુભ એવી સાતમી નરકમાં ગયા.
ooo
Page #313
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૩
- VEl|E/A
તેરમું અધ્યયન ચિત્ત-સંભૂતીય
– V/E/E)
સંભૂત અને ચિત્તનો જન્મ :१ जाइपराजिओ खलु कासी णियाणं तु हत्थिणपुरम्मि ।
चुलणीए बंभदत्तो, उववण्णो परमगुम्माओ ॥१॥ શબ્દાર્થ :- સ્થિપુરીન - હસ્તિનાપુર નગરમાં, નારૂપરાજગો - ચંડાળ જાતિના કારણે અપમાનીત, તુ- આ રીતે, હા ચોક્કસ જ, ગાથાની પાદપૂર્તિ માટે પણ આ શબ્દનો પ્રયોગ થાય છે, fણયા-નિદાન, સંકલ્પ, વી-કરેલું હતું, પવનમુનો - સૌધર્મદેવલોકના પદ્મગુલ્મવિમાનથી, પુતળg - ચુલની રાણીના પુત્ર, પત્તો બ્રહ્મદત્તના રૂપમાં, ૩વવાણ = ઉત્પન્ન થયો. ભાવાર્થ :- ચંડાલ જાતિને કારણે પરાભવ પામેલા સંભૂત મુનિએ પૂર્વભવમાં હસ્તિનાપુરમાં ચક્રવર્તીપદની પ્રાપ્તિનું નિદાન (સંકલ્પ) કર્યું હતું અર્થાતું મને પણ મારા તપના ફળસ્વરૂપે ચક્રવર્તીની ઋદ્ધિ પ્રાપ્ત થાય, આ પ્રકારનો સંકલ્પ કર્યો હતો અને મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ચૂલનીરાણીની કુક્ષિમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે જન્મ ધારણ કર્યો.
कंपिल्ले संभूओ चित्तो, पण जाओ परिमतालम्मि ।
सेट्टिकुलम्मि विसाले, धम्म सोऊण पव्वइओ ॥२॥ શબ્દાર્થ :- સંપૂરો - સંભૂત, પિત્તે - કાંપિલ્યનગરમાં, પુખ - અને, ચિત્તો - સંભૂતના પૂર્વભવના ભાઈ ચિત્ત, પુનિતામિ - પુરિમતાલનગરમાં, વિસાજે - વિશાળ, સેટિંશુગ્નિ - શેઠના કુળમાં, ગાગો - ઉત્પન્ન થયો તથા, ગંધર્મને, તો સાંભળીને, પથ્થો - પ્રવ્રજ્યા ધારણ કરી. ભાવાર્થ :- આમ સંભૂતનો જીવ કપિલ્યનગરમાં ઉત્પન્ન થયો. તેના ભાઈ ચિત્તનો જીવ પુરિમતાલનગરના વિશાળ શ્રેષ્ઠિ કુળમાં ઉત્પન્ન થયો. પુણ્ય સંયોગે ધર્મ સાંભળીને ચિત્ત પ્રવ્રજિત થયાં. વિવેચન :નાવનગ:-વારાણસીમાં એ બંને ભાઈઓ રાજા અને લોકો દ્વારા અપમાનિત થયા તથા નગરમાંથી
Page #314
--------------------------------------------------------------------------
________________
| ૨૪૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
નિષ્કાસિત થયા હતા. દીક્ષિત થયા બાદ જ્યારે તેઓ વિચરણ કરતાં હસ્તિનાપુર ગયા, ત્યારે પણ ત્યાં નમુચિ નામના બ્રાહ્મણ મંત્રીએ આ ચાંડાલ છે એમ કહીને તેમનો તિરસ્કાર કર્યો અને નગરમાંથી બહાર કાઢી મૂકયા. આમ તેઓ શૂદ્રજાતિના કારણે પરાજિત કે અપમાનિત હતા. શિયાળ :- વિષયસુખોની અભિલાષાથી પ્રેરિત બની કરવામાં આવતો સંકલ્પ. આ આર્તધ્યાનના ચાર ભેદોમાંથી એક ભેદ છે. સંભૂતમુનિએ ચિત્તમુનિ દ્વારા રોકવા છતાં નિદાન કરી લીધું હતું કે 'મારી તપસ્યાનું જો કોઈ ફળ હોય, તો હવે પછીના જન્મમાં મને ચક્રવર્તીપદ મળે. જેની તપસ્યાનું ફળ વધારે હોય અને નિદાન સંકલ્પનું મૂલ્ય ઓછું હોય, તો એ સફળ થઈ જાય છે અર્થાતુ મળી જાય છે.
પત્તે સંબૂઓ :- પૂર્વજન્મમાં જે સંભૂત નામના મુનિ હતા, તે નિદાનના પ્રભાવે પાંચાલમંડળના કાંડિલ્યનગરમાં બ્રહ્મરાજ અને ચૂલનીને ત્યાં બ્રહ્મદત્તપુત્રરૂપે ઉત્પન્ન થયા. ક્િલુઝિ :- પૂર્વજન્મમાં ચિત્ત નામના જે મુનિ હતા તે પ્રચુર ધન અને શ્રેષ્ઠ પરિવારથી સંપન્ન એવા વિશાળ ધનસાર શ્રેષ્ઠિના કુળમાં ગુણસાર નામના પુત્રરૂપે ઉત્પન્ન થયા અને જૈનાચાર્ય શુભચંદ્રની પાસે તેણે ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ સાંભળી મુનિધર્મની દીક્ષા ગ્રહણ કરી. કપિલ્યનગરમાં બંનેનું મિલન :
कंपिल्लम्मि य णयरे, समागया दो वि चित्तसंभूया ।
सुहदुक्खफलविवाग, कहेति ते इक्कमिक्कस्स ॥३॥ શબ્દાર્થ – પિરામિ - કપિલપુર, પાયરે -નગરમાં, વો વિ. બંને, સમય -એકત્રિત થયા, ફ નવર્સ - પરસ્પર એકબીજાને, તે - તે, સુદ દુદ પાન-વિવા- સારા અને ખરાબ કર્મોનાં સુખદુઃખ ફળ, વિપાક, વતિ - કહેવા લાગ્યા. ભાવાર્થ - કપિલ્યનગરમાં ચિત્ત અને સંભૂત બંનેનું મિલન થયું. ત્યાં તેઓએ પરસ્પર એકબીજાને પોતપોતાનાં સુખદુઃખ અને કર્મફળનાં પરિણામને કહેવા લાગ્યા.
चक्कवट्टी महिड्डिओ, बंभदत्तो महायसो ।
भायरं बहुमाणेणं, इमं वयणमब्बवी ॥४॥ શબ્દાર્થ - મgિો - મહાઋદ્ધિશાળી, મહાવો- મહાયશસ્વી, વહુમાળખ- ઘણા માનપૂર્વક, ભાયાં - પોતાના પૂર્વભવના ભાઈ ચિત્તને, રૂ - આ રીતે, વય - વચન, નવી • કહ્યું. ભાવાર્થ :- મહાન ઋદ્ધિસંપન્ન તેમજ મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્ત ખૂબ સત્કારપૂર્વક પોતાના પૂર્વભવના ભાઈ ચિત્તને આ પ્રમાણે કહ્યું –
Page #315
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૩ઃ ચિત્ત-સંભૂતીય
૨૪૫
પૂર્વભવોનું કથન :५ आसिमो भायरा दो वि, अण्णमण्णवसाणुगा ।
अण्णमण्णमणुरत्ता, अण्णमण्ण हिएसिणो ॥५॥ શબ્દાર્થ :- અમvણવાનુIT = એકબીજાના વશમાં રહેનાર, અvણમાણમપુરા એકબીજાને પ્રેમ કરનારા, માહિતિ - એકબીજાનું હિત ઈચ્છનાર, માસિનો - હતા. ભાવાર્થ :- (બ્રહ્મદત્ત) – આ જન્મ પહેલાં આપણે બંને ભાઈ હતા; એકબીજાને વશવર્તી, પરસ્પર અનુરાગી, એકબીજા ઉપર પ્રીત રાખનારા તેમજ પરસ્પર હિતૈષી હતા. ___ दासा दसण्णे आसी, मिया कालिंजरे णगे ।
हंसा मयंगतीरे य, सोवागा कासिभूमिए ॥६॥ | ७ देवा य देवलोगम्मि, आसि अम्हे महिड्डिया ।
इमा णो छट्ठिया जाई, अण्णमण्णेण जा विणा ॥७॥ શબ્દાર્થ :- વલખે - દશાર્ણ દેશમાં, વાલા - દાસ, લિવરે - બીજા ભવમાં કાલિંજર, અને = પર્વત પર, મિયા = મૃગ હતા, મયતરે ય = ત્રીજા ભવમાં મૃતગંગા નદીના કિનારા પર, ઢસા = હંસ હતા, સોવા = ચાંડાળ હતા, સિપૂમિ = ચોથા ભવમાં કાશી દેશમાં, અમ્લે = આપણે બંને, વિનોનિ = પાંચમા ભવમાં સૌધર્મ દેવલોકમાં, મહિયા - મહાઋદ્ધિ સંપન્ન, રેવા દેવ, મા - આ, છો - આપણો, છકિયા - છઠ્ઠો, ગા - ભવ, ગા - જો કે, અ મurખ - એકબીજાથી, વિના - પૃથક થયા છીએ. ભાવાર્થ :- આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વત પર હરણ, મૃતગંગાને કિનારે હસ અને કાશીમાં ચાંડાલ હતા.
ત્યાર પછી આપણે બંને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં મહાઅદ્ધિ સંપન્ન દેવ હતા. આ આપણા બંનેનો છઠ્ઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ અલગ જન્મ્યા છીએ.
વિવેચન :
ચિત્ત અને સંભાતન મિલન - પ્રસ્તુત ગાથામાં ચિત્ત અને સંભૂતના પૂર્વજન્મનાં નામ છે. આ જન્મમાં તેમનું મિલન ક્રમશઃ શ્રેષ્ઠિપુત્ર ગુણસારમુનિ રૂપે તથા બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે થયું હતું. બ્રહ્મદત્ત ચક્રવર્તી નો જન્મ કાંપિલ્યમાં થયો હતો. ચિત્તનો જીવ મુનિ રૂપે વિચરણ કરતાં કાંપિલપુરમાં આવ્યો હતો. તે જ દિવસોમાં બ્રહ્મદત્તચક્રવર્તીને જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વજન્મની સ્મૃતિ થઈ. તેણે પોતાના પૂર્વજન્મના ભાઈ ચિત્તને શોધવા માટે અર્ધા શ્લોક બનાવીને ઘોષણા કરાવી કે જે કોઈ આ અર્ધા શ્લોકની પૂર્તિ કરી દેશે. તેને
Page #316
--------------------------------------------------------------------------
________________
| ૨૪૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
હું અર્ધ રાજ્ય આપીશ. સંયોગવશ તે નિમિત્તે ચિત્તનો જીવ મુનિરૂપે ત્યાં પરિચયમાં આવ્યો. આમ પાંચ પૂર્વજન્મોમાં સહોદરપણે રહેલા બંને ભાઇઓનું અપૂર્વ મિલન થયું.
બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વભવોનું વૃતાંત કહેતાં કહ્યું કે આ છઠ્ઠો જન્મ છે, જેમાં આપણે બંને અલગ અલગ કુળ અને દેશમાં જન્મ લેવાથી એકબીજાથી ઘણા દૂર થઈ ગયા અને એકબીજાનાં સુખદુઃખના સહભાગી બની શકયા નથી. પરસ્પર શુભાશુભ કર્મ ફળનું કથન :
कम्मा णियाणप्पगडा, तुमे राय विचिंतिया ।
तेसिं फलविवागेण, विप्पओगमुवागया ॥८॥ શબ્દાર્થ :- ય - હે રાજન!, તુને - પોતાના, બિયવુડ- નિદાનને વશ થઈને કરેલાં, નિદાનરૂપ, - કર્મોનું વિનિયા - ચિંતન કરેલું હતું, હિં - તે કર્મોનાં, પાન-વિવાદ - ફળનો ઉદય થવાથી, નિખi = વિયોગને, ૩વાયા - પ્રાપ્ત થયા છીએ. ભાવાર્થ :- (મુનિ) હે રાજનું! તમે આસક્તિ સહિત ભોગસુખના ચિંતનરૂપ નિદાન દ્વારા જે કર્મોને એકઠાં કર્યાં હતાં, તે જ કર્મોના ફળવિપાકના કારણે આપણે અલગ અલગ સ્થાને જન્મ પામ્યા છીએ.
सच्चसोयप्पगडा, कम्मा मए पुरा कडा ।
ते अज्ज परिभुंजामो, किण्णु चित्ते वि से तहा ॥९॥ શદાર્થ - મ -મેં પુ -પૂર્વભવમાં, સવોયખડ - સત્ય અને શૌચ-શુદ્ધિયુક્ત અનુષ્ઠાન કરનાર, મા - કર્મ, વડા - કર્યા હતાં, તે - તેને, -આજ (આ ભવમાં), રિપુંગામો -ભોગવી રહ્યો છું વિષ્ણુ શું - તેને, વિ .પણ, વિરે ચિત્ત તું, તા એ જ રીતે ભોગવી રહ્યો છે. ભાવાર્થ - (ચક્રવર્તી) – હે ચિત્ત! મેં પૂર્વજન્મમાં સારા અને પવિત્ર કર્મો, શુભાનુષ્ઠાનો કર્યા હતાં. તેનું ફળ હું ચક્રવર્તીરૂપે આજે ભોગવી રહ્યો છું, શું તમે એવાં જ પુણ્ય ફળ ભોગવો છે? १० सव्वं सुचिण्णं सफलं णराणं, कडाण कम्माण ण मोक्ख अत्थि ।
- अत्थेहिं कामेहि य उत्तमेहिं, आया ममं पुण्णफलोववेए ॥१०॥ શબ્દાર્થ :- નરી - મનુષ્યોનાં, સવ્વ = બધાં, સુvi = તપ વગેરે શુભ અનુષ્ઠાન, સત્ત - સફળ–ફળ સહિતના હોય છે, કાપ - કરેલા, ન્માણ - કર્મોથી, નોકg - ફળ ભોગવ્યા વિના છુટકારો, = થતો નથી અર્થાત્ શુભ કર્મ અવશ્ય જ પોતાનું ફળ આપે છે, મમ = મારો, ગાયા - આત્મા પણ, ૩રહિં - ઉત્તમ, અલ્યë - ધનસંપત્તિથી, વાહ - મનોજ્ઞ શબ્દાદિ કામભોગોથી યુક્ત, પુછપરનોવા - પુણ્યના ફળસ્વરૂપ, શુભ કર્મોનાં ફળથી યુક્ત હતો.
Page #317
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૭
ભાવાર્થ :- (મુનિ) મનુષ્યોએ આચરેલાં બધાં સત્કર્મો સફળ થાય છે, કેમ કે કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. મારો આત્મા પણ ઉત્તમ ધનસામગ્રી અને મનોજ્ઞ ભોગસામગ્રીના પુણ્ય ફળવાળો હતો. |११ जाणासि संभूय महाणुभागं, महिड्डियं पुण्णफलोववेयं ।
चित्तं पि जाणाहि तहेव रायं, इड्डी जुई तस्स वि य प्पभूया ॥११॥ શબ્દાર્થ :- મૂય હે સંભૂત, બ્રહ્મદત્ત ! તમે પોતાને જે રીતે, મહાનુભાવ = મહાપ્રભાવશાળી, પુણપરનોવાં - શુભકર્મોના શ્રેષ્ઠ ફળથી યુક્ત, નાસિ - જાણો છો, માનો છો, ચિત્ત વિ - ચિત્તને અર્થાત્ મને પણ, તદેવ - તેમ, નાદિ જાણો, કારણકે, તપ્ત વિ . તેને પણ અર્થાત્ મારે પણ, છ - ઋદ્ધિ, ગુરૂં - ધુતિ, ભૂયા - પ્રચુર હતી. ભાવાર્થ :- હે સંભૂત ! જેમ તું પોતાની જાતને ભાગ્યશાળી, મહાન ઋદ્ધિસંપન્ન તેમજ પુણ્ય ફળવાળો માને છે, તેમ ચિત્તને પણ જાણ, કારણ કે હે રાજનું! તેની (ચિત્તની) પાસે પણ ખૂબ ધન સંપત્તિ અને ધુતિ છે અર્થાત્ હું પણ સંપત્તિશાળી અને પ્રભાવશાળી હતો. १२ महत्थरूवा वयणप्पभूया, गाहाणुगीया णरसंघमण्झे ।
जं भिक्खुणो सीलगुणोववेया, इहं जयंते समणो म्हि जाओ ॥१२॥ શબ્દાર્થ - ગં.જે ઉપદેશને સાંભળીને, મિક્ષgો - ભિક્ષુ, લીલગુણોવવેકા - શીલ ગુણથી (જ્ઞાન અને ચારિત્રથી) યક્ત થઈને. - આ જિન શાસનમાં. જયતે : પ્રયનવાન થાય છે એવા. મદત્થરકવા = મહાન અર્થયુક્ત અને, વયસ્વમૂવી = વિસ્તારથી કહેલા, વિસ્તૃત, આદિ = ઉપદેશનો સ્થવિર મુનિઓએ, નરસંઘHષે - જન સમુદાયમાં, અણીયા = પ્રતિપાદન કર્યું, જેને સાંભળીને, સાળો - હું સાધુ, ગો વ્હિન થયો છું.
ભાવાર્થ :- સ્થવિર મુનિઓએ જનસમુદાયમાં સારગર્ભિત વિસ્તૃત ઉપદેશ ફરમાવ્યો હતો. જેને સાંભળી ભિક્ષુ સંયમગુણોના આચારથી સંપન્ન થાય છે. તે ઉપદેશ સાંભળતાં, તેનો સ્વીકાર કરતાં હું પણ શ્રમણ બન્યો છું.
સંભૂત દ્વારા ભોગોનું નિમંત્રણ :|१३ उच्चोयए महु कक्के य बंभे, पवेइया आवसहा य रम्मा ।
__ इमं गिह चित्तधणप्पभूयं, पसाहि पंचालगुणोववेयं ॥१३॥ શબ્દાર્થ - ૩વોયર = ઉચ્ચ, ઉદક, મદુ = મધુ, વ = કર્ક, વ = બ્રહ્મ, આ મારા પાંચ પ્રકારના મહેલ, પવે - કહ્યા છે, - બીજા પણ, રા - રમણીય, આવર્ત - મહેલ છે,
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ધાનુભૂયં - પ્રચુર ધનથી યુક્ત, પાતપુડોવવેય - પંચાલ દેશના વિશિષ્ટ શબ્દાદિ ગુણ યુક્ત, દિ = ભવનનો, પસાદિ = તમે ઉપભોગ કરો. ભાવાર્થ :- (ચક્રવર્તી) ઉચ્ચ, ઉદક, મધ, કર્ક અને બ્રહ્મ; આ મુખ્ય પાંચ પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ મારા વર્લ્ડકીરત્નએ બનાવ્યા છે તથા પંચાલ દેશના વિશિષ્ટ શબ્દાદિ ગુણ સામગ્રીથી યુક્ત, આશ્ચર્યજનક પ્રચુર ધનથી પરિપૂર્ણ, આ મારું ઘર છે. હે ચિત્ત! તેનો તમે ઉપભોગ કરો. १४ णट्टेहिं गीएहि य वाइएहिं, णारीजणाई परिवारयंतो ।
भुंजाहि भोगाई इमाई भिक्खू, मम रोयइ पव्वज्जा हु दुक्खं ॥१४॥ શબ્દાર્થ :- પટ્ટર્દિ = નાટક, નૃત્ય, નાદ = ગીત, વાર્દ = વાજિંત્ર સાથે, રનવાડું - સ્ત્રીઓના સમૂહથી, રિવાયતો - ઘેરાયેલા, ૬-આ, મોડું ભોગોનો, મુંનાદિ - ઉપભોગ કરો, પગના = પ્રવ્રજ્યા, મમ - મને, રોય = પ્રતીત થાય છે, રુચિકર લાગે છે. ભાવાર્થ :- હે ભિક્ષ! નાટય, સંગીત અને વાદ્યો સાથે સ્ત્રીઓથી ઘેરાયેલા આ ભોગસામગ્રીનો તમે ઉપભોગ કરો, મને એ જ પ્રિય છે, રુચિકર લાગે છે, પ્રવ્રજ્યા ખરેખર દુઃખકર છે; એમ મને લાગે છે. ચિત્તમુનિ દ્વારા વૈરાગ્યમય ઉપદેશ :
तं पुव्वणेहेण कयाणुरागं, णराहिवं कामगुणेसु गिद्धं ।
धम्मस्सिओ तस्स हियाणुपेही, चित्तो इमं वयणमुदाहरित्था ॥१५॥ શબ્દાર્થ :- પુષ્યા - પૂર્વજન્મના સ્નેહવશ, વાપુરા - અનુરાગ કરનાર અને રવિનરાધિપ ચક્રવર્તી વામપુનેસુ - શબ્દાદિકામગુણોમાં,દ્ધિ- આસક્તિયુક્ત, તં- તેને, અસ્તિઓ - ધર્મમાં સ્થિત, તલ્સ - આ ચક્રવર્તીનું, રિયાપુણે - હિત ઈચ્છતાં, હિતૈષી, કલારત્ન - કહેવા લાગ્યા. ભાવાર્થ :- બ્રહ્મદત્ત રાજાના હિતૈષી અને ધર્મમાં સ્થિર ચિત્તમુનિએ પૂર્વભવના સ્નેહવશ અનુરાગ કરનાર કે પ્રેમ દર્શાવનાર તેમજ કામભોગોમાં આસક્ત બ્રહ્મદત્ત ચક્રવર્તીને આ પ્રમાણે કહ્યું– २६ सव्वं विलवियं गीयं, सव्वं पर्से विडंबियं ।
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥१६॥ શબ્દાર્થ :- સબ્સ - બધાં, જયં-ગીત, વિનિય -વિલાપ રૂપ છે, સબ્સ - બધાં, ખટ્ટ-નાટક કે નૃત્ય, વિવિય = મજાક મશ્કરી છે, વિડંબના છે, આમરણ = આભૂષણ, મારા = ભાર રૂપ છે, સબ્બે - બધાં, શામ = પાંચ ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષય, કુદાવદ = દુઃખ પ્રાપ્ત કરાવનાર છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૯ |
ભાવાર્થ :- (મુનિ) બધાં ગીતો કેવળ વિલાપ છે. સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક વિડંબનાથી ભરપૂર છે, બધાં અલંકારો બોજારૂપ છે અને બધા કામ ભોગો દુઃખને જ આપનારા છે. |१७ बालाभिरामेसु दुहावहेसु, ण तं सुहं कामगुणेसु रायं ।
विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥१७॥ શબ્દાર્થ - વાલમરાસુ - બાળ–અજ્ઞાની જીવોને પ્રિય લાગનાર પરંતુ, કુહાવસુ - અંતમાં દુઃખ પ્રાપ્ત કરાવનાર,વિરત્તા = કામભોગોથી વિરક્ત, સીન = શીલ અને ગુણમાં, સંયમ આચરણમાં, રચાઈ = રત રહેનાર, તવોળાઈ = પરૂપ ધનવાળા, તપોધની, મિFqi - ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- હે રાજનું! જે સુખ શીલગુણોમાં કે સંયમ આચારમાં રત, કામભોગોથી વિરક્ત અને તપોધની ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે, તે સુખ અજ્ઞાનીઓને રમણીય લાગતાં પરંતુ વસ્તુતઃ દુઃખજનક કામભોગોમાં નથી. २८ परिंद जाई अहमा णराणं, सोवागजाई दुहओ गयाणं ।
जहिं वयं सव्वजणस्स वेस्सा, वसीअ सोवाग-णिवेसणेसु ॥१८॥ શબ્દાર્થ - જિંદ-હે નરેન્દ્રા, કુદ-પૂર્વભવમાં આપણને બંનેને, સોવાના જે ચાંડાળ (શ્વપાક) જાતિ, યા = પ્રાપ્ત થઈ હતી તે, = મનુષ્યોમાં, અદમ = અધમ, ગારું = જાતિ હતી, હં - જ્યાં, વયં- અમે, આપણે, સળંગળસ બધા લોકોના, વેસ દ્વેષ પાત્ર હતા અને, સોવા-વિસનુ - શ્વપાક અર્થાતુ ચાંડાળનાં ઘરોમાં, વરીઝ = રહેતા હતા.
ભાવાર્થ :- હે નરેન્દ્ર ! મનુષ્યોમાં ચાંડાળ જાતિ અધમ કે નીચ ગણાય છે, તેમાં આપણે બંને એ જન્મ લીધો હતો. ત્યાં ચાંડાલોની વસતિમાં આપણે બંને રહેતા હતા. ત્યાં બધા લોકો આપણા પ્રત્યે દ્વેષ અને ધૃણા કરતા હતા. |१९| तीसे य जाईइ उ पावियाए, वुच्छामु सोवाग णिवेसणेसु ।
सव्वस्स लोगस्स दुगंछणिज्जा, इहं तु कम्माइं पुरेकडाइं ॥१९॥ શબ્દાર્થ – તીરે- તે, પવિયા-પાપકારી, રાઈ-જાતિમાં, સોલા નિવેસુ-ચાંડાળ ના ઘરોમાં, ગુચ્છામુ - આપણે બંને રહેતા હતા, ફુગાંછણિજ્ઞા-જુગુપ્સાલાયક (ધૃણા યોગ્ય), રૂદં તુ - અહીં જે વિશેષતા દેખાય છે તે તો, પુરેડાડું - પૂર્વકૃત, શમ્મા - શુભ કર્મોના ફળ સ્વરૂપ જ અમને પ્રાપ્ત થઈ છે.
ભાવાર્થ :- આપણે તે નિંદનીય ચાંડાળ જાતિમાં જન્મ ધારણ કરી, તેઓની સાથે તેઓની વસતિમાં જ
Page #320
--------------------------------------------------------------------------
________________
| ૨૫૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
રહ્યા છીએ. ત્યાં આપણે બધા લોકોના ધૃણાપાત્ર હતા. અહીં જે શ્રેષ્ઠતા મળી છે, તે પૂર્વે આચરણ કરેલાં તપ સંયમનું ફળ છે. २०
सो दाणिसिं राय महाणुभागो, महिड्डिओ पुण्णफलोववेओ ।
चइत्तु भोगाइं असासयाई, आयाणहेङ अभिणिक्खमाहि ॥२०॥ શબ્દાર્થ :- જે - તે શુભ કર્મોનાં,સંયમ તપનાં ફળ સ્વરૂપ તમે, વાલ- આ સમયે, પુછપરનોવવેગો- પુણ્યફળથી યુક્ત છો, અસાસારું = અશાશ્વત, માયાદેવું ચારિત્રને માટે, સમાજમાદિ = નીકળી જાઓ. ભાવાર્થ :- હે રાજન ! તે પૂર્વજન્મનાં તપ સંયમનાં ફળસ્વરૂપે જ તમે આ ભવમાં અત્યંત પ્રભાવશાળી, મહાન ઋદ્ધિસંપન્ન અને પુણ્યફળથી યુક્ત રાજા બન્યા છો. તેથી આ ભવમાં પણ તમે અશાશ્વત ક્ષણિક ભોગોને છોડીને ચારિત્રધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કરો અર્થાતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરી સંસારનાં સુખનો ત્યાગ કરો. २१ इह जीविए राय असासयम्मि, धणियं तु पुण्णाई अकुव्वमाणो ।
से सोयइ मच्चुमुहोवणीए, धम्म अकाऊण परम्मि लोए ॥२१॥ શબ્દાર્થ - રૂદ આ, અસીમ - અશાશ્વત, નવા જીવનમાં જે વ્યક્તિ, ખિયં તુવિપુલ પ્રમાણમાં પુછાડું = પુણ્ય કર્મ, જુવમળો = કરતો નથી, અછાપ = આચરણ ન કરીને, મવુમુદોવળs = મૃત્યુના મુખમાં જઈને, પfમ તોપ = પરલોક વિષયક, સોય = શોક કરે છે. ભાવાર્થ :- હે રાજન્! આ અશાશ્વત, અનિત્ય માનવજીવનમાં જે વિપુલ પુણ્યકર્મ કે શુભ અનુષ્ઠાન કરતા નથી, તે મૃત્યુ આવતાં પશ્ચાત્તાપ કરે છે અને ધર્માચરણ ન કરવાથી પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે અર્થાત્ ધર્માચરણના અભાવે દુઃખ પામે છે. २२ जहेह सीहो व मियं गहाय, मच्चू णरं णेइ हु अंतकाले ।
ण तस्स माया व पिया व भाया, कालम्मि तम्मंसहरा हवंति ॥२२॥ શબ્દાર્થ :- ન -જે રીતે, આ લોકમાં, સીહો - સિંહ, ભિવં મૃગને, હાથ પકડીને લઈ જાય છે, તે રીતે, સંતાને - અંત સમયમાં, મન્ - મૃત્યુ પણ, નર - મનુષ્યને, - પરલોકમાં લઈ જાય છે, તolmગ્નિ- તે સમયે, તલ, તેના, માથા - માતા, વ, અથવા, પિય-પિતા, માયા - ભાઈ, ત- તેના જીવનની રક્ષાને માટે, અંદરા -દુઃખમાં ભાગીદાર, ભાગ લેનાર, જ હતિ = થતા નથી. ભાવાર્થ – જેમ આ સંસારમાં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ અંત સમયે મૃત્યુ મનુષ્યને લઈ
Page #321
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૩ : ચિત્ત-સંભૂતીય
२३
જાય છે. તે વખતે માતાપિતા અને પત્ની તથા ભાઇ આદિ કોઈ પણ દુ:ખમાં ભાગીદાર થતાં નથી. ण तस्स दुक्खं विभयंति णाइओ, ण मित्तवग्गा ण सुया ण बंधवा । इक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ॥ २३ ॥ શબ્દાર્થ :- તલ્સ - તે પાપી જીવના, ડુવલ્લું - દુઃખને, ગાઓ – જાતિવાળા, ૫ વિમયંતિ નથી લઈ શકતા કે, ૫ મિત્તવા = મિત્ર વર્ગ લઈ શકતો નથી, ળ સુયા – પુત્ર લઈ શકતો નથી, પ વંથવા = બંધુઓ ભાગ લઈ શકતા નથી, સયં – તે સ્વયં, ફૂવો - એકલો જ, પદ્મળુ હોર્ = ભોગવે છે, ત્તારમેવ - કર્તાને જ, મ્ન- કર્મ, ગળુનાફ = અનુસરે છે, તેની સાથે જાય છે.
૨૫૧
ભાવાર્થ :– જ્ઞાતિજન, મિત્રવર્ગ, પુત્ર અને બાંધવ વગેરે મૃત્યુના મુખમાં પડેલા મનુષ્યના દુઃખ વહેંચી શકતા નથી. તે પોતે એકલા જ દુઃખ ભોગવે છે; કેમ કે કર્મ, કરનારની પાછળ જ જાય છે.
चिच्चा दुपयं च चउप्पयं च, खेत्तं गिहं धणधण्णं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ, परं भवं सुंदर पावगं वा ॥ २४ ॥
=
=
શબ્દાર્થ :- સુણ્ય = દ્વિપદ, બે પગાં દાસ-દાસી આદિ, પસવ્વયં - ચતુષ્પદ, ચોપગાં પશુ, धणधणं = ધાન્ય અને ધન, ય = અને વસ્ત્રાદિ, વિા = અહીં છોડીને, અવસો = આ આત્મા પરવશ થઈને, સમ્ભવીઓ પોતાનાં શુભાશુભ કર્મોની સાથે, સુંવત્ સુંદર સ્વર્ગાદિ, વા - અથવા, પાવનું = પાપકારી નરકાદિ રૂપ, પર્ ભવં = પરભવમાં, પયાર્ = જાય છે.
-
ભાવાર્થ :- પત્ની, પુત્ર, સેવક વગેરે દ્વિપદ, ગાય, ઘોડા વગેરે ચોપગાં પશુ; ખેતર, ઘર, ધન, ધાન્ય, બધું અહીં છોડીને કેવળ પોતાનાં કરેલાં શુભાશુભ કર્મને સાથે લઈને પરાધીનપણે જીવ, સુંદર સ્વર્ગ અથવા પાપકારી નરકમાં પ્રયાણ કરે છે અર્થાત્ સુગતિમાં કે દુર્ગતિમાં જાય છે.
२५
-
तं इक्कगं तुच्छसरीरगं से, चिईगयं दहिउं पावगेणं । भज्जा य पुत्ता वि य णायओ य, दायारमण्णं अणुसंकमंति ॥ २५॥ શબ્દાર્થ:- છે - તે પરભવમાં, જ્જ - એકલા, તેં – તે, તુચ્છ સીરત્ન = તુચ્છ શરીરને, અસાર શરીરને, વિનય – ચિતામાં રાખીને, પાવળેળ = અગ્નિ દ્વારા, વહિૐ = બાળીને, ગાયો જ્ઞાતિબંધુઓ, મખ્ખા - સ્ત્રી, પુત્તા વિ - પુત્ર પણ, અળ્યું - બીજા, વાવાર - પરિવારના પ્રમુખ વ્યક્તિને, અણુસંમંતિ = અનુસરે છે.
=
ભાવાર્થ : - તે એકલા ગયેલા જીવના તુચ્છ શરીરને–કલેવરને ચિતા પર રાખીને અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર વગેરે જ્ઞાતિજન બીજા આશ્રયદાતાને અર્થાત્ પરિવારના બીજી પ્રમુખ વ્યક્તિને અનુસારવા લાગે છે. મૃતાત્માને યાદ પણ કરતા નથી.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
२६
=
उवणिज्जइ जीवियमप्पमायं, वण्णं जरा हरइ णरस्स रायं । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माई महालयाइं ॥२६॥ શબ્દાર્થ :- રાય - હે રાજન્ !, વિયં- આ જીવન, અપ્પમાય - આળસ વગર, નિરંતર મૃત્યુની સમીપ, ખિજ્ગદ્ – લઈ જવાઈ રહ્યું છે, મૃત્યુ પાસે પહોંચી રહ્યું છે, ST = વૃદ્ધાવસ્થા, ગરલ્સ = મનુષ્યના, વળું = શરીરના રૂપને, હૈંર૬ - ક્ષીણ કરી રહી છે, વંચાતા - હે પાંચાલ દેશના રાજા !, વયળ = શિક્ષા વચન, સુબહ = સાંભળો અને, મહાલયાડું = મહાન કર્મબંધ કરાવનાર, મ્માર્ં - કર્મ, મા વાલિ = ન કરો.
ભાવાર્થ :- હે રાજન્ ! ક્ષણે—ક્ષણે થતું આવીચિ મરણ જરા પણ પ્રમાદ કર્યા વિના જીવનને મૃત્યુ તરફ લઈ જાય છે અને વૃદ્ધાવસ્થા મનુષ્યના શરીરની કાંતિને ક્ષીણ કરે છે, તેથી હે રાજન્ ! તમે શિક્ષાની વાત સાંભળો કે મહાન પાપકર્મનો સંગ્રહ ન કરો અર્થાત્ મહાન કર્મબંધ થાય, તેવા કાર્યો ન કરો.
ચક્રવર્તીની સંયમ ગ્રહણની અસમર્થતા :
=
-
२७ अहंपि जाणामि जहेह साहू, जं मे तुमं साहसि वक्कमेयं । भोगा इमे संगकरा हवंति, जे दुज्जया अज्जो अम्हारिसेहिं ॥२७॥ શબ્દાર્થ :- સાહૂ = હે મુનિ, થેં - આ, વવવ - વચન, નં - જે, તુમ - તમે, મે – મને, સાહસિ કહી રહ્યા છો તેને, નાળમિ - જાણું છું પરંતુ, અબ્બો - હે આર્ય !, સંજ્ઞા - પ્રતિબંધ ઉત્પન્ન કરનાર, અમ્હાલેäિ - મારા જેવી વ્યક્તિને માટે, ટુબ્નયા - દુર્જાય છે અર્થાત્ હું આ કામભોગોનો ત્યાગ કરવામાં અસમર્થ છું.
=
ભાવાર્થ :- (ચક્રવર્તી) હે મુનિ ! તમે મને સર્વ સાંસારિક પદાર્થોની અશરણતા તેમજ અનિત્યતા વગેરે વિષયમાં જે ઉપદેશ વાક્ય કહી રહ્યા છો, તેને હું પણ સમજી રહ્યો છું કે આ કામભોગ સંગકારક અર્થાત્ આસક્તિ કરાવનાર તેમજ કર્મનો સંગ્રહ કરાવનાર છે, પરંતુ હે આર્ય મુનિ ! અમારા જેવા નિદાનકૃત માનવને ખરેખર તે અત્યંત દુર્જાય છે અર્થાત્ આસક્ત પુરુષોથી કામભોગ છૂટવા મુશ્કેલ છે.
२८
हत्थिणपुरम्मि चित्ता, दट्ठूणं णरवई महिड्डियं । कामभोगेसु गिद्धेणं, णियाणमसुहं कडं ॥२८॥
શબ્દાર્થ :ગવદ્ - સનત્યુમાર નામે ચક્રવર્તીને, વળ – જોઈને, અસુરું = અશુભ, ખિયાળ નિદાન, ૐ = કર્યું હતું.
ભાવાર્થ :- હે ચિત્ત ! હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનત્કુમાર ચક્રવર્તીને જોઈને કામભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિયાણું કર્યું હતું અર્થાત્ કામભોગોની પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો હતો.
Page #323
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૫૩ ]
२९ तस्स मे अपडिक्कंतस्स, इमं एयारिसं फलं ।
जाणमाणो वि जं धम्म, कामभोगेसु मुच्छिओ ॥२९॥ શબ્દાર્થ – તલ્સ - તે નિદાનનું, અહિલ્સ - પ્રતિક્રમણ ન કરવાથી, પરિ આવા પ્રકારનું, પિત્ત = ફળ પ્રાપ્ત થયું છે કે, નાણમાળો જાણવા,વિ = છતાં પણ, મુછોક આસક્ત છું. ભાવાર્થ :- નિદાનનું મેં પ્રતિક્રમણ કર્યું ન હતું અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરી ન હતી. તેનું જ આ ફળ છે કે ધર્મને જાણવા છતાં હું કામભોગમાં આસક્ત થઈ રહ્યો છું અર્થાત્ તેને છોડી શકતો નથી. 801 जागो जहा पंकजलावसण्णो, दट्टुं थलं णाभिसमेइ तीरं ।
एवं वयं कामगुणेसु गिद्धा, ण भिक्खुणो मग्गमणुव्वयामो ॥३०॥ શબ્દાર્થ - પંગતાવાળો - કીચડમાં ફસાયેલો, નાનો- હાથી, થરં - સ્થળને, હું = જોવા છતાં પણ, તીર = કાંઠે, મને = જઈ શકતો નથી, વય = હું, મા = માર્ગને જાણતો હોવા છતાં પણ, અણુવ્રયામો = તેનું અનુસરણ કરી શકતો નથી. ભાવાર્થ :- જેમ કાદવમાં ખેંચી ગયેલો હાથી સ્થળને જોવા છતાં પણ કાંઠે પહોંચી શકતો નથી, તેવી જ રીતે વિષયભોગોમાં આસક્ત બનેલો હું શ્રમણધર્મને જાણતો હોવા છતાં પણ સંયમ માર્ગને અનુસરી શકતો નથી અર્થાત્ સંયમધર્મ સ્વીકાર કરી શકતો નથી. ચિત્તમુનિ દ્વારા ધર્મ પ્રેરણા :३१ अच्चेइ कालो तूरंति राइओ, ण यावि भोगा पुरिसाण णिच्चा ।
उविच्च भोगा पुरिसं चयति, दुमं जहा खीणफलं व पक्खी ॥३१॥ શબ્દાર્થ - વાતો- સમય, અન્ને વીતી રહ્યો છે, રો - રાત્રિઓ, તૂતિ ત્વરિત ગતિથી જઈ રહી છે, પુરિસાઈ = પુરુષોના, મોmવિ = ભોગ પણ, fuષ્ય = નિત્ય નથી, વિશ્વ = સ્વતઃ જ આવીને, ૪- ફરી, વતિ - તેને છોડી દે છે, હીણપnei - ફળ રહિત થયેલા, તુ- વૃક્ષને, પરહી - પંખી છોડી દે છે.
ભાવાર્થ :- (નિ) રાજન ! સમય વ્યતીત થાય છે. દિનરાત ત્વરિત ગતિએ પસાર થઈ રહ્યા છે, મનુષ્યનાં સુખભોગ પણ સ્થિર રહેવાનાં નથી. જેમ પક્ષીઓ ફળ ખરી ગયા પછી વૃક્ષને છોડી દે છે, તેમ કામભોગો પણ પુરુષોની પાસે સ્વતઃ જ આવે છે અને પુણ્ય નષ્ટ થતાં તે પુરુષને છોડી દે છે. ३२
जइ तं सि भोगे चइठं असत्तो, अज्जाई कम्माई करेहि राय । धम्मे ठिओ सव्वपयाणुकंपी, तो होहिसि देवो इओ विउव्वी ॥३२॥
Page #324
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- રાય - હે રાજન્ , ગ - જો, તં- તમે, ૨૬- ત્યાગ કરવામાં, અત્તો- અશક્ત, સિ - છો તો, સલ્લા બધાં પ્રાણીઓમાં અનુકંપા રાખીને, આજના આર્યકર્મ, હિ- કરો, ત - એવું કરવાથી તમે, ઓ = અહીંથી મૃત્યુ બાદ, વિડળી - વૈક્રિય શરીરધારી, હોદિલિ - થઈ જશો. ભાવાર્થ :- રાજન! જો તમે કામભોગોનો ત્યાગ કરવામાં અશક્ત છો, તો ધર્મમાં સ્થિર થઈને, બધાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા કે દયાભાવ રાખીને, આર્યકર્મ કરો અર્થાત્ બધા જીવોને સુખ શાતા ઉપજાવવા દાન પુણ્ય કર્મ કરો, જેથી ભવિષ્યમાં અહીંથી મરીને તમે વૈક્રિય શરીરધારી દેવ થશો. ચિત્તમુનિની નિરાશાજનક સ્થિતિ :३३ ण तुज्झ भोगे चइऊण बुद्धी, गिद्धो सि आरम्भ परिग्गहेसु ।
मोहं कओ इत्तिउ विप्पलावो, गच्छामि रायं आमंतिओऽसि ॥३३॥ શબ્દાર્થ :- તુ - તમારી, રા - છોડવાની, યુદ્ધ ને બુદ્ધિ નથી, કાર પરિષદનું - તમે આરંભ અને પરિગ્રહમાં, જિદ્ધો સિ - આસક્ત થઈ રહ્યા છો, મોટુંવ્યર્થ જ, ફરિ૩આ પ્રમાણે, આટલો, વિખણાવોવિપ્રલાપ–બકવાટ, વરુઓ- કર્યો, તેથી હવે, આતિઓ સિ - તમોને સૂચિત કરીને ત્યાગ માર્ગમાં, છામિ = હું જાઉં છું. ભાવાર્થ :- ચક્રવર્તી દ્વારા ધર્મનો અસ્વીકાર કરતાં મુનિએ આ પ્રમાણે કહ્યું કે હે રાજન! ભોગ ત્યાગવાની અને ધર્માચરણ કરવાની તારી બુદ્ધિ કે રુચિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છો. મેં વ્યર્થ જ તારી સાથે આટલો વાર્તાલાપ કર્યો કે બકવાટ કર્યો. હવે તને ધર્મારાધના માટે આમંત્રિત કરીને હું જઈ રહ્યો છું. વિવેચન :
બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વજન્મમાં આચરિત નિદાનપૂર્વકના તપસંયમના ફળ સ્વરૂપે વિપુલ ભોગ સામગ્રી પ્રાપ્ત કરી હતી. તેના ઉપર તેને ગર્વ હતો. તેમાં જ તે નિમગ્ન હતો, મુનિને ભોગમાર્ગ તરફ ખેંચવા માટે તે પ્રયત્નશીલ બન્યો. સર્વભોગ્ય સામગ્રીના ઉપભોગ માટે તેણે મુનિને આમંત્રિત કર્યા પરંતુ તત્ત્વજ્ઞ મુનિએ કહ્યું કે તમે એવું ન સમજો કે તમે જ ભોગસામગ્રી પ્રાપ્ત કરી છે. કેમ કે મેં પણ ઘણી બધી સામગ્રી પ્રાપ્ત કરી હતી પરંતુ મેં વૈષયિક સુખભોગોને દુઃખમૂલક, સંસારપરિવર્ધક, દુર્ગતિકારક, આર્તધ્યાનના હેતુ માનીને ત્યાગી દીધાં છે અને મને આત્મિક સુખશાંતિ અને આનંદ છે. તમે પણ ક્ષણિક ભોગોની આસક્તિ અને પાપકર્મની પ્રવૃતિ છોડો. જીવન નાશવંત છે. મૃત્યુ પ્રતિક્ષણ આવી રહ્યું છે. અતઃ આર્યકર્મ કરો અર્થાત્ જીવદયા કે દાન પુણ્યના કાર્યો કરો, સમ્યગુદષ્ટિ તથા વ્રતી શ્રમણોપાસક બનો, જેથી તમે સુગતિ મેળવી શકો. કદાચ તમને પૂર્વજન્મમાં આચરિત તપ, સંયમ તેમજ નિદાનનાં ફળસ્વરૂપ ચક્રવર્તીની ઋદ્ધિ તેમજ ભોગસામગ્રી પ્રાપ્ત થઈ છે, પરંતુ તેનો ઉપયોગ સત્કર્મમાં કરો, આસક્તિરહિત બની તેનો
Page #325
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૫૫ |
ઉપભોગ કરશો, તો તમારી દુર્ગતિ ટળી જશે પરંતુ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ કહ્યું – હું આ બધું જાણતો હોવા છતાં પણ કાદવમાં ખૂંચેલા હાથીની જેમ કામ ભોગોમાં ફસાઈને તેને આધીન થઈને નિષ્ક્રિય બની ગયો છું. ત્યાગમાર્ગના શુભ પરિણામને જાણવા છતાં પણ તેના તરફ એક પગલું પણ ઉપાડી શકતો નથી. આમ ચિત્ત અને સંભૂત બંનેના માર્ગ આ છઠ્ઠા જન્મમાં અલગ બે દિશા તરફ થઈ ગયા. પંજાન[ળવયં :- (૧) પાંચાલ નામના જનપદમાં ઇન્દ્રિયભોગ્ય વિશિષ્ટ રૂપાદિ ઈન્દ્રિય વિષય રૂપ ગુણ છે, તેનાથી યુક્ત; (૨) પાંચાલમાં જે વિશિષ્ટ છે, તે બધું આ ઘરમાં છે. અહિં નોટિ વાપ:- (૧) બત્રીસ પાત્રોથી ઉપલક્ષિત નાટકોથી કે વિવિધ અંગહારાદિસ્વરૂપ નૃત્યોથી, (૨) ગ્રામ સ્વરૂપ, મૂર્છાના યુકત ગીતોથી (૩) મૃદંગ વગેરે વાદ્યોથી.
વાગઢ - સદ્વિવેકી પુરુષો દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે, તે ચારિત્રધર્મને અહીં આદાન કહે છે, તેના માટે. મહાસઃ- ઉપર્યુક્ત નિદાનની આલોચના, નિંદા, ગહણા તેમજ પ્રાયશ્ચિત્તરૂપમાં પ્રતિક્રમણથી પાછા ન ફર્યા, તે કારણે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની અધોગતિ :३४ पंचालराया वि य बंभदत्तो, साहुस्स तस्स वयणं अकाउं ।
अणुत्तरे भुंजिय कामभोगे, अणुत्तरे सो णरए पविट्ठो ॥३४॥ શબ્દાર્થ :- અl૪- પાલન ન કરીને અને, સમજુત્તરે - પ્રધાન, ઉત્તમ, મુંજય - ભોગવીને, તો - તે, વંચાતરવા - પંચાલ દેશનો રાજા, મજુત્તર - પ્રધાન, મોટી, કરણ - નરકમાં, સાતમી નરકમાં, પવિ - ઉત્પન્ન થયો. ભાવાર્થ - પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત તે તપસ્વી સાધુ ચિત્તમુનિનાં વચનનું પાલન કરી શકો નહીં અને મનુષ્યોમાં અનુત્તર એવા ચક્રવર્તીનાં કામભોગો કે સુખોને ભોગવી અનુત્તર નરકમાં અર્થાત્ સાતમી નરકમાં ઉત્પન્ન થયો. ચિતમુનિનું નિર્વાણ - ३५ चित्तो वि कामेहिं विरत्तकामो, उदग्ग चारित्ततवो महेसी । अणुत्तरं संजम पालइत्ता, अणुत्तरं सिद्धिगई गओ ॥३५॥
- ત્તિ વેરિ I શબ્દાર્થ – હિં- શબ્દાદિ વિષય ભોગો પ્રતિ, વિરત્તામો - અભિલાષારહિત, ૩ | - ઉત્કૃષ્ટ, ચારિત્તાવો - ચારિત્ર અને તપવાળા, સંગમ - સંયમનું, પાના - પાલન કરીને, અભુત્તર
Page #326
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
- સર્વ પ્રધાન, સિદ્ધિાડું - સિદ્ધગતિને, જગો - પ્રાપ્ત થયા. ભાવાર્થ :- શબ્દાદિ કામભોગોથી વિરક્ત, શ્રેષ્ઠ ચારિત્રવાળા તેમજ તપસ્વી મહર્ષિ ચિત્તમુનિ પણ અનુત્તર અર્થાત્ ઉત્કૃષ્ટ સંયમ પાળીને સર્વોત્કૃષ્ટ સિદ્ધગતિને પામ્યા.
- એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
પુત્તરે, અત્તર :- પ્રસ્તુત અંતિમ બે ગાથાઓમાં અનુત્તર' શબ્દનો ચાર વાર પ્રયોગ થયો છે. (૧) પ્રથમ અનુત્તર શબ્દ કામભોગોના વિશેષણરૂપ છે, તેનો અર્થ છે–સર્વોત્તમ. (૨) દ્વિતીય અનુત્તર શબ્દ નરકનું વિશેષણ છે– બધી નરકની સ્થિતિ, દુઃખ આદિમાં જ્યેષ્ઠ દુઃખમય અપ્રતિષ્ઠાન નામનો સાતમી નરકનો નરકાવાસ, (૩) પાંત્રીસમી ગાથામાં પ્રથમ અનુત્તર શબ્દ સંયમનું વિશેષણ છે, તેનો અર્થ છે – સર્વોપરિ સંયમ (૪) દ્વિતીય અનુત્તર શબ્દસિદ્ધિગતિનું વિશેષણ છે, જેનો અર્થ છે – સર્વ શ્રેષ્ઠ સિદ્ધગતિ. ઉપસંહાર:- ચિત્તમુનિ અને સંભૂતિમુનિ બંનેની પૂર્વભવમાં કરેલી સંયમની આરાધના અને વિરાધનાનું ફળ દર્શાવતું આ અધ્યયન સાધુ - સાધ્વીને સુંદર પ્રેરણા આપે છે. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી બંને પોતપોતાના ત્યાગ અને ભોગની દિશામાં એક બીજાને લાવવા પ્રયત્નશીલ હતા પરંતુ કામભોગોથી સર્વથા વિરક્ત, સાંસારિક સુખોનાં સ્વરૂપને જાણનાર ચિત્તમુનિ પોતાના સંયમમાં દઢ રહ્યા, જ્યારે બ્રહ્મદત્ત પણ ગાઢ ચારિત્ર મોહનીય કર્મવશ ત્યાગ કે સંયમ તરફ અંશ માત્ર આગળ ન વધ્યા. પરિણામે બંનેની જુદી જુદી વિપરીત ગતિ થઈ.
ભોગોનો ત્યાગ કરવો, તે દુર્લભ છે અને આસક્તિ છોડવી, તે અતિ દુર્લભ છે. ભોગોની જાળ છટવી માનવમાત્ર માટે બહુ જ કઠિન છે. સાધક આત્માએ ભોગોથી દૂર રહેવું જોઈએ. સાધના કરતાં કયારે ય ભોગો તરફ ખેંચાવું જોઈએ નહીં. ભોગોનો સંકલ્પ કે નિદાન કરવું, એ આત્માનું મહાપતનનું સ્થાન છે. માટે સાધકે પૌલિક સુખોની આકાંક્ષાથી સદાય દૂર રહેવું જોઈએ.
II અધ્યયન-૧૩ સંપૂર્ણ II
Page #327
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૪: ઈષુકારીય
૨૫૭
ચૌદમું અધ્યયન
DRDOROOOOOR
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ ઈષુકારીય છે. તેમાં ભૃગુપુરોહિતના કુટુંબના નિમિત્તથી ઈષુકાર રાજા પ્રતિબોધિત થયા અને તેણે આર્હત્ શાસનમાં પ્રવ્રુજિત થઈને મોક્ષ પ્રાપ્ત કર્યો. આ અધ્યયનમાં છ જીવોની મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે પરંતુ તેમાં ઈયુકાર રાજાની લૌકિક પ્રધાનતાને કારણે આ અધ્યયનનું નામ 'ઈપુકારીય'
છે.
પ્રત્યેક પ્રાણી કર્મો અનુસાર પૂર્વજન્મના શુભાશુભ સંસ્કાર સહિત જન્મ ધારણ કરે છે. અનેક જન્મોની કરણીનાં ફળસ્વરૂપે વિવિધ આત્માઓનો એક જ નગરમાં, એક કુટુંબમાં તથા એક જ ધર્મપરંપરામાં અથવા એક જ વાતાવરણમાં પારસ્પરિક સંબંધ થાય છે. આ અધ્યયનના પ્રારંભમાં છ આત્માઓના આ અભૂતપૂર્વ સંયોગનું નિરૂપણ છે. આ છ જીવ જ આ અધ્યયનમાં પ્રમુખ પાત્રો છે – મહારાજા ઈયુકાર, રાણી કમલાવતી, પુરોહિતભૃગુ, પુરોહિતપત્ની યશા તથા પુરોહિતના બે પુત્રો.
આ અધ્યયનમાં પુરોહિત કુમારો અને પુરોહિતના સંવાદના માધ્યમથી બ્રાહ્મણ સંસ્કૃતિની કેટલીક મુખ્ય પરંપરાઓનો ઉલ્લેખ છે.
(૧) પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વેદાધ્યયન કરવું. (૨) ત્યાર પછી ગૃહાસ્થાશ્રમ સ્વીકારી દાંપત્ય જીવનમાં રહીને પુત્રોત્પત્તિ કરવી; કેમ કે પુત્રરહિતની સદ્ગતિ થતી નથી. (૩) ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રાહ્મણોને ભોજન કરાવવું (૪) પુત્રોનાં લગ્ન થયા પછી તેમના પુત્રો તથા ઘરનો ભાર તેમને સોંપવો (૫) ત્યાર પછી અરણ્યવાસી મુનિ બની જવું. બ્રાહ્મણ સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમનું પાલન કર્યા વિના સીધા જ વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમ સ્વીકારવો વર્જિત હતો.
પરંતુ ભૃગુપુરોહિતના બંને પુત્રોને પૂર્વજન્મોનું સ્મરણ થઈ જતાં શ્રમણસંસ્કૃતિના ત્યાગ પ્રધાન સંસ્કાર જાગૃત થઈ ગયા અને તેઓ તે જ માર્ગ ઉપર ચાલવા તૈયાર થઈ ગયા. પોતાના પિતા ભૃગુપુરોહિતને તેમણે તપ અને ત્યાગ પ્રધાન શ્રમણ સંસ્કૃતિનો અને કર્મક્ષય દ્વારા થતી આત્મશુદ્ધિનો મુખ્ય સિદ્ધાન્ત યુક્તિપૂર્વક સમજાવ્યો છે.
ભૃગુ પુરોહિતે જ્યારે નાસ્તિકોના તજીવ–તશરીરવાદના આધારે આત્માના નાસ્તિત્ત્વનું પ્રતિપાદન કર્યું, ત્યારે બંને કુમારોએ આત્માના અસ્તિત્વ વગેરે વિષયોનું પ્રમાણયુક્ત પ્રતિપાદન કર્યું, તેથી પુરોહિત પણ નિરુત્તર બની પ્રતિબોધિત થઈ ગયા. પુરોહિતની પત્ની બ્રાહ્મણીનું મન ભોગવાદના સંસ્કારોથી લિપ્ત હતું પરંતુ પુરોહિતે પોતાના બંને પુત્રોના ત્યાગમાર્ગી વલણને સન્મુખ રાખી ત્યાગનું જ
Page #328
--------------------------------------------------------------------------
________________
| ૨૫૮ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
મહત્વ સમજાવ્યું તેથી પુરોહિતની પત્ની પણ બોધ પામી ગઈ. પુરોહિત પરિવારના ચાર સભ્યોનો સર્વસ્વ ત્યાગ જોતાં રાણી કમલાવતીના અંતઃકરણમાં શુભ સ્કુરણા થઈ. તેની પ્રેરણાથી રાજાના મનમાં છવાયેલા ધન અને કામભોગ સેવનનો મોહ નષ્ટ થઈ ગયો. રાજા અને રાણી પણ સર્વસ્વનો ત્યાગ કરી પ્રવ્રજિત થઈ ગયાં.
- પ્રાચીનકાલીન એક સામાજિક પરંપરા હતી કે જે વ્યક્તિનું કોઈ ઉત્તરાધિકારી ન હોય અથવા જેનો આખો પરિવાર ગૃહત્યાગી શ્રમણ બની ગયો હોય, તેની ધનસંપતિ પર રાજાનો અધિકાર રહેતો. આ પરંપરાને રાણી કમલાવતીએ નિંદિત કહીને રાજાની વૃત્તિને વળાંક આપ્યો.
અંતમાં રાજા રાણીનું પ્રવ્રજિત થવું, તપ સંયમના ઘોર પરાક્રમી બનવું તથા પુરોહિત પરિવારની ચારે ય વ્યક્તિઓ દ્વારા મુનિ જીવનનો સ્વીકાર કરી, તપ સંયમ દ્વારા મોહમુક્ત તેમજ સર્વ કર્મમુક્ત થવાનો ઉલ્લેખ છે.
નિર્યુક્તિકારે ૧૧ ગાથાઓમાં તેઓની પૂર્વકથા કહી છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે – પૂર્વ અધ્યયનમાં પ્રતિપાદિત ચિત્ત અને સંભૂતના પૂર્વ ભવના સાથી બે ભરવાડપુત્રો સંયમધર્મનું આરાધન કરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી મૃત્યુ પામી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં તે બંનેએ ઇભ્યકુળમાં જન્મ ધારણ કર્યો. અહીં બીજા ચાર ઇભ્ય શ્રેષ્ઠિપુત્રો તેના મિત્ર બન્યા. તેઓએ એકવાર સ્થવિરો પાસેથી ધર્મશ્રવણ કર્યું અને વિરક્ત બની છયે પ્રવ્રજિત બની ગયા. તેઓએ દીર્ઘકાળ સુધી સંયમનું પાલન કર્યું. અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી છે કે આત્માઓ સૌધર્મ દેવલોકના પદ્મગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. બંને ભૂતપૂર્વ ભરવાડપુત્રોને છોડીને શેષ ચારે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી કુરુજનપદના ઇષકારનગરમાં જન્મ લીધો. તેમાંથી એક જીવ ઈષકાર નામનો રાજા થયો. બીજો આ જ રાજાની રાણી કમલાવતી, ત્રીજો ભૃગુ નામનો પુરોહિત અને ચોથો જીવ થયો ભૃગુ પુરોહિતની પત્ની યશા, ઘણો જ સમય પસાર થયો. ભૃગુ પુરોહિતને ત્યાં સંતાન ન થયું પુત્ર વિના વંશ કેમ ચાલશે? આ જ ચિંતામાં તેનો સમય પસાર થતો હતો.
બંને ગોપાલ પુત્રો હજુ દેવભવમાં હતા. તેમણે એકવાર અવધિજ્ઞાનથી જાણ્યું કે તેઓ બંને ઈષકારનગરમાં ભગપુરોહિતના પુત્રો થશે; તેઓ શ્રમણવેશમાં ભગુ પુરોહિતને ત્યાં આવ્યા. પુરોહિત દંપતિએ વંદના કરી. બંને શ્રમણરૂપધારી દેવોએ ધર્મોપદેશ આપ્યો. જે સાંભળી પુરોહિત દંપતિએ શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો. શ્રદ્ધાવશ પુરોહિત દંપતિએ પૂછયું –હે મુનિવર ! અમારે ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થશે કે નહીં? બંને શ્રમણે કહ્યું – તમે ચિંતા ન કરો, તમારે બે પુત્રો થશે પણ તે બાળપણમાં જ દીક્ષા લેશે, તેની પ્રવ્રજ્યામાં તમે કોઈ વિઘ્ન ઉપસ્થિત કરશો નહીં. તે મુનિ બની ધર્મશાસનની પ્રભાવના કરશે. આ પ્રકારની ભવિષ્યવાણી કરી, બંને દેવ ત્યાંથી ચાલ્યા ગયા. પુરોહિત દંપતિ ખૂબ જ પ્રસન્ન થયાં. પોતાની ભવિષ્યવાણી મુજબ બંને જીવો દેવ પુરોહિતની પત્ની યશાના ગર્ભમાં ઉત્પન્ન થયા. ભવિષ્યવાણી મુજબ બંને દીક્ષા ગ્રહણ કરી લેશે, તેવા ભયથી પુરોહિત દંપતીએ નગર છોડી વ્રજગામમાં વસવાટ કર્યો.
Page #329
--------------------------------------------------------------------------
________________
અધ્યયન૧૪: ઈષકારીય
.
| ૨૫૯ |
અહીં પુરોહિતપત્ની યશાએ બે સુંદર પુત્રોને જન્મ આપ્યો. તેઓ થોડા મોટા થયા. રખેને દીક્ષા લઈ લે, એ વિચારે માતાપિતા એ બંને બાળ માનસવાળા પુત્રોને કહ્યું તમે "સાધુ પાસે જતાં નહી !" એમ કહી સાધુઓ પ્રત્યે. ઘણા અને ભયની ભાવના ઉત્પન્ન કરતાં હતાં. તેઓ એમ પણ સમજાવતાં હતાં કે બેટા ! સાધુઓ નાનાં નાનાં બાળકોને ઉપાડી જાય છે. પછી તેને સાધુ બનાવી દે છે. ત્યાં તેને ઘણાં કષ્ટો આપે છે, તેથી તમારે આવા સાધુઓ સાથે વાત પણ ન કરવી.
માતાપિતાની આ શિખામણને કારણે બાળકો સાધુઓથી ડરતાં હતાં અને તેમની પાસે પણ જતાં ન હતા.
એકવાર રમતાં રમતાં બંને બાળકો ગામની બહાર નીકળી ગયાં અને દૂરની કોઈ જગ્યાએ રમી રહ્યાં હતાં ત્યાં અચાનક એ રસ્તેથી કોઈ સાધુ નીકળ્યા. સાધુને જોઈને તે બંને ગભરાઈ ગયાં. હવે શું કરવું? બચવાનો કોઈ માર્ગ ન હતો. તેથી પાસેના ઘટાદાર વૃક્ષ પર બંને બાળકો ચઢી ગયાં. છૂપાઈને જોતાં રહ્યા કે સાધુ શું કરે છે? સંયોગવશાત્ સાધુ પણ એ જ વૃક્ષ નીચે આવ્યા. સાધુઓએ ઝાડની નીચે આવીને પ્રતિલેખન કર્યું રજોહરણથી જીવજંતુઓને એક તરફ સુરક્ષિત કર્યા અને બહુ વિવેકપૂર્વક ઝાડની છાયામાં બેસીને ભોજન કરવા લાગ્યા. બાળકોએ જોયું કે તેના પાત્રમાં ડરવા જેવી કોઈ વસ્તુ નથી, સાદું સાત્વિક ભોજન છે, સાથે તેમનો દયાશીલ વ્યવહાર જોયો અને તેમની અનુકંપાભરી વાતો સાંભળી, તેથી તેઓનો ભય દૂર થયો. "આ સાધુઓને પહેલાં કયાંક જોયા છે, તે સર્વથા અપરિચિત નથી." આમ અચેતન મન પર પૂર્વ સ્મૃતિઓ આકાર લેવા લાગી, વિચારણા કરતાં કરતાં થોડી જ પળોમાં તેમને પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. પૂર્વ જન્મમાં આચરણ કરેલાં તપ સંયમરૂપ ધર્મને જાણ્યો. અંતરમન પ્રસન્ન થઈ ગયું. તેઓ ઝાડની નીચે ઊતરીને સાધુઓ પાસે આવી શ્રદ્ધાપૂર્વક વંદના કરી. સાધુઓએ તેમને સંસારની અસારતાનો ઉપદેશ આપ્યો. બંને બાળકોએ સંસારથી વિરક્ત બની સંયમ લેવાનો નિર્ણય કર્યો, ત્યાંથી માતા પિતા પાસે આવી પોતે કરેલા નિર્ણયથી વાકેફ કર્યા. ભૃગુપુરોહિતે તેમને બ્રાહ્મણ પરંપરા અનુસાર ઘણા સમજાવ્યા. તેઓ સાધુ ન બની જાય, તે માટે રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બધું વ્યર્થ ગયું. તેના ઉપર કોઈ બીજો રંગ ન ચડી શકયો. બંને પુત્રોની તર્કયુક્ત વાણીથી ભૃગુપુરોહિત પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, ત્યાર પછીની કથા મૂળપાઠમાં કહેવાયેલી છે.
ooo
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૬o
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- ચૌદમું અધ્યયન - 2|2| A ઈષકારીય 22
છ જીવોનો પરિચય :
देवा भवित्ताण पुरे भवम्मि, केई चुया एगविमाणवासी ।
पुरे पुराणे उसुयारणामे, खाए समिद्धे सुरलोगरम्मे ॥१॥ શબ્દાર્થ :- પુરે પૂર્વ ભવમ = ભવમાં, રેવા = દેવ, વત્તા = થઈને, વિમળવાની - એક વિમાનમાં રહેનાર, - કેટલાક જીવો, છ જીવો, વુલા - ત્યાંથી નીકળીને, પુરાને - પ્રાચીન, વાણ = પ્રસિદ્ધ, સમિર્દો = સમૃદ્ધિવંત, સુરનો રમે = દેવલોક સમાન રમણીય, ૩સુથાર મે - ઈષકાર નામના, પુરે - નગરમાં ઉત્પન્ન થયા. ભાવાર્થ :- પૂર્વ જન્મમાં એક વિમાનમાં રહેનારા કેટલાક જીવો (છ જીવો) ત્યાંથી ચ્યવીને-મૃત્યુ પામીને દેવલોક સમાન રમણિય, પ્રસિદ્ધ, સમૃદ્ધ ઈષકાર નામના નગરમાં ઉત્પન્ન થયા.
सकम्मसेसेण पुराकएणं, कुलेसुदग्गेसु य ते पसूया ।
णिव्विण्णसंसारभया जहाय, जिणिदमग्गं सरणं पवण्णा ॥२॥ શબ્દાર્થ :- - તે દેવ, પુરાણ - પૂર્વ જન્મમાં કરેલાં, વિખ્યારેખ - શેષ રહેલાં કર્મોનાં ફળ સ્વરૂપે, ૩૯ - ઉત્તમ, સુતેલું - કુળમાં, પસૂયા - ઉત્પન્ન થયા, સંસાર મા - સંસારના ભયથી, ગ્લિvખ - નિર્વેદને પ્રાપ્ત થતાં, નય - કામભોગને છોડીને, નવમા - જિનેન્દ્ર ભગવાનના માર્ગના, સરખ - શરણને, પવUT - પ્રાપ્ત થયા. ભાવાર્થ :- પૂર્વભવમાં કરેલાં અને શેષ રહેલાં પોતાનાં શુભકર્મોને કારણે તે છ યે જીવો ઈપુકાર નગરનાં ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો ત્યાગ કરી જિનેન્દ્ર ભગવાનના માર્ગનું શરણ સ્વીકાર્યું અર્થાત્ તીર્થંકર દ્વારા બતાવેલા સંયમ માર્ગનો સ્વીકાર કર્યો.
पुमत्तमागम्म कुमार दो वि, पुरोहिओ तस्स जसा य पत्ती ।
विसालकित्ती य तहेसुयारो, रायत्थ देवी कमलावई य ॥३॥ શબ્દાર્થ :- વિસાવિત્તી = વિશાળ કીર્તિવાળા, રૂસુથાર - "ઈપુકાર' નામના, અત્થ = એ
Page #331
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૪: ઈષકારીય
[ ૨૧ |
રાજાની, વતાવ - કમલાવતી નામની, રેવી - પટરાણી, તe - તથા, પુરોહિશો - 'ભૃગુ નામના પુરોહિત, નાલા - 'યશા' નામની, પત્ત - પત્ની, રવિ તેના ઘરમાં, પુમાં પુરુષ રૂપમાં, મામ્ - ઉત્પન્ન થનાર, વો - બે, કુમાર : પુત્રો.
ભાવાર્થ :- આ ભવમાં પુરુષત્વ પામેલા બંને જીવો પુરોહિતકુમાર થયા, ત્રીજો જીવ ભૃગુ નામનો પુરોહિત, ચોથો જીવ તેની પત્ની યશા નામની પુરોહિત પત્ની, પાંચમો જીવ વિશાળ કીર્તિવાળા ઈષકાર નામના રાજા અને છઠ્ઠો જીવ તેની મુખ્ય રાણી કમલાવતી થઈ. આ છ જીવો પોત પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ દેવલોકથી નીકળીને પૂર્વભવના સંબંધે એક જ ઈષકારનગરમાં ઉત્પન્ન થયા.
વિવેચન :
વિનાવાલા :- તેઓ પૂર્વભવમાં એક જ પદ્મગુલ્મ નામના વિમાનમાં રહ્યાં હતાં અને તેના પૂર્વભવમાં સંયમનું આરાધન કરી એક સાથે જ ત્યાં દેવરૂપે ઉત્પન્ન થયાં હતાં. youપ સન્મિત્તે :- પોતપોતાનાં શેષ રહેલાં કર્મોને કારણે જીવોને જન્મ ધારણ કરવા પડે છે. આ છ વ્યક્તિના સમસ્ત પુણ્યકર્મ દેવલોકમાં ક્ષીણ થયાં ન હતા, શેષ રહેલા કર્મોને ભોગવવા માટે તે જીવોએ ત્યાંથી નીકળીને મનુષ્યભવમાં ઉત્તમ કુળમાં જન્મ ધારણ કર્યો. પુરોહિતકુમારોની વિરક્તિ :४ जाई जरा मच्चु भयाभिभूया, बहिं विहाराभिणिविट्ठ चित्ता ।
संसारचक्कस्स विमोक्खणट्ठा, दठूण ते कामगुणे विरत्ता ॥४॥ पियपुत्तगा दोण्णि वि माहणस्स, सकम्मसीलस्स पुरोहियस्स ।
सरित्तु पोराणिय तत्थ जाइं, तहा सुचिण्णं तव संजमं च ॥५॥ શબ્દાર્થ :- ગાર્ડનરમવુ મથકબૂલા -જન્મ, જરા અને મૃત્યુના ભયથી વ્યાપ્ત થયેલાં, હું વિરામવિક ચિત્તા - સંસારથી બહાર અર્થાત્ મોક્ષમાં ચિત્ત સ્થાપિત કરનાર, હૂણ - જૈન મુનિઓને જોઈને, તે - બે બંન્ને કુમારો, સાર વ લ્સ - સંસાર ચક્રથી, વિનોહુકુ - છુટકારો મેળવવા માટે,મુક્ત થવા માટે વામ- કામભોગોથી, વિરા - વિરકત થઈ ગયા, નાપાસ - બ્રાહ્મણને યોગ્ય, વિહીન - કર્મ કરનાર, પુરોહિયલ - તે ભૃગુ પુરોહિતના, વખિ વિ . બને, જિયપુર - પ્રિય પુત્રો, પોરય - પૂર્વના, નાડું - જન્મોનું, ભવોનું અને તલ્થ સુવઇ ત્યાં શુદ્ધ આચરણ કરેલાં, સમ્યક્ આરાધન કરેલાં, તવ સનમ ૨ = તપ અને સંયમનું, સરજુ = સ્મરણ કરવા લાગ્યા. ભાવાર્થ :- બ્રાહ્મણને યોગ્ય યજ્ઞ વગેરે ક્રિયાઓમાં સંલગ્ન ભૃગુ પુરોહિતના આ બંને પ્રિયપુત્રોએ એકવાર મુનિઓને જોયા, તેમને પૂર્વજન્મ તથા તે જન્મમાં સમ્યકરૂપે આચરણ કરેલા તપ અને સંયમનું
Page #332
--------------------------------------------------------------------------
________________
ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
સ્મરણ થયું. (તેથી તેઓ વિરકત થયા).
મુનિ દર્શનથી અને જાતિસ્મરણ જ્ઞાનથી તે કુમારોનું મન જન્મ, જરા અને મરણરૂપી સંસાર ભયથી વ્યાપ્ત થઈ ગયું અને તેઓનું ચિત્ત સંયમ ગ્રહણ કરવામાં આકૃષ્ટ થયું. પરિણામે તેઓ સંસારચક્રથી મુક્ત થવા માટે માનવીય સુખ ભોગથી વિરક્ત થયા.
६
ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएस जे यावि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा, तातं उवागम्म इमं उदाहु ॥६॥
શબ્દાર્થ :- માળુસ્સછ્યુ = મનુષ્ય સંબંધી, વિજ્ઞા = દેવ સંબંધી, અસન્ગમા= આસક્ત ન થતાં, મોવામિજલી – મોક્ષની અભિલાષા કરતાં, અભિજ્ઞાય સડ્ડા - ધર્મમાં શ્રદ્ધાયુક્ત થઈ, તાત = પિતાની પાસે, વાળમ્મ = આવીને, વાદુ = કહેવા લાગ્યા.
७
ભાવાર્થ : – તે બંને પુરાહિતપુત્રો મનુષ્ય તથા દેવસંબંધી કામભોગોથી અનાસક્ત બની ગયા અને મોક્ષાભિલાષી તથા ધર્મ શ્રદ્ધાળુ થઈ, પિતા પાસે આવીને નમ્રતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા. દીક્ષાની આજ્ઞા અર્થે પિતાને નિવેદન :
असासयं दट्टु इमं विहारं, बहुअंतरायं ण य दीहमाउं । तम्हा गिहंसि ण रइं लभामो, आमंतयामो चरिस्सामु मोणं ॥७॥ શબ્દાર્થ :- મ = આ, વિજ્ઞાR = મનુષ્ય જીવન, અક્ષાલયં = અનિત્ય એટલે ક્ષણભંગુર છે, ખ ય વીમાૐ = આયુષ્ય દીર્ઘ નથી, ઘણું ઓછું છે, ય - અને તેમાં પણ, વધુ અંતરાય = ઘણાં વિઘ્ન, બાધાઓ છે, તન્હા = તેથી, વ = આ બધી વાતોને જોઈને, જિન્હસિ = ગૃહવાસમાં, રડું = આનંદ, ગ लभामो f = પ્રાપ્ત થતો નથી, મોળ – મુનિ વૃત્તિને, સંયમને, રિસ્સામુ - ગ્રહણ કરીશું, આમંતયામો * તે માટે તમારી રજા માંગીએ છીએ, સૂચિત કરીએ છીએ, જાણકારી આપીએ છીએ.
ભાવાર્થ :- આ મનુષ્ય જીવન ક્ષણિક છે, જીવન વિઘ્નોથી ભરેલું છે અને મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, તેથી આ ઘરમાં કે ગૃહસ્થજીવનમાં મને જરાપણ આનંદ પ્રાપ્ત થતો નથી માટે મુનિધર્મના આચરણની,
ત્યાગ માર્ગે જવાની અમને આજ્ઞા આપો.
વિવેચન :
નહિં વિહામિળિવિદુષિતા :– (૧) બહિ– સંસારથી બહાર, વિહાર–સ્થાન અર્થાત્ મોક્ષ. મોક્ષમાં જેનું ચિત્ત તલ્લીન બની ગયું. (૨) સંસારથી બહાર એટલે સંયમ, વિહાર એટલે વિચરણ, સંયમમાં વિચરણ કરવામાં જેનું ચિત્ત લાગી ગયું છે તે.
Page #333
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૪: ઈષારીય
.
૨૩]
#ામrો વિરત્તા - વાસનાઓને ઉત્તેજિત કરનારા શબ્દાદિ ઇન્દ્રિય વિષયોથી વિરક્ત અર્થાત્ નિવૃત્ત થવું. કામગુણ મુક્તિમાર્ગમાં બાધક છે. કામગુણની વિરક્તિથી જ જિનેન્દ્રમાર્ગનું શરણ સ્વીકારી શકાય
૮
સમવત પુરોહિલ્સ:- સ્વકર્મશીલ અર્થાત્ બ્રાહ્મણ યોગ્ય યજ્ઞયાગાદિ અનુષ્ઠાનમાં નિરત. તે રાજપુરોહિત હતા માટે તેઓ રાજ્ય સંબંધી શાંતિપાઠ વગેરે ઘણાં અનુષ્ઠાનો કરતા હતા.
Mિ :- આ તપ સંયમનું વિશેષણ છે. પૂર્વજન્મમાં તેઓએ નિદાન વગેરેથી રહિત તપ, સંયમનું પાલન કર્યું હતું, તેનું સ્મરણ થયું. ફાં વિહાર - આ વિહાર. આ પ્રત્યક્ષ દશ્યમાન મનુષ્ય જીવનમાં રહેવું. માતાનો:- આમંત્રણ આપવું, પૂછવું. આ અર્થ હોવા છતાં પણ અહીં અનુમતિ કે આજ્ઞા માંગવાનો અર્થ પ્રાસંગિક છે. પુરોહિતનો દીક્ષા નિરોધક નિર્દેશ :
अह तायगो तत्थ मुणीण तेसिं, तवस्स वाघायकर वयासी ।
इमं वयं वेयविओ वयंति, जहा ण होइ असुयाण लोगो ॥८॥ શબ્દાર્થ :- સદ - આ અનુસાર, તત્વ - તે સમયે, તાયો - તેના પિતા ભૃગુ પુરોહિત, તેલતે, કુળ = ભાવમુનિઓનાં, તવર્સ = તપ–સંયમમાં, વાલાયર = વિધ્ધ કરનાર, વયે = વચન, વાલ - કહેવા લાગ્યા, વેવિગો - વેદવેત્તા (વેદના જાણકાર) પંડિત પુરુષ, વયતિ - કહે છે કે, અનુયાપ - પુત્ર રહિત પુરુષોની, નોનો - ઉત્તમગતિ, બરોડ • થતી નથી. ભાવાર્થ :- પુત્રોની વૈરાગ્યપૂર્ણ વાત સાંભળીને પિતા તે સમયે એ ભાવમુનિઓનાં તપસંયમના ભાવોમાં બાધા ઉત્પન્ન કરનારી વાતો કહેવા લાગ્યા – હે પુત્રો! વેદના પારંગત પુરુષો કહે છે કે જેમને પુત્ર નથી તે પુરુષો ઉત્તમ ગતિને પામતા તથી. । अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया ।
भोच्चाण भोए सह इत्थियाहिं, आरण्णगा होइ मुणी पसत्था ॥९॥ શબ્દાર્થ - નાયા - હે પુત્રો!, વેપ-વેદોને, હા ભણીને, વિખે- બ્રાહ્મણોને, વિસ = ભોજન કરાવીને, સ્થિહિં = સ્ત્રીઓની, સદ = સાથે, મોક્વાણ = ભોગ ભોગવીને, પુત્તે = પુત્રોને, હંસિ - ઘરનો ભાર, પણ સોંપીને પછી, આરણ II વનવાસી, પત્થા - પ્રશસ્ત, ઉત્તમ, હો - બનજો. ભાવાર્થ :- માટે હે પુત્રો! તમે પહેલાં વેદ ભણો, બ્રાહ્મણોને ભોજન કરાવો, લગ્ન કરીને સ્ત્રીઓ સાથે
Page #334
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભોગ ભોગવો, ત્યાર પછી પુત્રોને ઘરનો ભાર સોંપી, અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો. १० सोयग्गिणा आयगुणिंधणेणं, मोहाणिला पज्जलणाहिएणं ।
- संतत्तभावं परितप्पमाणं, लालप्पमाणं बहुहा बहु च ॥१०॥ શબ્દાર્થ :- આયfથM - આત્મગુણને માટે બંધન-લાકડારૂપ, નોળિતા - મોહરૂપીવાયુથી, પનહિ = અત્યંત પ્રજ્વલિત થયેલી, સોયાબT = શોકરૂપી અગ્નિથી, સંતરમાવ = સતત ભાવોવાળા, પરિતHTM- પરિતાપને પ્રાપ્ત થતાં, દુઃખી હૃદયે, વદ = ઘણા પ્રકારે, વદુ - અતિ અધિક, તાતષ્કમાઈ - પ્રલાપો કરતાં ભાવાર્થ :- (ત્યાર પછી) પોતાના આત્મગુણ રૂપી ઈધણથી અને મોહરૂપ પવનથી અત્યંત પ્રજ્વલિત શોકાગ્નિથી સંતપ્ત ભાવો સહિત દુઃખિત હૃદયે પુરોહિત અનેક પ્રકારના દીનહીન વચન બોલી રહ્યા હતા અર્થાત્ મોહથી વલવલાટ કરતા હતા. ११ पुरोहियं तं कमसोऽणुणतं, णिमंतयंतं च सुए धणेणं ।
जहक्कम कामगुणेहिं चेव, कुमारगा ते पसमिक्ख वक्कं ॥११॥ શબ્દાર્થ - મો ક્રમથી, કપુત અનુનય કરતાં, - યથાક્રમથી, - પુત્ર પ્રાપ્તિનું, થ - ધનનું, નિસંતાંત - નિમંત્રણ કરતાં, સં - તે, પુરોદિયું - ભૃગુ પુરોહિતને, શુમાર'T - બંને કુમારો, પક્ષમણ - વિચારપૂર્વક, વવ - આ રીતે વચનો કહેવા લાગ્યા. ભાવાર્થ :- એક પછી એક પ્રલોભનો આપતાં, વારંવાર અનુનય કરતાં અને પુત્ર પ્રાપ્તિનું, ધનનું કે ભોગસુખનું નિમંત્રણ કરતાં, એવા ભૃગુપુરોહિતને કુમારોએ વિચારપૂર્વક આ પ્રમાણે કહ્યું – વિવેચન :મુળા :– બંને કુમારો માટે અહીં 'મુનિ' શબ્દનો પ્રયોગ ભાવોની અપેક્ષાએ છે, તેથી અહીં મુનિ શબ્દનો અર્થ 'ભાવમુનિ' સમજવો જોઈએ. તવસ વાવ નં :- અહીં તપ શબ્દથી તપ સંયમ વગેરે બધાં ધર્માચરણનું ગ્રહણ થાય છે અર્થાત્ સદ્ધર્માચરણમાં વિધનકારક વચન. ન હો ગયા તો - વૈદિક ધર્મગ્રંથનું માનવું છે કે જેને પુત્ર ન હોય તેની સદ્ગતિ થતી નથી. તેનો પરલોક બગડી જાય છે. કેમ કે પુત્ર વિના પિંડદાન વગેરે આપનાર કોઈ હોતું નથી, તેથી અપુત્રની સદ્ગતિ કે ઉત્તમ પરલોકની પ્રાપ્તિ નથી થતી, જેમ કે કહ્યું છે –
'अपुत्रस्य गतिनास्ति, स्वर्गो नैव च नैव च । तस्मात् पुत्रमुखं दृष्ट वा पश्चात् धर्म समाचरेत् ।।'
Page #335
--------------------------------------------------------------------------
________________
અઘ્યયન–૧૪ : ઈયુકારીય
પુત્રહીનની સદ્ગતિ થતી નથી. સ્વર્ગ તો કોઈ પણ સ્થિતિમાં મળતું જ નથી, તેથી પહેલાં પુત્રનું મુખ જોઈને પછી સંન્યાસાદિ ધર્મનું આચરણ કરો.
૨૫
અધિષ્ણ વેર્ :- ભૃગુ પુરોહિતનું આ કથન પોતાના બંને પુત્રોને ગૃહસ્થાશ્રમમાં રહેવા માટે અનુરોધ કરતી વૈદિક ધર્મની પરંપરાની દષ્ટિએ છે. બ્રાહ્મણ ધર્મસૂત્ર તેમજ સ્મૃતિગ્રંથોમાં પણ આ જ પરંપરા પ્રચલિત છે. બોધાયન ધર્મસૂત્ર અનુસાર બ્રાહ્મણ, જન્મથી જ ત્રણ ઋણ સાથે લઈને જન્મે છે, જેમ કે – ઋષિઋણ, પિતૃઋણ અને દેવાળ. ઋષિઋણ-વેદાધ્યયન તથા સ્વાધ્યય દ્વારા, પિતૃઋણગૃહસ્થાશ્રમ સ્વીકારી સંતાન ઉત્પત્તિ દ્વારા અને દેવઋણ યજ્ઞયાગાદિ દ્વારા ચૂકવી શકાય છે. આ ઋણોને ચૂકવવા માટે યજ્ઞાદિપૂર્વક ગૃહાસ્થાશ્રમને સ્વીકારનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, પરંતુ તેને છોડી અર્થાત્ વેદોને ભણ્યા વિના, પુત્રોને ઉત્પન્ન કર્યા વિના અને યજ્ઞ કર્યા વિના જ જે બ્રાહ્મણ મોક્ષ, બ્રહ્મચર્ય કે સંન્યાસની ભાવના રાખે કે રાખનારની પ્રશંસા કરે છે, તે નરકમાં જાય છે.
પ્રસ્તુત ગાથામાં પ્રયુક્ત ’હિવેદ્' પદ બ્રહ્મચર્યાશ્રમ સ્વીકાર કરવા માટે તથા રિવિાવિષે વગેરે શેષ પદો ગૃહાસ્થાશ્રમ સ્વીકાર કરવા માટે છે.
आरणगा मुणी :ઐતરેય, કૌષિતકી, તૈત્તિરીય તેમજ બૃહદારણ્યક વગેરે બાહ્મણગ્રંથ અથવા ઉપનિષદ 'આરણ્યક' કહેવાય છે. તેના અધ્યયન માટે અરણ્યનો એકાંતવાસ સ્વીકારવામાં આવતો હતો. આ દૃષ્ટિએ આરણ્યનો અર્થ 'આરણ્યક વ્રતધારી' થાય છે. આ પદના બે અર્થ વૃત્તિમાં કર્યા છે. ૧. આરણ્યક વ્રતધારી મુનિ થવું. ૨. આરણ્યક શબ્દથી વાનપ્રસ્થાશ્રમ અને મુનિ શબ્દથી સંન્યાસ આશ્રમ સૂચિત થાય છે.
પુરોહિત પુત્રોનો વૈરાગ્ય સભર ઉત્તર :
=
१२
वेया अहीया ण हवंति ताणं, भुत्ता दिया पिंति तमं तमेणं । जाया य पुत्ता ण हवंति ताणं, को णाम ते अणुमण्णेज्ज एयं ॥ १२ ॥ શબ્દાર્થ :- પે - વેદોને, અહીયા - ભણી લેવા માત્રથી, સવ - તે શરણરૂપ (રક્ષક), ખ હત્તિ – નથી થતાં, વિયા - બ્રાહ્મણોને, મુત્તા - ભોજન કરાવવાથી તે, તમ તમેળ - વધારેમાં વધારે અજ્ઞાન દશામાં, અંધકારમાં, િિત – લઈ જાય છે, ગાયા - ઉત્પન્ન થયેલા, પુત્તા – પુત્ર પણ, તાળ શરણ રૂપ, પતિ – હોતા નથી, તે – તેથી તમારા, ડ્યું - આ કથનને, જે ગામ – કોણ બુદ્ધિમાન વ્યક્તિ, અનુમો - સ્વીકાર કરશે, માન્ય કરશે.
=
ભાવાર્થ :– પુત્રોએ કહ્યું – વેદો ભણી જવા માત્રથી અર્થાત્ પાપોનો ત્યાગ કર્યા વિના તે આત્મરક્ષક થઈ શકતા નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને તેની સંગતિ કરવાથી તે વધારે અજ્ઞાનદશામાં લઈ જાય છે અર્થાત્ યજ્ઞ, હવન, સ્નાન વગેરે હિંસાજન્ય પ્રવૃત્તિઓની પ્રશંસા કે પ્રેરણાથી આત્મા પાપકર્મનો બંધ કરે છે. જન્મેલાં પુત્ર પણ કંઈ પાપકર્મનાં ફળ ભોગવવામાં આશ્રયરૂપ થતા નથી, તેથી હે
Page #336
--------------------------------------------------------------------------
________________
| ૨૬s |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પિતાજી ! તમારા કથનનું અનુમોદન કોણ કરશે? કોણ સ્વીકારશે? અર્થાત્ આપનું કથન સ્વીકારવા યોગ્ય નથી.
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा ।
संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥१३॥ શબ્દાર્થ :- મિત્તલુFT = કામભોગ ક્ષણ માત્ર સુખ દેનાર છે, વહુ ફુક્ર = લાંબા સમય સુધી દુઃખ દેનાર છે, પIમસુરા - જેમાં સુખ બહુ ઓછું હોય છે, પfમકુણા - પણ દુઃખ ઘણું જ હોય છે, સંસારમોસ વિપક્ષમ્ય = સંસારથી મુક્ત થવામાં વિરોધી છે, મોક્ષના શત્રુ સમાન છે, અત્થા = અનર્થોની, વળી = ખાણ છે.
ભાવાર્થ :- આ કામભોગ ક્ષણિક સુખ આપનારા છે અને લાંબા કાળ સુધી દુઃખ આપનારા છે. એ ભોગો થોડું સુખ અને વધુ દુઃખ આપનારા છે અને સંસારમાંથી મુક્ત થવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિધ્વરૂપ છે, વિરોધી જેવા છે અને આ કામભોગો અનર્થોની કે દુઃખોની ખાણ છે. १४ परिव्वयंते अणियत्तकामे, अहो य राओ परितप्पमाणे ।
अण्णप्पमत्ते धणमेसमाणे, पप्पोति मच्चुं पुरिसे जरं च ॥१४॥ શબ્દાર્થ :- વત્તાને- કામભોગોથી નિવૃત્ત ન થનાર, રિલે પુરુષ, મ ય - દિન-રાત, પરિતાને - પરિતાપ પામતો, બળતો જ રહે છે, પરબતે = પરિભ્રમણ કરે છે, ભટકે છે, અનુપમત્તે - બીજા સ્વજન સંબંધીઓને માટે દૂષિત પ્રવૃતિ કરીને, ધનને ધનની પ્રાપ્તિ અને સંગ્રહ કરતો કરતો જ, નર - વૃદ્ધાવસ્થા, વુિં - મૃત્યુને, પપ્પતિ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- કામભોગોથી નિવૃત્ત ન થતો જીવ હંમેશાં અતૃપ્તિની આગમાં બળતો જ રહે છે. વિષયસુખ માટે ભટકતો ફરે છે. અન્યને માટે અર્થાતુ સ્વજનો માટે વિવિધ પાપ પ્રવૃત્તિઓ દ્વારા ધનોર્પોજન કરતાં કરતાં જ તે પુરુષ જરાવસ્થાને પ્રાપ્ત થઈ મૃત્યુ પામે છે. १५ इमं च मे अस्थि इमं च णत्थि, इमं च मे किच्च इमं अकिच्चं ।
तं एवमेवं लालप्पमाणं, हरा हरति त्ति कहं पमाओ ॥१५॥ શબ્દાર્થ – - આ પદાર્થ, આ કાર્ય, ને મારી પાસે, અસ્થિ = છે, તો, મે - મેં, વિશ્વ = કરી લીધું છે, વિવં - હજી કરવું બાકી છે, પવનેવં - આ રીતે, તાતા - પ્રલાપ કરતો, વ્યાકુળ બની જતો, સં - તે પુરુષના પ્રાણોને, ૪ - રાત્રિ દિવસ રૂપી ચોર, હરતિ = હરીને પરલોકમાં પહોંચાડી દે છે, ત્તિ = તો પછી, પHT = ધર્મના વિષયમાં પ્રમાદ, દં= કેમ કરી શકાય?
ભાવાર્થ :- આ સુવર્ણ, ઘરબાર વગેરે મારાં છે અને આ મારાં નથી, આ મેં કર્યું છે, આ કરવાનું બાકી
Page #337
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૪: ઈષકારીય
.
[ ૨૭]
છે; આ રીતે સંસારમાં જ વ્યાકુળ થયેલા વ્યક્તિને કે તેના આયુષ્યને ચોરનાર રાત અને દિવસ, મૃત્યુ તરફ લઈ જાય છે. આવી સ્થિતિમાં ધર્માચરણ કરવામાં પ્રમાદ કેમ કરાય? અર્થાતુ પ્રમાદ કરવો યોગ્ય નથી.
વિવેચન :
વેલા અદીય ન હવતિ તાજું :- ઋગ્યેદ વગેરે વેદશાસ્ત્રોનાં અધ્યયન માત્રથી કોઈની દુર્ગતિ અટકતી નથી. વેદાધ્યયન વેદપાઠીની મરણથી પણ રક્ષા કરી શકતા નથી, વસ્તુતઃ મનુષ્યનું ધર્મરૂપ આચરણ જ અર્થાત્ પાપોનો ત્યાગ કષાયોનો ત્યાગ, એ જ મૃત્યુથી કે દુર્ગતિથી તેને બચાવી શકે છે. વેદજ્ઞાતાઓએ પણ કહ્યું છે– 'શિલ્પમધ્યયન નામ, વૃત્ત બ્રાહખ ની ગમ્ I'અધ્યયન તો કળા છે, વસ્તુતઃ બ્રાહ્મણનું લક્ષણ તો આચરણ છે. પૂરા મિ :- (૧) બ્રાહ્મણોને ભોજન કરાવવારૂપ પ્રવૃત્તિ જીવને અંધકારમાં લઈ જાય છે કારણકે જે બ્રાહ્મણ અહિંસા ધર્મને ભૂલીને યજ્ઞાદિમાં થનારી હિંસાની પ્રેરક બને છે, તે બ્રાહ્મણ સ્વયં નરક ગતિનું કારણ બને છે. (૨) તમ તમનો અર્થ અજ્ઞાન, અંધવિશ્વાસ વગેરે ઘોર અંધકાર છે, તેથી હિંસાના પ્રેરક બ્રાહ્મણો, યજમાનને અજ્ઞાન કે અંધવિશ્વાસરૂપી અંધકારમાં લઈ જાય છે. નાયા ૨ પુરા દવંતિ તા:- વાસ્તવમાં પુત્ર કોઈ પણ માતાપિતાને નરકાદિ દુર્ગતિથી જતાં બચાવી શકતા નથી. વેદાનુયાયીઓએ પણ કહ્યું છે – જો પુત્રો દ્વારા અપાયેલા પિંડદાનથી જ સ્વર્ગ મળી જતું હોય તો દાન વગેરે ધર્મનું આચરણ કરવું વ્યર્થ થઈ જાય છે. જો પુત્રોની ઉત્પત્તિથી જ પિતા સ્વર્ગ પ્રાપ્ત કરી શકે, તો કાચબા, ઘો, સુવર, કૂકડા વગેરે અનેક પુત્રોવાળાં પશુપક્ષીઓને સર્વ પ્રથમ મોક્ષ મળી જવો જોઈએ. કહ્યું પણ છે કે –
यदि पुत्राद् भवेत्स्वर्गो, दानधर्मो न विद्यते ।। मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः ।।१।। बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च ।
तेषां च प्रथमः स्वर्गः पश्चाल्लोको गमिष्यति ।।२।। આ રીતે ૧૨ મી ગાથામાં વેદ ભણવા વગેરે ત્રણ વાતોનું સમાધાન છે. ભોગ ભોગવ્યા પછી સંન્યાસ લેવો, તેનો ઉત્તર ૧૩–૧૪-૧૫ મી ગાથામાં છે.
UMખરે થાસમાને - એક તરફ કામનાઓથી અતૃપ્ત વ્યક્તિ વિષયસુખો મેળવવાં વલખાં મારે છે. બીજી તરફ સ્વજનાદિને માટે ભોગ સામગ્રી ભેગી કરવામાં, ધન પ્રાપ્તિમાં આસક્ત બની પાગલની જેમ ફરે છે. ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગના સંકલ્પ વિકલ્પોથી મનુષ્ય રાતદિવસ સંતપ્ત રહે છે. ઇચ્છાઓની પૂર્તિ થતી નથી અને વ્યક્તિ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી મૃત્યુ પ્રાપ્ત થઈ જાય છે. તે ધર્મ પુરુષાર્થ કર્યા વિના જ ખાલી હાથે ચાલ્યો જાય છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સુખ સામગ્રીના ભોગ સંબંધી પ્રશ્નોત્તર१० धणं पभूयं सह इत्थियाहिं, सयणा तहा कामगुणा पगामा ।
तवं कए तप्पइ जस्स लोगो, तं सव्व साहीणमिहेव तुब्भं ॥१६॥ શબ્દાર્થ - વિઅહીં જ, પોતાના ઘરમાં જ, સ્થિëિ સહ સ્ત્રીઓની સાથે, ભૂયં-ઘણું બધું. થM - ધન છે, સયT - સ્વજનો પણ ઘણા છે અને, પVI - પર્યાપ્ત છે, ગત વર્ષે - જે પદાર્થોની પ્રાપ્તિ માટે, તો- લોકો, તવંત તપ, જપ વગેરે કરે છે, સબ્સ બધા પદાર્થો, - તમારા, તારી - સ્વાધીન છે. ભાવાર્થ :- પિતાએ કહ્યું – જે સુખ સુવિધાની પ્રાપ્તિ માટે સંસારના લોકો તપ અર્થાત્ ધર્માનુષ્ઠાનો અને દીર્ઘ તપશ્ચર્યા કરે છે, તે અખૂટ ધનસંપતિ, સ્ત્રીઓ, સ્વજનો અને ઇન્દ્રિયોના મનગમતાં વિપુલ સુખો તમોને અહીં જ સ્વાધીન થયાં છે, તો પછી આ સુખો છોડી શા માટે ભિક્ષુ બનવા ઈચ્છો છો? १७ धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहि चेव ।
समणा भविस्सामु गुणोहधारी, बहिविहारा अभिगम्म भिक्ख ॥१७॥ શબ્દાર્થ :- ધુમ્મ - ધર્મ, ધૃદિરે - ધુરાના અધિકારમાં અર્થાત્ ધર્માચરણના વિષયમાં,
ખ - ધનથી, વિંજ - શું પ્રયોજન છે, તથા : સ્વજન સંબંધીઓથી, ગુણોતધારી - સમ્યગુ દર્શનાદિ ગુણોને ધારણ કરનાર, તેના વિરૂા. શ્રમણ બનીશું, હિંવિધાઅનાસકત બની એક ગામથી બીજે ગામ વિહાર, ધાને -કરતાં, પણ શુદ્ધ ભિક્ષાવૃત્તિથી જીવન વ્યતીત કરશું. ભાવાર્થ :- પુત્રોએ પ્રત્યુત્તર આપતા કહ્યું – ધર્મધુરાના અધિકારમાં અર્થાત્ ધર્માચરણ દ્વારા આત્મ કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરવામાં ધનસંપત્તિ, સ્ત્રી, પુત્ર, પરિવાર અને ઈન્દ્રિય વિષયનાં સુખોની વાત જ કયાં છે? અર્થાતુ આત્મ કલ્યાણના માર્ગમાં આ સાંસારિક સંપદાઓ સાથે કોઈ સંબંધ નથી. ધર્માચરણ કે દીક્ષાનો ઉદ્દેશ્ય તો સમસ્ત કર્મ ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો હોય છે માટે અમો ક્ષમા આદિ અને જ્ઞાનાદિ ગુણોના ધારક શુદ્ધ ભિક્ષા લેનાર, મોક્ષના લક્ષ્ય ગ્રામાનુગ્રામ વિચરણ કરનાર શ્રમણ બનીશું. વિવેચન :
થઇ જિં ધુમ્મથુરાશિTY :- આ ગાથા દ્વારા પુરોહિત પુત્રોએ પિતાના તર્કનું સમાધાન કરતાં કહ્યું કે જ્યારે અમારે મુનિધર્મના આચરણ માટે નિસ્પૃહ, અપ્રતિબદ્ધવિહારી, ભિક્ષાજીવી, શ્રમણ નિગ્રંથ બનવું છે, ત્યારે ધન, સ્વજન કે કોઈ પણ વિષયભોગનાં સાધનો સાથે શું સંબંધ? કેમ કે મહાવ્રતનું પાલન તો મોક્ષસાધના માટે છે. કામભોગ, ધન કે સ્વજન આદિ તેમાં બાધક છે માટે વેદમાં કહ્યું છે – 'નyગયા, ન ધન, ત્યાનોનામૃતત્વમાનઃ I' – સંતાનથી કે ધનથી નહીં, પરંતુ એકમાત્ર ત્યાગથી જ લોકો અમરપદને પામે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૪ઃ ઈષકારીય
૨૯
આત્મસ્વરૂપ સંબંધી પ્રશ્નોત્તર :|१८ जहा य अग्गी अरणी असंतो, खीरे घयं तेल्ल महातिलेसु ।
एमेव जाया सरीरंसि सत्ता, सम्मुच्छइ णासइ णावचिढे ॥१८॥ શબ્દાર્થ :- નાથા - હે પુત્રો, અરળી - અરણિકાષ્ઠમાં જેમ, અt - અગ્નિ, હીરે - દૂધમાં, વયં - ઘી, મહતિને- તલમાં, તા - તેલ, અસંતો - પ્રત્યક્ષરૂપથી ન દેખાવા છતાં પણ સંયોગ મળવાથી ઉત્પન્ન થઈ જાય છે, વ = એ રીતે, સરલિ = આ શરીરમાં, સત્તા = જીવ, સમુછડું - સ્વતઃઉત્પન્ન થઈ જાય છે, બરફ શરીરનો નાશ થતાં જ નષ્ટ થઈ જાય છે, નાવિકે પછી રહેતો નથી.
ભાવાર્થ :- હે પુત્રો ! જેમ અરણિના કાષ્ઠમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ પહેલાં પ્રત્યક્ષ ન દેખાવા છતાં ઉત્પન્ન થાય છે. તેમ શરીરમાં જીવ પણ ઉત્પન્ન થાય છે અને શરીરનો નાશ થતાં જીવનું કોઈ અસ્તિત્ત્વ રહેતું નથી. (જીવનું અસ્તિત્વ ન હોવાથી મોક્ષ અને પરલોકની વાત કરવી, વ્યર્થ છે, તેથી દીક્ષા લઈને તમારે શું કરવું છે?) १९ णो इंदियगेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ णिच्चो ।
अज्झत्थहेउ णिययस्स बधो, संसारहेउ च वयति बंध ॥१९॥ શબ્દાર્થ :- કુત્તબાવા - અરૂપી પદાર્થો, નોકિયો - ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, મુત્તબાવા વિ - અરૂપી પદાર્થ, પડ્યો - નિત્ય જ, હો હોય છે, foથલ : નિશ્ચય જ, આ આત્માના, વો - કર્મબંધો, અશ્વત્થ દેવું - પોતાના અધ્યવસાય હેતુક હોય છે, આત્માના અધ્યવસાયોથી કર્મબંધ થાય છે, વંથો - કર્મ બંધ જ, સંસાર ૪- સંસાર ભ્રમણનું મૂળ કારણ છે, વનિ - એમ મહાપુરુષોએ કહ્યું છે. ભાવાર્થ :- હે પિતા! આત્મા અમૂર્ત છે. તે ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી અને જે અમૂર્ત હોય છે, તે નિત્ય હોય છે, માટે આત્મા અનિત્ય નથી, પરંતુ નિત્ય છે, તેથી મોક્ષ અને પરલોક પણ છે. આત્માના આંતરિક રાગાદિ દોષો, શુભાશુભ પરિણામો જ કર્મ બંધનાં કારણ છે અને જ્ઞાની પુરુષ કર્મબંધને જ સંસારનું કારણ કહે છે. વૈરાગ્યની અભિવ્યક્તિ :२० जहा वयं धम्ममजाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा ।
ओरुब्भमाणा परिरक्खयंता, तं णेव भुज्जो वि समायरामो ॥२०॥ શબ્દાર્થ :- નr - જે રીતે, મોદા - મોહને વશ થઈને, ધનં - ધર્મને, સનાળા - ન
Page #340
--------------------------------------------------------------------------
________________
| ૨૭૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જાણતાં, વયં = અમે, પુર = પહેલાં, પર્વ - પાપ, વ = કર્મ, અતિ = કરતા હતા અને, સોમનાથ - તમારા રોકાયેલા, પરવતા - સર્વ પ્રકારે સુરક્ષિત કરાયેલા, તે પાપકર્મનું, મુખનો વિ. પુનઃ, વેવ સમાયરાનો - સેવન નહીં કરીએ. ભાવાર્થ :- જ્યાં સુધી અમે ધર્મથી અજાણ હતા, ત્યાં સુધી આપના દ્વારા રોકાયેલા અને સુરક્ષિત કરાયેલા એવા અમે મોહને વશ થઈ પાપકર્મનું આચરણ કરતા હતા, પરંતુ હવે ધર્મને જાણ્યા પછી અમો તથાપ્રકારનું આચરણ કરશું નહીં. २१ अब्भाहयंमि लोगंमि, सव्वओ परिवारिए ।
अमोहाहिं पडतीहिं, गिहसि ण रइ लभे ॥२१॥ શબ્દાર્થ :- નોમિ- આ લોક, મામાદમિ - બધી રીતે પીડિત થઈ રહ્યો છે અને, સબ્બો = ચારે બાજુથી, પરિવાર - ઘેરાયેલો છે અને, મનોહાર્દ - અમોઘશસ્ત્ર ધારાઓ, પડતહિં પડી રહી છે, હિલિ - ઘરમાં, ગૃહસ્થ જીવનમાં, ડું - આનંદ, તમે - મળતો નથી, અમોને સંસારમાં રહેવામાં આનંદ નથી, રુચિ નથી.
ભાવાર્થ :- આ આખો સંસાર પીડિત થઈ રહ્યો છે, ચારે તરફથી ઘેરાઈ રહ્યો છે, અમોઘ શસ્ત્રધારાઓ પડી રહી છે, આવી વિષમ સ્થિતિમાં અમને ઘરમાં રહેવામાં જરા પણ રુચિ –આનંદ નથી. |२२ केण अब्भाहओ लोगो, केण वा परिवारिओ ।
का वा अमोहा वुत्ता, जाया चितावरो हु मे ॥२२॥ શબ્દાર્થ :- ગાથા - હે પુત્રો, છે - કોનાથી, છે - કઈ, કુત્તા - કહી છે, તે જાણવા માટે, મે - હું, વિતાવો - ચિંતિત, થઈ રહ્યો છું. ભાવાર્થ :- પિતા હે પુત્રો ! આ લોક કોનાથી પીડિત થઈરહ્યો છે? કોનાથી ઘેરાયેલો છે? અમોઘ શસ્ત્રધારા કઈ છે? આ જાણવા માટે હું ચિંતિત થઈ રહ્યો છું અર્થાત્ તમે આવી ગૂઢ વાતો શું કરો છો? २३ मच्चुणाऽब्भाहओ लोगो, जराए परिवारिओ।
अमोहा रयणी वुत्ता, एवं ताय वियाणह ॥२३॥ શબ્દાર્થ :- તાવ - હે પિતાજી, તો આ લોક, નવુ મૃત્યુથી, મોતથી, અભાદપીડિત થઈ રહ્યો છે, નર = વૃદ્ધાવસ્થાથી, પરિવારો = ઘેરાયેલો છે, જેથી = રાત દિવસ રૂપી, મનોહા - અમોઘ શસ્ત્રધારા, વત્તા - કહી છે, જેનાથી પ્રતિક્ષણ આયુષ્ય ઘટી રહ્યું છે, પર્વ - આ રીતે, વિયાપદ - તમે સમજો, જાણો. ભાવાર્થ :- પુત્રો – હે પિતાજી ! આ લોક મૃત્યુથી પીડિત થઈ રહ્યો છે, આ લોક જરાથી ઘેરાયેલો છે
Page #341
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૪: ઈષકારીય
૨૭૧ |
અર્થાત્ વૃદ્ધાવસ્થા સહુને આવે છે અને રાત્રિને અમોઘા કહી છે અર્થાત્ રાત્રિદિવસ અચૂકપણે આયુષ્યબળને ક્ષીણ કરી રહ્યાં છે. २४ जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ ।
___ अहम्म कुणमाणस्स, अफला जति राइओ ॥२४॥ શબ્દાર્થ :- ગ ગ = જે જે, વળી = રાત્રિઓ, વક્વ; = વ્યતીત થાય છે, સા = તે, જ
ચિત્ત૨ફરી પાછી આવતી નથી, ગયેલો સમય આવતો નથી, અ -અધર્મનું, સુખમાણસ = સેવન કરનારની, ૨ = તે બધી રાત્રિઓ, અપના = નિષ્ફળ, ગતિ = જાય છે. ભાવાર્થ :- જે જે રાત્રિ અને દિવસ પસાર થાય છે. તે પાછાં ફરતાં નથી. અધર્મ કરનારના તે દિવસો નિષ્ફળ જાય છે.
जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ ।
धम्मं च कुणमाणस्स, सफला जति राइओ ॥२५॥ ભાવાર્થ :- જે જે રાત્રિ અને દિવસ પસાર થાય છે. તે પાછાં ફરતાં નથી. ધર્મ કરનારના તે દિવસો સફળ થાય છે.
२५
વિવેચન :
ગ ૨ કી :- આ ગાથા દ્વારા ભૃગુપુરોહિતે આત્માના અસ્તિત્ત્વ વિષે સંશય ઉત્પન્ન કરાવી પુત્રોની આસ્થા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. સર્વ ધર્મમાં આરાધનાનું મૂળ આત્મા છે. આત્માને શુદ્ધ અને વિકાસશીલ બનાવવા માટે જ મુનિધર્મની સાધના છે, તેથી પુરોહિતની ઈચ્છા હતી કે જો આત્માના અસ્તિત્વનો જ નિષેધ કરવામાં આવે, તો મુનિ બનવાની તેની ભાવના આપોઆપ જ સમાપ્ત થઈ જશે. અહીં નાસ્તિકોના મતને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં ઉત્પત્તિ પૂર્વે આત્માને અસત્ માનવામાં આવ્યો છે. મધની જેમ કારણ સામગ્રી મળવાથી અર્થાત પાંચભૂતના સંયોગે આત્માની ઉત્પત્તિ થાય છે અને પાંચ ભૂતનો વિનાશ થતાં આત્માનો પણ વિનાશ થાય છે, તે અવસ્થિત રહેતો નથી, જન્માંતરમાં સાથે જતો નથી. નાસ્તિક લોકો આત્માને 'અસત્' માને છે, કારણ કે જન્મ પહેલાં તેનું કોઈ અસ્તિત્ત્વ નથી અને મૃત્યુ પછી તેનું કોઈ અસ્તિત્ત્વ રહેતું નથી. સારાંશ એ છે કે નાસ્તિકોની દષ્ટિએ શરીરમાં પ્રવેશ કરતી વેળાએ આત્મા દષ્ટિગોચર થતો નથી અને શરીર છૂટવાના સમયે પણ આત્મા બહાર નીકળતો દેખાતો નથી, તેથી આત્માની સ્વતંત્ર સત્તા (અસ્તિત્વ) જ નથી.
કુમારો દ્વારા આત્માની સિદ્ધિ:- પુરોહિત પુત્રોએ આત્માને સિદ્ધ કરતાં કહ્યું "આત્મા ચર્મચક્ષુઓ દ્વારા ન દેખાવા માત્રથી જ તેના અસ્તિત્વને ન સ્વીકારવું, તે યુક્તિ સંગત નથી. આત્મા અમૂર્ત (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિના અભાવરૂ૫) હોવાથી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. ઇન્દ્રિયો દ્વારા મૂર્ત દ્રવ્યોને જ
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
જાણી શકાય છે. અમૂર્ત હોવાથી આત્માનું નિત્ય અસ્તિત્ત્વ છે. તે કયારે ય ઉત્પન્ન કે નષ્ટ થતો નથી. આત્માનું મૂર્ત શરીર સાથે બંધાવું, તે અધ્યાત્મહેતુક છે અર્થાત્ આત્માના આંતરિક મિથ્યાત્ત્વ, અવિરતિ વગેરે દોષસેવનથી તેનો શરીર સાથે બંધ થાય છે. આત્માનો શરીર સાથે બંધ થવો, તે જ સંસારહેતુ અર્થાત્ ભવભ્રમણનું કારણ છે. જ્યાં સુધી આત્મા કર્મોને કારણે શરીર સાથે બદ્ધ છે, ત્યાં સુધી જીવ ભવભ્રમણ કરે છે. આ રીતે કુમારોએ આ ગાથા દ્વારા ચાર તારણ પ્રગટ કર્યા છે. (૧) આત્મા છે (૨) તે અમૂર્ત હોવાથી નિત્ય છે (૩) અધ્યાત્મ દોષ (આત્મામાં થતાં મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ આંતરિક દોષ) થી કર્મબંધ થાય છે અને (૪) આત્મા કર્મબંધના કારણે જ જન્મ મરણના ચક્રમાં વારંવાર પરિભ્રમણ કરે છે. નો વિયજ્ઞ:- બે અર્થ – (૧) નોઇન્દ્રિયને એક શબ્દરૂપે સ્વીકારીએ, તો તેનો અર્થ મન, ભાવન થાય છે અર્થાત્ અમૂર્ત પદાર્થો ભાવમન દ્વારા ગ્રાહ્ય છે. (૨) નો અને ઇન્દ્રિયો, એમ બંને શબ્દોને અલગ અલગ સ્વીકારી એ, તો તેનો અર્થ છે – અમૂર્ત વસ્તુ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી માટે અમૂર્ત છે અને અમૂર્ત પદાર્થ કયારેય નષ્ટ થતા નથી. નષ્ટ થવાનો સ્વભાવ પુગલસ્કંધનો કે મૂર્તિ પદાર્થનો છે. આ રીતે આત્માનું અનાદિ અસ્તિત્વ સિદ્ધ થતાં ધર્માચરણ અને સંયમ તપ બધાં પ્રયોજન કે સાર્થક થઈ જાય છે. ગોક્ષમાળા પરિવાયતા :- (૧) પિતા દ્વારા અવરોધ અને ઘરેથી બહાર નીકળવાનો પ્રતિબંધ (૨) સાધુઓના દર્શનનો વિરોધ અને ઘરમાં જ રાખવામાં આવ્યા હતા, બહાર નીકળવાનો કડક પ્રતિબંધ રાખ્યો હતો. મન્યુના અભાદ નોm - મૃત્યુની ગતિ સર્વત્ર નિરાબાધ છે. આ વિશ્વ મૃત્યુ દ્વારા પીડિત છે, વ્યથિત છે.
નોધ :- અમોઘ' શબ્દનો અર્થ અચુક એવો થાય છે. અચૂકરૂપથી આયુષ્યને સમાપ્ત કરનારી રાત્રિઓ છે અર્થાત્ દિવસ અને રાત્રિ આયુષ્યને વ્યતીત કરવા, ક્ષય કરવા, અચુક રૂપે ચાલી રહ્યાં છે. સંયમ સ્વીકારની તીવ્ર તમન્ના :व एगओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुया ।
पच्छा जाया गमिस्सामो, भिक्खमाणा कुले कुले ॥२६॥ શબ્દાર્થ – નયા - હે પુત્રો!, ફુદો = આપણે બંને અર્થાત્ તમે બે અને અમે આપણે બધાં, સત્તigયા - ધર્મની શ્રદ્ધા કરતાં, શ્રાવકવ્રત પાલન કરતાં, પળો - એકી સાથે, સંસત્તા - ઘરમાં રહીએ, પછી - પછી, વૃદ્ધાવસ્થામાં, મિસામો - ઘર છોડી સાધુ થઈશું, સુતેલુણે - ઘરે ઘરેથી, ઉમરહુમાળ = ભિક્ષા કરતાં રહીશું. ભાવાર્થ - હે પુત્રો! પહેલાં આપણે બધાં એટલે તમે બંને, તથા અમે બંને થોડો વખત સાથે રહીને ધર્મની શ્રદ્ધા સાથે ગૃહસ્થ ધર્મનું, શ્રાવક વ્રતોનું પાલન કરીએ અને પછી પાછલી ઉંમરે દીક્ષિત થઈ જુદા
Page #343
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૪: ઈષારીય
|
૨૭૩ |
જુદા ઘરેથી ભિક્ષાચર્યા કરીને સંયમમાં વિચરણ કરીશું. २७ जस्सस्थि मच्चुणा सक्ख, जस्स वऽत्थि पलायणं ।
- जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥२७॥ શબ્દાર્થ :- નસ - જે પુરુષની, નવુ - મૃત્યુની સાથે, સજઉં - મિત્રતા, અસ્થિ ન હોય, પાયાં - મૃત્યુ પાસેથી ભાગી જવાની શક્તિ, નો - જે પુરુષ, વાળ - આ જાણતો હોય કે, જ મસ્લિામિ હું આટલાં વર્ષો સુધી નહીં મરું, હું = વાસ્તવમાં, સો = તે પુરુષ, ૩ = એવી ઈચ્છા કરી શકે છે કે, સુઇ સિથ = આ ધર્મકાર્ય હું કાલે કરીશ, પછી કરીશ. ભાવાર્થ :- હે પિતાજી ! જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય અથવા જે જાણતો હોય કે હું ક્યારે ય મરીશ જ નહીં કે આટલા સમય સુધી મરીશ નહીં, તે જ ખરેખર આવતી કાલ ઉપર ધર્મચરણને રાખી શકે છે. તેને માટે જ ધર્માચરણને પછી કરવાનું કહેવું કે વિચારવું ઉચિત થઈ શકે છે પરંતુ ઉપરોક્ત શક્તિઓ પ્રાયઃ કોઈની પાસે હોતી નથી માટે પોતાનું હિત ઇચ્છનાર વિવેકી પુરુષ ધર્મકાર્ય કાલે કરીશ, તે પ્રમાણે વિચારે નહીં. २४ अज्जेव धम्म पडिवज्जयामो, जहिं पवण्णा ण पुणब्भवामो ।
अणागयं णेव य अत्थि किंचि, सद्धाखमं णे विणइत्तु रागं ॥२८॥ શબ્દાર્થ - નહિં - જે ધર્મને, પવUT સ્વીકાર કરીને, ઇ પુળ થવાનો- પુનર્જન્મ ન કરવા પડે તેવા, ધનં - સાધુધર્મને અમે, મોર - આજે જ, વાયાનો - અંગીકાર કરીશું, વિવિ - કોઈ પણ પદાર્થ, Oિ - છે, જીવ-નહિ, અબાય- જે આ જીવને પ્રાપ્ત થયો ન હોય, અમારે માટેના, વિણકુરાન - રાગભાવને દૂર કરીને, સાહન - ધર્મમાં શ્રદ્ધા કરો, એટલે કે સાધુધર્મનો અંગીકાર કરો. ભાવાર્થ :- જે ધર્મનો સ્વીકાર કરવાથી ફરી જન્મ મરણ ન કરવા પડે, તે સંયમધર્મને અમે આજે જ અંગીકાર કરીશું. આ સંસારમાં જીવ માટે કાંઈ પણ નવીન કે અપ્રાપ્ત નથી અર્થાતુ બધાં જ સુખો કે પદાર્થો અનંતવાર ભોગવાઈ ગયા છે, માટે હે પિતાજી તમે અમારા પરથી રાગભાવ દૂર કરી ધર્મની શ્રદ્ધા કરો. વિવેચન :પછી :- પશ્ચાત્ શબ્દથી અહીં પાછલી અવસ્થા અર્થાત્ વૃદ્ધાવસ્થામાં મુનિ બનવાનો સંકેત છે. આ રીતે પુત્રોને દીક્ષા લેતાં અટકાવવાનો ભૃગુ પુરોહિતનો આશય હતો. અT Mવ ય 0િ જિજિ:- (૧) અનાગત – કોઈ પણ સાંસારિક મનોજ્ઞ વિષય સુખભોગ વગેરે અભક્ત નથી, કેમ કે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર આત્માએ બધું જ પહેલાં ભોગવી
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
લીધું છે, તેથી પદાર્થ કે ભોગની પ્રાપ્તિ માટે ઘરમાં રહેવું, તે યોગ્ય નથી (૨) જ્યાં મૃત્યુની આગતિ એટલે પહોંચ ન હોય, તેવું કોઈ સ્થાન નથી (૩) આગતિ- આવવાથી રહિત, અપ્રાપ્ત કંઈ પણ નથી. જરા, મરણ વગેરે દુઃખો આગતિમાન એટલે આવવાનાં છે માટે ક્ષણિક જીવનમાં કામ ભોગોનું સેવન શ્રેયસ્કર નથી. જે વિખફા :- અહીં પુત્રો પિતાને પ્રેરણા વચન કહે છે કે આ સંસારમાં જ્યારે કાંઈ નવીન કે અભક્ત નથી, ત્યારે તમે અમારા મોહ કે અનુરાગ માત્રથી સુખ ભોગવવાની જે પ્રેરણા કરી રહ્યા છો, તે યોગ્ય નથી. અમે આ સંસાર ભ્રમણમાં બધું ભોગવી લીધું છે. તમો અમારા પ્રત્યે આ રાગભાવ છોડીને ધર્મની શ્રદ્ધા કરો અને અમોને દીક્ષાની આજ્ઞા કે સ્વીકૃતિ આપો, અને સાથે તમો પણ સંયમનો સ્વીકાર કરો. વાસ્તવમાં કોણ કોનું સગું છે? અને કોણ કોનું સ્વજન નથી? આગમમાં કહ્યું છે – ભંતે ! શું જીવ પૂર્વ જન્મમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ કે પત્ની રૂપે તથા મિત્ર, સ્વજન, સંબંધી વગેરે રૂપે ઉત્પન્ન થયો છે? હા, ગૌતમ! ઘણીવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે. પ્રબુદ્ધ પુરોહિતનો પત્ની સાથે વાર્તાલાપ :२० पहीणपुत्तस्स हु णत्थि वासो, वासिट्ठि भिक्खायरियाइ कालो ।
- साहाहि रुक्खो लहइ समाहिं, छिण्णाहि साहाहि तमेव खाणुं ॥२९॥ શબ્દાર્થ :- વસિદ્દેિ - હે વાશિષ્ઠ!, બિહારિયા હવે મારે માટે ભિક્ષાચર્યાનો, દીક્ષા અંગીકાર કરવાનો, વાતો - અવસર થઈ ગયો છે, ડાળીઓથી જ, જીલ્લો - વૃક્ષ, નહિં શોભા, તા - પ્રાપ્ત કરે છે, અને, છિપાહિ - કપાઈ જતાં, તમેવ . તે વૃક્ષ, હાવું - હૂહૂં કહેવાય છે, પહાપુરાસ - પુત્રો વગર હવે મારે, વાતો -ગૃહસ્થાવસ્થામાં રહેવું, Oિ - યોગ્ય (સારું) નથી, શક્ય નથી.
ભાવાર્થ :- પ્રબુદ્ધ પુરોહિતે કહ્યું – હે વાશિષ્ઠિ! પુત્રો વિના હું આ ઘરમાં રહી શકું તેમ નથી, હવે મારો ભિક્ષાચર્યાનો સમય આવી ગયો છે. વૃક્ષ ડાળીઓથી જ શોભા પામે છે. ડાળીઓ કપાઈ જતાં તે કેવળ ઠુંઠું કહેવાય છે. બંને પુત્રો દીક્ષા લઈ રહ્યા છે, તો હવે પુત્રો વિના ગૃહવાસમાં રહેવામાં આપણી પણ શોભા નથી. ३० पंखाविहूणो व्व जहेह पक्खी, भिच्च विहूणो व्व रणे परिंदो ।
विवण्णसारो वणिओ व्व पोए, पहीणपुत्तोमि तहा अहं पि ॥३०॥ શબ્દાર્થ :- ન- જેમ, ફુદ આ સંસારમાં, પંલવિદૂજે - પાંખ વગર, પfહી - પક્ષી તથા, એ = સંગ્રામમાં, fમશ્વ વિદૂષો 4 = સેવકો રહિત, સેના રહિત, અરિંવો = રાજા અને, પોપ = જહાજમાં, વિવાર = દ્રવ્યરહિત, વાગો 4 = વેપારી, સફળ નથી થતા, તેરા = તેવી જ રીતે, પહvપુત્તો - પુત્રો વગર, ગાંfપ - હું પણ,મિ - શોભિત ન થતાં દુઃખી થાઉં છું.
Page #345
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૪: ઈષકારીયા
૨૭૫ |
ભાવાર્થ :- આ લોકમાં જેમ પાંખ રહિત પક્ષી, યુદ્ધમાં સેના વિનાનો રાજા, વહાણયાત્રામાં ધનહીન વેપારી કયાં ય સફળ થતા નથી, તેમ પુત્રો વિના મારું ઘરમાં રહેવું તે નિષ્ફળ છે. |३१ सुसंभिया कामगुणा इमे ते, संपिंडिया अग्गरसप्पभूया ।
भुंजामु ता कामगुणे पगाम, पच्छा गमिस्सामु पहाणमग्गं ॥३१॥ શબ્દાર્થ :- સરસ = પ્રધાનરસયુક્ત, ઉત્તમ સુખકારક, રૂ= એ, = ઉત્તમ, તે - તમને, નબૂથ- પર્યાપ્ત રૂપમાં, સંકિયા - પ્રાપ્ત થયા છે, તા- તેથી, ઉમં ઘણી સારી રીતે, મુંનામુ - ભોગવીએ અને પછી પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે, પહાણના મુખ્યમાર્ગ (સંયમોને, મિસામું = અંગીકાર કરશું. ભાવાર્થ :- પુરોહિત પત્ની – સુસંસ્કૃત એટલે સુસજ્જિત અને સમ્યકરૂપે સંગૃહિત, એકઠાં કરેલાં ઉત્તમ સુખકારક, વિષયભોગના સાધનો આપણી પાસે છે, તેથી હમણાં તે ઈન્દ્રિયોના શબ્દાદિક વિષયોને ઇચ્છા પ્રમાણે ભોગવીએ, ત્યાર પછી આપણે મુનિધર્મ, સંયમમાર્ગને અંગીકાર કરીશું. ३२ भुत्ता रसा भोइ जहाइ णे वओ, ण जीवियट्ठा पजहामि भोए ।
__ लाभ अलाभं च सुहं च दुक्ख, सचिक्खमाणो चरिस्सामि मोणं ॥३२॥ શબ્દાર્થ - મોડું - હે ભાગ્યશાલિની, પ્રિયા, ભદ્ર, ! - ઉત્તમ સુખોને, કામ ભોગોને, મુત્તા - આપણે ભોગવી લીધા છે, તો - યુવાવસ્થા હવે, ને - આપણને, નહાફુ - છોડી રહી છે, જોર - ભોગોને, નામિ -છોડવા ઈચ્છું છું, જ નાવિયા - ગૃહસ્થ જીવનથી કોઈ પ્રયોજન નથી, અસંયમ જીવન માટે, તામ-લાભ, અલાર્મ હાનિ, સુદ-સુખ, દુ-દુઃખ બધાનો, વિષમાપો- પૂર્ણ વિચાર કરીને જ, મોળ - હું સંયમ, વરસ્સાને સ્વીકાર કરીશ. ભાવાર્થ :- પુરોહિત – હે ભદ્રે ! આપણે કામભાગોને ભોગવી લીધા છે, યુવાવસ્થા આપણો સાથ છોડી રહી છે. હું કોઈ અસંયમી કે સ્વર્ગીય જીવનના લોભથી ભોગોનો ત્યાગ કરી રહ્યો નથી, પરંતુ ત્યાગી જીવનના લાભ અને અલાભ, સુખ અને દુઃખ વગેરેનો ખૂબ વિચાર કરીને જ મુનિધર્મને અંગીકાર કરીશ અને તેનું પાલન કરીશ અર્થાત્ મારે મોક્ષ માટે દીક્ષા લેવી છે, કામભોગો માટે નહીં. ૩૩ મા તુાં નોરિયાઇ સંમરે, ગુણો વ દ પડતોની !
भुंजाहि भोगाइं मए समाणं, दुक्खं खु भिक्खायरियाविहारो ॥३३॥ શબ્દાર્થ :- ૪ - જે રીતે, હિલોત્તમી - જલપ્રવાહની સન્મુખ જનાર, ગુvો - વૃદ્ધ, ઇલો = હંસને પસ્તાવું પડે, મા હુ તુમ = તમોને પણ તેમ પસ્તાવું ન પડે, તોરિયા = ઘર પરિવારની, સંમરે = યાદ આવવાથી શોક ન કરવો પડે, મ = મારી, સમાપ = સાથે ગૃહસ્થાવસ્થામાં રહેતાં, મોડું
Page #346
--------------------------------------------------------------------------
________________
| ૨૭૬ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
= આ પ્રાપ્ત થયેલા કામભોગોને, મુંગાદિ = ભોગવો, રવુ = કારણ કે, ઉમરવારિયા = સંયમ જીવનનું, વિહાર - પાલન, વિચરણ, કુ . ખૂબ જ કષ્ટમય છે. ભાવાર્થ :- પુરોહિત પત્ની – સામા પ્રવાહે તરનાર વૃદ્ધ હંસને શક્તિના અભાવે દુઃખી થવું પડે છે, તેમ તમારે પણ સંયમી જીવનમાં કષ્ટો આવતાં પરિવારિકજનોને યાદ ન કરવા પડે કે- હાય! મેં શા માટે સંયમમાર્ગ ગ્રહણ કર્યો? તેથી તમે ગૃહસ્થાશ્રમમાં મારી સાથે રહીને ભોગોને ભોગવો. દીક્ષા ગ્રહણ કરી, સંયમ જીવનમાં વિચરણ કરવું, અત્યંત કષ્ટપ્રદ છે. ३४ जहा य भोई तणुयं भुयंगो, णिम्मोयणिं हिच्च पलेइ मुत्तो ।
एमए जाया पयहंति भोए, ते हं कहं णाणुगमिस्समेक्को ॥३४॥ શબ્દાર્થ :- બોર્ડ - હે કલ્યાણી, ભગવતિ, ભદ્ર, ગદા - જે રીતે, મુયો- સર્પ, તપુN - પોતાના શરીર ઉપર ઉત્પન્ન થયેલી, ગોધ - કાંચળીને, હિન્દ્ર - છોડીને, મુત્તો - નિરપેક્ષ થઈને, પટ્ટ • ભાગી જાય છે, અને પાછું વળી તેના તરફ જોતો પણ નથી, પણ આ રીતે આ, નાથા મારા બંને પુત્ર, પથતિ - છોડીને ચાલ્યા જાય છે, તેવી અવસ્થામાં, અાં - હું પણ, તે - તે બંનેની સાથે, હું = કેમ, = ન, અણુમિસ અનુસરું તેની પાછળ જાઉં, જો- હું એકલો પાછળ રહીને શું કરું?
ભાવાર્થ :- હે ભગવતિ! જેમ સર્પ શરીરની કાંચળી ઉતારી નિરપેક્ષભાવે આગળ ચાલ્યો જાય છે, તેમ આ બે તરુણ પુત્રો ભોગોને છોડી દીક્ષિત થાય છે, તો હું એકલો રહીને શું કરું? હું શા માટે તેમને ન અનુસરું? ३५ छिदित्तु जालं अबलं व रोहिया, मच्छा जहा कामगुणे पहाय ।
धोरेयसीला तवसा उदारा, धीरा हु भिक्खायरियं चरति ॥३५॥ શબ્દાર્થ :- ગદ - જે રીતે, હિલ - રોહિત જાતિની, મચ્છી = માછલી, નાd = ફસાયેલી જાળને, છત્તિ = તોડીને, કાપીને, ૩ = એ રીતે, અવત = જીર્ણ, પહાય = છોડીને જઈ રહ્યા છે અને, ૮ = જેમ, ધરેલા = જાતિવાન બળદની જેમ, ધીરા = એ ધીર, ૩વાર = ગંભીર પુરુષ, તવા = તપશ્ચર્યા અને, મિજવારિત્ર્ય = ભિક્ષાચર્યાના સંયમ માર્ગને, વતિ = અંગીકાર કરવા માટે તૈયાર થાય છે.
ભાવાર્થ :- રોહિત માછલી જેમ જીર્ણ જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધોરી બળદ સમાન સંયમ ભાર ઉપાડનાર, ધીર, વીર, ગંભીર સાધક કામભોગોની જાળને કાપીને સંસારમાંથી નીકળી જાય છે અને સંયમમાર્ગને સ્વીકારી, તેનું પાલન કરે છે. હું પણ એ જ રીતે સાધુચર્યાને ગ્રહણ કરીશ. BE णहेव कुंचा समइक्कमंता, तयाणि जालाणि दलित्तु हंसा ।
पति पुत्ता य पई य मज्झं, ते हं कहं णाणुगमिस्समेक्का ॥३६॥
Page #347
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૪ઃ ઈષકારીય
| ૨૭૭ |
શબ્દાર્થ :- ૧ - જે રીતે, વાંધા - ક્રૌંચ પક્ષી, સહમંત - અનેક પ્રદેશોને ઉલ્લંઘીને, પારે - આકાશમાં ઊડી જાય છે, તથાપિ - વિસ્તીર્ણ (ફેલાયેલી), નાતાપ - જાળોને, - ભેદીને, પત્નતિ- સ્વેચ્છાથી આકાશમાં ઊડી જાય છે, અને મારા પુત્તા - બંને પુત્રો, પ - પતિ (ન્યાગમાર્ગ અંગીકાર કરી રહ્યા છે), અહં હું પણ, તે તેમની સાથે, કેમ, .ન, મજુનિસ - જાઉં (અનુસ), RT - હું એકલી પાછળ રહીને શું કરું? ભાવાર્થ :- પુરોહિત પત્ની યશા વિચારવા લાગી કે જેમ ક્રૌંચ પક્ષી અને હંસ, શિકારીએ પાથરેલી જાળ કાપીને આકાશમાં સ્વતંત્ર રીતે ઊડી જાય છે, તેમ મારા પુત્રો અને પતિ મને છોડીને જાય છે; તો હું એકલી રહીને શું કરું? હું પણ ત્યાગ માર્ગને શા માટે ન અનુસરું? અર્થાતુ પણ સંયમ સ્વીકારીશ.
વિવેચન :
પહાપુરસ- જેમ શાખાઓ વૃક્ષની શોભા અને સુરક્ષા કરવામાં કારણભૂત છે. તેવી જ રીતે મારા આ બંને પુત્રો મારી શોભા છે, મારી સુરક્ષામાં સહાયક છે. પુત્રો રહિત એકલો હું સૂકા વૃક્ષના ટૂંઠા સમાન છું. પાંખોથી રહિત પક્ષી ઊડવામાં અસમર્થ બની જાય છે તથા રણક્ષેત્રમાં તેના વિનાનો રાજા શત્રુઓથી પરાજિત બની જાય છે, ધન તેમજ સામગ્રીથી રહિત વણિક જહાજ યાત્રા કરવા છતાં વ્યાપાર કરી શકતો નથી. તેમ પુત્રો વગરની મારી દશા છે અર્થાતુ કયાંય શોભા કે સફળતા નથી. વાાિ :- પુરોહિત દ્વારા પોતાની પત્નીને કરાયેલું આ સંબોધન છે. તેનો અર્થ છે – વશિષ્ઠ ગોત્રોત્પન્ન. ગોત્રથી સંબોધન કરવાનું આ ઉદાહરણ છે. પ્રાચીનકાળમાં આ પરંપરા પ્રચલિત હતી. નહિં તરફ – શાખાઓથી વૃક્ષ સમાધિ કે સ્વાસ્થ પ્રાપ્ત કરે છે, શાખાઓ, પલ્લવો વૃક્ષની શોભા અને સુરક્ષાના કારણભૂત હોવાથી સમાધિનો હેતુ છે. પહાણમાં :- મહાપુરુષો દ્વારા સેવિત પ્રવ્રજ્યારૂપ મુક્તિપથ, મુક્તિમાર્ગ, સંયમ. મો:- આ સંબોધન વચન છે. જેનો ભાવાર્થ છે હે બ્રાહ્મણી ! હે ભોજિકે! હે ભાગ્યશાલિની !, હે ભદ્ર!, હે ભગવતિ!, હે પ્રિયે! નાખો હો ડિત્તાની :- જેમ વૃદ્ધ કે અશક્ત હંસ નદીના સામા પ્રવાહમાં તરવા જાય, તો અશક્ત હોવાથી પુનઃપુનઃ અનુકૂળ પ્રવાહ તરફ વહેવા લાગે છે, તેમ તમો પણ દુષ્કર સંયમભાર વહન કરવામાં અસમર્થ બની, એવું ન બને કે પુનઃ પોતાના બંધુ, બાંધવો કે પૂર્વમુક્ત ભોગોનું સ્મરણ કરો. ધોરચલીલા - ધુરાને જે વહન કરે, તે ધોરય અર્થાત્ ધોરી બળદ, તેની જેમ મહાવ્રતો કે સંયમને અંત સુધી નિભાવી રાખનાર.
૩૪ મી ગાથાનો ભાવ એ છે કે જ્યારે આપણા બંને પુત્રો, સાપ કાંચળી ઉતારે તેમ ત્યાગમાર્ગને સ્વીકારે છે ત્યારે ભક્તભોગી હું આ ભોગોનો ત્યાગ શા માટે ન કરું? પુત્રો વિના અસહાય બની ગૃહાવાસમાં
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
એકલા રહેવાથી શું પ્રયોજન છે ? આ ચિંતન પ્રગટ કરવા યશાને પણ વિચારવાનું નિમિત્ત મળ્યું. પુરોહિતનાં ધન નિમિત્તે રાણીને વૈરાગ્યભાવ :
३७ पुरोहियं तं ससुयं सदारं, सोच्चाऽभिणिक्खम्म पहाय भोए । कुटुंबसारं विउलुत्तमं च, रायं अभिक्खं समुवाय देवी ॥३७॥ શબ્દાર્થ :- પહાય - ત્યાગ કરીને, સસુયં - પોતાના બંને પુત્રો, સારૂં * સ્ત્રીની સાથે, અભિળિવુમ્ન = દીક્ષા અંગીકાર કરવા માટે ઘરબાર છોડીને નીકળી ગયા છે, વિત્તુત્તમ = તેની વિપુલ અને ઉત્તમ, શ્રેષ્ઠ, વ્હેડુવાર – ઘરની ધન સંપત્તિને, વેવી = કમલાવતી રાણી, મિત્ત્વ વારંવાર, રાય – રાજાને આ રીતે, સમુવાય = કહેવા લાગી.
वंतासी पुरिसो रायं, ण सो होइ पसंसिओ । माहणेण परिच्चत्तं, धणं आदाउमिच्छसि ॥३८॥
ભાવાર્થ :- વિશાળ કુટુંબ, ધન અને ભોગોને છોડીને બંને પુત્રો અને પત્ની સાથે ભૃગુ પુરોહિતે અભિનિષ્ક્રમણ કર્યું, સંયમમાર્ગને સ્વીકાર્યો. આ સાંભળીને તે કુટુંબની વિપુલ ધનસંપતિને રાજા ગ્રહણ કરી રહ્યા હતા, રાજભંડારમાં મંગાવી રહ્યા હતા. તે જોઈને રાણી કમલાવતીએ રાજાને આ પ્રમાણે કહ્યું – રાજાને રાણીનો હદયદ્રાવક ઉપદેશ :
३८
=
શબ્દાર્થ :- રત્ત્વ - હે રાજન્!, માહ ભેળ = બ્રાહ્મણ દ્વારા, પરિત્ત્તત્ત છોડવામાં આવેલાં, થળ ધનને, આવાૐ = તમે ગ્રહણ કરવા, જ્ઞપ્તિ = ઈચ્છો છો, વંતાસી = વમન કરેલા પદાર્થ ખાનાર, पसंसिओ = વખાણવા લાયક, ૫ હોર્ = હોતો નથી, પણ તેની સર્વત્ર નિંદા જ થાય છે.
ભાવાર્થ :- રાણી કમલાવતી – હે રાજન્ ! વમન કરેલી સંપત્તિનો જે ઉપભોગ કરે છે, તે પુરુષ પ્રશંસાપાત્ર નથી. ભૃગુ પુરોહિતે જે ધનને વમી દીધું, ત્યાગી દીધું, તે ધનને આપ ગ્રહણ કરવાની ઈચ્છા કરો છો, તે કોઈ પણ રીતે યોગ્ય નથી.
३९
सव्वं जगं जइ तुहं, सव्वं वावि धणं भवे । सव्वं पि ते अपज्जत्तं, णेव ताणाय तं तव ॥३९॥
=
શબ્દાર્થ :- નન્હેં = જગત, જુઠ્ઠું = તમારું થઈ જાય, સવ્વ - સંસારનું સમગ્ર, ધળ – ધન, મલે તમારું થઈ જાય તો પણ, સવ્વ પિ = આ બધું, તે = તારા માટે, અપન્ગત્ત = અપર્યાપ્ત જ છે, તેં = આ ધન જન્મ મૃત્યુનાં કષ્ટોથી, તવ - તમારી, તાળાય = રક્ષા, ખેવ = કરી શકતું નથી.
ભાવાર્થ :- રાણી કમલાવતી – હે રાજન્ ! આખું જગત અને તેનું બધું ધન કદાચ તમારું થઈ જાય, તો
Page #349
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૪: ઈષારીય
|
[ ૨૭૯ ]
પણ તમારે માટે તે અપર્યાપ્ત કે અપૂર્ણ જ છે. કેમ કે તૃષ્ણાનો કયારેય પાર આવતો જ નથી અને તે ધન તમારું રક્ષણ પણ કરી શકતું નથી. ४० मरिहिसि रायं जया तया वा, मणोरमे कामगुणे पहाय ।
इक्को हु धम्मो परदेव ताणं, ण विज्जइ अण्णमिहेह किंचि ॥४०॥ શબ્દાર્થ :- કથા તથા વા - જ્યારે મૃત્યુનો સમય આવશે ત્યારે આ, મોર - મનોહર,
રિસ્થિતિ - અવશ્ય મરવું પડશે, નરવ - હે નરદેવ, ૪ - આ સંસારમાં, દુ - ચોક્કસ મૃત્યુના સમયે, ડ્રો - એક, થનો - ધર્મ જ, તાણં - શરણરૂપ થશે, અUM - અન્ય, વિંવિ - કોઈ પણ પદાર્થ, ઇ વિશ્વ૬ - શરણરૂપ થતો નથી. ભાવાર્થ :- રાજન! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરવું પડશે, ત્યારે એક ધર્મ જ રક્ષક થશે. હે નરદેવ ! અહીં ધર્મ સિવાય ધનાદિ બીજું કાંઈ જ શરણભૂત થતું નથી. ४१ णाहं रमे पक्खिणी पंजरे वा, संताणछिण्णा चरिस्सामि मोणं ।
अकिंचणा उज्जुकडा णिरामिसा, परिग्गहारंभ णियत्तदोसा ॥४१॥ શબ્દાર્થ - જિલ્લા વા - જેમ પક્ષિણી, પનરે - પાંજરામાં આનંદ પામતી નથી, માં - હું પણ ઘરમાં, ઇ ને - આનંદ માનતી નથી, સંતffછvuT - સ્નેહ બંધનોને તોડીને, પરિહાર-ચિત્તવોસા - આરંભ અને પરિગ્રહરૂપી દોષોથી નિવૃત્ત થઈને, અવિના : પરિગ્રહ રહિત થઈને, બાબાસા - કામભોગાદિની લાલસા રહિત થઈને, ૩yવડા : સરળ સ્વભાવી બનીને, કોઇ વરિશ્વામિ - હું સંયમ સ્વીકાર કરીશ.
ભાવાર્થ :- જેમ પિંજરામાં પંખિણી સુખી થતી નથી, તેમ આ રાજ્યસુખથી ભરેલા અંતઃપુરમાં હું પણ આનંદ પામતી નથી માટે સ્નેહરૂપી તાંતણાને છેદીને તથા આરંભ એટલે આરંભ અને પરિગ્રહના દોષથી નિવૃત્ત, અકિંચન (પોતાની પાસે ધનાદિ કાંઈ પણ ન રાખનાર) નિરાસકત અને સરલભાવી બનીને સંયમમાર્ગમાં– મુનિધર્મમાં વિચરણ કરીશ. ४२ दवग्गिणा जहा रण्णे, डज्झमाणेसु जंतुसु ।
अण्णे सत्ता पमोयंति, रागद्दोसवसं गया ॥४२॥ एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिया ।
डज्झमाणं ण बुज्झामो, रागहोसग्गिणा जगं ॥४३॥ શબ્દાર્થ :- નહી - જેમ, મરઘ = વનમાં, રવાણ = દાવાગ્નિ લાગવાથી અને તેમાં નતુતું - જીવોને, ૩ માસુ - બળતાં જાઈને, અom - બીજાં, સત્તા પ્રાણી, રોલ વાયા- રાગ
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
દ્વેષને વશ થઈને, પોતિ = પ્રસન્ન થાય છે, વિમેવ = એ રીતે, નમોનસુ કામભોગોમાં, છિયા - મૂચ્છિત થઈને, વયે - આપણે , મૂઠી - અજ્ઞાની લોકો પણ, ખ ગુફાનો - એ સમજતાં નથી કે, ના - સમગ્ર સંસાર,
રાજા - રાગ દ્વેષરૂપી અગ્નિમાં, ડાળ - બળી રહ્યો છે, આ અગ્નિ આપણને પણ બાળશે.
ભાવાર્થ :- જેમ જંગલમાં લાગેલા દાવાનળથી પ્રાણીઓ બળતાં હોય, ત્યારે દાવાનળથી દૂર રહેલાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે પરંતુ તેઓ પાછળના પરિણામને સમજતા નથી કે તેઓની પણ તે જ ગતિ થવાની છે
એ જ પ્રમાણે આપણે પણ મૂઢ બનીને કામભોગમાં આનંદ માણી રહ્યાં છીએ, મૂચ્છિત થઇ સંસારમાં સુખ માણી રહ્યા છીએ પરંતુ રાગદ્વેષરૂપી અગ્નિથી બળી રહેલા આખા જગતને જોઈને સમજી શકતા નથી કે અમારી પણ આવી જ ગતિ થવાની છે. ४४ भोगे भोच्चा वमित्ता य, लहुभूयविहारिणो ।
आमोयमाणा गच्छति, दिया कामकमा इव ॥४४॥ શબ્દાર્થ :- ભોડ્યા - ભોગવીને, વમત્તા = છોડીને, આમોયTT = પ્રસન્નતાની સાથે સંયમ સ્વીકારે છે, રુવ - જેમ, લિવ - પક્ષી, વામન - પોતાની ઈચ્છાનુસાર આકાશમાં ઊડે છે, તેમ તે પણ, તાવહાળિો - વાયુસમાન હળવા બનીને અવિરત વિહાર કરે છે.
ભાવાર્થ :- વિવેકી વ્યક્તિ ભોગ ભોગવીને યથાવસરે તેનો ત્યાગ કરે છે અને આરંભ પરિગ્રહથી મુક્ત થઈ, પોતાની ઈચ્છાનુસાર સ્વતંત્ર વિચરણ કરનારા પક્ષીની જેમ સાધુચર્યામાં પ્રસન્નતા સાથે અર્થાત્ સ્વેચ્છાએ વિહાર કરે છે. ४५ इमे य बद्धा फंदंति, मम हत्थऽज्जमागया ।
वयं च सत्ता कामेसु, भविस्सामो जहा इमे ॥४५॥ શGદાર્થ :- ૩ = હે આર્ય!, મમ = પોતાને, રત્થ કાયા = પ્રાપ્ત થયેલા, મેહુ = કામભોગોમાં, વયે - આપણે, સત્તા - આસક્ત છીએ, ૫ - પરંતુ, હા - અનેક ઉપાયોથી તેની રક્ષા કરવા છતાં, ફ - એ કામભોગ, પતિ કયારેક તો આપણને છોડી દેશે, - જે રીતે, મે - એ ભૃગુ પુરોહિત વગેરેએ તેને છોડી દીધા છે, વિસામો = તે રીતે આપણે પણ દીક્ષા અંગીકાર કરીએ. ભાવાર્થ – હે આર્ય! આપણને પ્રાપ્ત થયેલા આ કામભોગો, જેને આપણે સ્થિર સમજીએ છીએ, તે વાસ્તવિકતામાં ક્ષણિક છે, રાખવા છતાં પણ ચાલ્યા જવાના જ છે, નાશ પામવાના છે. હજુ સુધી આપણે તે ક્ષણિક કામભોગોમાં આસક્ત છીએ પરંતુ જેમ એ પુરોહિત પરિવારના ચાર સભ્યોએ ત્યાગ કર્યો છે, તેમ આપણે પણ બંધનમુક્ત થવું જોઈએ.
Page #351
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૪: ઈષકારીય
[ ૨૮૧ |
४६ सामिसं कुललं दिस्स, बज्झमाणं णिरामिसं ।
आमिसं सव्वमुज्झित्ता, विहरिस्सामि णिरामिसा ॥४६॥ શબ્દાર્થ :- - જેમ કોઈ પક્ષીના મોઢામાં, શનિ - માંસના ટુકડાને, હિલ્સ - જોઈને, વિમા = બીજાં પક્ષી તેના પર તરાપ કે ઝાપટ મારે છે, પીડા પહોંચાડે છે, નિરામિ = માંસના ટુકડાથી રહિતને કોઈ સતાવતું નથી, આમ = માંસના ટુકડા સમાન, સવ્વ = સર્વને, ૩ત્તા = છોડીને તથા,
ઉ મા - સમસ્ત બંધનોથી રહિત થઈને, આસક્તિ રહિત થઈને, વિહરિજનિ - સંયમમાર્ગમાં વિચરણ કરીશ. ભાવાર્થ :- આસક્તિ વશ માંસના ટુકડાને પકડેલા ગીધ પક્ષીને જોઈને બીજા પક્ષીઓ માંસ લેવા માટે તેને સતાવે છે પરંતુ જેની પાસે માંસ નથી તેને કોઈ દુઃખી કરતું નથી, તે જોઈને હું પણ માંસના ટુકડા જેવાં સર્વ કામભોગો છોડીને નિરામિષ, નિરાસક્ત થઈને અર્થાત્ સંપૂર્ણ ભોગ સુખોનો ત્યાગ કરીને સંયમ ધર્મમાં વિચરણ કરીશ. ४७ गिद्धोवमे उ णच्चाणं, कामे संसारवड्डणे ।
उरगो सुवण्णपासे व्व, संकमाणो तणुं चरे ॥४७॥ શબ્દાર્થ :- fોવ - ઉપરોક્ત આસક્ત પક્ષીની ઉપમા સાંભળીને, ને - કામભોગોને, સંસાર વો - સંસારની વૃદ્ધિ કરનાર, પન્ના - જાણીને, સુવuા પાસે કરો - જેમ સર્પ ગરુડ પક્ષીની સામે, સનાળો = શંકિત થઈને, તy -ધીરે ધીરે, વરે નીકળી જાય છે, ચાલે છે. ભાવાર્થ :- જેમ સર્પ ગરૂડ પક્ષીથી ડરી ડરીને ચાલે છે, તેમ ગીધ અને માંસની ઉપમાથી, કામભોગને સંસાર વધારનાર સમજીને, આપણે પણ કામ ભોગોથી ડરીને વિવેકપૂર્વક ચાલવું જોઈએ. ४८ णागो व्व बंधणं छित्ता, अप्पणो वसहिं वए ।
एयं पत्थं महारायं, उस्सुयारि त्ति मे सुयं ॥४८॥ શબ્દાર્થ - ગો ઝ-જેમ હાથી, વંધ-સાંકળ વગેરે બંધનોને, છા - તોડીને, અખો - પોતાનાં, વહં સ્થાન પર, વણ - ચાલ્યો જાય છે, સુથાર મહારાચં - હે ઈષકાર મહારાજ !, પ રિ - આવા, પલ્થ - હિતકારી ઉપદેશ, મે - મેં, સુર્ય - તત્ત્વજ્ઞ પુરુષો પાસેથી સાંભળ્યો છે. ભાવાર્થ :- હે મહારાજ ! હાથી જેમ સાંકળ વગેરેના બંધન તોડીને પોતાનાં નિવાસસ્થાન રૂ૫ અટવી વગેરેમાં જવાથી આનંદ પામે છે, તેમ સંસારનાં બંધન છૂટી ગયાં પછી જીવાત્મા પણ ખૂબ આનંદ પામે છે, તેથી હે ઈષકાર રાજન! આપણે પણ આત્માના વાસ્તવિક સ્થાન મોક્ષમાં જવું જોઈએ, તે એક માત્ર શ્રેયકર છે, એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :વંતાણી - ભૃગુ પુરોહિતનો સપરિવાર સંયમના માર્ગે જવાથી, રાજા ઈષકાર તેના દ્વારા ત્યાગ કરેલા ધનને લેવા તૈયાર થયા; તેથી રાણી કમલાવતીએ રાજાને વમન કરેલા પદાર્થને ભોગવનાર કહ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે પુરોહિતે તે ધનને દુઃખહેતુક કે હેય સમજીને છોડી દીધું, તેને જ તમે શા માટે ગ્રહણ કરો છો? તે ધન આપણા માટે ગ્રાહ્ય નથી. M૬ મે - જેમ પક્ષિણી પિંજરામાં આનંદ માનતી નથી, તેમ હું પણ જરા, મરણાદિ ઉપદ્રવોથી ભરેલા ભવપિંજરમાં આનંદ પામતી નથી. સંતાછા - પરંપરાગત રાગનો અથવા પારિવારિક સ્નેહ બંધનોને છેદન કરીને, ત્યાગ કરીને. fપાલિતા સાનિં- ૪૧ મી ગાથામાંfપરમિલાનો તથા ૪૬ મી ગાથામાં વિલં, રિમિi,
બારિસ અને પિરામિલ શબ્દોનો ચાર વાર પ્રયોગ છે. અંતે ૪૯ મી ગાથામાં પિરામિલ શબ્દનો પ્રયોગ પ્રસંગાનુસાર તે બે અર્થમાં પ્રયુક્ત છે. (૧) માંસના ટુકડા (૨) ઈન્દ્રિય વિષયની અને ધન સામગ્રીની આસક્તિ, અનાસક્તિ. પાહાર ળિયત્તવોસ :- (૧) પરિગ્રહ અને આરંભરૂપ દોષોથી નિવૃત્ત (૨) હિંસાદિ પાપ અને સંગ્રહવૃત્તિના ત્યાગવાળી નિર્દોષ દીક્ષા. નામુથવિરો :- (૧) વાયુની જેમ લઘુભૂત એટલે અપ્રતિબદ્ધ વિચરણ કરનારા (૨) લઘુ અર્થાત્ સંયમમાં વિચરણ કરવાના સ્વભાવવાળા (૩) દ્રવ્યથી ઓછા સાધન અને ઉપકરણોવાળા અને ભાવથી ઓછા કર્મબંધવાળા થઈને વિચરણ કરનાર. કિયા વામના ફેવ - ઈચ્છાનુસાર ચાલનાર અર્થાત્ જેમ પક્ષી સ્વેચ્છાનુસાર જ્યાં ઈચ્છે ત્યાં મુક્તપણે ફરે છે, તેમ આપણે પણ સ્વેચ્છાથી સ્વતંત્રતાપૂર્વક પરિવાર અને ઘરનાં બંધનથી મુક્ત થઈને સંયમમાં વિચરણ કરશું. ના વતિ:- અનેક ઉપાયો દ્વારા નિયંત્રિત કે સુરક્ષિત કરાયેલાં હોવા છતાં પણ પ્રાપ્ત સુખો સ્પંદન કરે છે અર્થાત્ પ્રાપ્ત સુખો ક્ષણિક કે અસ્થિર સ્વભાવવાળાં હોવાથી ચાલ્યાં જાય છે. છ આત્માઓની પ્રવજ્યા અને મુક્તિ :। चइत्ता विउलं रज्जं, कामभोगे य दुच्चए ।
णिव्विसया णिरामिसा, णिण्णेहा णिप्परिग्गहा ॥४९॥ શબ્દાર્થ - વિડd = વિસ્તીર્ણ, i = રાજ્યને, વત્તા - છોડીને, દુર્વ = મુશ્કેલીથી છોડી શકાય તેવા, ઉન્નિસા = વિષયોથી રહિત, રિમિક્ષ = ધન ધાન્યાદિના મમત્વથી રહિત, આસક્તિ
Page #353
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૪: ઈષકારીય
.
| ૨૮૭ |
રહિત, fromો - પરિવારના સ્નેહથી રહિત અને, ગિરિજાહ - પરિગ્રહથી રહિત થઈ ગયાં. ભાવાર્થ :- વિશાળ રાજ્ય તથા મુશ્કેલીથી છોડી શકાય એવા કામભોગોને છોડીને તે રાજા અને રાણી વિષયોથી રહિત, ધનધાન્યાદિના મમત્વથી રહિત, પરિવારના સ્નેહથી રહિત તેમજ નિષ્પરિગ્રહી થઈ ગયાં અર્થાતુ દીક્ષિત થઈ ગયાં. ५० सम्मं धम्म वियाणित्ता, चिच्चा कामगुणे वरे ।
तवं पगिज्झऽहक्खायं, घोरं घोरपरक्कमा ॥५०॥ શબ્દાર્થ – સનં -સમ્યક, ધનં - ધર્મન, વિયળા - જાણીને તથા, રે - મુખ્ય જિન્ના - છોડીને, અદલાયં - યથાવાત, તીર્થંકર ભગવાન દ્વારા કહેવાયેલા, થોર - ઘોર, કઠણ, ઉગ્ર, તવ - તપને, તપ–સંયમને, પારૂ - સ્વીકાર કરીને, થોરપ૨વમા - તપ સંયમમાં ઘોર પરાક્રમ કરવાં લાગ્યાં, કર્મ ક્ષય કરવામાં અત્યધિક પુરુષાર્થ કરવાં લાગ્યાં.
ભાવાર્થ :- ધર્મને સારી રીતે સમજીને પરિણામે મનોજ્ઞ કામભોગને છોડીને રાજા-રાણી પણ જિનવર દ્વારા ઉપદિષ્ટ તપ સંયમનો સ્વીકાર કરી તેમાં ઘોર પરાક્રમી બની ગયાં. ५१ एवं ते कमसो बुद्धा, सव्वे धम्मपरायणा ।
जम्म मच्चुभउव्विग्गा, दुक्खस्संतगवेसिणो ॥५१॥ શબ્દાર્થ :- રમતો - ક્રમશઃ, એક પછી એક, યુદ્ધ - પ્રતિબોધ પામીને, ધર્મપરાયણ - ધર્મમાં તત્પર થયા, ગમે એવુમન્વI = જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થઈને, ફુરસ્કૃત
ળિો - દુઃખોનો સંપૂર્ણ નાશ કરવા માટે ઉધમવંત બન્યા. ભાવાર્થ :- આ રીતે તે છ યે ધર્મશીલ આત્માઓ ક્રમશઃ એક પછી એક પ્રતિબદ્ધ થયાં અર્થાત્ દીક્ષિત થયાં. જન્મ મરણના ભયથી ઉદ્વિગ્ન થયાં અને દુઃખનો સંપૂર્ણ નાશ કરવા માટે મોક્ષમાર્ગમાં ઉદ્યમવંત બન્યાં.
सासणे विगयमोहाणं, पुट्वि भावणभाविया। अचिरेणेव कालेण, दुक्खस्संतमुवागया ॥५२॥ राया सह देवीए, माहणो य पुरोहिओ । माहणी दारगा चेव, सव्वे ते परिणिव्वुडे ॥५३॥
- ત્તિ નિ શબ્દાર્થ - વિકાયમોરા - રાગદ્વેષને જીતનાર તીર્થંકર ભગવાનના, સાસરી - શાસનમાં, પુષ્ય, પૂર્વભવની, ભાવાભાવિયા - ભાવનાથી ભાવિત થયેલા તે છ યે જીવો, વિવ- થોડાં
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૮૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જાતેજ - સમયમાં,
ટુ લ્સ - સમસ્ત દુઃખોના, અંત - અંતને, ૩વાયા - પ્રાપ્ત થયા અર્થાત્ સિદ્ધ–બુદ્ધ મુક્ત થઈ ગયાં, ગળુડે - મોક્ષને પામ્યા. ભાવાર્થ :- પૂર્વજન્મની ધર્મ ભાવનાથી પ્રભાવિત તે છ યે જીવો નિર્મોહી તીર્થંકર ભગવાનના ધર્મ શાસનમાં દીક્ષિત થઈને તપ સંયમમાં પુરુષાર્થ કરી થોડા જ સમયમાં સંપૂર્ણ દુઃખોથી રહિત અર્થાત્ મુક્તિને પ્રાપ્ત થયાં. આમ તે બધાં ઈક્ષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ પુરોહિત, તેની પત્ની યશા અને બંને પુત્રો; વીતરાગ શાસનમાં દીક્ષિત થઈ પરમ નિર્વાણને પ્રાપ્ત થયાં, મુક્ત થયાં.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :fouTખરિવાર:- નિઃસ્નેહ– કોઈ પણ પ્રકારના પ્રતિબંધ કે પ્રતિબદ્ધતાથી રહિત.નિષ્પરિગ્રહ - સચિત્ત કે અચિત્ત, વિદ્યમાન કે અવિધમાન, દ્રવ્ય અને ભાવ દરેક પ્રકારના પરિગ્રહોથી રહિત બનેલા. થોર વોરારમ્ભ :- (૧) અત્યંત દુષ્કર તપ સ્વીકારીને, કર્મશત્રુઓનો ક્ષય કરવા ધર્માચરણ વિષયક વિશેષ પરાક્રમ કરનાર થયા. (૨) તત્ત્વાર્થ રાજવાર્તિક અનુસાર જ્વર, સન્નિપાત વગેરે અત્યંત ભયંકર રોગોમાં અનશન કે કાયકલેશ વગેરે તપશ્ચર્યામાં શિથિલ થતાં નથી અને જે ભયાનક સ્મશાન, પર્વત ગુફા વગેરેમાં નિવાસ કરવાના અનુભવી હોય છે, તે ઘોર તપસ્વી' છે. આવા ઘોર તપસ્વી જ્યારે પોતાનાં તપ અને સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે, ત્યારે તેઓ 'ઘોર પરાક્રમી' કહેવાય છે. ધમપરાયા - ધર્મપરાયણ, ધર્મનિષ્ઠ, ધર્મશીલ, થપરંપરા પાઠાન્તર છે, તેનો અર્થ છે જેને પરંપરાથી એટલે સાધુદર્શનથી બંને કુમારોને, કુમારોના નિમિત્તથી પુરોહિત અને પુરોહિતની પત્નીને, આ બંનેના નિમિત્તથી રાણી કમળાવતી અને રાણી દ્વારા રાજાને ધર્મનો બોધ પ્રાપ્ત થયો. ઉપસંહાર:- પૂર્વજન્મના સંસ્કાર, વર્તમાનનાં આવરણોને તોડી નાંખે છે. સત્સંગની અસર જીવનપર સચોટ થાય છે. ઋણના અનુબંધો ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે અને સાધકો પરસ્પર પ્રેમભાવથી સાથે રહીને જીવનના ધ્યેય સુધી પહોંચી શકે છે. સંસારની વાસનાથી દૂર રહી આત્મજાગૃત્તિ દ્વારા સંયમનો સન્માર્ગ સ્વીકારવા તત્પર બનવું જોઈએ. ભોગોની વિરક્તિ જ ત્યાગમાર્ગની સંપ્રાપ્તિ કરાવે છે અને તેના દ્વારા જ જીવાત્મા શાશ્વત શાંતિના પરમપંથે પ્રયાણ કરી શકે છે. આ રીતે આ અધ્યયનમાં રાજા, પુરોહિત અને પુત્રોના આત્મકલ્યાણના વર્ણનથી માલિક, નોકર અને બાળકોને તથા સ્ત્રી જાતિને પણ સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધવાની પ્રેરણા મળે છે. સંયમ કે આત્મકલ્યાણ સાધવામાં કોઈ પણ વય કે અવસ્થા બાધક બનતી નથી. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થતાં કલ્યાણનો માર્ગ ખુલ્લો થઈ જાય છે.
II અધ્યયન-૧૪ સંપૂર્ણ II
Page #355
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૫:સભિક્ષુક
૨૮૫ |
પંદરમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ સભિક્ષુક છે. તેમાં ભિક્ષુનાં લક્ષણનું સાંગોપાંગનિરૂપણ છે. દશવૈકાલિકસૂત્રનું દશમું અધ્યયન સભિક્ષુ છે, તેમાં ૨૧ ગાથાઓ છે. જ્યારે આ અધ્યયનમાં સોળ ગાથાઓ છે. દશવૈકાલિકસુત્રના સભિક્ષુ અધ્યયનનું ઉક્ત અધ્યયનનાં પદો સાથે કયાંક કયાંક સમાનતા હોવા છતાં પણ ભિક્ષુના અધિકાંશ લક્ષણો તથા વિશેષણો નવાં છે.
ભિક્ષુ એટલે ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ કરવો, એટલો જ માત્ર તેનો અર્થ નથી. જે ભિક્ષુ મોક્ષલક્ષી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ પ્રતિ જાગૃત હોય અને તેની સાધનામાં કાર્યરત હોય, તે ભિક્ષુ છે.માત્ર સુખસુવિધા, પદ, પ્રતિષ્ઠા, પ્રખ્યાતિના ચક્રમાં પોતાના સંયમી જીવનને ગુમાવે છે, તે માત્ર દ્રવ્યભિક્ષુ છે. તે વેશ અને નામ માત્રથી જ ભિક્ષુ છે, વાસ્તવિક ભાવભિક્ષુ નથી.
પ્રથમ બે ગાથાઓમાં મોક્ષ પ્રાપ્તિની સાધનામાં બાધક નિમ્નોક્ત વાતોથી ભિક્ષને દૂર રહેવાનો ઉપદેશ છે. (૧) રાગદ્વેષ (૨) કપટપૂર્વક દંભાચરણ (૩) નિદાન (૪) કામભોગોની અભિલાષા (૫) પોતાનો પરિચય આપી ભિક્ષા ગ્રહણ કરવી (૬) કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થાનમાં પ્રતિબદ્ધ વિહાર (૭) રાત્રિભોજન તેમજ રાત્રિવિહાર (૮) સદોષ આહાર, (૯) પાપાશ્રયમાં રતિ (૧૦) સિદ્ધાંતનું અજ્ઞાન (૧૧) આત્મરક્ષા તરફ બેદરકારી (૧૨) અપ્રાજ્ઞતા (૧૩) પરીષહોથી પરાજિત થવું (૧૪) આત્મૌપજ્યની ભાવનાથી રહિત (૧૫) સજીવ, નિર્જીવ પદાર્થો પ્રતિ મુચ્છ અથવા આસક્તિ.
જે ભિક્ષુ આક્રોશ, વધ, શીત, ઉષ્ણ, દશમશક, નિષધા, શય્યા, સત્કાર–પુરસ્કાર વગેરે અનુકૂળ પ્રતિકૂળ પરીષહોમાં હર્ષશોકથી દૂર રહી, તેને સમભાવપૂર્વક સહન કરે છે, જે સંયમી, સુવતી, સુતપસ્વી અને જ્ઞાન, દર્શન યુકત આત્મગવેષક છે, જેના સંગથી અસંયમ થાય અને મોહના બંધનથી બંધાઈ જાય, એવાં સ્ત્રી, પુરુષોથી દૂર રહે છે, કુતૂહલવૃત્તિ તથા અનાવશ્યક લોકવ્યવહાર કે જનસંપર્કથી દૂર રહી સીમિત, સંયમિત અને જાગૃતિપૂર્ણ જીવન જીવે છે, તે જ સાચો ભિક્ષુ છે.
જે ભિક્ષ પોતાના નિર્વાહ માટે નિમિત્તકથન આદિ વિદ્યાઓ, મંત્ર, મૂળ, વિરેચન, ઔષધિ તેમજ અન્ય ચિકિત્સા વગેરે પ્રયોગથી દૂર રહે છે, તેને ભિક્ષુ કહે છે. આગમયુગમાં આજીવક મતવાળા શ્રમણો આ વિદ્યાઓ તથા મંત્ર, ચિકિત્સા વગેરેનો પ્રયોગ કરતા હતા. ભગવાન મહાવીરે આ મંત્રપ્રયોગ કે વિધાપ્રયોગને દોષયુક્ત માની તેના પ્રયોગનો નિષેધ કર્યો છે.
પોતાની આવશ્યકતાની પૂર્તિ માટે ધનવાન, સત્તાધીશો કે ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા કે લાચારી
Page #356
--------------------------------------------------------------------------
________________
| ૨૮૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
તથા પૂર્વપરિચિતોની પ્રશંસા કે પરિચય અને ગરીબોની નિંદા તેમજ નિમ્ન વ્યક્તિઓનો તિરસ્કાર કરતો નથી, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે.
આહાર અને ભિક્ષાચરીના વિષયમાં ખૂબ જ સાવધાન રહે છે, ન દેનાર પ્રતિ કે યાચના કરવા છતાં અપમાન કરનારા પ્રતિ મનમાં પણ દ્વેષભાવ લાવતા નથી, આહાર મેળવવા માટે ગૃહસ્થનો કોઈ પણ પ્રકારનો ઉપકાર કરતા નથી, પરંતુ મન, વચન, કાયાથી, સુસંવૃત્ત બની નિઃસ્વાર્થ ભાવે જ્ઞાનદાનાદિ ઉપકાર કરે છે, નીરસ તેમજ તુચ્છ ભિક્ષા મળે તો પણ દાતાની નિંદા કરતા નથી, સામાન્ય ઘરોને છોડીને માત્ર ઉચ્ચ ઘરોમાં જતા નથી, તે જ શ્રેષ્ઠ સાધુ છે.
કોઈ પણ સમય, સ્થાન કે પરિસ્થિતિમાં ભયભીત થતા નથી, ગમે તેવા ભયંકર અવાજ સાંભળવા છતાં, જે ભયમુક્ત રહે છે, તે જ શ્રેષ્ઠ ભિક્ષુ છે.
જે વિવિધ વાદો કે સિદ્ધાંતોને જાણીને પણ સ્વધર્મમાં જ દઢ રહે છે. જે સંયમરત શાસ્ત્રરહસ્યજ્ઞ, પ્રાજ્ઞ, પરીષહવિજેતા હોય છે, આત્મવત્ સર્વભૂતેષુના સિદ્ધાંતને હૃદયંગમ કરી, ઉપશાંત રહે છે, વિરોધી પ્રત્યે દ્વેષ રાખતા નથી અને કોઈને અપમાનિત પણ કરતા નથી, જેના કોઈ શત્રુ કે મોહયુક્ત મિત્ર હોતા નથી, જે ગૃહત્યાગી તેમજ એકાકી એટલે દ્રવ્યથી એકલા અને ભાવથી રાગદ્વેષ રહિત થઈને વિચરે છે, જેના કષાય મંદ હોય છે, તે પરીષહવિજયી, કષ્ટસહિષ્ણુ, પ્રશાંત, જિતેન્દ્રિય, સર્વથા પરિગ્રહમુક્ત તેમજ ભિક્ષુઓની વચ્ચે પણ સ્વયંને કર્મનો કર્તા અને ભોક્તા માની અંતરથી એકાકી, નિર્લેપ રહે છે, તે જ શ્રેષ્ઠ ભિક્ષુ છે.
નિયુક્તિકારે શ્રેષ્ઠ ભિક્ષુનાં લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યાં છે– જે રાગદ્વેષવિજયી, માનસિક, વાચિક કાયિક દંડપ્રયોગથી સાવધાન, સાવધ પ્રવૃત્તિઓના ત્યાગી હોય છે, ઋદ્ધિ, રસ અને શાતા (સુખ સુવિધા) મળવા છતાં તેના ગૌરવથી દૂર રહે છે, માયા નિદાન અને મિથ્યાત્વરૂપ શલ્યથી રહિત હોય છે, વિકથાઓથી, આહારાદિ સંજ્ઞાઓથી, કષાયો તેમજ વિવિધ પ્રમાદોથી દૂર રહે છે, મોહ તથા ષ વધારનાર પ્રવૃત્તિથી દૂર રહીને કર્મબંધનને તોડવા માટે મહા પ્રયત્નશીલ રહે છે, આવા સુવ્રતી અને અપ્રમત્ત ભિક્ષુ જ સર્વ ગ્રંથિઓને ભેદી અજરામર પદ પ્રાપ્ત કરે છે.
ooo
Page #357
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૫: સભિક્ષુક
પંદરમું અધ્યયન
સભિક્ષુક
૨૮૭
ZIE//
ભિક્ષુનાં લક્ષણો અને આચારધર્મ :
=
१ मोणं चरिस्सामि समिच्च धम्मं, सहिए उज्जुकडे णियाणछिणे । संथवं जहिज्ज अकामकामे, अण्णायएसी परिव्वए स भिक्खू ॥१॥ શબ્દાર્થ :-સમિત્ત્વ = વિચાર કરીને, મોળું = મુનિ વૃત્તિ, સન્નિદ્ - સમ્યગ્ દર્શન વગેરેથી યુક્ત, તબ્બુદ્ધે - માયા રહિત સરળ બનીને, યિાળછિન્તે = નિયાણા રહિત, સૂંથવું - સંબંધીઓના પરિચયનો, ગહિન્ગ = ત્યાગ કરે છે, અજમાને = વિષય ભોગોની અભિલાષાથી રહિત, અળાયસી - અજ્ઞાત કુળોમાં ગોચરી કરતાં, પવ્વિર્ = નિરંતર વિહાર કરે છે, સ = તે, મિલ્લૂ - ભિક્ષુક–મુનિ કહેવાય છે.
E/IE
ભાવાર્થ :- જે શ્રુત । અને ચારિત્રરૂપ ધર્મને અંગીકાર કરી મુનિભાવનું આચરણ કરીશ, એવો સંકલ્પ કરે છે, જે જ્ઞાનાદિ ગુણોથી સહિત હોય છે અથવા અન્ય સ્થવિર સાધુઓની સાથે રહે છે, જેનું અનુષ્ઠાન કે ધર્માચરણ માયારહિત છે, જેણે નિયાણા – વાસનાનું છેદન કર્યું છે, જે માતાપિતા વગેરે સ્વજનોના પરિચય કે સંસર્ગથી દૂર રહે છે, જે કામભોગોની કામનાથી રહિત છે, જે અજ્ઞાતકુળ એટલે અપરિચિત ઘરોમાં ભિક્ષાની શુદ્ધ ગવેષણા કરીને સંયમમાં વિચરણ કરે છે, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે.
२
ओवरयं चरेज्ज लाढे, विरए वेयवियाऽऽयरक्खिए । पणे अभिभूय सव्वदसी, जे कम्हि वि ण मुच्छिए स भिक्खू ॥२॥ શબ્દાર્થ :- રોવરથં (નોવણ્ય) - રાત્રિ ભોજન ઉપરત, રાત્રિવિહાર ઉપરત, રાગભાવ રહિત થઈને, તાહે – સંયમ યોગ્ય ક્ષેત્રમાં, રેખ્ત - વિચરણ કરનાર, વિહ્ = અસંયમથી નિવૃત્ત, વેવિય - વેદવિદ, શાસ્ત્રોના જ્ઞાતા, આયરજ્વિદ્ - આત્મરક્ષક, પળે બુદ્ધિમાન, અભિભૂત પરીષહ ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનાર, સવ્વવી = સર્વ એટલે સંયમનું ધ્યેય રાખનાર, जे જે, ઋષ્ઠિ વિ – કોઈ પણ પદાર્થમાં, ન મુજ્કિણ્ = મમત્વ રાખતા નથી.
=
=
ભાવાર્થ :- જે રાગ અને દ્વેષથી દૂર થઈ સંયમ યોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે છે, અસંયમના પાપથી વિરત છે, શાસ્ત્રજ્ઞ તથા આત્મરક્ષક છે, બુદ્ધિમાન છે, રાગદ્વેષને પરાજિત કરીને સર્વ જીવોને પોતાના
Page #358
--------------------------------------------------------------------------
________________
| ૨૮૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
આત્મા સમાન ગણે છે, જે પરીષહવિજેતા છે, સંયમમાં પૂર્ણ લક્ષ્ય રાખી સચેત અચેત કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખતા નથી, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. |३ अक्कोस वहं विइत्तु धीरे, मुणी चरे लाढे णिच्चमायगुत्ते ।
अव्वग्गमणे असंपहिढे, जे कसिणं अहियासए स भिक्खू ॥३॥ શબ્દાર્થ :- અજીત - કઠોર વચનને, વાં, મારપીટને, વિ7 - કર્મોનાં ફળ જાણીને, ધીરે - ધીર, વૈર્યવાન પુરુષ, નાતે = યોગ્ય ક્ષેત્રોમાં, ઘરે = વિચરણ કરે છે, શિવ = સદા, આયરે આત્મગુપ્ત થઈને, આત્માની રક્ષા કરતો, અબ્રામને - ચિત્તમાં વિષાદ ન લાવતાં, અસંહિદ્ = હર્ષ ન કરતાં, વસઈ - બધાં કષ્ટોને, અહિયાસ - સમભાવપૂર્વક સહન કરે છે.
ભાવાર્થ :- જે મુનિ, કોઈ આક્રોશ વચન કહે કે મારે, તો તેને પૂર્વકૃત કર્મનાં ફળ માની બૈર્ય પૂર્વક સહન કરે છે, આત્માનું કર્મબંધથી રક્ષણ કરી યોગ્ય આર્યક્ષેત્રમાં વિચરણ કરે છે, દુઃખમાં વ્યાકુળ થતા નથી, અનુકૂળતામાં અતિ હર્ષિત થતા નથી, પરીસહ ઉપસર્ગ વગેરે સમભાવથી સહન કરે છે, તે ભિક્ષુ છે. ___पंत सयणासणं भइत्ता, सीउण्हं विविहं च दंसमसगं ।
अव्वग्रमणे असंपहिढे, जे कसिणं अहियासए स भिक्खू ॥४॥ શબ્દાર્થ - વાં-જીર્ણ, સામાન્ય, સંચળાવ - શય્યા અને આસન, મફત્તા મળે તો સંતોષ રાખે, અલ્કાબેન પદે - હર્ષ કે વિષાદ ન કરતાં, વિવિહં. અનેક પ્રકારના. ભાવાર્થ :- જે મુનિ સામાન્ય શય્યા–સંસારક, ઉપાશ્રય તથા બાજોટ, પાટ, પાટલા અને ઉપલક્ષણથી ભોજન, વસ્ત્ર આદિ ઉપકરણને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી, ગરમી, ડાંસ, મચ્છર વગેરે અનુકૂળ -પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યાકુળતા રહિત થઈ શાંતિપૂર્વક સહન કરે છે, તે ભિક્ષુ છે. । णो सक्कियमिच्छइ ण पूर्य, णो वि य वंदणगं कुओ पसंसं ।
से संजए सुव्वए तवस्सी, सहिए आयगवेसए स भिक्खू ॥५॥ શબ્દાર્થ - વિયં- સત્કાર, પૂબં- પૂજા પ્રતિષ્ઠાની, જે રૂઝ - ઈચ્છા રાખતા નથી, વેવળ - વંદના અને, પાં- પ્રશંસાની, સુગો વિ- જરા પણ, જે - તે, સંગ- સંયતિ, સુબ્રણ - સુવતી, તવસ્સી- તપસ્વી, દિપ-સમ્યજ્ઞાનવાળા, બાયોવેસણ- આત્મદષ્ટા. ભાવાર્થ :- જે ભિક્ષુ સત્કાર, પૂજા, પ્રતિષ્ઠા, વંદનાની પણ અપેક્ષા રાખતા નથી, જે સંયત છે, સુવતી છે, તપસ્વી છે, સમ્યગુજ્ઞાન ક્રિયાથી યુક્ત છે, આત્મગવેષક અર્થાતુ આત્મલક્ષી આચરણ કરનાર છે, તે ભિક્ષુ છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૫ઃ સભિક્ષુક
[ ૨૮૯ ]
जेण पुण जहाइ जीवियं, मोहं वा कसिणं णियच्छइ ।
णरणारिं पजहे सया तवस्सी, ण य कोऊहलं उवेइ स भिक्खू ॥६॥ શબ્દાર્થ - નેન -જેનો સંગ કરવાથી, વિયં - સંયમ રૂપ જીવનનો, પુખ - બધી રીતે, નહીં? - વિનાશ થઈ જાય છે, વસિષ - સંપૂર્ણ, નોરં - મોહનીય કર્મનું, મોહનું, રણયજી - બંધન થાય છે, પ્રાપ્તિ થાય છે, પરરિં- એવાં પુરુષ અને સ્ત્રીની સંગતને, તવલ્લી - તપસ્વી મુનિ, સા - સદાને માટે, પાકે- છોડે છે, અને જે, જોઝહત - કુતૂહલને, ન ૩ - પામતો નથી. ભાવાર્થ – જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ થાય અને સર્વ પ્રકારે મોહ ભાવો ઉત્પન્ન થાય, તેવા સ્ત્રી કે પુઢષના સંગથી સદાય દૂર રહે અને કોઈ પણ પ્રકારનું કુતૂહલ ન કરે, તે ભિક્ષુ છે. |७| छिण्णं सरं भोममंतलिक्खं, सुमिणं लक्खण दंड वत्थुविज्ज ।
अंगवियारं सरस्स विजय, जे विज्जाहिं ण जीवइ स भिक्खू ॥७॥ શબ્દાર્થ - છિvi = વસ્ત્ર, કાષ્ઠને કોતરવાની કલા કે વિદ્યા, સ = સ્વર વિદ્યા, મોસં = ભૂમિ સંબંધી ભૂકંપ વિદ્યા, સંતત્તિરવું = અંતરિક્ષ-આકાશ સંબંધી વિદ્યા, સુમિ = સ્વપ્ન ફળ બતાવતી વિદ્યા, ત પ = શરીરનાં લક્ષણો જોઈને સુખદુઃખનું કથન કરતી વિદ્યા, ૬૯ વત્થવિજ = દંડવિધા અને વાસ્તુવિધા, અનિયર - અંગફૂરણવિદ્યા અને, સરસ નિગ = પશુ-પક્ષીઓની ભાષા જાણવાની વિદ્યા, વિનાહિં, આ કસિત વિધાઓથી, બ વરુ - પોતાની આજીવિકા કરતા નથી.
ભાવાર્થ :- જે સાધક વસ્ત્રાદિની છિદ્રવિદ્યા, સપ્તસ્વરગાયન વિદ્યા, ભૂમિ સંબંધી વિદ્યા, આકાશ સંબંધી વિદ્યા, સ્વપ્નવિદ્યા, લક્ષણવિદ્યા, દંડવિદ્યા, વાસ્તુવિદ્યા, અંગફૂરણાદિ વિદ્યા, સ્વર – વિજ્ઞાન વગેરે વિધાઓના પ્રયોગથી આજીવિકા ચલાવતા નથી, તે ભિક્ષુ છે.
__मंतं मूलं विविहं वेज्जचिंतं, वमण विरेयण धूमणेत्तसिणाणं ।
आउरे सरणं तिगिच्छियं च, तं परिण्णाय परिव्वए स भिक्खू ॥८॥ શબ્દાર્થ :- મત = મંત્રતંત્રાદિના પ્રયોગ, મૂર્વ મૂળ-જડીબૂટીનો પ્રયોગ, વેગવંત વૈદ્યક પ્રયોગ, વમળ = વમન, વિરેચળ = વિરેચન, રેચ, જુલાબ, ધૂમકેત્ત = (ધોતીનેતિ) કફદોષ વગેરે શુદ્ધિ માટેની પ્રક્રિયા, સિT = સ્નાન, મારે = રોગથી પીડિત થતાં, સર = ગૃહસ્થનું શરણ, દીનતા, છિયં - ચિકિત્સા, ઈલાજ, સં - આ બધાંને, uિળાય - જાણીને તેનો ત્યાગ કરી, પરિણ - સંયમમાં વિચરણ કરે. ભાવાર્થ :- રોગાદિથી પીડાવા છતાં જે મંત્ર પ્રયોગ કે જડીબુટ્ટીના પ્રયોગ, અનેક પ્રકારના વૈદ્યક પ્રયોગ, વમન, વિરેચન, નાક દ્વારા કરવામાં આવતી નેતિ ધોતિની પ્રક્રિયા, સ્નાનની પ્રેરણા, રોગાદિથી પીડિત થતાં સ્વજનોનું સ્મરણ કે ગૃહસ્થોનું શરણ, રોગની ચિકિત્સા કરવી-કરાવવી, આવી પાપકારી
Page #360
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પ્રવૃત્તિને જાણીને તેનો દરેકનો ત્યાગ કરી જે સંયમ માર્ગમાં વિચરણ કરે છે, તે ભિક્ષુ છે. |९ खत्तियगण उग्गरायपुत्ता, माहणभोइय विविहा य सिप्पिणो ।
णो तेसिं वयइ सिलोगपूर्य, तं परिण्णाय परिव्वए स भिक्खू ॥९॥ શબ્દાર્થ – હરિય - ક્ષત્રિય, - મલ્લ, યોદ્ધા, ૩ આરક્ષક, રાવપુરા - રાજપુત્ર, મારા - બ્રાહ્મણ, મોડ્યું - પ્રધાન, સામંત, સિખો - શિલ્પી, કલાકાર, ઉિં - આ બધાની, લિતો પૂર્વ પો વી - પ્રશંસા વચન કહે નહીં, પૂર્થ - પૂજા કરે નહીં. ભાવાર્થ :- જે મુનિ, ક્ષત્રિય રાજા, મલ્લ, લિચ્છવી આદિ ગણ, આરક્ષક, રાજપુત્રો, બ્રાહ્મણો, સામંત અને અનેક પ્રકારના શિલ્પીઓ વગેરેની પ્રશંસા કરતા નથી, તેની પૂજાના વિષયમાં રસ લેતા નથી, તે પૂજા અને પ્રશંસા સંયમી જીવનને ઉપકારક નથી, એમ જાણીને તેને છોડી સંયમમાં વિચરણ કરે, તે ભિક્ષુ છે. १० गिहिणो जे पव्वइएण दिट्ठा, अप्पव्वइएण व संथुया हविज्जा ।
तेसिं इहलोइयफलट्ठा, जो संथवं ण करेइ स भिक्खू ॥१०॥ શબ્દાર્થ - પથરૂણા -દીક્ષા લીધા પછી, ળિો - ગૃહસ્થોને, gિ - જોયા હોય, પરિચય થયો હોય, અખબ્રણ - ગૃહસ્થાવસ્થામાં, સંથથા - પરિચય, વિષ્ણા - થયો હોય, તેહિં - તે ગૃહસ્થોની સાથે, તોફથnerg - આ લૌકિક ઉદ્દેશ્યોથી, સથવ - વિશેષ પરિચય, ગ રે - કરતા નથી.
ભાવાર્થ :- પ્રવ્રજિત થયા પછી કે પહેલાં જે ગૃહસ્થોના સહવાસમાં કે પરિચયમાં આવ્યા હોય, તેમાંથી કોઈની પણ સાથે લૌકિક ઉદ્દેશ્યથી અર્થાત્ વસ્ત્ર, પાત્ર, ભિક્ષા, પ્રખ્યાતિ, પ્રશંસા વગેરેની પ્રાપ્તિ માટે જે પરિચય કરતા નથી, તે ભિક્ષુ છે. ११ सयणासण पाणभोयणं, विविहं खाइमं साइमं परेसिं ।
___ अदए पडिसेहिए णियंठे, ते तत्थ ण पउस्सइ स भिक्खू ॥११॥ શબ્દાર્થ :- સયાલા પાપભોય - શય્યા, આસન, પાણી અને આહાર, વિવિ૬ - અનેક પ્રકારના, હાફ - ફળ, મેવા, સાફાં - મુખવાસના પદાર્થો, પff - ગૃહસ્થના ઘરમાં હોય, એવા • ન આપે, પરિપ. નિષેધ કરે, પિય-નિગ્રંથ મુનિએ, તલ્થ - તેના પર, ઇ પડસ - દ્વેષ ન કરે. ભાવાર્થ :- આવશ્યક શયન, આસન, પેયપદાર્થ, ભોજન, વિવિધ પ્રકારનાં ફળ, મેવા અને મુખવાસ આદિ ગૃહસ્થ ન આપે કે યાચના કરવા છતાં પણ નિષેધ કરે, તો તેના પર અંશ માત્ર દ્વેષ કરતા નથી, તે નિગ્રંથ ભિક્ષુ છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૫:સભિક્ષુક,
[ ૨૯૧ |
|१२ जं किंचि आहारपाणगं, विविहं खाइमं साइमं परेसिं लद्धं ।
जो त तिविहेण णाणुकपे, मण वय कायसुसंवुडे स भिक्खू ॥१२॥ શબ્દાર્થ - પff - ગૃહસ્થોનાં ઘરેથી, લિવ - જે કંઈ પણ, આહાર પીળાં- આહાર પાણી, વિવિ૬ - અનેક પ્રકારના, હા - ખાધ, સાફ - સ્વાદિમ, મુખવાસાદિ, તડું- પ્રાપ્ત કરીને, નો - જે, તે - તે આહાર પાણીની, સિવિશેષ - મન, વચન, કાયાથી, ન અપુરે - અનુમોદના, પ્રશંસા કરે નહિ, ને - પરંતુ, મગવવા સુસવુકે મન, વચન, કાયાને વશમાં રાખે. ભાવાર્થ :- ગૃહસ્થો પાસેથી વિવિધ પ્રકારનાં અશન, પાન, મેવા-મીઠાઈ કે મુખવાસ મેળવીને જે મન, વચન, કાયાથી તેનું અનુમોદન કે પ્રશંસા કરતા નથી અર્થાત્ ઈંગાલદોષનું સેવન કરતા નથી, મન, વચન, કાયાને પૂર્ણ સંવૃત–વશમાં રાખે છે, તે ભિક્ષુ છે. |१३ आयामगं चेव जवोदणं च, सीयं सोवीर जवोदगं च ।
णो हीलए पिंड णीरसं तु, पंतकुलाइं परिव्वए स भिक्खू ॥१३॥ શબ્દાર્થ :- માવામાં. ભાતનું ઓસામણ, વેવ,અને, નવોલ- જવ, જવનું ભોજન, સીય = ઠંડું, લોવર = છાસની ઉપરનું પાણી, નવો = જવનું પાણી, તુ - અને, ખીરસ = નીરસ, પિંs
ખોરાક વગેરે મળવા પર, ગો હતા - તેની અવહેલના કરતા નથી, પશુતા - સામાન્ય ઘરોમાં, ભિક્ષાવૃત્તિ કરે.
ભાવાર્થ :- જે ઓસામણ, જવનું ભોજન, ઠંડું ભોજન, છાસની પરાશ કે જવનું પાણી વગેરે નીરસ ભિક્ષાની નિંદા કરતા નથી, અને ભિક્ષા માટે સામાન્ય ઘરોમાં પણ જાય છે, તે ભિક્ષુ છે. १४ सद्दा विविहा भवंति लोए, दिव्वा माणुस्सगा तहा तिरिच्छा ।
भीमा भयभेरवा उराला, जो सोच्चा ण विहिज्जइ स भिक्खू ॥१४॥ શબ્દાર્થ :- તો - લોકોમાં, વિધ્યા - દેવ સંબંધી, નાબુલ્સ - મનુષ્ય સંબંધી, તહાં - અને, રિચ્છા - તિર્યંચ સંબંધી, બીના • ભયંકર, મારવા - ભયજનક, અતિ ડરામણા, ૩/ના : મહાન, વિશેષ, વિહિw = ભયભીત નથી થતાં. ભાવાર્થ :- જે આ સંસારમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ એટલે પશુ-પક્ષીઓના અનેક પ્રકારના અતિ ભયંકર શબ્દો અને અદ્ભુત અવાજને સાંભળીને જે ભયભીત થતા નથી, તે ભિક્ષુ છે. |१५ वादं विविहं समिच्च लोए, सहिए खेयाणुगए य कोवियप्पा ।
पण्णे अभिभूय सव्वदंसी, उवसंते अविहेडए स भिक्खू ॥१५॥ શબ્દાર્થ :- નો - લોકોમાં પ્રચલિત, વાવું = મતમતાંતરોને, મન્ન = જાણીને, મોવિયા
Page #362
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- વિદ્વાન આત્મા, વિચક્ષણ સાધુ, સહેણ - સમ્યજ્ઞાન યુક્ત થઈને, તેયાપુરાણ - બીજાના દુઃખને સમજનાર, સંયમના અનુગામી, જે બુદ્ધિમાન સાધુ, સમય બધા પરીષહોને સમભાવપૂર્વક સહન કરે છે, સવ્વલી - સર્વ એટલે સંયમનું લક્ષ્ય રાખનાર, ૩ - કષાયો પર વિજય પ્રાપ્ત કરે છે, વિદેહે = કોઈ જીવને પીડા પહોંચાડતો નથી.
ભાવાર્થ :- જે લોક પ્રચલિત વિવિધ ધર્મ કે દર્શન વિષયક વાદને જાણીને જ્ઞાન, દર્શનાદિમાં સ્થિર રહે છે, જે બીજાના દુઃખને સમજનાર અથવા સંયમના અનુગામી છે, જેમણે શાસ્ત્રોનો પરમ અર્થ જામ્યો છે, જે બુદ્ધિમાન છે, પરીષહને જીતે છે, જે સર્વ જીવોનું હિત કરનાર અથવા સંયમનું લક્ષ્ય રાખનાર છે, કષાયોને ઉપશાંત કરે છે, કોઈ પણ જીવોને પીડા પહોંચાડતો નથી, તે ભિક્ષુ છે.
असिप्पजीवी अगिहे अमित्ते, जिइदिए सव्वओ विप्पमुक्के । अणुक्कसाई लहुअप्पभक्खी, चिच्चा गिह एगचरे स भिक्खू ॥१६॥
ત્તિ વેમ | શબ્દાર્થ - વિખવી - શિલ્પકલા દ્વારા પોતાનો નિર્વાહ ન કરનાર, કે - ઘરબાર રહિત, મિત્તે - મિત્ર અને શત્રુ રહિત, સબ્બો વિનુ = બાહ્ય અને આત્યંતર બંધનોથી સર્વથા રહિત, અપુરતા અલ્પ કષાયવાળા, રાહુ - નીરસ, નિસાર, અપમી - પરિમિત આહાર કરનાર, વુિં - ઘર પરિગ્રહને, વિવા - છોડીને, Jવર - રાગદ્વેષ રહિત થઈને વિચરે, એકાકીભાવમાં વિચરણ કરે.
ભાવાર્થ :- જે ચિત્રકળા આદિ શિલ્પજીવી નથી, જે ગૃહત્યાગી હોય છે, જેના આસક્તિજનક કોઈ અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે સર્વ પ્રકારે પરિગ્રહ રહિત છે, જે અલ્પકષાયી છે અર્થાત્ જેનામાં ક્રોધાદિ કષાય મંદ છે, જે નીરસ અને પરિમિત આહાર ગ્રહણ કરે છે, જે ગૃહવાસ છોડીને દ્રવ્યથી કે ભાવથી એકલા વિચરે છે, તે ભિક્ષુ છે.
- એમ ભગવાને કહ્યું છે. વિવેચન :મો:- (૧) મન-વચનગુપ્તિ, (૨) જે ત્રિકાલાવસ્થિત જગતને જાણે છે, (૩)જીવસ્વરૂપ કે લોકસ્વરૂપનું મનન કરે, તે મુનિ છે, (૪) મુનિનું ભાવકર્મ મૌન કે મુનિત્વ છે. અહીં પ્રસંગને અનુકૂળ મૌનનો અર્થ – સમગ્ર શ્રમણત્વ, મુનિભાવ, મુનિત્વ કે મુનિધર્મ છે. સંદિપ :- (૧) સહિત – સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપથી યુક્ત અથવા સમ્યગુ જ્ઞાનક્રિયાથી યુક્ત (૨) સહિત – બીજા સાધુઓની સાથે (૩) સ્વહિતકારી, સદનુષ્ઠાનથી યુક્ત (૪) સ્વ – આત્માનો હિતચિંતક.
Page #363
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧૫ : સભિક્ષુક
શિયાળુિં :– (૧) નિદાન – વિષય સુખની આસક્તિથી કરવામાં આવેલો સંકલ્પ. (૨) નિદાન એટલે કર્મબંધ કે કર્મબંધના કારણો જેનાં છેદાઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. (૩) છિન્નનિદાનનો અર્થ અપ્રમત સંયત છે.
૨૯૩
૩′3 :- ૭– (૧) ઋજુ - સંયમ, કડે - કરનાર, સંયમપ્રધાન અનુષ્ઠાન કરનાર. (૨) ૠજુ – જે માયાનો ત્યાગ કરી સરલતાપૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે.
संथवं जहिज्ज :- (૧) સંસ્તવ અર્થાત્ પરિચયને જે છોડી દે છે, પૂર્વપરિચિત માતપિતા વગેરે, પશ્ચાત્ પરિચિત સાસુ સસરા વગેરેના સંસ્તવ – પરિચયનો જે ત્યાગ કરે છે. (ર) સમસ્ત સંપર્ક, પરિચયથી દૂર રહેનાર.
અજમાને :– (૧) ઈચ્છાકામ અને મદનકામરૂપ કામોની જે અભિલાષા કરતો નથી તે (૨) અકામ અર્થાત્ મોક્ષ. મનુષ્ય સમસ્ત અભિલાષાઓથી નિવૃત્ત થાય, ત્યારે મોક્ષ ઘાય છે, આ રીતે અકામ એ મોક્ષનું સ્વરૂપ છે. અન્ય કામના– ઈચ્છાઓનો ત્યાગ કરી જે એકાંત મોક્ષની કામના કરે છે, તે અકામકામી.
અળાવÇી :– (૧) નિમંત્રણ કે પ્રતીક્ષા અથવા કોઈ પ્રકારની તૈયારી જ્યાં ન હોય એવાં ઘરોમાંથી ભિક્ષા લેનાર (ર) અજ્ઞાત ઘરોમાંથી એટલે સાધુના આવવાનું અનુમાન કે લક્ષ્ય જેને નથી એવાં ઘર (૩) જૈન સાધુથી અપરિચિત કે અલ્પપરિચિત ઘર.
આ અજ્ઞાત ઘર શબ્દથી કોઈ એકાંત જૈનેતર ઘર, એવો અર્થ પણ કરે છે પરંતુ સામાન્યતઃ તે અર્થ ઉપયુક્ત નથી, વિશેષ અભિગ્રહધારી એવો અભિગ્રહ કરી શકે છે; સામાન્યતઃ સાધુ જૈનેતરના ઘરમાં જ ગોચરી જાય તો સામુદાનિક ગોચરી ન થાય અને શ્રાવકોને બારમા વ્રતનો લાભ પણ મળે નહીં, માટે આવો એકાંત અર્થ કરવો યોગ્ય નથી.
૬ મિન્યૂ :- અહીં આ શબ્દથી કોણ ભિક્ષુ છે કે નથી, એવો અર્થનિર્ણય કે આક્ષેપનો ઉદ્દેશ્ય નથી પરંતુ સૂત્રકારે અહીં ભિક્ષુના, મુનિના આચરણીય ગુણોનું કથન કર્યું છે. તેનાં આચરણથી મુનિત્વ કે મુનિત્વનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે; અથવા આવાં આચરણોથી શ્રેષ્ઠ કે આદર્શ ગુણવાન મુનિ બની શકાય છે, માટે દીક્ષા લેનારને આ બધા ગુણોથી યુક્ત થવું જોઈએ અને તે ગુણોનો અભ્યાસ પણ કરવો જોઈએ. અહીં સમસ્ત ગાથાઓમાં પ્રયુક્ત સ મિવધૂ દ્વારા સૂત્રકારનો આ સંકેત સ્પષ્ટ થાય છે.
રાઓવયં :- (૧) રાગોપરત – રાગ એટલે આસક્તિથી ઉપરત (૨) રાઝુરત – રાત્રિભોજન તથા રાત્રિવિહારથી ઉપરત – નિવૃત્ત. (૩) રાોવ - રાત્રિ – દિવસ ધર્મધ્યાનમાં યં - રત કે લીન રહેનાર.
ઘેલિયાડયવિદ્-વધિવા-રક્ષિત ઃ તેના બે અર્થ થાય છે (૧) વેદવિત્ હોવાથી આત્માની રક્ષા કરનાર. (ર) જેના દ્વારા તત્ત્વ જાણવામાં આવે છે, તેને વેદ એટલે સિદ્ધાંત અથવા આગમ કહે છે. તેના વેત્તા એટલે શાતા હોવાથી દુર્ગતિથી આત્માનું જેણે રક્ષણ કર્યું છે. (૩) વેદવિત્ એટલે જ્ઞાનવાન, શાસ્ત્રજ્ઞ તથા આત્મરક્ષિત એટલે જેમણે સમ્યગ્દર્શનાદિનો લાભ પ્રાપ્ત થયો છે અથવા જે આત્મગુણોની રક્ષા કરે છે તે.
Page #364
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પum :- (૧) હેયોપાદેયના જ્ઞાનમાં બુદ્ધિમાન તથા (૨) આય એટલે સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્રનો લાભ અને ઉપાય એટલે ઉત્સર્ગ, અપવાદ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિધિઓના જ્ઞાતા.
પૂયઃ- પરીષહોને, ઉપસર્ગોને કે રાગ-દ્વેષને પરાજિત કરીને. સબ્બવલીઃ - (૧) સર્વ શબ્દ અહીં સર્વવિરતિરૂપ સંયમનો સૂચક છે. સંયમનું પૂર્ણ લક્ષ્ય રાખનાર કે સંયમને જ જોનાર. (૨) સર્વદર્શી એટલે સમસ્ત પ્રાણીઓને આત્મવત્ જોનારા.
બ્દિ વિ મુછપ - જે કોઈ પણ સચિત્ત કે અચિત્ત વસ્તુમાં મૂચ્છિત, પ્રતિબદ્ધ કે સંસકત નથી. આ વાક્યાંશથી પરિગ્રહ નિવૃત્તિનું વિધાન સ્પષ્ટ થાય છે. નાદે :- લાઢ શબ્દ બીજી અને ત્રીજી ગાથામાં છે. આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં પણ આ શબ્દ જોવા મળે છે. તેનો અર્થ યોગ્ય અનુકૂળ આર્યક્ષેત્ર થાય છે. બંને ગાથાઓમાં 'નાટ્ટે' શબ્દની સાથે 'વરે' ક્રિયા પદનો પ્રયોગ છે, તેથી તેનો અર્થ 'આર્યક્ષેત્રમાં વિચરણ કરવું તે પ્રમાણે થાય છે. શ્રી આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં પણ આ જ અર્થ કર્યો છે. પૂયં-પૂજા, સુંદર વસ્ત્ર, પાત્ર, સરસ સ્વાદિષ્ટ આહાર વગેરેથી સમ્માનિત કરે, તેવી ઈચ્છા. આવકવેસણ - (૧) આત્મગવેષક. કર્મરહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું ગવેષણ કે અન્વેષણ કરનાર, અર્થાતુ મારો આત્મા કેમ શુદ્ધ થાય, તેના ઉપાયોનું અન્વેષણ કરનાર (૨) આય એટલે સમ્યગ્દર્શનાદિ લાભ પ્રાપ્ત કરનારા (૩) આયત એટલે મોક્ષનો ગવેષક, તે આય.વેષક કે આયતગવેષક કહેવાય છે. બિનહિં જ નીવર :- પ્રસ્તુત સાતમી ગાથામાં દશ વિધાઓનો ઉલ્લેખ છે. (૧) છિન્નનિમિત્ત (૨)
સ્વરનિમિત્ત (૩) ભૂમિનિમિત્ત (૪) અંતરિક્ષ નિમિત્ત (૫) સ્વપ્નનિમિત્ત (૬) લક્ષણનિમિત્ત (૭) દંડવિદ્યા (૮) વાસ્તુવિધા (૯) અંગવિકાર અર્થાત્ અંગફૂરણ નિમિત્ત (૧૦) સ્વરવિચય.
'અંગવિજ્જા'માં અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, સ્વપ્ન, છિન્ન, ભૌમ અને અંતરિક્ષ, એ અષ્ટાંગ નિમિત્ત છે. પ્રસ્તુત ગાથામાં'વ્યંજન' ને છોડીને શેષ સાત નિમિત્તોનો ઉલ્લેખ છે. દંડવિધા, વાસ્તુવિધા અને સ્વરવિચય એ ત્રણ વિદ્યાઓ સહિત દશ વિદ્યાઓ થાય છે. આ દશ વિદ્યાઓનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) છિન્નવિધ :- વસ્ત્ર, દાંત, લાકડી, પાત્ર વગેરે પદાર્થોમાં કોઈ પણ પ્રકારે થયેલા છેદ કે કપાયેલા કોઈ ભાગ વિષે શુભાશુભ નિરૂપણ કરનારી વિદ્યા, તે છિન્નવિદ્યા છે. (૨) સ્વરનિમિત્ત - ષજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પૈવત વગેરે સાત સ્વરોમાં કોઈ પણ સ્વરનું સ્વરૂપ કહીને તેના ફળનું કથન કરવું. બીજી દષ્ટિએ નાકની ડાબી કે જમણી બાજુ ચાલતા શ્વાસથી ત્રણ નાડીઓમાંથી કઈ નાડી ચાલી રહી છે અને કઈ નાડીમાં કયું કાર્ય કરવું લાભદાયક બને છે, તેનું જ્ઞાન કરાવવું, તે સ્વરવિધા છે. (૩) ભૂમિનિમિત્ત - ભૂમિકંપનાદિનું લક્ષણ તેમજ શુભાશુભ ફળ દેખાડવું અથવા ભૂમિગત ધન વગેરે
Page #365
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૫: સભિક્ષુક
| ૨૯૫ |
જાણવું.કઈ ભૂમિમાં ક્યાં કઈ વસ્તુ મળી શકે? કયાં કેવી ખેતી થઈ શકે? વગેરે દષ્ટિએ ભૂમિના લાભાલાભ વિષે વિચારવું. (૪) અંતરિક્ષ નિમિત્ત - આકાશમાં ગંધર્વનગર, દિગ્દાહ, ધૂળવૃષ્ટિ વગેરે દ્વારા અથવા ગ્રહ, નક્ષત્રો કે તેની ગતિથી નિષ્પન્ન થતાં યોગ તથા ઉદય અસ્ત દ્વારા તેની ગતિવિધિથી વર્ષ અને સમયનું શુભાશુભ ફળ દર્શાવવું. (૫) સ્વપ્નનિમિત્ત – સ્વપ્ન દ્વારા શુભાશુભ ફળનું કથન કરવું. (૬) લક્ષણનિમિત્ત – સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા વગેરેના શરીરમાં રહેલા મસા, લાખું અને રેખાઓથી શુભાશુભ ફળ જાણવું, કહેવું. (૭) દંડવિધા:- વાંસ, દંડ કે લાકડી વગેરેને જોઈને તે કેટલી ગાંઠવાળી, શું ફળ આપે છે; વગેરે શુભાશુભ કથન કરવું. (૮) વાસ્તુવિધા:- મકાનોનાં નિર્માણ સંબંધી લક્ષણ, સ્વરૂપ તેમજ તદ્વિષયક શુભાશુભનું કથન કરવું. (૯) અંગવિકારવિદ્યા :- આંખ, મસ્તક, હાથ, પગ, લલાટ, વગેરે અંગોનાં ફૂરણનાં શુભાશુભ ફળનો વિચાર અથવા તે અંગોની આકૃતિ અનુસાર ફળ કહેવું (૧૦) સ્વરચિયઃ- (૧) તેતર, શિયાળ, કોચરી વગેરે પશુપક્ષીઓના સ્વર જાણીને શુભાશુભનું કથન કરવું. (૨) ડાબી કે જમણી નાડીની શ્વાસ ક્રિયાથી કાર્યાકાર્યનો નિર્ણય બતાવવો. જ નવ-આ વિદ્યાઓથી સંયમનો સમય બરબાદ ન કરે અથવા વિદ્યાઓથી લોકેષણાવૃત્તિ ન કરે, વિદ્યાપ્રયોગથી આજીવિકા ચલાવે નહીં.
– (૧) મંત્ર - લૌકિક તેમજ સાવધ કાર્ય માટે મંત્ર, તંત્રનો પ્રયોગ કરવો કે દેખાડવો. વિવિધ દેવારાધન દ્વારા સિદ્ધ કરવામાં આવે, તે મંત્ર. (૨) મૂલ – વનસ્પતિરૂપ ઔષધિઓ, જડીબુટ્ટીઓનો પ્રયોગ કરવો – કરાવવો. (૩) વૈધચિંતા - વૈદ્યક સંબંધી વિવિધ ઔષધિ વગેરેનો વિચાર તેમજ પ્રયોગ કરવો. (૪) વમન - ઊલ્ટી કરાવવાનું ઔષધ (૫) વિરેચન - ઝાડા કરાવવાનું ઔષધ (૬) ધુમણેa - (ધુવણેતિ – ધોતિનેતિ) નાક દ્વારા કફની શુદ્ધિ કરવી. આ પ્રક્રિયામાં નાકથી પાણી પીવાની કે બહાર કાઢવાની વિધિ હોય છે. સુંવાળી દોરી બનાવીને તેને નાકમાં અંદર સુધી નાખી શુદ્ધિ કરવામાં આવે છે. આ જ રીતે વસ્ત્ર દ્વારા પણ વિશિષ્ટ કફ શુદ્ધિ થાય છે. આ પ્રક્રિયાને ભગવદ્ ગોમંડલમાં 'નેતિધોતી' કહે છે.
દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં પણ સાધુના અનાચારોના કથનમાં આ શબ્દોના પ્રયોગ છે. ત્યાં પણ વમન-વિરેચન, બસ્તિકર્મ અને અંજન વગેરે શબ્દો સાથે ધૂવણેતિ' શબ્દ છે. આ શબ્દ પ્રાકૃત અર્ધમાગધી શબ્દ છે. તેને જ હિંદી ગુજરાતી ડિક્શનેરીમાં ધાઈ કે ધોતિ અને નેતિ એવો અર્થ આપ્યો છે. ચિકિત્સા પુસ્તકોમાં ધોતિનેતિ પ્રક્રિયાનું વર્ણન જોવા મળે છે. (૭) સ્નાન – શરીરની શુદ્ધિ માટે સ્નાન
Page #366
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
કરવું તે (૧) દેશસ્નાન તથા (૨) સર્વસ્નાન, એવાં બે પ્રકારના સ્નાન છે અથવા ઉપચાર માટે જળથી
સ્નાન કરાવવાની ક્રિયા. (૮) આતુર સ્મરણ – રોગાદિની પીડાથી સ્વજનોનું સ્મરણ કરવું અને (૯) ચિકિત્સા - (૧) ગૃહસ્થની ચિકિત્સા કરવી-કરાવવી. (૨) સાધુ માટે સાવધ ઉપચાર કરવો-કરાવવો. મોડ્રય - વિશિષ્ટ વેશભૂષમાં રહેનાર, રાજમાન્ય અમાત્ય, મંત્રીપ્રધાન વગેરે. સિવિદેખ પુરે:- (૧) પ્રાપ્ત થયેલા આહારના સંબંધમાં મન, વચન અને કાયા, ત્રણે ય યોગથી કોઈ પણ પ્રકારનું અનુમોદન ન કરવું. અહીં અપુરૂ શબ્દ તિવિદેખ ની સાથે અને આહારના પ્રસંગમાં છે. ત્યાર પછી તુરંત આ જ અર્થને વધારે પુષ્ટ કરવા મન, વચન, કાયાના ત્રણે ય યોગને સુસંવૃત્ત રાખે, આવાં શબ્દો, વાકયો છે માટે અણુકંપે શબ્દનો અનુમોદન અર્થ અહીં ઉપયુક્ત લાગે છે. (૨) અનુકંપા = દયા ખાઈને ગૃહસ્થ દાતાને આશીર્વાદ આપે નહીં. (૩) ગ્લાન, બિમાર ગૃહસ્થ આદિને તે આહાર આપે નહીં, તેની અનુકંપા ન કરે, તે ભિક્ષુ નથી અમેરવા :- (૧) અત્યંત ભયોત્પાદક (૨) જંબૂદીપપ્રજ્ઞપ્તિ અનુસાર ભયથી આકસ્મિક ભય સમજવો અને ભૈરવથી સિંહાદિનો ભય સમજવો. જ વિહિmડુ :- (૧) જે ડરતો નથી. (૨) પ વિડુિ – વ્યથિત થતો નથી અર્થાત ભયભીત થઈને સંયમથી ચલિત થતો નથી. વા વિવિદ પોતપોતાના દર્શન કે ધર્મના અનેક પ્રકારના વાદવિવાદ. જેમ કે – કોઈ પુલ બાંધવામાં ધર્મ માને છે, તો કોઈ પુલ ન બાંધવામાં. કોઈ ગૃહવાસમાં ધર્મ માને છે, કોઈ વનવાસમાં, કોઈ મુંડન કરવામાં તો કોઈ જટા રાખવામાં ધર્મ સમજે છે. આવા અનેક પ્રકારના વાદ –મતો છે. હેયાપુણે:- (૧) વિનય, વૈયાવૃત્ય તેમજ સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓથી યુક્ત. (૨) પ્રાણીઓનાં દુઃખ કે આશયનો જ્ઞાતા.
વહેડાઃ - જે વચન અને કાયાથી બીજાની નિંદા કે પ્રપંચ કરતા નથી અથવા જે કોઈને પણ બાધક થતા નથી, પીડા ઉપજાવતા નથી.
મિત્તે – અમિત્રનો સામાન્ય અર્થ છે, જેને કોઈ મિત્ર ન હોય, અર્થાત્ સાધુને આસક્તિવર્ધક મિત્ર ન હોવા જોઈએ.
હુ અગમી – લઘુનો અર્થ છે તુચ્છ, નીરસ. અલ્પનો અર્થ છે થોડું અર્થાત્ નીરસ ભોજન પણ અમુક માત્રામાં જ ખાનારા. પાવર :- (૧) એકાકી, રાગદ્વેષરહિત બની વિચરણ કરનાર (૨) કર્મ નિર્જરાના લક્ષે એકલા વિચરણ કરનારા. (૩) એકત્વભાવમાં રમણ કરનારા.
ઉપસંહાર:- જે વ્યક્તિ વિષયોથી પર થઈ માત્ર મુક્તિ માટે ભિક્ષુ બન્યો છે, તેનું જીવન સામાજિક સુખ
Page #367
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૧૫ : સભિક્ષુક
સુવિધાઓથી, માન્યતાઓથી તેમજ ધારણાઓથી સર્વથા નિરાળું જ હોય છે. સંસારમાં પતનનાં નિમિત્તો પુષ્કળ છે, માટે સાધકોએ સાવધાન રહેવું જોઈએ. સાધક નીડર હોવો જોઈએ. પોતાની લક્પસિદ્ધિમાં વિઘ્ન આવે એવા લોકોથી તે દૂર રહે છે. તે વ્યર્થ લોક વ્યવહાર અને જનસંપર્કથી હંમેશાં અલગ રહીને સીમિત, સંયમિત અને જાગૃતિપૂર્ણ જીવન જીવે છે. આવું જીવન જીવનાર ભિક્ષુ હોય છે. નિંદા સ્તુતિથી ઉપરત, રાગદ્વેષથી મુક્ત, વિશિષ્ટ સર્વોત્તમ સ્વલક્ષ્યમાં જ તેની જીવન યાત્રા હોય છે. આમ, આ અધ્યયન જ દ્વારા ભિક્ષુના સંયમિત જીવનની વાસ્તવિક સંહિતાનો સંદેશ આપ્યો છે.
॥ અધ્યયન-૧૫ સંપૂર્ણ ॥
૨૯૭
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
સોળમું અધ્યયન
OROOOOOOOR
પરિચય :
આ અધ્યયનનું નામ 'બ્રહ્મચર્ય સમાધિસ્થાન' છે. તેમાં દસ બ્રહ્મચર્ય સમાધિસ્થાનનું ગદ્ય અને પદ્યરૂપે નિરૂપણ છે.
સાધક જીવનની અમૂલ્ય નિધિ બ્રહ્મચર્ય છે. તે સાધનાનો મેરુદંડ છે. સાધક જીવનની શુદ્ધ સાધનાનું સિંહદ્વાર છે. સાધુ જીવનની સમસ્ત સાધનાઓ તપ, જપ, સમત્વ, ધ્યાન, કાયોત્સર્ગ, પરીષહવિજય, કષાયવિજય, વિષયાસક્તિ ત્યાગ, ઉપસર્ગ સહનશીલતા વગેરે બ્રહ્મચર્યરૂપી સૂર્યની આજુબાજુ ફરનારા ગ્રહ નક્ષત્રો સમાન છે. જેનું બ્રહ્મચર્ય સુદઢ અને સુરક્ષિત હોય, તેની સર્વ સાધના સફળ થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં ઈન્દ્રિય અને મનઃસંયમરૂપ બ્રહ્મચર્યની સુરક્ષા માટે દસ સમાધિસ્થાન કહ્યાં છે, જેને અન્ય આગમો તેમજ ગ્રંથોમાં ગુપ્તિઓ અથવા વાડ કહી છે. બ્રહ્મચર્યના ભાવોને મન, બુદ્ધિ, ચિત્ત તેમજ હૃદયમાં સમ્યગરૂપે સમાહિત, પ્રતિષ્ઠિત કે લીન કરવા માટે આ દસ નિયમ અથવા સાવધાનીઓની આવશ્યકતા છે.
આ સમાધિસ્થાન કે સુરક્ષાના નિયમોનાં પાલન માત્રથી બ્રહ્મચર્યની સાધના પૂર્ણ થતી નથી કારણ કે કામવાસના તેમજ વિષયોમાં રમણતારૂપ વિકારોનાં બીજ તો અંદર હોય છે. અંતરમાં છૂપાયેલા તે વિકારોનો સંપૂર્ણતઃ નાશ કરવા શરીર, ઈન્દ્રિય તેમજ મનના વિષયોથી વિરકત થવું જરૂરી છે. વાસ્તવમાં આત્મસ્વરૂપ અથવા આત્મભાવોમાં રમણતા કરવાથી જ ઈન્દ્રિય અને મનથી છૂટી શકાય છે. બ્રહ્મચર્યને પામવાનો આ જ રાજમાર્ગ છે. તો પણ સાધનાના ક્ષેત્રમાં જાગૃતિ તેમજ સાવધાની માટે નિયમો કે મર્યાદાઓની ઉપયોગિતા પણ આવશ્યક છે કારણ કે શરીર, ઈન્દ્રિયો તેમજ મનના મોહક વાતાવરણમાં સાધકને અબ્રહ્મચર્ય તરફ જતાં નિયમો કે મર્યાદાઓ રોકે છે, તેથી આ નિયમો બ્રહ્મચર્ય સાધનાના સજાગ પ્રહરીઓ છે. તેનાથી બ્રહ્મચર્યની સર્વાંગી સાધનાની સફળતામાં સહાયતા મળે છે.
આ અધ્યયનના પ્રારંભમાં સ્વયં શાસ્ત્રકારે સર્વપ્રથમ શુદ્ધ બ્રહ્મચર્ય સમાધિસ્થાનોની ઉપયોગિતા અને અનિવાર્યતા દર્શાવી છે કે આ સ્થાનનાં પાલનથી સાધકનો આત્મા સંયમપુષ્ટ, ચિત્ત સમાધિથી પુષ્ટ અને મન, વચન, કાયાથી વિરત બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરણ કરે છે. અહીં સંયમની વૃદ્ધિમાં ૧૭ પ્રકારના સંયમ અને બ્રહ્મચર્ય વ્રત રૂપ સંયમ અપેક્ષિત છે. (૨) સંવરવૃદ્ધિમાં આશ્રવ અને કર્મબંધની મંદતા અપેક્ષિત છે. (૩) સમાધિવૃદ્ધિમાં ચિત્તસમાધિ ભાવોની પ્રશસ્તતા અપેક્ષિત છે.
પ્રસ્તુત અધ્યયનમાં બ્રહ્મચર્યની સુરક્ષા માટે દસ સમાધિસ્થાન કહ્યાં છે, તે આ પ્રમાણે છે–
૧. બ્રહ્મચર્ય વ્રતના આરાધક સાધક સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત કે અનાકીર્ણ શયન અને આસનનું સેવન કરે. ૨. સ્ત્રીકથાનું વર્જન કરે, ત્યાગ કરે. ૩. સ્ત્રીઓ સાથે એક આસન પર ન બેસે. તેઓની અતિ નિકટ
Page #369
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૬ : બ્રહ્મચર્ય સમાધિસ્થાન
ન બેસે. ૪. સ્ત્રીઓનાં મનોહર અને મનોરમ અંગોપાંગને નીરખીને એકીટસે ન જુએ, તેનું ચિંતન પણ ન કરે. ૫. સ્ત્રીના કામ વિકારજનક શબ્દ ન સાંભળે. ૬. પૂર્વાનુભૂત રતિ ક્રીડા વગેરેનું સ્મરણ ન કરે. ૭. સદા સ્વાદિષ્ટ, પૌષ્ટિક, સરસ આહાર ન કરે. ૮. પ્રમાણથી વધારે આહાર પાણીનું સેવન ન કરે, ઊણોદરી કરે, મુખથી ઓછું ખાય. ૯. શ્રૃંગાર, વિભૂષા કે સુશોભનની પ્રવૃત્તિઓ ન કરે. ૧૦. શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્ત ન બને.
સ્થાનાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રમાં બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં દસ સમાધિસ્થાનનું કથન છે અને આવશ્યક વૃત્તિ આદિ ગ્રંઘોમાં નવવાડનું કથિત છે.
નવ ગુપ્તિ, દસ સમાધિસ્થાન, નવવાડની તુલના :–
શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ઘાંગ સૂત્ર
નામ બ્રહ્મચર્યની નવ ગુપ્તિ | બ્રહ્મચર્યની નવ । ત્રુપ્તિ સ્ત્રી,પશુ, પંડકથી સંસક્ત સ્થાનનું સેવન |
સ્ત્રી,પશુ, પંડકથી વિવક્ત− રહિત સ્થાનનું સેવન કરે
કરે નહીં.
૧
૨ | સ્ત્રીની વાતો કરે નહીં. | ૩ |સ્ત્રી સ્થાનનો ઉપયોગ કરે નહીં.
૪ | સ્ત્રીની મનોહર, સુંદર ઈદ્રિયોને જુએ નહીં, તેનું
ચિંતન કરે નહીં.
૫ પ્રણીત (માદક) ભોજન કરે નહીં.
૭
८
૯
૧૦
અતિ માત્રામાં ભોજન કરે
નહીં.
પૂર્વ ભક્ત ભોગોનું સ્મરણ કરે નહીં.
શબ્દાનુવાદી, પાનુશી ગંધ, સ્વાદ, સ્પર્શ અને પ્રશંસાવાદી ન થાય અર્થાત શબ્દાદિમાં આસક્તિપૂર્વક પ્રવૃત થાય નહીં.
શાતાજન્ય સુખમાં આસક્ત થાય નહીં.
સ્ત્રીની વાતો કરે નહીં. સ્ત્રી સ્થાનનો ઉપયોગ કરે નહીં.
સ્ત્રીની મનોહર, સુંદર ઇંદ્રિયોને જુએ નહીં, તેનું ચિંતન કરે નહીં.
પ્રણીત (માદક) ભોજન કરે નહીં.
અતિ માત્રામાં ભોજન કરે |
નહીં.
પૂર્વે ભોગવેલા કામ ભોગોનું સ્મરણ કરે નહીં.
શ્રી ઉત્તરાયન સૂત્ર બ્રહ્મચર્ય દેશ સમાધિસ્થાન વિવક્ત શયનાસનનું સેવન કરે
શાતાજન્ય સુખમાં આસક્ત થાય નહીં, સુખશીલ બને નહીં..
સ્ત્રીની કથા–વાતો કરે નહીં. સ્ત્રી સાથે એક આસન ઉપર બેસે નહીં.
સ્ત્રીની મનોહર, દર દિયોને જુએ નહીં, તેનું ચિંતન કરે નહીં.
પાંતરનિ પાકથી સ્ત્રીના શબ્દો સાંભળે નહીં
પૂર્વે
ભોગવેલી રતિક્રીડાનું સ્મરણ
કરે નહીં.
પ્રણીત આહાર વર્જન
માનુવાદી, રૂપાનુવાદી ન અતિયાત્રામાં બોજન કરે નહીં.
થાય, કામોત્તેજક શબ્દાદિ વિષયોનું સેવન કરે નહીં,
૨૯૯
વિભૂષાનુવાદી થાયનહીં. અર્થાત વિભૂષાની પ્રવૃત્તિ કરે તk.
શબ્દાનુવાદી, રૂપ,રસ, ગંધ,સ્પર્શોનુવાદી ન થાય. વારંવાર
આસક્તિપૂર્વક શબ્દાદિ વિષયોને ભોગવે નહીં
|આવશ્યકતિ પંચ સાહિત્ય બ્રહ્મચર્યની નવ વાડ વિવક્ત શયનાસન નું સેવન કરે
સ્ત્રીની કથા પરિહાર નિષાદ્યાન્વેશન
સ્ત્રી અંગોપાંગ દર્શન ત્યાગ
કુંડયાંતર(ભીંત આંતરે) શબ્દ શ્રવણાદિ વર્જન
પૂર્વ ભોગ અસ્મરણ
પ્રણીત ભોજન ત્યાગ
અતિમાત્રામાં ભોજન ત્યાગ
વિભૂષા પરિવર્જન
Page #370
--------------------------------------------------------------------------
________________
| ૩૦૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
પ્રસ્તુત દસ સમાધિસ્થાનોમાં સ્પર્શેન્દ્રિયના સંયમ માટે સહશયનાસન તથા એકાસન પર બેસવાનો, રસનેન્દ્રિયના સંયમ માટે અતિમાત્રામાં આહાર તેમજ પ્રણીત આહાર સેવનનો, ચક્ષુરિન્દ્રિયના સંયમ માટે સ્ત્રીદેહ તેમજ તેના હાવભાવોનાં નિરીક્ષણનો, શ્રોતેન્દ્રિય સંયમ માટે સ્ત્રીઓના વિકારજનક શબ્દશ્રવણનો, મનઃસંયમ માટે કામકથા, વિભૂષા તેમજ પૂર્વક્રીડિત સ્મરણનો અને સર્વેન્દ્રિયના સંયમ માટે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિના ત્યાગનું કથન છે.
સુત્રકારે ઈન્દ્રિયો અને મન ઉપર સંયમ ન રાખવાથી પ્રત્યેક સમાધિસ્થાનની સાથે સાથે તેના ભયંકર પરિણામનું કથન કર્યું છે. અંતે પધોમાં ઉક્ત દસ સ્થાનોનું વિશદ નિરૂપણ તથા બ્રહ્મચર્યમહિમાનું વર્ણન છે.
સંક્ષેપમાં પૂર્વોક્ત અનેક પરંપરાઓના સંદર્ભમાં બ્રહ્મચર્યનાં આ દસ સમાધિસ્થાનોનું મહત્ત્વપૂર્ણ વર્ણન છે.
ooo
Page #371
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
30१ .
___- सोलभुं मध्ययन +27 weruzi 2121lzello
702
બહાચર્ય સમાધિસ્થાનનું મહાલ્ય :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं इह खलु थेरेहिं भगवंतेहिं दस बंभचेर समाहिठाणा पण्णत्ता, जे भिक्खू सोच्चा, णिसम्म, संजमबहुले, संवरबहुले, समाहिबहुले, गुत्ते, गुतिदिए, गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा। शार्थ :- दस बंभचेर समाहिठाणा - ब्रह्मयर्थ समाधिन इस स्थानो, पण्णत्ता - ह्या छ, जे - ठेने, सोच्चा - सामगीन, णिसम्म = ६६यमा पा२९शन, संजमबहुले - संयमनी वृद्धि, संवरबहुले - संवरनी पडसता, समाहिबहुले - समाधिभावनी बसता, गुत्ते - मन, क्यन भने आया 43 गुप्त, गुत्तिदिए - इन्द्रिय संयम युत, गुत्तबंभयारी - गुप्त ब्रह्मयारी, ब्रायर्यक्ष, सया - AEL, अप्पमत्ते - प्रभालित थन, विहरेज्जा - विय२९॥ ४२. भावार्थ :- (सुधास्वामी में स्वामीन मा प्रभाए ह्यु) आयुष्यमान् ! में समन्यु छ, ते ભગવાને આ પ્રમાણે કહ્યું છે – આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દસ બ્રહ્મચર્ય સમાધિસ્થાન કહ્યાં છે, જેને સાંભળીને, તેના અર્થનો નિર્ણય કરીને, ભિક્ષુ પૃથ્વીકાય વગેરે ૧૭ પ્રકારના સંયમ, સંવર તથા ચિત્ત સમાધિની બહુલતા પ્રાપ્ત કરીને મન, વચન, કાયાનું ગોપન કરે; ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત બને, બ્રહ્મચર્યને ગુતિ દ્વારા સુરક્ષિત કરીને હંમેશાં અપ્રમત્તપણે સંયમમાં વિચરણ કરે. | २ कयरे खलु ते थेरेहिं भगवंतेहिं दस बम्भचेरसमाहिठाणा पण्णत्ता, जे भिक्खू सोच्चा, णिसम्म, संजमबहुले, संवरबहुले, समाहिबहुले, गुत्ते, गुतिदिए, गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा?
इमे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिठाणा पण्णत्ता, जे भिक्खू सोच्चा, णिसम्म, संजमबहुले, संवरबहुले, समाहिबहुले, गुत्ते, गुत्तिदिए, गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा । तं जहाशार्थ :- कयरे - ध्यायात, खलु - पाहपूर्ति भाटेनो अव्यय छ, निश्चयथी, इमे - मा, आ सा , तंजहा - ते प्रभारी छ.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ બ્રહ્મચર્ય સમાધિનાં કયાં કયાં દશ સ્થાન કહ્યાં છે? જેને સાંભળી. તેના અર્થનો નિર્ણય કરી, ભિક્ષુ સંયમબહુલતા, સંવરબહુલતા અને સમાધિબહુલતા; આમ, ઉત્તરોત્તર બહુલતા પ્રાપ્ત કરી મન, વચન, કાયાનું ગોપન કરે; ઈન્દ્રિયોને વિષયોથી વિરક્ત બનાવે, બ્રહ્મચર્યને ગુપ્તિદ્વારા સુરક્ષિત રાખે અને હંમેશાં અપ્રમત્તપણે સંયમભાવમાં વિચરણ કરે.
ઉત્તર-તે દસ સ્થાન આ પ્રમાણે છે –જેને સાંભળી, તેના અર્થનો નિર્ણય કરી, ભિક્ષુ સંયમબહુલતા, સંવરબહુલતા, સમાધિબહુલતા પ્રાપ્ત કરી; મન, વચન, કાયાનું રક્ષણ કરે, ઇન્દ્રિયોને વિષયોથી વિરકત બનાવે, ગુપ્ત બ્રહ્મચારી બની સદા અપ્રમત્તપણે સંયમભાવમાં વિચરણ કરે છે. તે દસ સ્થાન ક્રમશઃ આ પ્રમાણે છે – વિવેચન :બ્રહ્મચર્ય સમાધિસ્થાનોની સુદઢતા સાધુને બ્રહ્મચર્ય સમાધિસ્થાનોની સુદઢતા માટે સૂત્રકારે નવ સૂત્રો કહ્યા છે. (૧) આ સ્થાનોનું સારી રીતે શ્રવણ (૨) અર્થ પર વિચાર (૩,૪,૫) સંયમ, સંવર અને સમાધિનો અધિકાધિક અભ્યાસ (૬) ત્રણ ગુપ્તિઓથી મન, વચન તેમજ શરીરનું ગોપન (૭) ઈન્દ્રિયોના વિષયોથી આત્માનું રક્ષણ (૮) નવવિધ ગુપ્તિઓથી બ્રહ્મચર્યની સુરક્ષા (૯) સદેવ અપ્રમત્ત અપ્રતિબદ્ધ વિહાર. બ્રહ્મચર્યના દસ સમાધિસ્થાન :(૧) ઉપાશ્રય વિવેક :| ३ विवित्ताई सयणासणाई सेवित्ता हवइ, से णिग्गंथे । णो इत्थी पसु पंडग संसत्ताई सयणासणाई सेवित्ता हवइ, से णिग्गंथे।
तं कहमिति चे ? आयरियाह-णिग्गंथस्स खलु इत्थीपसुपंडग संसत्ताई सयणासणाई सेवमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थि पसुपंडग संसत्ताई सयणासणाई सेविज्जा । શબ્દાર્થ :- વિવિત્તડું - વિવકત. સ્ત્રી, પશુ અને નપુંસક રહિત, સM/MT$ - શય્યા અને આસન વગેરેનું, નિત્તા - સેવન કરે છે, જે - તે,fuથે -નિગ્રંથ, વડું થાય છે, ફલ્હી સુવડા સંસારું - જે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત, નો ળિથે- નિગ્રંથ નથી, હરિ રે - આવું કેમ? તેનું શું કારણ?, માયરિયાદ - આચાર્ય ઉત્તર આપે છે કે, હજુ - નિશ્ચયથી, સેવાસ - સેવન કરનાર. બિપાંથસ - નિગ્રંથ, અંબારિસ - બ્રહ્મચારીનાં, મરે - બ્રહ્મચર્યમાં. સંવ ,
Page #373
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
[ ૩૦૩ ]
શંકા, બીજા લોકોને સંદેહ થાય, હા - ભોગની ઈચ્છા, ચાહના,
વિષ્ણા વા - બ્રહ્મચર્યનાં ફળ પ્રત્યે શંકા, ચિત્તમાં અસ્થિરતા, સમુનિ - ઉત્પન્ન થઈ જાય, બેય (એવું) - અલના અથવા વિનાશ, તન્ના - થઈ જાય, ૩મા - ઉન્માદ, ગાંડપણ, ઉન્મતતા, પ૩ ના થઈ જાય, વીંદiાં - લાંબા સમય સુધી રહેનાર, રોગ - શારીરિક રોગ, મા - શીધ્ર મૃત્યુ કરનાર રોગ, પ્લેગ વગેરે, વિષ્ણા - થઈ જાય, વરિપત્તાનો - કેવળજ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત, થાઓ - ધર્મથી, એલેક્ઝા - ભ્રષ્ટ થઈ જાય, તન્હા , એટલા માટે, હા - નિશ્ચયથી, foથે - નિગ્રંથ મુનિએ, Oિ પશુપડા સંસારું - સ્ત્રી, પશુ અને નપુંસકો સંસક્તયુક્ત, થાણા - શય્યા અને આસન વગેરેનું, ગો વિના - સેવન કરવું ન જોઈએ. ભાવાર્થ - જે સ્ત્રી વગેરેથી રહિત એકાંત સ્થાન કે શયન આસન નું સેવન કરે છે, તે નિગ્રંથ છે પરંતુ જે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત સ્થાન કે શયન આસનનું સેવન કરે, તે નિગ્રંથ નથી. પ્રશ્નતે કેવી રીતે? અથવા તેનું શું કારણ છે? ઉત્તર–જે સ્ત્રી, પશુ અને નપુંસકયુક્ત શયન, આસનનું સેવન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય અથવા ઉન્માદ કે દીર્ઘકાલીન (લાંબા સમયના) રોગાતક થાય અથવા તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, માટે નિગ્રંથે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત સ્થાન કે શયન આસનનું સેવન ન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ બ્રહ્મચર્ય સમાધિસ્થાનનું સ્વરૂપ અને તેનું પાલન ન કરવાથી થતા અનર્થોનો નિર્દેશ છે. વિવિજ્ઞાઉં, સંસારું – (૧) વિવક્ત-સ્ત્રી અર્થાત્ દેવી, માનુષી કે તિર્યંચાણી; પશુ એટલે ગાય, ભેંસ, ઊંટ, બકરા કે બકરી આદિ અને પંડક અટલે નપુંસક, આ ત્રણેથી રહિત સ્થાન. (૨) સંસક્ત-સ્ત્રી આદિના સંસર્ગવાળાં સ્થાન. અહીં સૂત્રમાં વિવિક્ત શબ્દથી પ્રથમ વિધેય વચન છે, ત્યાર બાદ સંસક્ત શબ્દથી નિષેધ વચન છે, તેથી વિવિક્તનું તાત્પર્ય વધારે સ્પષ્ટ થઈ જાય છે.
સંય સારું :- શયન અને આસન. શયન એટલે પથારી, સંસ્મારક અથવા સૂવા માટેની પાટ વગેરે. ઉપલક્ષણથી રહેવાનું સ્થાન - ઉપાશ્રય વગેરેને પણ શય્યા કહે છે. આસન એટલે બાજોઠ, ટીપોઈ, ટેબલ અને વસ્ત્રનું આસન કે પગ લૂછવાનું વસ્ત્ર (પાદપ્રોપ્શન) વગેરે અર્થાત્ જેના ઉપર બેસી શકાય તે.
અબ્રહના સાત દુષ્પરિણામ :- શાસ્ત્રકારોએ સાધકને બ્રહ્મચર્યના વિષયમાં અસાવધાનીથી થતાં સાત દુષ્પરિણામ દર્શાવ્યા છે. (૧) શંકા :- સ્ત્રી વગેરેથી સંસક્ત સ્થાનમાં રહેવાથી સાધુનું ચિત્ત સ્ત્રી વગેરે તરફ આકર્ષિત થાય તો, માનસિક બ્રહ્મચર્ય દૂષિત થઈ જાય. સ્વયં પણ શંકાશીલ બની જાય અર્થાત બ્રહ્મચર્યના લાભ
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અને કુશીલના નુકશાન વિષે તેની શ્રદ્ધા ડગી જાય. (૨) કાંક્ષા :- બ્રહ્મચર્યમાં શંકા થાય, ત્યાર પછી નિમિત્ત મળતાં સહવાસ ભોગેચ્છા પણ ઉત્પન્ન થઈ શકે છે. (૩) વિચિકિત્સા - જ્યારે ભોગાકાંક્ષા તીવ્ર બની જાય, ત્યારે વિચાર આવે કે હું બ્રહ્મચર્ય પાલન માટે પુરુષાર્થ કરું છું, તેનું ફળ મળશે કે નહીં? આમ ફળ પ્રત્યે સંદેહ થઈ શકે છે. (૪) ભેદ:- જ્યારે વિચિકિત્સા તીવ્ર બની જાય, ત્યારે શીધ્ર બ્રહ્મચર્ય ખંડન કરી ચારિત્રનો નાશ થઈ શકે છે. (૫) ઉન્માદ:- મન અબ્રહ્મચર્ય તરફ ઢળી જવાથી મન અને ઈન્દ્રિયો ઉપર દબાણ થતાં કામોન્માદને કારણે અનિદ્રા કે બેચેની થાય છે. (૬) રોગાતંક – રોગમાં અપસ્માર – સીટ આવવી, પક્ષઘાત વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આતંકમાં મસ્તક પીડા, પેટમાં શૂળ વગેરે બિમારીઓનો સમાવેશ થાય છે. સ્ત્રીને વારંવાર જોવાથી કામોત્તેજક ભાવનાથી કામજ્વર, અંગોમાં દાહ, આહારમાં અરુચિ, ધ્રુજારી વગેરે રોગો ઉત્પન્ન થઈ શકે છે અને આગળ વધતાં આત્મઘાત પણ થઈ શકે છે. (૭) ધર્મભ્રંશ - જે આ પૂર્વ અવસ્થાઓથી બચી શકતા નથી, તે કયારેક ચારિત્ર મોહનીયના ઉદય સાથે દર્શન મોહનીયના પ્રબળ ઉદયથી કેવળી પ્રરૂપિત શ્રત અને ચારિત્ર ધર્મથી ભ્રષ્ટ થઈ શકે છે. તેથી
સ્ત્રી, પશુ કે નપુંસક જ્યાં રહેતાં હોય, તેવાં સ્થાનોમાં બ્રહ્મચારીએ કયારે ય રહેવું ન જોઈએ. (ર) સ્ત્રીકથા સંચમ :४ णो इत्थीणं कहं कहित्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे ? आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं कहं कहेमाणस्स, बंभयारिस्स बंभचेरे संका कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं कह कहेज्जा । શબ્દાર્થ :- સ્થM - સ્ત્રીઓની, વ - વાતો, વિકથા, કથા, વદિતા દવ - કરતો ન હોય.
ભાવાર્થ :- જે સ્ત્રીઓની કથાવાર્તા કરતા નથી, તે નિગ્રંથ છે. પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર– આચાર્યે કહ્યું જે સાધુ સ્ત્રીઓની કથાવાર્તા કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલીન રોગ કે આંતક થાય અથવા તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય માટે નિગ્રંથે સ્ત્રીઓની કથાવાર્તા ન કરવી જોઈએ.
વિવેચન :
(૧) સ્ત્રીઓનાં અંગોપાંગ, રૂપ, લાવણ્ય, હાસ્યવિલાસ, હાવભાવ, ચાલ વગેરેની વાતો ન કરવી.
Page #375
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૬ : બ્રહ્મચર્ય સમાધિસ્થાન
1
(૨) સ્ત્રીઓની જાતિ, રૂપ, કુલ, વેષભૂષા, શૃંગાર વગેરે વિષે કથા ન કરવી, જેમ કે જાતિ – આ બ્રાહ્મણી છે, તે વેશ્યા છે; કુલ – ઉચ્ચ કુળની સ્ત્રીઓ આવી હોય છે, અમુક કુળની તેવી હોય છે વગેરે, રૂપ – કર્ણાટકી વિલાસપ્રિય હોય છે વગેરે, સંસ્થાન – સ્ત્રીઓની આકૃતિ, ઊંચાઈ વગેરેની ચર્ચા. નેપથ્ય – સ્ત્રીઓના વિભિન્ન વેષ, પોશાક વગેરેની ચર્ચા; આમ હાસ્યરસ કે શૃંગાર રસપ્રધાન મોહોત્પાદક કે કામોત્તેજક કથાઓ કરવાથી કે સાંભળવાથી બ્રહ્મચર્યનો આંશિક કે પૂર્ણરૂપે ભંગ થવાની સંભાવના રહે છે. જેમ લીંબુ કે ખટાશનું વર્ણન સાંભળતા કે ચિંતન કરતાં મોઢામાં પાણી આવે છે, તેવી જ રીતે સ્ત્રીઓનાં રૂપ વગેરેની પ્રશંસા કરવાથી કે સાંભળવાથી વિષયવિકારની વૃદ્ધિ થાય છે, જ્ઞાનઘ્યાનથી મન ચલિત થઈ જાય છે. માનસિક શાંતિનો ભંગ થાય છે.
(૩) સ્ત્રી સાથે એકાસન વર્જન :
५ णो इत्थीहिं सद्धिं सण्णिसेज्जागए विहरित्ता हवइ से णिग्गंथे ।
૩૦૫
तं कहमिति चे ? आयरियाह - णिग्गंथस्स खलु इत्थीहिं सद्धिं सण्णिसेज्जा गयस्स, बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीहिं सद्धि सणिसेज्जागए विहरेज्जा ।
શબ્દાર્થ :- ફીર્દિ સર્જિ સ્ત્રીઓની સાથે, સળિસેષ્નાર્ = એક આસન પર, ખો વિરિત્તા હવદ્ - ન બેસતા હોય, છે ાિંથે - તે નિગ્રંથ છે.
ભાવાર્થ :- જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસતા નથી, તે નિગ્રંથ છે.
પ્રશ્ન—તેનું શું કારણ છે ?
ઉત્તર-આચાર્યે કહ્યું —જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસે છે, તે બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય, ઉન્માદ થાય અથવા દીર્ઘકાલીન રોગાંતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે સ્ત્રીઓ સાથે એક આસને બેસવું ન જાઈએ.
=
વિવેચન :
રૂથીહિં સદ્ધિ સળિલેન્ગવદ્ :– બૃહવૃત્તિકા૨ે બે પ્રકારે વ્યાખ્યા કરી છે–(૧) સ્ત્રીઓની સાથે એક જ આસન ઉપર બેસે નહીં. (૨) જે આસન પર સ્ત્રી પૂર્વે બેઠેલી હોય તે આસન પર અંતર્મુહૂર્ત પહેલા બેસવું નહીં. તે જ રીતે બ્રહ્મચારિણી સાધ્વીએ પણ જાગૃતિ રાખવી જોઈએ. અહીં અંતર્મુહૂર્ત શબ્દથી એક ઘડી (૨૪ મિનિટ) કે બે ઘડીનો સમય માનવામાં આવે છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
so
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
(૪) દૃષ્ટિસંયમ :
णो इत्थीणं इंदियाइं मणोहराई, मणोरमाइं आलोइत्ता, णिज्झाइत्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे ?
६ आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं इंदियाइं मणोहराई, मणोरमाइं आलोए -माणस्स, णिज्झायमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, ,कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं इंदियाइं मणोहराई, मणोरमाइं आलोएज्जा, णिज्झाएज्जा । શબ્દાર્થ :ફથીળ = સ્ત્રીઓની, મળોહારૂં – મનોહર અને, મળોમાર્ં – મનોરમ્ય, આકર્ષક, इंदियाई * નાક, આંખ, મુખ વગેરે ઈન્દ્રિયોને, સૌંદર્યને, નો આલોત્તા રાગ દષ્ટિથી જુએ નહિ, તે જોનાર, ખિજ્ઞાત્તા હવદ્ – તેનું ધ્યાન કરે નહિ, ધ્યાન ન કરનાર.
=
ભાવાર્થ :- જે સ્ત્રીઓની મનોહર અને સુંદર ઈન્દ્રિયોને જોતા નથી અને તેનું ચિંતન કરતા નથી, તે નિગ્રંથ છે.
પ્રશ્ન—તેનું શું કારણ છે ?
ઉત્તર–આચાર્યે કહ્યું –જે સ્ત્રીઓની મનોહર અને આકર્ષક ઈન્દ્રિયોને, વારંવાર એકીટશે જુએ છે અને તેનો વિચાર કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો નાશ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલીન રોગાંતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે સ્ત્રીઓની મનોહર તેમજ મનોરમ્ય ઈન્દ્રિયોને એકીટસે જોવી નહીં અને તેનો વિચાર કરવો નહીં, તેનું ધ્યાન ધરવું નહીં.
વિવેચન :
મનોહર અને મનોરમમાં અંતર ઃ- મનોહર એટલે ચિત્તાકર્ષક; મનોરમ એટલે ચિત્તાહ્લાદક.
ખિજ્ઞાત્તા :– નિર્ધ્યાન (ધ્યાન કરે નહીં) જોયા પછી તેના વિષયમાં ચિંતન કરવું, જેમ કે – આહ ! આ સ્ત્રીના નેત્ર કેટલાં સુંદર છે ! અથવા આલોકનનો અર્થ છે થોડું જોવું, નિર્ઘાનનો અર્થ છે વધારે રસ લઈને વ્યવસ્થિતપણે જોવું.
इंदियाई :- અહીં ઈન્દ્રિય શબ્દપ્રયોગથી સ્ત્રીના દરેક અંગોપાંગને સમજવા જોઈએ.
Page #377
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
309
(५) श्री शE श्रवण संयम :| ७ णो इत्थीणं कुठंतरंसि वा, दूसंतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसदं वा, रुइयसई वा, गीयसई वा, हसियसई वा, थणियसई वा, कंदियसह वा, विलवियसई वा सुणेत्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?
आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं कुडतरंसि वा, दूसंतरंसि वा, भित्ततरंसि वा, कुइयसदं वा, रुइयसदं वा, गीयसदं वा, हसियसदं वा, थणियसदं वा, कदियसई वा, विलवियसद्द वा, सुणेमाणस्स बंभयारिस्स बभचेरे सका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंक हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे, इत्थीणं कुतरंसि वा, दूसंतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसह वा, रुइयसई वा, गीयसह वा, हसियसई वा, थणियसई वा, कदियसई वा, विलवियसई वा सुणेमाणे विहरेज्जा । शार्थ :- कुडतरंसि = aiसनी टाटीना ५७पाउथी, पातणी हिवानी पाथी, दूसंतरंसि = वस्त्रना ५ऽहानी आऽशथी, पाथी, वा - अथवा, भित्तंतरंसि - 3 हिवानी पाथी, भीतनी थी, इत्थीणं-स्त्रीसोना, कुइयसई - अव्यस्त शही, 6५२सना शही, रुइयसई - २६नना शही, गीयसदं = गीतनाश, हसियसई - सवानाशाह, थणियसदं = (मारे सवा४थी मोबात शही, कंदियसद = न, व्याण थईन उवात शही, विलवियस = विरथी विलाप रवाना शहोने, णो सुणेत्ता हवइ = नथी समिणतो.
ભાવાર્થ :- વાંસની કે માટીની ભીંત પાછળથી, વસ્ત્રના પડદા પાછળથી, પાકી દીવાલની પાછળથી સ્ત્રીઓના કૂજિત – અવ્યક્ત અવાજ, રડવાનો અવાજ, ગીતના શબ્દ, હાસ્ય, ઊંચા આવાજના શબ્દો, આક્રંદ તેમજ પતિના વિરહથી થયેલા વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિગ્રંથ છે. प्रश्न - तेनु शु १२९॥छ? । ઉત્તર–આચાર્યે કહ્યું –જે માટીની ભીંત પાછળથી, પડદા પાછળથી કે દીવાલ પાછળથી સ્ત્રીઓના કૂજિત રૂદન, ગીત, હાસ્ય, ગર્જના, આક્રંદ કે વિલાપના શબ્દ સાંભળે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય, તેનું બ્રહ્મચર્ય નષ્ટ થાય, ઉન્માદ થાય, શરીરમાં દીર્ઘકાલિક રોગાંતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે માટીની ભીંત પાછળથી, પડદા પાછળ थी, पालीवाल पाथी स्त्रीमोनां अव्यरत सवा, गीत, २७, हास्य, ईना, माह, विलाप
Page #378
--------------------------------------------------------------------------
________________
३०८
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
સાંભળવાં જોઈએ નહીં.
વિવેચન :
કુંડય અને ભિત્તિ વચ્ચે અંતર :– શબ્દકોષ અનુસાર આ બંનેનો એક જ અર્થ છે, પરંતું કુડયનો અર્થ વાંસની દિવાલ થાય છે. બૃહવૃત્તિ અનુસાર માટીની ભીંત, સુખબોધા અનુસાર પથ્થરોની દીવાલ અને ચૂર્ણિ અનુસાર ઈંટોની ભીંત છે. શાંત્યાચાર્ય અને આચાર્ય નેમિચંદ્રે ભિત્તિનો અર્થ પાકી ઈંટોથી બનેલી ભીંત કર્યો છે.
કુંડય અને ભીંતના ૯ પ્રકાર છે – (૧) લીંપેલી ભીંત (૨) લીંપ્યા વગરની ભીંત (૩) વસ્ત્રની ભીંત–પડદો (૪) લાકડીથી બનેલી ભીંત (૫) આજુબાજુમાં લાકડીનાં પાટિયાંથી બનેલી ભીંત (૬) ઘસીને ચીકણી બનાવેલી ભીંત (૭) ચિત્રયુક્ત દીવાલ (૮) ચટાઈની કે વાંસની બનેલી દીવાલ તથા (૯) ફૂસ (ઘાસ)ની બનેલી ભીંત. સાર એ છે કે પાકી બનેલી, તે ભીંત છે અને તેના સિવાય બધી કુંડય છે. વ્હેયસĒ:– (૧) ઝુનિત શબ્દ વિવિધ વિજ્ઞન ભાષયા અવ્યવત્ત શબ્દ = વિવિધ પક્ષીઓની ભાષા જેવા અવ્યક્ત અવાજ, (૨) બીજા ઉધરસ વગેરેના અવ્યક્ત અવાજ (૩) રતિક્રીડાનાં અવ્યક્ત અવાજ, (૪) કોયલ જેવા અવાજ.
ફ્યસઃ- રતિ કલહાદિકૃત રુદન શબ્દ. હૃત્તિયક્ષદ્ :– ખડખડાટ હસવાનો અવાજ. થયિસ :અધોવાયુ નિસર્ગ શબ્દ અથવા આવેશમાં ગર્જના કરતા શબ્દ. વિયસ, :- ક્રંદન– વ્યાકુળતાપૂર્વક બોલાયેલા શબ્દો. વિલવિયસĒ :- પતિ આદિ પ્રિયજનના વિરહમાં કરાયેલું વિયોગિનીનું આક્રંદ.
(૬) ભુક્તભોગ સ્મૃતિ સંયમ :
८णो इत्थीणं पुव्वरयं, पुव्वकीलियं अणुसरित्ता हवइ, से णिग्गंथे।
तं कहमिति चे ?
आयरियाह-णिग्गंथस्स खलु इत्थीणं पुव्वरयं पुव्वकीलियं अणुसरमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं पुव्वरयं, पुव्वकीलियं अणुसरेज्जा ।
શબ્દાર્થ :- ફીગં - સ્ત્રીઓની સાથે, પુળ્વયં - ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા કામભોગોને, પુજ્રીલિય = પૂર્વ અવસ્થામાં કરેલી ક્રીડા, પો અનુસરિત્તા હવદ્ - જે સ્મરણ કરતો નથી.
ભાવાર્થ :- જે સાધુ ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા કામભોગનું કે પૂર્વ કરેલી રતિક્રીડાઓનું સ્મરણ કરતા નથી, તે નિગ્રંથ છે.
Page #379
--------------------------------------------------------------------------
________________
'અધ્યયન-૧૬:બ્રહ્મચર્ય સમાધિસ્થાન
:
૩૦૯ |
પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર-આચાર્યે કહ્યું –જે રતિક્રીડાનું સ્મરણ કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષયમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલિક રોગાતક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા કામભોગનું કે પૂર્વે કરેલી રતિક્રીડાનું સ્મરણ કરવું જોઈએ નહીં. (૭) પ્રણીત આહાર વર્જન :|९| णो पणीयं आहारं आहारित्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?
आयरियाह-णिग्गंथस्स खलु पणीयं आहारं आहारेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु णो णिग्गंथे पणीय आहारं आहारेज्जा । શબ્દાર્થ - પfકં = ભારે, સ્વાદિષ્ટ, કામોત્તેજક, પૌષ્ટિક આહારં ભોજન, જે આહારિત્તા હેવડું = ખાતો નથી. ભાવાર્થ :- જે પ્રણીત અર્થાત્ રસયુક્ત પૌષ્ટિક આહાર કરતા નથી, તે નિગ્રંથ છે. પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર-આચાર્યે કહ્યું–જે રસયુક્ત ભોજનપાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય, બ્રહ્મચર્ય નષ્ટ થાય, ઉન્માદ થાય, દીર્ઘકાલિક રોગાતક થાય, તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિગ્રંથે પ્રણીત – રસયુક્ત પૌષ્ટિક આહાર કરવો જોઈએ નહીં. વિવેચન :વળચંડ-જે ખાદ્યપદાર્થમાંથી તેલ, ઘી, વગેરેનાં ટીપાં ટપકી રહ્યાં હોય, ધાતુવૃદ્ધિકારક હોય, વિકારવર્ધક હોય, પૌષ્ટિક હોય,વિગય કે મહાવિગયયુક્ત પદાર્થ હોય, તે પ્રણીત આહાર છે. (૮) અતિ ભોજન સંયમ :१० णो अइमायाए पाणभोयणं आहारेत्ता हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?
Page #380
--------------------------------------------------------------------------
________________
| ३१०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
आयरियाह-णिग्गंथस्स खलु अइमायाए पाणभोयणं आहारेमाणस्स, बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंक हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे अइमायाए पाणभोयणंआहारेज्जा । शार्थ :- अइमायाए - अति मात्रामा, पाणभोयणं - आडार पाए, णो आहारेत्ता हवइ - सेवन तो नथी. ભાવાર્થ :- જે પ્રમાણથી વધારે અતિ આહારપાણી કરતા નથી, તે નિગ્રંથ છે. ५२-तेनुं शुं ॥२५॥ छ ? ઉત્તર–આચાર્યે કહ્યું–જે પ્રમાણથી વધારે આહાર કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય કે ઉન્માદ થાય, દીર્ઘકાલિક રોગાતક થાય, કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે પ્રમાણથી અધિક આહાર – પાણીનું સેવન કરવું જોઈએ નહીં અર્થાત જરૂરિયાતથી વધારે ખાવું નહીં, પરંતુ સદાય ઉણોદરી કરવી. विवेयन :अइमायाए :- मानना प्रमाथी वारे वेषु, ते अतिमात्रा छ. प्रत्येव्यतिने संतो५४।२६ माहार લેવાનો અનુભવ (જ્ઞાન) હોય જ છે. પ્રમાણથી અધિક ભોજન કરવાથી બ્રહ્મચર્યની ક્ષતિ થાય છે. માત્રાથી ઓછું ખાવું, તે ઉણોદરી તપ છે. નિગ્રંથને બ્રહ્મચર્યના રક્ષણ માટે અલ્પ માત્રામાં ખોરાક લેવો અને ઊણોદરી તપ કરવું જરૂરી છે. (6) विभूषा संयम :११ णो विभूसाणुवाई हवई, से णिग्गंथे ।
तं कहमिति चे? ___ आयरियाह-णिग्गंथस्स खलु विभूसावत्तिए, विभूसियसरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ । तओ णं तस्स इत्थिजणेणं अभिलसिज्जमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे विभूसाणुवाई हवेज्जा ।। शार्थ :- णो विभूसाणुवाई हवई = शरी२ विभूषित तो नथी, विभूसावत्तिए -
Page #381
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
[ ૩૧૧ |
વિભૂષિત કરનાર અને વિપૂપિયરી- વિભૂષિત શરીરયુક્ત, થિસ-નિગ્રંથ, સ્થિનળસ - સ્ત્રીઓ વડે, મલિનતાણસ - પ્રાર્થનીય થાય છે, તસ - તે, બારસ - બ્રહ્મચારી સાધુના, નંબરે - બ્રહ્મચર્યમાં. ભાવાર્થ - જે શરીર શણગાર કરતો નથી તે નિગ્રંથ છે. પ્રશ્ન-તેનું શું કારણ છે? ઉત્તર–આચાર્યે કહ્યું– શણગારની કે વિભૂષાની મનોવૃત્તિવાળો અને શરીરે શણગારકરનારો બ્રહ્મચારી સ્ત્રીઓને આકર્ષક થઈ જાય. સ્ત્રીઓ જેને ચાહે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય, તેને ઉન્માદ થાય, દીર્ઘકાલિન રોગાતંક થાય અથવા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી બ્રહ્મચારીએ શરીરને શણગારવું જોઈએ નહીં. વિવેચન :विभूसा વાડું:- શરીરને સ્નાન કરી સુસજ્જિત કરવું, તેલ લગાડવું, સુંદર વસ્ત્રાદિ તથા આભૂષણોથી શણગારવું, કેશ વગેરેને સુસજ્જ કરવા, તે વિભૂષા છે. આ રીતે શરીરને શણગારનાર નિગ્રંથ વિભૂષાનુવાદી એટલે વિભૂષાની પ્રવૃતિ કરનાર હોય છે. વિભૂલીવર – જેની વૃત્તિ વિભૂષા કરવાની છે અને જેની પ્રવૃત્તિ પણ વિભૂષા કરવાની છે, તે વિભૂષાવૃત્તિક કહેવાય છે. વિલિયરે - સ્નાન, અંજન, તેલ વગેરે દ્વારા જે શરીરને વિભૂષિત કરે છે, તેને વિભૂષિત શરીર કહે છે.
ત્યિનારૂ બ ને:- સ્ત્રીઓ દ્વારા અભિલષણીય, ઈચ્છનીય, સ્ત્રીઓને પ્રિય. સૌંદર્યની આસક્તિ કે શરીરની ટાપટીપ કરવાથી વિષયવાસના જાગૃત થવાની સંભાવના છે અને સ્ત્રીઓ માટે આકર્ષક બની જાય છે, માટે સાદાઈ અને સંયમ જ બ્રહ્મચર્યનો પોષક છે.
(૧૦) ઈન્દ્રિયવિષય સંયમ :१२ णो सद्द-रूव-रस-गंध-फासाणुवाई हवइ, से णिग्गंथे ।
तं कहमिति चे?
आयारियाह-णिग्गंथस्स खलु सद्द-रूव-रस-गंध- फासाणुवाइस्स बंभयारिस्स बंभचेरे संका वा. कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे सद्द-रूव
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૧૨
रस-गंध-फासाणुवाई हवेज्जा । दसमे बंभचेरसमाहिठाणे हवइ । भवंति इत्थ સિતોના, તેં નહા -
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
=
શબ્દાર્થ :- નો સદ્ વ રસ ગંધ ાસાળુવા હૈવજ્ઞ = જે મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું સેવન કરતા નથી, સમે - દસ, વંમત્તે સમાહિ૬ાળે – બ્રહ્મચર્ય સમાધિસ્થાન, હૅવફ = છે, = હવે અહીંથી, સિલોના – શ્લોક– પધમાં પાઠ, મતિ = છે, તેં ST = તે આ પ્રમાણે છે– ભાવાર્થ :- જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતા નથી તે નિગ્રંથ કહેવાય છે.
પ્રશ્ન-તેનું શું કારણ છે ?
ઉત્તર-આચાર્યે કહ્યું—જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થાય છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય, બ્રહ્મચર્ય ભંગ થાય, ઉન્માદ થાય કે દીર્ઘકાલિન રોગાતંક થાય અથવા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત બનવું જોઈએ નહીં. આ બ્રહ્મચર્ય સમાધિનું દસમું સ્થાન છે. અહીં આ વિષયમાં કેટલીક ગાથાઓ છે તે આ પ્રમાણે છે.
વિવેચન :
સદ્-વ-રસ-બંધ-ાસાળુવા:– સ્ત્રીઓનાં શબ્દ, રૂપ, સંબંધી વિવેક રાખવાનું કથન પહેલાનાં સમાધિસ્થાનોમાં છે તો પણ આ દસમા સમાધિસ્થાનમાં બીજા અનેક મનોજ્ઞ રમણીય પદાર્થો કે દશ્યોને જોવાં; ધ્વનિઓ, વાજિંત્રો વગેરે સાંભળવાં; એ જ રીતે મનોજ્ઞ, મધુર, ગંધ, રસનું સેવન તથા સુંવાળા સ્પર્શવાળા પદાર્થોનું સેવન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સમાધિસ્થાનમાં તેનાથી નિવૃત્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે.
ઉપરોક્ત દરેક સૂત્રમાં શંકા વગેરે દોષોની સંભાવનાઓ દર્શાવી છે. તેનો ભાવ એ છે કે કોઈને શંકા, કોઈને કાંક્ષા, કોઈને ઉન્માદ, રોગ કે કોઈને બ્રહ્મચર્યનો ભંગ અથવા કોઈને ધર્મભાવનાથી વિમુખ થવારૂપ સ્ખલનાઓની શક્યતાઓ છે.
દસ સમાધિ સ્થાનોનું પધરૂપે નિરૂપણ
:
जं विवित्तमणाइण्णं, रहियं इत्थी जणेण य । बंभचेरस्स रक्खट्ठा, आलयं तु णिसेवए ॥१॥
શબ્દાર્થ :- વિવિત્ત = એકાંતસ્થાન, સ્ત્રીઓનાં આવાગમન કે દષ્ટિપથથી રહિત, સ્ત્રી આદિથી રહિત, અળાફળ = આકીર્ણતાથી રહિત, જનાકુળતા રહિત, ફી નળેખ = સ્ત્રી, પશુ, નપુંસકથી,
Page #383
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
૩૧૩ |
દિયં = રહિત હોય, વમવેરર્સ = બ્રહ્મચર્યની, ઉર્દુ = રક્ષાને માટે સાધુ, તુ = એવા, સાયં - સ્થાનનું, સેવ - સેવન કરે. ભાવાર્થ :- નિગ્રંથ સાધુ બ્રહ્મચર્યની રક્ષા માટે એકાંત એટલે સ્ત્રી વગેરેના આવાગમન કેદષ્ટિસંયોગથી દૂર, આત્મચિંતન યોગ્ય હોય, અનાકર્ણ-જનાકુળતાથી રહિત અને સ્ત્રીઓથી પૂર્ણતઃ રહિત સ્થાનમાં રહે.
मणपल्हायजणणिं, कामरागविवड्डणिं ।
बंभचेर रओ भिक्खू, थीकहं तु विवज्जए ॥२॥ શબ્દાર્થ - જંબર ૪ - બ્રહ્મચર્યમાં રત, નળપાચનrળ મનમાં વિકારી ભાવજન્ય આનંદ ઉત્પન્ન કરનારી, તુ - તથા, સામાવિવધિ - કામભોગોમાં આસક્તિ વધારનારી. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ મનમાં આહાદ (પુલાનંદ) ઉત્પન્ન કરનારી અને કામવાસના પ્રત્યે રાગભાવ વધારનારી સ્ત્રી સંબંધી કથા વાર્તાઓથી દૂર રહે, એવી કથાઓ કરે નહીં. | समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं ।
बंभचेर रओ भिक्खू, णिच्चसो परिवज्जए ॥३॥ શદાર્થ :- ઈહિં - સ્ત્રીઓની, સમું = સાથે, સંશવં - પરિચય, મgs = વારંવાર, સંજીરું = સ્ત્રીઓની સાથે વાતચીત, ક્વિો = સદા માટે, વિન્ગ = ત્યાગ કરે.
ભાવાર્થ :- બ્રહ્મચર્યપરાયણ સાધુ સ્ત્રીઓની સાથે સંસર્ગ, બહુ પરિચય અને વારંવાર વાર્તાલાપ કરવાનો હંમેશાં ત્યાગ કરે.
४ अंगपच्चंग-संठाणं, चारुल्लविय-पेहियं ।
बंभचेर रओ थीणं, चक्खुगिज्झं विवज्जए ॥४॥ શબ્દાર્થ :- થi - સ્ત્રીઓનાં, સંપૂર્વસંગે - અંગઉપાંગોના આકારને, વાસ્તવિહિયં - બોલવાની મનોહર રીત અને જોવાની સુંદર રીત વગેરે, વહુ" . આંખોના વિષયનું, ચક્ષુગ્રાહ્ય પદાર્થોનું ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં લીન સાધુ ચક્ષુઈન્દ્રિયથી ગ્રાહ્ય અંગપ્રત્યંગની આકૃતિને ઈરાદાપૂર્વક વારંવાર જોયા ન કરે, તેમજ સ્ત્રીઓની જોવાની વિચિત્રકળા અર્થાત્ કટાક્ષ ઉપર અને મધુર વચનો પર આસક્ત ન થાય, પરંતુ તેનો ત્યાગ કરે.
Page #384
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
[५ कूइयं रुइयं गीयं, हसियं थणिय-कंदियं ।
बंभचेर रओ थीणं, सोयगिझं विवज्जए ॥५॥ શબ્દાર્થ :- સોજાં = જે કાનનો વિષય.
ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રુચિ રાખનાર ભિક્ષુ સ્ત્રીઓના કુજિત, રુદિત, ગીત, હાસ્ય, સ્વનિત અને કંદન વગેરે શબ્દો પર લક્ષ્ય ન આપે. આ બધા કાનના વિષયો છે, શ્રોત્રેન્દ્રિયની આસક્તિનાં સ્થાનો છે. ભિક્ષુ તેનો ત્યાગ કરે અર્થાત્ આવા કોઈ પણ પ્રકારના શબ્દો સાંભળવામાં ઉત્સુક ન થાય.
हासं किड्डु रइं दप्पं, सहभुत्तासियाणि य ।
बम्भचेर रओ थीण, णाणुचिंते कयाइ वि ॥६॥ શબ્દાર્થ :- રાસં - હાસ્ય, Hિ - રમતો, હું - રતિક્રીડા-વિષયસેવન, વM - ઉન્માદ, વિકારભાવોની ઉન્મત્તતા, સમુરાસિયાપિ - સાથે જમવાના કે રહેવાના પ્રસંગોને, (પાંતર સહલા = અચાનક, એકદમ, વિઘાસિયાળ અનુરાગ સહિત ત્રાસજનક ક્રિયા. જેમ કે પાછળથી આવી આંખો બંધ કરવી. મીંચવી વગેરેને.) યા નિ ક્યારે ય પણ, બાપુને ચિંતન કરે નહીં, સ્મરણ કરે નહીં.
ભાવાર્થ :- દીક્ષા પહેલાનાં જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભવેલાં હાસ્ય, ક્રિીડા, રતિ કે ઉન્માદ; સાથે બેસવું કે ભોજન કરવું વગેરે કોઈ પણ પૂર્વ આચરણોનું બ્રહ્મચારી સાધક કયારેય સ્મરણ કરે નહીં.
पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं ।
बंभचेर रओ भिक्ख, णिच्चसो परिवज्जए ॥७॥ શબ્દાર્થ :- હિ - તુરંત જ, અવિવ - કામવિકારને વધારનાર, પર્વ - ભારે, પૌષ્ટિક વિનયવાળાં, ભરપાઇ - આહાર પાણીને,
પિત્તો - સદા માટે, પરિવા - ત્યાગ કરે.
ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રત ભિક્ષ વિષય વિકારની વૃદ્ધિ કરે, તેવા રસવંતા પૌષ્ટિક ભોજનનો સદાને માટે ત્યાગ કરે. ८ धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं ।
णाइमत्तं तु भुजेज्जा, बंभचेर रओ सया ॥८॥ શબ્દાર્થ :- વત્તે - ભિક્ષાના સમયે, થમ્બનk- સંયમ મર્યાદાથી પ્રાપ્ત આહારને, બિહાળવું - વિવેકવાન, બુદ્ધિમાન, ચિત્તને સ્વસ્થ રાખીને, ગત્તā - સંયમયાત્રાના નિર્વાહ માટે, ભિવં . પરિમિત માત્રામાં, તુ - પણ, મફત્તિ - પરિમાણથી વધારે ખોરાક, ભૂખથી વધારે, ન મુંનેન્ના -
Page #385
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
| १५ |
ભોજન ન કરે. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રત વિવેકવાન ભિક્ષુ સંયમયાત્રા કે જીવનયાત્રા માટે ભિક્ષા સમયે મુનિધર્મની મર્યાદાનુસાર મળેલું પરિમિત ભોજન કરે, પરંતુ માત્રાથી વધારે ભોજન ન કરે.
विभूसं परिवज्जेज्जा, सरीरपरिमंडणं ।
बंभचेर रओ भिक्खू , सिंगारत्थं ण धारए ॥९॥ शार्थ :- विभूसं = शरी२॥ शृं॥२ अने, सरीरपरिमंडणं = शरी२नी %8142, परिवज्जेज्जा = छोडी है, सिंगारत्थं - V॥२ने भाटे, ण धारए - ओईआर्य न ४३ ओई पार्थ न राणे. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં અનુરક્ત સાધુ શરીરની વિભૂષા અને શરીરનો શણગાર છોડી દે, વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુઓ શૃંગાર માટે ધારણ ન કરે. १० सद्दे रूवे य गंधे य, रसे फासे तहेव य ।
पंचविहे कामगुणे, णिच्चसो परिवज्जए ॥१०॥ शार्थ :- कामगुणे - (मगु, धन्द्रियोन। मनो विषय. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રત સાધુ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પાંચ ઈન્દ્રિયના વિષયોનું સેવન અને આસક્તિનો સદા ત્યાગ કરે.
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव णारीणं, तासिं इंदिय दरिसणं ॥११॥ कूइयं रुइयं गीयं, हास भुत्तासियाणि य ।
पणीयं भत्तपाणं च, अइमायं पाणभोयणं ॥१२॥ १३
गत्तभूसणमिटुं च, कामभोगा य दुज्जया ।
णरस्सऽत्त गवेसिस्स, विसं तालउडं जहा ॥१३॥ शार्थ :- जणाइण्णो - स्त्रीमोथी व्यास, मणोरमा - मनोरभ्य, भनने मानहाय, थीकहा - स्त्रीमोनी वातो, णारीणं - स्त्रीओनी साथे, स्त्रीमोनो, संथवो - परियय, संसर्ग, तासिं - तेमनी, इंदिय दरिसणं - आप, नवगेरे इन्द्रियोनुने, गत्तभूसणं - शरीरने विभूषित ४२j, इटुं - मनोश शाहविषय, दुज्जया-हुय अर्थात् मुलीथी साध्य, अत्तगवेसिस्स-मात्मगवेष, आत्मार्थी, णरस्स - पुरुष भाटे, तालउड = dayट, विसं - विष, २, जहा - समान छे.
१२
Page #386
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- (૧) સ્ત્રીઓ હોય તેવા સ્થાનનું સેવન (૨) મન લોભાવે તેવી મનોરમ્ય સ્ત્રીકથા (૩) સ્ત્રીઓનો પરિચય (સંસર્ગ) (૪) સ્ત્રીઓનાં અંગોપાંગનું રાગભાવથી દર્શન(૫) સ્ત્રીઓનાં અવ્યક્ત શબ્દો, રુદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દ શ્રવણ (૬) ભોગવેલા ભોગોનું સ્મરણ (૭) પૌષ્ટિક ભોજન (૮) મર્યાદાથી વધુ ભોજન (૯) સૌંદર્ય વધારવા માટે કરેલી શરીરની શોભા (૧૦) દુર્જય કામભોગ અર્થાત્ પાંચ ઈન્દ્રિયના વિષયોનું સેવન; આ દસ કૃત્યો, આચરણો આત્મશોધક જિજ્ઞાસુને માટે તાલપુટ (કાલકૂટ વિષ) ઝેર જેવાં છે.
વિવેચન :
વિવિક્ત, અનાકર્ણ અને રહિત :- (૧) વિવિક્તનો અર્થ છે – સ્ત્રી વગેરેના નિવાસથી રહિત એકાંત (૨) અનારકીર્ણ – પ્રયોજનવશ સ્ત્રી વગેરેનાં અતિ આવાગમનથી રહિત, જનાકુલતા રહિત (૩) સર્વ અપેક્ષાએ સ્ત્રીઓથી રહિત, સ્ત્રી સંપર્કથી રહિત. વ્યાખ્યાન વગેરે મર્યાદિત સમયમાં ધર્મભાવથી સ્ત્રી આદિનું આવવું, તેનો એકાંતે નિષેધ નથી.
તાત્પર્ય એ છે કે બ્રહ્મચરી સાધકનું સ્થાન (૧) એકાંત, શાંત હોવું જોઈએ અર્થાત્ આસપાસમાં સ્ત્રીઓના નિવાસ કે અતિ આવાગમન ન હોવું જોઈએ. (૨) અત્યધિક આવાગમન કે લોકોથી ભરેલું ન હોવું જોઈએ. (૩) સ્ત્રી વગેરેના સંપર્કથી પણ રહિત હોવું જોઈએ. અા પૂર્વી – અંગનો અર્થ હાથ, પગ, મુખ, કાન, આખ, મસ્તક વગેરે અને પ્રત્યંગનો અર્થ છે નાભિ, કમર, સ્તન વગેરે અવયવ.
/gજિજ્ઞ શિવના:-ચક્ષુ ઈન્દ્રિયગ્રાહ્ય સ્ત્રીઓનાં અંગાદિ ન જુએ કે તેનો જોવાનો પ્રયત્ન માત્ર ન કરે, આંખ હોવાથી રૂપનું ગ્રહણ અવશ્યભાવી છે, તો પણ અહીં પ્રયત્નપૂર્વક કે આસક્તિપૂર્વક જોવાનો ત્યાગ કરવો જોઈએ. સદભુતાસિયા - આ શબ્દના કારણે છઠ્ઠી ગાથાના ત્રણ અર્થ થાય છે – (૧) સ્ત્રી સાથે પૂર્વ ભક્ત અર્થાત્ પૂર્વ ભોગવેલા રતિ અને ધર્મના પ્રસંગો તથા પૂર્વેસેવિત હાસ્ય, ક્રિીડા વગેરે પ્રસંગોનું બ્રહ્મચારી સાધક કયારે સ્મરણ કરે નહીં. (૨) બ્રહ્મચરી સાધક ગૃહસ્થ જીવનમાં સ્ત્રીઓની સાથે અનુભવેલા હાસ્ય, ક્રિીડા, રતિ, દર્પ, સહસા ત્રાસ ઉત્પન્ન કરનારા કે હેરાન કરેલા પ્રસંગોને કયારે ય યાદ કરે નહિ. (૩) અનુરાગ સહિતની ત્રાસજનક ક્રિયાઓના ચિંતનથી પણ અબ્રહ્મચર્યના વિચારો અને કુસંકલ્પો જન્મ
વુિં બત્તપf - ભારે ખાદ્યપદાર્થ, પૌષ્ટિક ખાદ્યપદાર્થ કે વિગયવાળા (ઘી, દૂધ કે માખણ વગેરે) ખાદ્યપદાર્થ. બ્રહ્મચર્યની સફળ સાધના માટે અર્થાત્ અંતર્બાહ્ય પૂર્ણ વિશુદ્ધિ માટે સાધકને પૌષ્ટિક આહાર ન કરવો, તે જ ઉપયુક્ત છે. સાધકે પ્રાયઃ વિગયથી રહિત આહાર કરવાનો હોય છે, તેથી જ છેદ સૂત્રમાં ગુરુ આજ્ઞા વિના વિગય કે મહાવિગયના સેવનનું પ્રાયશ્ચિત કહ્યું છે. શરીરની સુરક્ષા કે આવશ્યકતા માટે
Page #387
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
૩૧૭ |
વિગયોનું કે પૌષ્ટિક આહારનું સેવન કરવું આવશ્યક હોય, તો સાધકને ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી જરૂરી છે અને જે સાધક વિગયોનું સેવન કરીને, કંઈ પણ તપશ્ચર્યા ન કરે, તો તેને સતરમાં અધ્યયનમાં પાપશ્રમણ કહ્યો છે.
આઠમી ગાથામાં બ્રહ્મચારીના ભોજનની વિધિ દર્શાવી છે. તેમાં પાંચ ભાવ વ્યક્ત કર્યા છે. (૧) ધર્મયુક્ત એષણીય અર્થાત્ એષણાના ૪૨ દોષથી રહિત નિર્દોષ ભિક્ષા ગૃહસ્થના ઘરેથી મેળવે તથા પોતાના નિમિત્તે બનાવેલો આહાર ગ્રહણ ન કરે. (૨) પરિમાણયુક્ત આહાર કરે, ભૂખથી ઓછું ખાય. આગમ ટીકામાં કહ્યું છે – પેટમાં છ ભાગોની કલ્પના કરી, તેમાંથી અર્ધા એટલે ત્રણ ભાગ ભોજન, બે ભાગ પાણી અને એક ભાગ વાયુસંચાર માટે ખાલી રાખે. (૩) જાને – ઉચિત સમયે ખાય, વારંવાર ખાય નહિ. (૪) ગર€ – જીવન યાત્રા કે સંયમયાત્રા માટે આહાર કરે. સ્વાદ કે શરીર પુષ્ટિ માટે નહીં. (૫) પાપાવ - ભોજન સંબંધી પૂર્ણ વિવેક રાખે, તેનાથી સ્વાથ્ય બરાબર જળવાઈ રહે અર્થાત્ ભોજન કરતી વખતે ચિત્ત સ્વસ્થ રાખે, વાતો કરે નહીં, વિરોધી પદાર્થો એકી સાથે ખાય નહીં, કયા પદાર્થ કઈમાત્રામાં ખાવા, તેનો વિવેક રાખે. સંક્ષેપમાં પથ્ય, અપથ્ય, સુપાચ્ય, દુષ્પાચ્ય ભોજનો વિવેકપૂર્વક આહાર કરે.
વિપૂi :- વસ્ત્ર, આભૂષણ વગેરેથી શરીરને શણગારવું. સરર રિમi – નખ, કેશ વગેરેને સંસ્કારિત કરવા; નખ રંગવા, હોઠ ઉપર લાલી કરવી, કેશ પ્રસાધન દ્વારા શરીરને સજાવવું. #ામપુણે - ઈચ્છાકામ અને મદનકામ, બંને પ્રકારનાં કામની વૃદ્ધિ કરાવનાર પાંચે ય ઈન્દ્રિયના વિષયો છે.
ગાથા ૧૧, ૧૨, અને ૧૩માં ૧૦ બ્રહ્મચર્ય સમાધિસ્થાનથી વિપરીત આચરણોને સંક્ષેપમાં કહી, તેને તાલપુટ વિષ સમાન કહ્યા છે. સંથવા (સંસ્તવ) – સ્ત્રીઓનો અતિ પરિચય. સાધુ સ્ત્રીઓ સાથે વધારે વાતચીત ન કરે કે તેનો પરિચય પણ ન વધારે. વિહં તાનસ૬ - તાલપુટ વિષ શીધ્ર મારક હોય છે. મોઢામાં રાખવા માત્રથી કે તાળવાને
સ્પર્શવા માત્રથી જ મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. આમ બ્રહ્મચર્યસમાધિમાં બાધક પૂર્વોક્ત દશ વાતો બ્રહ્મચારી સાધકના સંયમ માટે શીઘ્ર વિઘાતક છે. બ્રહ્મચર્ય સમાધિ માટે કર્તવ્ય પ્રેરણા :|१४
दुज्जए कामभोगे य, णिच्चसो परिवज्जए । संकाठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥१४॥
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- પરીવ - વિવેકવાન, બુદ્ધિમાન, સંયમમાં એકાગ્ર મન રાખનાર, પુન : મુશ્કેલીથી જીતી શકાય તેવા, સંડાળા - બ્રહ્મચર્યમાં હાનિ થવાની શક્યતા હોય એવાં, બાળ - સર્વ સ્થાનોને, વનેન - સદા માટે ત્યાગ કરે.
ભાવાર્થ :- એકાગ્રચિત્ત, વિવેકવાન મુનિ દુર્જય કામભોગોનો સદા ત્યાગ કરે અને બ્રહ્મચર્યમાં ક્ષતિ થાય, તેવાં પૂર્વોક્ત દશે સ્થાનો તથા બીજાં પણ અનેક શંકાનાં સ્થાનોનો ત્યાગ કરે. તેવાં સ્થાનોથી, આચારોથી સદા દૂર રહે. १५ धम्मारामे चरे भिक्खू, धिइमं धम्मसारही ।
धम्मारामे रए दंते, बंभचेर समाहिए ॥१५॥
શબ્દાર્થ :- fધફ - ધૈર્યવાન, ધર્મસીદ્દી - ધર્મરૂપી રથને ચલાવવામાં સારથિ સમાન, ધમાર ને -ધર્મરૂપી ઉદ્યાનમાં, રણ - લીન રહે, તે - ઈન્દ્રિયોનું દમન કરનાર, વંમર સહિ - બ્રહ્મચર્યમાં સમાધિવત.
ભાવાર્થ :- પરીષહ અને ઉપસર્ગોને સહન કરવામાં સક્ષમ અને ધર્મરથના સારથિ સમાન ભિક્ષુ શ્રતચારિત્ર ધર્મરૂપ ઉદ્યાનમાં વિચરણ કરે અને ધર્મરૂપ ઉદ્યાનમાં લીન થઈને, ઇન્દ્રિયોનું દમન કરી ને બ્રહ્મચર્ય સમાધિમાં જ લીન રહે.
વિવેચન :
સંદ સબપિ :- સર્વશંકા સ્થાનો. પૂર્વ ગાથાત્રયમાં ઉક્ત દસે ય શંકા સ્થાનોને છોડી દે. એ બ્રહ્મચર્યરત સાધુ સાધ્વી માટે ભગવાનની આજ્ઞારૂપ ચેતવણી છે. બ્રહ્મચર્યનાં પવિત્ર પરિણામોમાં વિકૃતિ પેદા કરનાર બીજા સંયોગોને પણ બ્રહ્મચર્યનાં શંકા સ્થાન સમજવાં જોઈએ.
પંદરમી ગાથાનો વૈકલ્પિક અર્થ આ પ્રમાણે છે – બ્રહ્મચર્યની સમાધિ માટે ભિક્ષુ ધૈર્યવાન, ધર્મસારથિ, ધર્મારામમાં રમણ એટલે સંયમધર્મની મર્યાદામાં લીન તેમજ ઈન્દ્રિયોનું દમન કરનાર બની ધર્મરૂપ ઉદ્યાનમાં જ વિચરણ કરે. ધર્મસારથિ :- અહીં ભિક્ષને ધર્મસારથિ કહ્યા છે કારણ કે તે સ્વયં ધર્મમાં સ્થિર થઈ બીજા (ગૃહસ્થો, શ્રાવકો આદિ)ને પણ ધર્મમાં પ્રવૃત્ત કરે છે, સ્થિર પણ કરે છે, તેને ધર્મમાં આગળ વધારે છે.
બ્રહ્મચર્યનો મહિમા :૨૬ દેવ-દાનવ-ધબ્બા, નg-રવા-વિઘણT I
बंभयारिं णमंसंति, दुक्करं जे करंति तं ॥१६॥
Page #389
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૬: બ્રહ્મચર્ય સમાધિસ્થાન
૩૧૯
શબ્દાર્થ :- જે -જે, તુવર - દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું, જિ. પાલન કરે છે, દેવ - જ્યોતિષી વૈમાનિક દેવ, રાવ - અસુર આદિ ભવનપતિ દેવો, ધબ્બા - ગંધર્વ દેવો, જા રહા જિuળ યક્ષ, રાક્ષસ અને કિન્નરદેવ વગેરે, નવલિ નમસ્કાર કરે છે. ભાવાર્થ :- જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે, તેવા બ્રહ્મચારી પુરુષોને દેવો, દાનવો અને ગંધર્વ જાતિના દેવો; યક્ષો, રાક્ષસો કિન્નર જાતિના દેવો પણ નમસ્કાર કરે છે.
વિવેચન :
દેવાદિ શબ્દોનો વિશેષાર્થ :- (૧) દેવ – વિમાનવાસી વૈમાનિક દેવો અને જ્યોતિષ્ક દેવો (૨) દાનવ – ભવનપતિ, (૩) ગંધર્વ – દેવનાયક (૪) યક્ષ – વૃક્ષવાસી, (૫) રાક્ષસ – દૂર જાતિના વ્યંતર દેવ (૬) કિન્નર – વ્યંતર જાતિના દેવ. દુ :- કાયરોને બ્રહ્મચર્યનું પાલન અતિ મુશ્કેલ હોય છે, તેથી તેને દુષ્કર કહેવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય ધર્મશાશ્વત અને મોક્ષફળદાયી :
एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेणं, सिज्झिस्संति तहावरे ॥१७॥
-ત્તિ વે િ શબ્દાર્થ :- પ - આ, અને - બ્રહ્મચર્યરૂપ ધર્મ, પુર્વ - અચળ છે, મિત્તે - નિત્ય છે, સાસણ - શાશ્વત છે અર્થાત્ ત્રિકાળ સ્થાયી છે અને, નિવેલિ - જિનેશ્વર ભગવાન દ્વારા કહેવાયેલો છે, અને તેનું પાલન કરવાથી,સિદ્ધાં અનેક જીવો ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ગિરિવર્તમાનકાળ માં સિદ્ધ થઈ રહ્યા છે, તદઆ પ્રકારે, અરે - ભવિષ્યકાળમાં પણ, સિફિતિ - સિદ્ધ થશે.
१७
ભાવાર્થ :- આ બ્રહ્મચર્યરૂપ ધર્મ નિરંતર સ્થિર છે, નિત્ય છે, શાશ્વત છે અને જિનોપદિષ્ટ છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય, સિદ્ધસ્થાનને પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે. એમ તીર્થંકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
વે બિન્ને સાસણ :- (૧) ધ્રુવ, સ્થિર પરતીર્થિકો દ્વારા પણ અબાધિત, પ્રમાણથી પ્રતિષ્ઠિત, (૨) નિત્ય - ત્રિકાલમાં પણ અવિનશ્વર, સદા એક સરખા ગુણકારી રહેનારા, અપરિવર્તનશીલ, (૩) શાશ્વત ત્રિકાલ ફળદાયી અર્થાત નિરંતર અનાદિ અનંતકાળ સદા રહેનાર. આ બ્રહ્મચર્ય ધર્મ છે. ઉપસંહાર :- આદર્શ બ્રહ્મચર્ય દરેક માટે સહજ નથી. છતાં આકાશ કુસુમની માફક અશક્ય પણ નથી.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૨૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બ્રહ્મચર્ય મુમુક્ષુનું જીવનધન છે, સત્યશોધકનો પથપ્રદીપ છે અને આત્મવિકાસનું સોપાન છે માટે દરેક સાધકે મન, વચન, કાયાથી બ્રહ્મચર્યનું આરાધન કરવું, બ્રહ્મચર્યની પ્રીતિ રાખવી અને બ્રહ્મચર્યની રક્ષા માટે ઉપરોક્ત નિયમોનું પાલન કરવું જોઈએ.
II અધ્યયન-૧૬ સંપૂર્ણ II
Page #391
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
[ ૩૨૧ |
સત્તરમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ 'પાપ શ્રમણીય' છે. તેમાં પાપશ્રમણના સ્વરૂપનું વર્ણન છે. અહીં પાવ' (પાપ) શબ્દનો અર્થ ખરાબ, અશુદ્ધ કે અયોગ્ય છે અર્થાત્ યોગ્ય કે ઉચિત સાધના ન કરનાર ભિક્ષને 'પાપ શ્રમણ' કહે છે. શ્રેષ્ઠ શ્રમણનો કે સુવિહિત શ્રમણનો પ્રતિપક્ષી શબ્દ પણ પાપશ્રમણ છે. શ્રમણ બન્યા પછી પણ જે વ્યક્તિ વિચારે કે હવે મારે સ્વાધ્યાયાદિ કોઈ પ્રવૃત્તિ જરૂરી નથી, જ્ઞાનવૃદ્ધિની કે શાસ્ત્રીય અધ્યયનની જરૂર નથી; તપ, જપ, ધ્યાન, અહિંસાદિ વ્રતપાલન કે દશવિધ શ્રમણધર્મના આચરણની પણ અપેક્ષા નથી. આ તેની મોટી ભ્રમણા છે. આ ભ્રમણાનો શિકાર બનેલો સાધક એમ વિચારે કે હું મહાન ગુરુનો શિષ્ય છું. મને સન્માનપૂર્વક ભિક્ષા મળી જાય છે, ધર્મસ્થાન, વસ્ત્ર, પાત્ર કે અન્ય સુખસુવિધાઓ પણ મળે છે. હવે તપ કે અન્ય સાધના કરીને આત્મપીડા આપવાનું શું પ્રયોજન છે? આવા વિવેકહીને શ્રમણને પ્રસ્તુત અધ્યયનમાં 'પાપ શ્રમણ' એટલે ખરાબ શ્રમણ કહ્યા છે.
શ્રમણના બે પ્રકાર છે– (૧) સુવિહિત શ્રેષ્ઠ શ્રમણ અને (૨) પાપશ્રમણ. જે સિંહવૃત્તિથી શ્રમણધર્મને સ્વીકારી સિંહવૃત્તિથી તેનું આચરણ કરે છે, તેને ભગવાન મહાવીરે શ્રેષ્ઠ શ્રમણ કહ્યા છે. તે અહર્નિશ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની સાધનામાં પુરુષાર્થ કરે છે, અપ્રમાદી બની સદા જાગૃત રહે છે, તે નિરતિચાર સંયમ તેમજ મહાવ્રતોનું પાલન કરે છે, સમતા તેના રોમેરોમમાં હોય છે. ક્ષમાદિ દશધર્મનાં પાલનમાં સદા જાગૃત રહે છે. જ્યારે પાપશ્રમણ સિંહવૃત્તિથી શ્રમણધર્મને સ્વીકારી શિયાળવૃત્તિથી પાલન કરે છે, તેની દ્રષ્ટિ માત્ર દેહલક્ષી હોય છે, પરિણામે સવારથી સાંજ સુધી ઈચ્છા પ્રમાણે ખાય, પીએ અને આરામથી સૂવે છે. ચાલવું, બેસવું, ઊઠવું વગેરે ક્રિયામાં તેનો વિવેક હોતો નથી. તેના બધાં કાર્યો અવિવેકમય અને અવ્યવસ્થિત હોય છે. આચાર્ય, ઉપાધ્યાય કે ગુરુના સમજાવવા છતાં સમજવાને બદલે તેમની ભૂલો શોધે છે. તેના પર ગુસ્સો કરે છે. શાસ્ત્રોનું અધ્યયન કરતો નથી, પોતાનો સ્વાર્થ ન સધાતા વગર કારણે ગણને છોડી દે છે, એક ગણથી બીજા ગણમાં જાય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેથી વિમુખ બની, રસલોલુપી બની, સરસ આહારની શોધમાં ફરતો રહે છે. તે શાંત થયેલા ઝગડાને ઉદ્દિપ્ત કરે છે, તે પાપોથી ડરતો નથી.
પ્રસ્તુત અધ્યયનની ૧ થી ૪ ગાથામાં જ્ઞાનાચારના પ્રમાદ, ૫ મી ગાથામાં દર્શનાચારના પ્રમાદ, ઠી થી ૧૪મી ગાથામાં ચારિત્રાચારના પ્રમાદ, ૧૫ – ૧૬મી ગાથામાં તપાચારના પ્રમાદ અને ૧૭ થી ૧૯મી ગાથામાં વીર્યાચારના પ્રમાદથી પાપશ્રમણ બને છે, તે કથન છે. અંતે ૨૦મી ગાથામાં પાપશ્રમણના નિધજીવનનું અને ૨૧ મી ગાથામાં શ્રેષ્ઠ શ્રમણના વંદનીય જીવનનું દિગ્ગદર્શન કરાવ્યું છે.
આમ પ્રસ્તુત અધ્યયનમાં જૈન દષ્ટિએ શ્રમણ નિગ્રંથ બન્યા પછી કેવી રીતે, કયા કયા કારણે તે
Page #392
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પાપ શ્રમણ બની જાય છે, તેની ઝાંખી કરાવી, દરેક શ્રમણ-શ્રમણીઓને આવી પાપ શ્રમણતાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે માટે સાધક સાવધાન રહીને કુશીલ ન બનતાં સુશીલ બની સંયમનો આરાધક બને.
ooo
Page #393
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૭: પાપભ્રમણીય
- સત્તરમું અધ્યયન VIE/K પાપભ્રમણીય
VIEWS
જ્ઞાનમાં પાપભ્રમણતા :
जे केइ उ पव्वइए णियंठे, धम्म सुणित्ता विणओववण्णे ।
सुदुल्लह लहिउ बोहिलाभ, विहरेज्ज पच्छा य जहासुहं तु ॥१॥ શબ્દાર્થ :- — - શ્રુત-ચરિત્રરૂપ ધર્મને, મુળા - સાંભળીને,
વિવવUM - જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી વિનયયુક્ત બની, કુwi૬ - અત્યંત દુર્લભ, બોરિણામ = ધર્મનો બોધ (ઉપદેશ),
હિ૩ = પ્રાપ્ત કરીને, ને છેડ઼ = કેટલાક, કોઈ એક, ધ્વફા = દીક્ષા લઈને, પિયરે = નિગ્રંથ બને છે, તુ. પરંતુ, પછી દીક્ષા લીધા પછી, મહાસુદં, જેવી રીતે સુખ થાય તેમ સ્વચ્છંદી પણે, વિહs - વિચરે છે. ભાવાર્થ :- કેટલાક મુમુક્ષુ સાધક શ્રત – ચારિત્રરૂપ ધર્મ સાંભળીને, અત્યંત દુર્લભ બોધિલાભને પ્રાપ્ત કરીને, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ વિનય સંપન્ન થઈ નિગ્રંથ રૂપે પ્રવ્રજિત થાય છે, પણ પાછળથી સ્વછંદ વિહારી બની જાય છે. અર્થાત્ પોતાની ઈચ્છા પ્રમાણે રહે છે.
सेज्जा दढा पाउरणं मे अत्थि, उप्पज्जइ भोत्तुं तहेव पाउं ।
जाणामि ज वट्टइ आउसु त्ति, किं णाम काहामि सुएण भते ॥२॥ શબ્દાર્થ - મોજું હે પૂજ્ય ગુરુદેવ, ને મને, કદી - સુરક્ષિત, તેના સ્થાન, Oિ મળ્યું છે, પાડર ,ઓઢવા માટે વસ્ત્ર પણ મારી પાસે છે, મોડું ખાવા માટે ખોરાક અને, પા-પીવા માટે પાણી પણ, ૩ખાઇ મળી જાય છે, આ ૩૩ - હે આયુષ્યમાનુ! ગુરુદેવ, વ૬ વર્તમાન કાળમાં જે થઈ રહ્યું છે તે, નાણાનિ - હું જાણું છું. ઉત્ત- તો પછી, સુખ-શાસ્ત્ર ભણીને, વિંગામ - શું વાહન = કરીશ? ભાવાર્થ – સ્વેચ્છાચારી શ્રમણ આ પ્રમાણે કહે છે કે હે આયુષ્યમાન પૂજ્ય ગુરુદેવ! મને રહેવા માટે સુરક્ષિત સ્થાન (ઉપાશ્રય) મળી જાય છે, ઓઢવા માટે વસ્ત્ર પણ મારી પાસે છે, ખાવા પીવા માટે યથેચ્છ પદાર્થો મળી રહે છે, જે વર્તમાનમાં થાય, તે હું પ્રત્યક્ષ જાણું જ છું, તો પછી હવે શાસ્ત્રનું અધ્યયન શા માટે કરું?
Page #394
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
|३ जे केइ उ पव्वइए, णिहासीले पगामसो।।
भोच्चा पेच्चा सुहं सुवइ, पावसमणे त्ति वुच्चइ ॥३॥ શબ્દાર્થ :- ૧ - જે, વરુ - કોઈ, પબ્દપ - દીક્ષા લઈને, પVITનો- બહુ જ, for૬/સી - ઊંઘણશી-નિદ્રાશીલ થઈ જાય છે, મોન્તા ક્યા - ખાઈ પીને, સુદં - સુખપૂર્વક, સુવર્ - સૂઈ (ઊંઘી) જાય છે, પાવન નિ - તે પાપભ્રમણ, યુવર - કહેવાય છે. ભાવાર્થ :- જે કોઈ સાધુ દીક્ષા લઈને પછી અત્યંત નિદ્રાશીલ બની, ખાઈ–પીને સુખે સૂઈ રહે, તે પાપશ્રમણ કહેવાય છે.
વિવેચન :
આ ગાથાઓમાં (૧) સ્વછંદ વિહારી (સુખ સુવિધાવાન) (૨) ધૃષ્ટતાપૂર્વક કુતર્કયુક્ત દુર્વચન બોલનાર (૩) અતિનિદ્રાશીલ (૪) ખાઈ–પીને આરામશીલ વગેરે દૂષણોવાળાને પાપભ્રમણ કહ્યા છે. પછી બહાસુદં – પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી સંયમ, તપ, નિર્જરાનું લક્ષ્ય ગુમાવીને, ઈચ્છા પ્રમાણે કે સુખ થાય તેમ કરે અર્થાત્ તે સાધક સિંહવૃત્તિથી દીક્ષિત થઈને પછી શિયાળવૃત્તિથી જીવે છે.
હા :- મજબૂત. ઠંડી, ગરમી, વરસાદ વગેરે કોઈ પણ સમયે અનુકૂળ, સુરક્ષિત અને મનોજ્ઞ મકાન. વિપન વહfમ સુણM - તે સાધક વર્તમાનમાં સુખશીલ બનીને કહે છે – હું શાસ્ત્રાધ્યયન કરીને શું કરીશ? આપ જે કંઈ અધ્યયન કરો છો, તેના દ્વારા પણ કોઈ અતીન્દ્રિય વસ્તુને જોઈ શકતા નથી, પરંતુ વર્તમાન માત્રને જ જોઈ શકો છો, આટલું જ્ઞાન તો મારામાં પણ છે, તો પછી હું શાસ્ત્રાધ્યયન કરીને હું શું પ્રાપ્ત કરીશ? સુદ સુવ - દરેક ધર્મક્રિયામાં નિરપેક્ષ અને ઉદાસીન બની વારંવાર સૂઈ જાય છે. વિનયમાં પાપભ્રમણતા :
आयरिय उवज्झाएहिं, सुयं विणयं च गाहिए ।
ते चेव खिसइ बाले, पावसमणे त्ति वुच्चइ ॥४॥ શબ્દાર્થ :- આરડવાë = જેણે આચાર્ય–ઉપાધ્યાય પાસેથી, યુ = શાસ્ત્ર, = અને, વિર્ય = વિનય,દિપ = ગ્રહણ કર્યા છે, તે વેવ = તેની, = બાલીશ, અજ્ઞાની, હિરફ = નિંદા કરે છે.
ભાવાર્થ :- જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શાસ્ત્રીયજ્ઞાન અને વિનય આચારની શિક્ષાઓ ગ્રહણ કરી છે, તે આચાર્યાદિની જ નિંદા કરે છે, તે વિવેકભ્રષ્ટ (બાલ) પાપશ્રમણ કહેવાય છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
હર૫
आयरिय-उवज्झायाणं, सम्मं णो पडितप्पइ ।
अप्पडिपूयए थद्धे, पावसमणे त्ति वुच्चइ ॥५॥ શબ્દાર્થ :- આવિ ૩વર્ષીયf -જે આચાર્ય – ઉપાધ્યાયની, સબ્સ - સમ્યક પ્રકારે, જો પડતષદ્ - સેવા કરતા નથી અને, અ પૂયણ - ગુણીજનોના ગુણગાન કરતા નથી, ઉપકાર માનતા નથી, થ - અભિમાન કરે છે.
ભાવાર્થ :- અહંકારી થઈને જે આચાર્ય અને ઉપાધ્યાયને સેવા આદિ કાર્યોથી સંતોષ આપતા નથી, તેનો ઉપકાર માનતા નથી પરંતુ તેના ઉપકારને ભૂલી તેના પ્રત્યે અક્કડ થઈ અભિમાની બની રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :જ પડતપ – પરિતૃપ્ત ન કરવા, સંતુષ્ટ ન કરવા, તેની સારી રીતે સેવા ન કરવી.
કિપૂર (અપ્રતિપૂજક) :- ગુરુ, આચાર્યાદિ પ્રત્યે પૂજ્યભાવ ન રાખે, ઉપકાર ન માને, પ્રશંસા કે ગુણગાન ન કરે, તેનું સમ્માન, બહુમાન ન કરે. ઈર્યાસમિતિમાં પાપભ્રમણતા :
सम्मइमाणे पाणाणि, बीयाणि हरियाणि य ।
असंजए संजय मण्णमाणे, पावसमणे त्ति वुच्चइ ॥६॥ શબ્દાર્થ :- પાણિ - બેઈન્દ્રિયાદિ પ્રાણીને, વીયાણ - બીજને, દરિયાણિ - લીલી વનસ્પતિઓને, સમાને - મશળીને, કચડીને ચાલનાર તથા, અલગ - અસંયતિ થઈને, પણ પોતાને, સંજય = સંયત (સંયમી), મળમા = માનનારો. ભાવાર્થ :- જે સાધક દ્વીન્દ્રિયાદિ જીવ, બીજ અને વનસ્પતિનો નાશ કરે છે કે કચડીને ચાલે, તે પ્રવૃત્તિથી પોતે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપશ્રમણ છે.
संथारं फलगं पीढं, णिसेज्जं पायकंबलं ।
अप्पमज्जिय-मारुहइ, पावसमणे त्ति वुच्चइ ॥७॥ શબ્દાર્થ :- સંથાર = સંસ્તારક – તૃણાદિની શય્યા, હનન = પાટ, ઢ = બાજોઠ, જિતેન્દ્ર - અભ્યાસ (સ્વાધ્યાય) કરવાનું સ્થાન, પવવત્ત = પગ લૂછવાનું વસ્ત્ર, અખાય = જોયા વિના, પૂંજ્યા વિના, આરહ - બેસે છે.
ભાવાર્થ :- જે પથારી, પાટ, બાજોઠ, આસન, સ્વાધ્યાયસ્થાન, પગ લૂછવાનું ઊનનું વસ્ત્ર, આ સવે
Page #396
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ઉપકરણોનું પ્રમાર્જન કર્યા વિના જ તેના પર બેસે અર્થાત્ કોઈ પણ ઉપકરણને જોયા વિના કે પૂજ્યા વિના તેનો ઉપયોગ કરે, તે પાપશ્રમણ છે. ૮ दवदवस्स चरइ, पमत्ते य अभिक्खणं ।
उल्लंघणे य चंडे य, पावसमणे त्ति वुच्चइ ॥८॥
શબ્દાર્થ :- ૧૧વસ - ધમ ધમ કરતો ઝડપથી, વર - ચાલે છે, પમત્તે - ધર્મસાધનામાં પ્રસાદ કરે છે, વંદે - હિતશિક્ષા દેવા પર ક્રોધ કરે છે, ત્તવો = મર્યાદાઓનું ઉલ્લંઘન કરે.
ભાવાર્થ :- જે જલદી જલદી ચાલે છે, વારંવાર પ્રમાદપૂર્વક ગમન કરે છે, પોતાના સંયમધર્મને ન છાજે તેમ મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, તીવ્ર ક્રોધ કરે છે, તે પાપશ્રમણ છે.
વિવેચન :પણ નીય િરિયાળિ :- બેઈન્દ્રિય તઈન્દ્રિય તથા ચૌરેન્દ્રિય જીવ, પ્રાણી કહેવાય છે. ચોખા, ઘઉં, ચણા વગેરે જે ઊગવા યોગ્ય છે, તે બીજ કહેવાય છે. ઘાસ, ફૂલ, ફળ વગેરે હરિત કહેવાય છે. ઉપલક્ષણથી આ ગાથામાં બધા ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરનાર, તેની યતના ન કરનાર શ્રમણને અસાધુ કહ્યા છે. તે પોતાની અસાધુ પ્રવૃત્તિ હોવા છતાં પણ સ્વયંને સાધુ જ માને છે, તે ઉચિત નથી, તેથી તેને પાપશ્રમણ કહે છે. અ શ્વિયં :- પ્રમાર્જન કર્યા વિના અર્થાત્ ગોચ્છગ કે રજોહરણથી પાટ વગેરેની શુદ્ધિ કર્યા વિના. અહીં ઉપલક્ષણથી પ્રતિલેખન કર્યા (જોયા) વિના એવો અર્થ પણ સમજી લેવો જોઈએ. જ્યાં પ્રમાર્જન છે ત્યાં પ્રતિલેખન અવશ્ય હોય છે. કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરતાં પહેલાં તેનું પ્રતિલેખન અર્થાત્ જોવું જોઈએ અને જીવ જતું હોય કે આવશ્યક હોય તો તેનું પ્રમાર્જન કરવું જોઈએ.
- આઠમી ગાથાઓમાં પાપશ્રમણના ચાર દુર્ગુણ કહ્યા છે. (૧) શીધ્રાતિશીધ્ર ચાલનાર (૨) વારંવાર પ્રમાદ કરનાર (૩) મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર (૪) પ્રચંડ ક્રોધી.
આ ત્રણે ય ગાથાઓમાં ચાલવાની અને બેસવાની અવિધિ અને અવિવેકનું સૂચન કર્યું છે, ઉપલક્ષણથી આ બંને પ્રવૃતિઓમાં વિવેક રાખવાનું સૂચન કર્યું છે.
પ્રતિલેખનમાં પાપભ્રમણતા :
पडिलेहेइ पमत्ते, अवउज्झइ पायकंबलं ।
पडिलेहणा अणाउत्ते, पावसमणे त्ति वुच्चइ ॥९॥ શબ્દાર્થ :- ૫ - જે પ્રમાદ યુક્ત થઈને ઉપયોગ વિના, હિદે - પ્રતિલેખન કરે છે,
Page #397
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
૩૨૭ |
પાવવ-પગ સાફ કરવાનું વસ્ત્ર વગેરે બધાંધપકરણો, અવ8 - આમતેમ (અવ્યવસ્થિત) મૂકે છે, કાળા - પ્રતિલેખનમાં, સગાડો - ઉપયોગ રાખતો નથી. ભાવાર્થ – જે સાધુ પ્રમાદથી યુક્ત થઈને પ્રતિલેખન કરે અર્થાત્ અનેક દોષોથી યુક્ત પ્રતિલેખન કરે છે; પોતાના પગ લૂછવાનું કપડું વગેરે સાધનોને જોયા વિના જ્યાં ત્યાંઅવ્યવસ્થિત ત મૂકે છે અને પ્રતિલેખનમાં સાવધાની કે ઉપયોગ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે. १० पडिलेहेइ पमत्ते, से किंचि हु णिसामिया ।
गुरुं परिभावए णिच्च, पावसमणे त्ति वुच्चइ ॥१०॥ શબ્દાર્થ :- મ - જે પ્રમાદી થઈને,દુ - અને, વિંચિ - કોઈ વિશેષ વાતો વગેરે, સાનિયા - સાંભળવા લાગે છે, પર્વ - સંદેવ, મુરબાવા (કુરિબાપુ) - ગુરુનો અનાદર કરે કે પરાભવ કરે અથવા તેની સામે બોલે, જે - તે.
ભાવાર્થ :- જે વાતો સાંભળતાં સાંભળતાં અસાવધાનીથી પ્રતિલેખન કરે, વચનથી કે મનથી પોતાના ગુરુનો પરાભવ કરે અર્થાતુ તેની સામે બોલે કે તેને અપમાનિત કરે, તે પાપશ્રમણ કહેવાય છે.
વિવેચન :જિરિ તુ બિસમિયા :- જે કોઈ પણ વાતો સાંભળવામાં લીન બની જાય છે અને પ્રતિલેખનમાં એકાગ્રચિત્ત રાખતો નથી.
પરિબાવા :- (૧) જે ગુરુનો તિરસ્કાર કરે છે, ગુરુની સાથે વિવાદ કરે છે. અસભ્ય વચનો બોલી ગુરુને અપમાનિત કરે છે. જેમ કે ગુરુ શિષ્યના કોઈ આચરણમાં ભૂલ દેખાડે તો કહે કે 'આપ આપનું સંભાળો, આપે જ મને પહેલાં આમ શીખવ્યું હતું, હવે આપ જ તેમાં દોષ કાઢો છો? આમાં ભૂલ આપની છે અમારી નહીં. કષાયભાવોથી પાપભ્રમણતા :|११ बहुमाई पमुहरे, थद्धे लुद्धे अणिग्गहे ।
असविभागी अचियत्ते, पावसमणे त्ति वुच्चइ ॥११॥ શબ્દાર્થ :- વહુના- બહુ જ છળ-કપટ કરનાર, પકુદરે- વાચાળ, અભિમાની, ઘમંડી,
-આસક્તિવાળો, લોભી, અગિયારે ઈન્દ્રિયોને વશમાં નહીં કરનાર, વિમા - આહારનું સંવિભાજન ન કરનાર. વિરે , અપ્રીતિકારી એટલે સહવર્તી સાધુઓ સાથે પ્રેમ અને વાત્સલ્યમય વ્યવહાર ન કરનાર.
ભાવાર્થ :- જે બહુ જ કપટ કરે, બહુ વાચાળ હોય અર્થાતુ જૂઠું બોલે, અહંકાર કરે, લોભ કરે, ઈન્દ્રિયો
Page #398
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
અને મન ઉપર નિયંત્રણ ન રાખે, પરસ્પરમાં આહારાદિ પદાર્થોનું સમ વિભાજન ન કરે, અપ્રીતિજનક વ્યવહાર કરે, એટલે વાત્સલ્યમય વ્યવહાર કરે નહીં, તે પાપશ્રમણ કહેવાય છે. १० विवादं च उदीरेइ, अहम्मे अत्तपण्णहा ।
__ वुग्गहे कलहे रत्ते, पावसमणे त्ति वुच्चइ ॥१२॥ શબ્દાર્થ :- વિવાવ - વિવાદ, આગ્રહ ભરેલી ચર્ચાની, ૩થી - ઉદીરણા કરે, વૃદ્ધિ કરે, અને - અધર્મમાં, ધર્મની વિપરીત તત્ત્વોમાં, અત્તપાપ - આત્મપ્રજ્ઞાનો નાશ કરે અર્થાત કુતર્કોથી બુદ્ધિને મલિન કરનારો, = લડાઈ કરવામાં, રુદે = વાણી દ્વારા કલેશ કરનાર, ભાવાર્થ :- જે શાંત થયેલા વિવાદને ફરી ઊભો કરે, અધર્મ કાર્યોમાં કે અધર્મ તત્ત્વોમાં પોતાની બુદ્ધિને નષ્ટ કરે, કદાગ્રહ તેમજ કલહ કરવામાં સદા રત રહે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :
શ્રેષ્ઠ ભિક્ષુ માટે આવશ્યક છે કે તે (૧) સરળ (૨) મિતભાષી (૩) નમ્ર (૪) સંતોષી (૫) જિતેન્દ્રિય (૬) પ્રાપ્ત વસ્તુનો સ્વધર્મીઓમાં સંવિભાગ કરનાર હોય અને (૭) ગુરુભક્ત હોય, આ સાત ગુણોને ધારણ કરે. તેનાથી વિપરીત જે (૧) કપટી (૨) વાચાળ (૩) અભિમાની (૪) લોભી (૫) અજિતેન્દ્રિય () સહવર્તી સાધુઓમાં પ્રાપ્ત વસ્તુનો સંવિભાગ ન કરનારો અને (૭) બીજાનો તિરસ્કાર કરનાર હોય છે, તે પાપશ્રમણ છે. અવિભાજft:-ગુરુ, રોગી, નાના સાધુ, વગેરે માં જ આહારાદિનું સમભાવે આદાન-પ્રદાન કરે, તે સંવિભાગી છે. આ પ્રકારનો વ્યવહાર ન કરે તે અસંવિભાગી કહેવાય છે.
અત્તપUUહી:-ત્રણ રૂ૫ (૧) સત્તપ્રજ્ઞા – સિદ્ધાંત વગેરેના શ્રવણથી પ્રાપ્ત સદ્દબુદ્ધિને કુતકદિથી નષ્ટ કરનાર, (૨) આત્મકતા – આલોક માટે પોતાની હિતબુદ્ધિને કુબુદ્ધિરૂપ બનાવી અન્યની બુદ્ધિને બગાડનાર, (૩) આભન્નતા - આત્માને લગતા પ્રશ્નને જ દબાવી દે, જેમ કે કોઈએ પૂછયું – આત્મા ભવાંતરમાં જાય છે કે નહીં? ત્યારે તે પ્રશ્નને વાચાળતા દ્વારા ઉડાવી દે અને બીજું જ બોલે - આત્મા જ નથી, કેમ કે તે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ થતો નથી, આથી તમારો પ્રશ્ન જ અયોગ્ય છે. ગુI :- (૧) વિગ્રહ – ડંડા, લાકડી વગેરેથી મારપીટ કરી લડાઈ–ઝગડો કરવો (૨) વ્યગ્રહ – કદાગ્રહ મિથ્યા આગ્રહ.
આસન-શયન વિષયક પાપભ્રમણતા :
१३
अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ णिसीयइ । आसणम्मि अणाउत्ते, पावसमणे त्ति वुच्चइ ॥१३॥
Page #399
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૭: પાપશ્રમણીય
શબ્દાર્થ :- અધિરસને = અસ્થિર આસનવાળો, જુણ – ચંચળતાપૂર્વક હાથપગ આમતેમ હલાવનાર, નૃત્ય તત્ત્વ = વિના વિચારે જ્યાં ત્યાં, પિસીયજ્ઞ = બેસી જનારો, આસમ્નિ = આસન વગેરે વિષયમાં, અળાઽત્તે = ઉપયોગ ન રાખનારો.
ભાવાર્થ :- જે સ્થિર બેસતો નથી, હાથ-પગથી વિકૃત ચેષ્ટા કરતો રહે છે, ગમે ત્યાં બેસી જાય છે, જે આસન પર બેસવાનો વિવેક રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
१४
ससरक्खपाए सुवइ, सेज्जं ण पडिलेह । संथारए अणाउत्ते, पावसमणे त्ति वुच्चइ ॥१४॥
૩૨૯
શબ્દાર્થ :- સસર્વન્દ્વપદ્ - જે સચિત ધૂળવાળા પગથી, સુવદ્ - સૂઈ જાય છે, લેન્ગ પથારીનું, પડિલેહરૂ - પ્રતિલેખન પણ કરતો નથી, સંથારÇ = સંસ્તારક, સુવાની પથારીના વિષયમાં, અળાઽત્તે = ઉપયોગ રાખતો નથી.
=
दुद्ध-दहीविगईओ, आहारेइ अभिक्खणं ।
अरए य तवोकम्मे, पावसमणे त्ति वुच्चइ ॥ १५ ॥
ભાવાર્થ :- જે સચિત રજથી ખરડાયેલા પગ સાથે શય્યા પર સૂવે, ઉપાશ્રય કે શય્યાને વિવેકપૂર્વક જુએ નહિ કે તેનું પ્રતિલેખન કરે નહિ, તેમજ પથારીના વિષયમાં અર્થાત્ વિવેક એટલે ઉપયોગ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
આહાર અવિવેકથી પાપશ્રમણતા :
१५
=
શબ્દાર્થ :- સુ-વહી વિનો દૂધ દહીં વગેરે વિગયરૂપ પદાર્થોનો, અભિવળ - જે વારંવાર, આહાર્ = આહાર કરે છે, તવો મેં = તપશ્ચર્યા કરવામાં, અરણ્ = રુચિ રાખતો નથી, લીન રહેતો નથી.
अत्थंतम्मि य सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणे त्ति वुच्चइ ॥१६॥
ભાવાર્થ :- જે દૂધ, દહીં વગેરે વિગયરૂપ પદાર્થોને વારંવાર ખાય છે, પરંતુ ચિત્તમાં તપની રુચિ રાખતો નથી અર્થાત્ તપશ્ચર્યા કરતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
१६
શબ્દાર્થ :- સૂરશ્મિ - સૂર્ય, અત્યંતÆિ = અસ્ત પામે ત્યાં સુધી, અમિન્તુળ - વારંવાર, ષોડ્યો = એવું ન કરવા માટે પ્રેરણા દેવા છતાં, પહિપોડ્ = તેનાં વચનનો અનાદર કરતાં પ્રત્યુત્તર આપે છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાધા જ કરે છે, આ વિષયમાં ગુરુ કે વડિલ શિખામણ કે પ્રેરણા આપે, તો તેને જ ઉપદેશ આપે છે અથવા તેની અવગણના કરે છે, તે પાપશ્રમણ છે.
વિવેચન :
વિતાઓ (વિજૂથ:) :- વિગય – આ જૈન પારિભાષિક શબ્દ છે. શાસ્ત્રમાં વિગયના નવ પ્રકાર કહ્યા છે – (૧) દૂધ (૨) દહીં (૩) ઘી (૪) નવનીત, માખણ (૫) તેલ (૬) મીઠાઈ (ખાંડ, ગોળ કે તેનાથી બનેલા પદાર્થો) (૭) મધ (૮) મધ, દારૂ (૯) માંસ. –સ્થાનાંગસૂત્ર ૯
આ નવ વિષયમાંથી મધ અને માંસ બંને સર્વથા ત્યાજ્ય છે. નવનીત અને મધ કોઈ રોગાદિને કારણે ઉપયોગ કરી શકાય છે; અન્ય વિગયરૂપ પદાર્થોનું જ વારંવાર સેવન કરે અને કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા ન કરે, તેને અહીં પાપશ્રમણ કહ્યા છે કારણ કે આમ કરવાથી બ્રહ્મચર્યમાં સમાધિ પણ રહી શકતી નથી. વો ડિવો – પ્રેરણા કરનાર ગુરુ આદિને સામો ઉપદેશ આપે છે, જેમ- કોઈ ગીતાર્થ સાધુએ આખો દિવસ ખાનાર એ સાધુને કહ્યું – ભાઈ! તું દિવસભર આહાર જ કરતો રહીશ? મનુષ્ય જન્મ, ધર્મશ્રવણ વગેરે ઉત્તમ સંયોગ પ્રાપ્ત કર્યા છે, તો તપશ્ચર્યામાં પુરુષાર્થ કરવો જોઈએ. આમ પ્રેરિત કરનાર ગુરુને તે સામે ઉપદેશ આપે છે કે – તમે બીજાને ઉપદેશ દેવામાં જ કુશળ છો. તમે પોતે જ તપ કેમ કરતા નથી ?
અસ્થિર ચિત્તથી પાપભ્રમણતા :का आयरिय परिच्चाई, परपासंड सेवए ।
गाणंगणिए दुब्भूए, पावसमणे त्ति वुच्चइ ॥१७॥ શબ્દાર્થ :- આયર રિક્વાર્ફ - આચાર્ય કે ગુરુને છોડી દેનાર, પરાસંદ સેવા - બીજા મતમાં જનારો, ગાાં જળ-વારંવાર ગણ, ગુરુ બદલનાર, પૂર-ખરાબ સ્વભાવવાળો, નિંદનીય આચરણ કરનાર.
ભાવાર્થ :- જે પોતાના આચાર્યનો ત્યાગ કરીને અન્ય મતને સ્વીકારે છે, જે વારંવાર ગણ અને ગુરુ બદલતો રહે છે, અને નિંદનીય ચારિત્રવાળો હોય છે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :
રિય પરિક્વાર્ફ - આચાર્ય પરિત્યાગી – આચાર્યને છોડી દેનાર, તપસંયમમાં અસમર્થતાનો અનુભવ કરનાર સાધુ કોઈ પણ કારણવશ આચાર્યને છોડી દે અને સુખ સુવિધા માટે અન્ય પાખંડ મતનો આશ્રય લે છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૭: પાપગ્નમણીય
|
૩૩૧ |
નિઃ - જે મુનિ સ્વેચ્છાથી ગુરુ કે આચાર્યની આજ્ઞા વિના, અધ્યયન વગેરે કોઈ પણ પ્રયોજન વિના, છ માસથી ઓછી મર્યાદામાં જ વારંવાર એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં જાય, તે ગાણગણિક કહેવાય છે. દુભૂપ-દુરાચારના કારણે નિંદિત થાય, તે દુર્ભત કહેવાય છે. કુશીલ આચરણથી પાપભ્રમણતા :१८
सयं गेहं परिच्चज्ज, परगेहंसि वावरे ।
णिमित्तेण य ववहरइ, पावसमणे त्ति वुच्चइ ॥१८॥ શબ્દાર્થ – સઘં = પોતાનું, દં = ઘર અથવા ગૃહસ્થાશ્રમ, રિક્વઝ = છોડીને, પોલિ - ગૃહસ્થોનાં ઘરોમાં, વાવ = ફરે છે અને ગૃહસ્થોનાં કાર્યો કરે છે, નિમિત્તે = શુભાશુભ વગેરે નિમિત્ત બતાવવાની, વવવ - પ્રવૃત્તિ કરે છે. ભાવાર્થ :- જે સાધુ પોતાનું ઘર અર્થાત્ ગૃહસ્થાશ્રમ છોડીને અન્ય ગૃહસ્થોનાં કાર્યો કરે છે અને શુભાશુભ નિમિત્ત વગેરે બતાવવાની પ્રવૃત્તિ કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. १९ सण्णाइपिंडं जेमेइ, णेच्छइ सामुदाणियं ।
गिहिणिसेज्ज च वाहेइ, पावसमणे त्ति वुच्चइ ॥१९॥ શબ્દાર્થ :- સUTI૬. પોતાની જાતિ કે સગાંસંબંધીઓનાં ઘરેથી જ, ગમે - આહાર ગ્રહણ કરે છે પરંતુ, લીમુલાયં - સામુદાનિક ભિક્ષા, છ - લેવા ઈચ્છતો નથી, ફિળિdi - ગૃહસ્થોની શય્યા પર, વા - બેસે છે. ભાવાર્થ :- જે પોતાના જ્ઞાતિભાઈઓ, સગાં સંબંધીઓ કે પૂર્વપરિચિતો પાસેથી આહાર ગ્રહણ કરે છે, બધાં ઘરોમાંથી સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરે છે તથા ગૃહસ્થના આસન ઉપર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે. વિવેચન :પોહતિ વાનરે - પોતાનું ઘર અને ઘરની પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને પણ જે અન્ય ભક્તજનોનાં ઘરકામમાં જોડાઈને ભાગ લે છે. સાદુ વેડ્ડ:- સ્વજ્ઞાતિજન કે સ્વજનોનાં ઘરેથી મનોજ્ઞ, સ્નિગ્ધ, મધુર તેમજ સ્વાદિષ્ટ આહાર મળી જાય છે, તેથી આમ સ્વજાતિપિંડ ખાય છે, તે પાપશ્રમણ છે. અહીં જે મેઈ' શબ્દથી બે અર્થ નીકળે છે. (૧) સ્વ જાતિના ઘરોમાંથી ભિક્ષા લે. (૨) સ્વજાતિ, સગાંસંબંધીઓનાં ઘરે તેનાં આસનો ઉપર બેસીને જમી લે.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સામુખિયં - ધનવાન કે નિર્ધન વગેરે દરેક કુળોમાંથી ભિક્ષા લેવી, તે સામુદાનિક ભિક્ષા છે અને રસલોલુપતાથી વિશિષ્ટ સંપન્ન ઘરોમાં ભિક્ષા માટે જાય, અન્ય ઘરમાં ન જાય, તો તે સામુદાનિક ગોચરી નથી. દિક્તિ વાદે – વૃદ્ધ, રોગી કે તપસ્વી, સાધુ જ કારણવશાત્ ગૃહસ્થને બેસી શકે છે. બીજા કોઈ પણ સાધુ ગૃહસ્થને ત્યાં બેસે, તો તે પાપશ્રમણ કહેવાય છે. પાપભ્રમણનું ભવિષ્ય :२० एयारिसे पंचकुसीलसंवुडे, रूवंधरे मुणिपवराण हेट्ठिमे ।
अयसि लोए विसमेव गरहिए, ण से इह णेव परत्थ लोए ॥२०॥ શદાર્થ :- યરિ - આવા, વાલીત સંઘુડે-પાંચ પ્રકારના કુશીલ થઈ, વંધરે - મુનિવેશ ધારણ કરનાર, મુળપવા - શ્રેષ્ઠ મુનિઓની અપેક્ષાએ, હેટ્ટિ - હીનાચારવાળા, અતિ - આ લોકમાં, વિમેવ વિષ સમાન, હિપ-નિંદનીય થાય છે, તે - તેનો, ન તો આ લોક સુધરે છે કે, વ પરત્વ તોપન તો પરલોક સુધરે છે. ભાવાર્થ :- જે સાધકો આ પ્રકારની દોષમય પ્રવૃત્તિના કારણે પાસત્થા વગેરે પંચવિધ કુશીલતાથી યુક્ત થઈ જાય છે અને કેવળ મુનિવેષના જ ધારક રહે છે અર્થાત્ તેનો સંયમાચાર છૂટી ગયો હોય છે, તે શ્રેષ્ઠ મુનિઓની અપેક્ષાએ હીનાચારવાળા થઈ જાય છે. તે આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે ન તો આ લોકના રહે છે કે ન પરલોકના અર્થાત્ આલોક-પરલોક બંનેમાં તે સુખી થતા નથી.
વિવેચન :
પરંnક્ષીત :- પાસત્થા, ઉસણ, કશીલા, સંસત્તા, નિતિયા; આ પાંચ પ્રકારના કુશીલ હોય છે. આ અધ્યયનમાં વર્ણિત અવગુણોનું આચરણ કરનાર પાપશ્રમણ કહેવાતો ભિક્ષુ પાંચ પ્રકારના કુશીલમાંથી કોઈ પણ પ્રકારનો કુશીલ થઈ જાય છે અથવા બધા પ્રકારના કુશીલોનાં આચરણવાળો પણ થઈ જાય છે. સુવિહિત શ્રમણની આરાધના :२१ जे वज्जए एए सया उ दोसे, से सुव्वए होइ मुणीण मज्झे । अयसि लोए अमयं व पूइए, आराहए लोगमिणं तहा परं ॥२१॥
ત્તિ મિ શબ્દાર્થ :- = - જે મુનિ, પપ - આ ઉપરોક્ત, રોલે - દોષોને, સયા - સદાને માટે, વન - છોડી દે છે, તે તે, મુળી -મુનિઓની, મા મધ્યમાં, સુબ્રણ-સુંદર વ્રતવાળો, શ્રેષ્ઠ મુનિ, રોડ હોય છે, જયતિ : આ, તોપ = લોકમાં, અય વ - અમૃતસમાન, પૂS - પૂજ્ય હોય છે,
Page #403
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
[ ૩૩૩ ]
આદરણીય હોય છે, ત - આ રીતે, ફળ આ લોકે, પરંતi - પરલોક બંનેની, બારીક - સમ્યક આરાધના કરે છે. ભાવાર્થ :- જે સાધુ ઉપરોક્ત દોષોથી સદા દૂર રહે છે, તે મુનિઓમાં સુવતી છે. તે આ લોકમાં અમતની જેમ પૂજ્ય છે, તે આ લોક તથા પરલોક બંને લોકની આરાધના કરે છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
આ અધ્યયનમાં કહેલા દોષોનું સેવન ન કરનાર, તે દોષોથી દૂર રહી સદા નિરતિચાર શુદ્ધ સંયમનું પાલન કરનાર સાધક પાપશ્રમણ નથી, પરંતુ તે સુસાધુ કે શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. તેનો ઘર છોડવાનો ઉદેશ્ય સફળ થાય છે. તેનું જીવન અમૃત સમાન અને સર્વજનો માટે પૂજનીય, આદરણીય થાય છે.
ઉપસંહાર :- દીક્ષા લીધા પછી સાધકની જવાબદારી ઘણી વધી જાય છે. ચાલવામાં, ખાવાપીવામાં, ઉપયોગી સાધનો રાખવામાં, વિદ્યા મેળવવામાં, ગુરુજનોનો વિનય કેળવવામાં, પોતાનું કર્તવ્ય સમજવામાં, પૂરેપૂરી સાવધાની રાખવાની હોય છે. વિવેક સાથે ક્ષણે ક્ષણે જાગૃત રહી; ક્રોધ, માન, માયા, લોભ, વિષય, મોહ, ઈર્ષ્યા વગેરે અવગુણો કે આત્મશત્રુઓ ઉપર વિજય મેળવી, સાધકે આગળ વધવાનું હોય છે. આ રીતે સાધના કરનાર સુશ્રમણ કે ધર્મશ્રમણ કહેવાય છે પરંતુ જો પ્રાપ્ત થયેલા સાધનોનો દુરુપયોગ કરે કે પ્રમાદી બને અથવા સૂત્રોક્ત અવગુણોથી યુક્ત થાય, તો તે પાપશ્રમણ કહેવાય છે માટે આ અધ્યયનનું શ્રવણ ચિંતન, મનન કરી સાધક સતત જાગૃત રહી પોતાની સાધનાને પ્રગતિશીલ બનાવે.
દરેક આત્મ કલ્યાણના ઈચ્છુક સાધક આ અધ્યયનનું સદા ચિંતન મનન કરતાં આત્મનિરીક્ષણ કરે અને સુત્રોક્ત કોઈ પણ અવગુણો કે અનાચારોના કારણે હું પાપશ્રમણ તો થતો નથી ને? એમ વિચારીને સાવધાનપણે સંયમની શુદ્ધ આરાધના કરે.
I અધ્યયન-૧૦ સંપૂર્ણ ]
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અઢારમું અધ્યયન |
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ (૧) સંજયીય કે (૨) સંયતીય છે. આ અધ્યયનના પ્રમુખ પાત્ર રાજા સંજય છે; તેના નામ ઉપરથી આ અધ્યયનનું નામ સંજયય' છે.
પ્રસ્તુત અધ્યયનના પૂર્વાર્ધમાં ૧૮ ગાથાઓ સુધી સંજય રાજાની કથા અંક્તિ છે. કાંડિલ્યનગરના રાજા સંજય પોતાની ચતુરંગી સેના સહિત શિકાર માટે વનમાં નીકળ્યા. સેનાએ જંગલમાં રહેલાં હરણોનાં ટોળાને કેસર ઉદ્યાન તરફ ધકેલ્યાં અને ઘોડા ઉપર આરૂઢ રાજાએ તીરથી હરણોને વીંધવાં શરૂ કર્યો, કેટલાંક હરણો ઘાયલ થઈ પડી ગયા, તો કેટલાંક મૃત્યુ પામ્યા.
ભાગતા હરણોનો પીછો કરતાં કરતાં રાજા એ વૃક્ષના એક લતામંડપમાં પદ્માસને ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજિત એક યોગીશ્વર મુનિને જોયા. જોતાં જ તે ચમક્યા. તુરંત જ અશ્વ પરથી નીચે ઊતરીને વિચાર્યું કે આ હરણો આ મુનિના હોવા જોઈએ, મેં આ મુનિનાં હરણોને માર્યા, તે અનર્થકારી કાર્ય થયું. મુનિ ક્રોધ કરે, તો લાખો કરોડો માનવોને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી શકે છે. મુનીશ્વર પાસે આવી તેણે વિનયપૂર્વક નમસ્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માંગી. મુનિ ગર્દભાલિ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તુરંત જ સંજય રાજાએ પોતાનું નામ જણાવ્યું. મુનિએ કહ્યું – રાજનું! મારા તરફથી તો તમને અભય છે, પરંતુ તમો પણ બીજાં પ્રાણીઓનાં અભયદાતા બનો. જેના માટે તમે આ અનર્થ કરી રહ્યા છો, તે સ્વજન કે પરિજન કોઈ તમને દુઃખથી બચાવવા આવશે નહીં. તેઓ શરણરૂપ પણ બની શકશે નહીં. ત્યાર પછી શરીર, યૌવન, ધન, પરિવાર તેમજ સંસારની અનિત્યતાનો ઉપદેશ ગર્દભાલી મુનિએ આપ્યો, રાજાનો આત્મા મુનિના ઉપદેશથી તુરંત જાગૃત બની ગયો. તે સંન્યાસ લઈ સંજયમુનિ બની ગયા તથા સાધનામાં તલ્લીન થઈ ગયા.
એકવાર વિચરણ કરતાં સંજયમુનિને ક્ષત્રિય રાજર્ષિના દર્શન થયા. તે ક્ષત્રિય રાજર્ષિએ નામ પરિચય વગેરે પૂછયા પછી તેના ગુણો અને વ્યક્તિત્વથી આકૃષ્ટ થતાં સંજયમુનિને તેના જ્ઞાનની વૃદ્ધિ માટે આત્મીયભાવથી કહેવા લાગ્યા. ગાથા ૨૩ થી ૩૩ સુધીમાં એકાંતવાદની તત્ત્વચર્ચા સાથે પોતાનો કંઈક પરિચય આપ્યો છે અને ગાથા ૩૦ તથા ૩૩ માં સંજયમુનિને સંબોધન સાથે ધર્માચરણની પ્રેરણા આપી છે. ગાથા ૩૪ થી ૫૧ માં જિનશાસનની વિશેષતારૂપ જ્ઞાન અને ક્રિયાના સમન્વયાત્મક સિદ્ધાંતને અનુલક્ષીને જેઓએ આત્મકલ્યાણ કર્યું છે, તે ભરત આદિ ચક્રવર્તીઓ તથા દશાર્ણભદ્ર, નમિ, કરકંડું, નગ્નતિ, ઉદાયન, કાશીરાજ, વિજય, મહાબળ આદિ ૧૯ મહાન આત્માઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આ ગાથાઓ જૈન ઇતિહાસની પુરાતન કથાઓની વિશેષતઃ ઝાંખી કરાવે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
[ ૩૩૫ ]
અંતમાં ક્ષત્રિય રાજર્ષિએ સંજયમુનિએ કહ્યું કે ધીર અને વિવેકી પુરુષ કયારે ય કુતર્કોમાં કે મિથ્યાવાદોમાં ફસાતા નથી. તેઓ શ્રેષ્ઠ ધર્મને જ સ્વીકારે છે અને આત્મકલ્યાણની ઉત્કૃષ્ટ સાધનાથી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી શાશ્વત સિદ્ધ થાય છે.
આ રીતે, આ અધ્યયન વિશેષતઃ ગર્દભાવિ આચાર્ય અને ક્ષત્રિય રાજર્ષિ દ્વારા ક્રમશઃ સંજયરાજાને અને સંજયમુનિને આપેલાં જ્ઞાનોપદેશથી પરિપૂર્ણ છે.
(આ અધ્યયનની ગાથાઓમાં સ્પષ્ટતા ન હોવાને કારણે સંજયમુનિ અને ક્ષત્રિય રાજર્ષિ, એ બંનેમાંથી કોણ કોને શું પૂછે, કોણ જવાબ આપે અને કઈ ગાથા કોનાથી સંબંધિત છે; આ બધું સમજવામાં થોડી મુશ્કેલી થાય છે. તેથી આ વિષયમાં જુદી જુદી કલ્પનાઓ થઈ છે. પરંતુ આ સૂત્રના પ્રાચીન વ્યાખ્યાકર્તા શાંત્યાચાર્યો જે જણાવ્યું છે તેના આધારે સ્પષ્ટ થાય છે કે ગાથા ૨૩ થી બધું જ વર્ણન ક્ષત્રિય રાજર્ષિ દ્વારા સંજયમુનિના જ્ઞાનવિકાસ માટે આત્મીયભાવથી કરવામાં આવ્યું છે.)
ooo
Page #406
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
– અઢારમું અધ્યયન - [EE/A સંજયીય ||2)
સંજય-સંચતિ રાજાનું પૂર્વજીવન :
कंपिल्ले णयरे राया, उदिण्ण बलवाहणे ।
णामेणं संजए णाम, मिगव्वं उवणिग्गए ॥१॥ શબ્દાર્થ - જિનવાદળે ને વિસ્તૃત સેના અને હાથી, ઘોડા વગેરેથી સંપન્ન, પાને સંગ નામું - સંજય નામના, ભિવં - શિકાર કરવા, ૩ળખાણ નીકળ્યા
૨]
ભાવાર્થ :- પંચાલ દેશના કાંપિલ્યનગરમાં વિશાળ સેના અને વાહનોથી સંપન્ન સંજય નામના પ્રખ્યાત રાજા હતા. એક દિવસ તે શિકાર કરવા માટે પોતાના નગરમાંથી બહાર નીકળ્યા. ___ हयाणीए गयाणीए, रहाणीए तहेव य ।
पायत्ताणीए महया, सव्वओ परिवारिए ॥२॥ શબ્દાર્થ :- હૈયાળી = અશ્વદળ, ઘોડાનું લશ્કર, નવાળી = હાથીઓનું દળ, હાઈl - રથનો મોટો કાફલો, પાયાળી = પાયદળ, સૈનિકોનું લશ્કર, મદયા = મોટી સંખ્યામાં, સવ્વો પરિવારિપ = આ બધાને લઈને, આ બધાંથી ઘેરાઈને. ભાવાર્થ :- તે રાજા વિશાળ સંખ્યામાં અશ્વસેના, ગજસેના, રથસેના તેમજ પાયદળ (સેના)થી ચારે તરફ ઘેરાયેલા હતા. |३ मिए छुहित्ता हयगओ, कंपिल्लुज्जाण केसरे ।
भीए संते मिए तत्थ, वहेइ रसमुच्छिए ॥३॥ શબ્દાર્થ :- વિષ્ણુન્નાઇ ફેસર = કાંપિલ્યનગરના કેસર ઉદ્યાનમાં, રમુજી - માંસનાં રસમાં આસક્ત, તલ્થ - ત્યાં તે જગ્યા, મણ - મૃગલાઓને, હિરા - ક્ષોભ ઉપજાવતાં, પીડા દેતાં, પણ = ભયભીત થયેલાં, સતે = થાકેલાં, વહેડુ = મારવા લાગ્યા
ભાવાર્થ :- ઘોડા ઉપર આરૂઢ થયેલા તે રાજા પશુમાંસના રસાસ્વાદમાં આસક્ત બની કાંડિલ્યનગરના
Page #407
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
| ૩૩૭ |
કેસરબાગમાં મગલાઓને થાકેલાં ભયભીત હરણાઓને બાણથી વધવા લાગ્યા, મારવા લાગ્યા.
વિવેચન :
પ્રાચીન કાળમાં રાજા અને સામાન્ય લોકો પણ શિકાર કરવાના શોખીન હતા.આ ચરમશરીરી સંજય રાજર્ષિ પણ શિકાર કરવાના શોખીન હતા. વિવાદ – (૧) બલ-ચતુરંગી સેના, હાથી, ઘોડા, રથ અને પાયદળ. વાહન – રથ, ગાડી – પાલખી વગેરે (૨) બલ – શરીર સામર્થ્ય, વાહન-હાથી, ઘોડા વગેરે તથા ઉપલક્ષણથી પાયદળ. ___अह केसरम्मि उज्जाणे, अणगारे तवोधणे ।
सज्झायज्झाण संजुत्ते, धम्मज्झाणं झियायइ ॥४॥ શબ્દાર્થ :- ૬ = આ અવ્યય છે, તે સમય, તવો = તપસ્વી, તપોધની, સાયાણ સંકુરે - સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન, ધમ્મા - ધર્મધ્યાન, ફિયાય - કરી રહ્યા હતા. ભાવાર્થ - ત્યાં કેસર ઉદ્યાનમાં જ એક તપોધની અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા. તે ધર્મધ્યાન કરી રહ્યા હતા. ____ अप्फोवमंडवम्मि, झायइ खवियासवे ।
तस्सागए मिए पासं, वहेइ से णराहिवे ॥५॥ શબ્દાર્થ :- રવિયા-આશ્રવને રોકનાર, પૂર્વે કરેલાં કર્મોનો ક્ષય કરનાર, અખોવનવવભિવેલ અને લતાઓથી બનેલા મંડપમાં, લાયક ધ્યાન કરી રહ્યા હતા, તસ્સ પાસ- ત્યાં તેની પાસે, આVIE = આવ્યા, તે = 0, રહિ = રાજા દ્વારા, વદે = મારેલાં, હણાયેલાં. ભાવાર્થ :- કર્મ ક્ષય કરનાર અથવા આશ્રવોને રોકનાર અણગાર લત્તામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. તેમની પાસે રાજા દ્વારા મારેલાં, વીંધાયેલા હરણાંઓ આવી પહોંચ્યા. વિવેચન :અગર તવો :- અહીં તપોધની અણગારનું નામ નિયુક્તિકારે ગર્દભાલી દર્શાવ્યું છે. સાયાનુ - સ્વાધ્યાયનો અર્થ છે – શ્રુતજ્ઞાનનું પરાવર્તન વગેરે અને ધ્યાનનો અર્થ છે ધર્મધ્યાન વગેરે શુભ ધ્યાનમાં સંલગ્ન. અખોવનડવનિ :- આ દેશીય શબ્દ છે. વૃદ્ધ વ્યાખ્યાકારોએ તેનો આ પ્રમાણે અર્થ કર્યો છે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વગેરેથી છવાયેલો મંડપ અથવા નાગરવેલ, દ્રાક્ષાદિ લતાઓથી વ્યાપ્ત, ઘેરાયેલો મંડપ. gવસિષે – (૧) જેઓએ હિંસાદિ આશ્રવો અર્થાત્ કર્મબંધના હેતુઓને નિર્મૂળ કર્યા હતા, (૨) કર્મ
Page #408
--------------------------------------------------------------------------
________________
| ૩૩૮ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ક્ષય કરવામાં પ્રયત્નશીલ. સંજય રાજાને મુનિ દર્શન - | દ ગદ માસનો ૨યા, વિપ્રમામ્ સો સ્તÉI
हए मिए उ पासित्ता, अणगार तत्थ पासइ ॥६॥ શબ્દાર્થ :- ૬ - પછી, આળો - ઘોડા પર બેઠેલા, તો - તે, રાયા - રાજા, તહિં - ત્યાં, મંડપ સમીપે, લિવું = શીધ્ર, આમ્પ = આવીને, ઢ = મારેલાં, મિણ = મૃગલાઓને, પાલિત્તા = જોયા, જોઈને, ૩. સાથે જ, તલ્થ - ત્યાં રહેલા, બેલા,
અ મુનિરાજને પણ, પાડું - જોયા. ભાવાર્થ :- ત્યાર પછી અશ્વારૂઢ રાજા હરણાંઓને જોવા જલ્દી તે સ્થાને આવ્યા, ત્યાં તેણે હણાયેલા હરણાંઓને જોયાં અને ત્યાં જ ધ્યાનસ્થ તપસ્વી અણગારને પણ જોયા.
अह राया तत्थ संभंतो, अणगारो मणाऽऽहओ ।
मए उ मंदपुण्णेणं, रसगिद्धेण घंतुणा ॥७॥ શબ્દાર્થ - અદ તત્થ = આ જોઈને, રીય = રાજા, સંતો - મૂંઝવણમાં પડી ગયા, મા ૩- હું કેવો, મારાથી, સંપુomi - મંદભાગી, રોગ - રસમૃદ્ધ, રસલોલુપ, જંતુળT - ઘાતક બનેલો, મળી = વ્યર્થ, ગળો - મુનિરાજનું ચિત્ત, અદગો ન દુભાવ્યું છે, દુભાવવામાં આવ્યું છે. ભાવાર્થ :- મુનિને જોઈ રાજા ભયભીત થયા. તેણે વિચાર્યું-હું કેટલો પુણ્યહીન (ભાગ્યહીન) છું, રસલોલુપ તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ જ મુનિને પીડા આપી તેમનું દિલ દુભાવ્યું છે.
आसं विसज्जइत्ताणं, अणगारस्स सो णिवो ।
विणएण वंदए पाए, भगवं एत्थ मे खमे ॥८॥ શબ્દાર્થ - તો પછી તે,જિવો- રાજા, આણં ઘોડાને,વિસનત્તા-વિસર્જન કરી અર્થાત્ તેના ઉપરથી નીચે ઊતરીને, ગારિસ્સ = મુનિરાજને, વિશાળ = વિનયપૂર્વક, પણ = ચરણોમાં, વેર - વંદના કરી, મા - હે ભગવાન, પ0 - આ વિષયમાં, મે મને, તને - ક્ષમા કરો.
ભાવાર્થ :- રાજાએ તુરંત જ ઘોડા ઉપરથી ઊતરીને અણગારના બંને ચરણોમાં સવિનય, સભક્તિ વંદન કર્યા અને કહ્યું – 'ભગવન્! આ અપરાધ માટે મને માફ કરો.'
વિવેચન :તÉ - ઘાયેલ મૃગલાંઓ જ્યાં ગયા, જ્યાં જઈને પડતા હતા તે સ્થાનમાં, મrss
- મુનિની
Page #409
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૩૯
નજીકમાં જ હરણાઓને મારીને મેં વ્યર્થ જ મુનિના હૃદયને દુઃખ પહોંચાડયું.
अह मोणेण सो भगवं, अणगारे झाणमस्सिए ।
रायाणं ण पडिमंतेइ, तओ राया भयदुओ ॥९॥ શબ્દાર્થ :- અદ - પરંતુ, સો - તે, ભાવ- ભગવંત, વણકરે - અણગાર, મુનિ, જ્ઞા
ણિ - ધ્યાનમાં રહ્યા, મોણ - મૌન ધારણ કરીને, રા - રાજાને જ મતે - કશો ય ઉત્તર આપ્યો નહીં, તો = ત્યારે તે. મથ૬૬ = ભયભીત થયા. ભાવાર્થ - પરંતુ તે અણગાર ભગવાન મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન રહ્યા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો, તેથી રાજા વધુ ભયભીત થયા.
__ संजओ अहमम्मीति, भगवं वाहराहि मे ।
कुद्धे तेएण अणगारे, डहेज्ज परकोडिओ ॥१०॥ શબ્દાર્થ :- ૩૬ -હું, સંનો - સંજય રાજા, નિ (સન) - , ત-માટે, ને વાદરા = મારી સાથે બોલો, મારી સામે જુઓ, શુદ્ધ = ગુસ્સે થયેલા, કોપાયમાન, તે = પોતાના તેજથી, પુરોહિશો - કરોડો વ્યક્તિઓને, દેન્ગ = બાળી નાખે છે. ભાવાર્થ - રાજાએ કહ્યું કે હે ભગવન્! હું સંજય રાજા છું, આપ મારી સાથે બોલો કે મારી સામે જુઓ, કારણ કે હું જાણું છું કે કુપિત થયેલા અણગાર પોતાની શક્તિથી કરોડો વ્યક્તિઓને બાળી શકે છે. વિવેચન :જ કિમતેફ – પ્રત્યુતર ન આપ્યો, તેથી રાજાએ વિચાર્યું– હું તને ક્ષમા કરું છું કે નહીં એવો કોઈ પ્રત્યુત્તર મુનિએ ન આપ્યો, માટે મુનિ મારા ઉપર ક્રોધિત થઈ ગયા લાગે છે. જયન્દુ - મુનિનું મૌન જાઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયા કે ઋષિ ક્રોધિત થયા છે, તે શું કરશે? સંગ મર્મજ્ઞતિઃ – ભયભીત રાજાએ નમ્રતાપૂર્વક પોતાનો પરિચય આપ્યો, – હું સંજય નામનો રાજા છું; કારણ કે મને કોઈ સામાન્ય મનુષ્ય માની કોપિત થઈ ભસ્મ ન કરે.
કે તે – રાજા બોલ્યા કે હું એટલા માટે ભયભીત છું કે આપ મારી સાથે વાત કરતા નથી. મેં સાંભળ્યું છે કે તપસ્વી અણગાર કોપાયમાન થાય, તો પોતાના તેજ વડે (તેજો વેશ્યાદિથી) હજારો જ નહીં કરોડો મનુષ્યોને ભસ્મ કરી શકે છે.' રાજાને મુનિનો ઉપદેશ :११ अभओ पत्थिवा तुब्भं, अभयदाया भवाहि य ।
अणिच्चे जीवलोगम्मि, किं हिंसाए पसज्जसि ॥११॥
Page #410
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શદાર્થ - સ્થિવા- હે રાજન્!, તુબ્સ - તને, સબ - અભય છે, તું પણ), ભવાયા = જીવોનો અભયદાતા, ભવાદિ = બન, થઈ જા, બિલ્વે = અનિત્ય, ગૌવનો Hિ = આ જીવલોકમાં, સંસારમાં, હિંસા = હિંસામાં, %િ = શા માટે, પતિ = આસક્તિ રાખે છે. ભાવાર્થ :- મુનિએ કહ્યું – હે રાજનું! મારા તરફથી તું નિર્ભય થઈ જા, તું પણ અન્ય જીવો માટે અભયદાતા બની જા. અનિત્ય એવા આ સંસારમાં તું શા માટે હિંસામાં આસક્ત થઈ રહ્યો છે? १२ जया सव्वं परिच्चज्ज, गंतव्वमवसस्स ते ।
अणिच्चे जीवलोगम्मि, किं रज्जम्मि पसज्जसि ॥१२॥ શબ્દાર્થ - ન - જ્યારે, સā - સર્વસ્વ બધા પદાર્થો, રિક્વઝ - અહીં જ મૂકીને, છોડીને, અવલ - પરવશ થઈને, તે - તારે, તબ્ધ - એક દિવસ ચાલ્યા જવું પડશે, ક્વેિ - આવા અનિત્ય, વત્તોષિક - આ સંસારમાં, રાગ્નિ રાજ્ય સંપદામાં, વિંજ - શા માટે, પલmતિ આસક્તિ કરે છે? ભાવાર્થ :- હે રાજનું! જ્યારે પરવશપણે બધું જ અહીં છોડીને તારે જવાનું છે, તો અનિત્ય એવા આ સંસારમાં, રાજ્યમાં શા માટે આસક્ત થઈ રહ્યો છે? १३ जीवियं चेव रूवं च, विज्जुसंपाय चंचलं ।
जत्थ तं मुज्झसि रायं, पेच्चत्थं णावबुज्झसे ॥१३॥ શબ્દાર્થ - વંહે રાજન!, કલ્થ - જેમાં, તં- તું, મુસિ આસક્ત થઈ રહ્યો છે, કવિય
આ જીવન, મનુષ્ય આયુષ્ય, વેર - અને, વં - શરીરનું રૂપ, વિનુસંપાય તંવ-વીજળીના ચમકારા જેવું ચંચળ છે, વલ્થ - પરલોકના વિષયમાં, ગાવવું(લિ) બોધ પામતો નથી, વિચાર કરતો નથી. ભાવાર્થ :- હે રાજન! તું જેમાં આસક્ત છો, તે મનુષ્ય જીવન અને શરીરનું રૂપ, એ બધું તો વીજળીના ચમકારા જેવું ચંચળ છે, માટે તું પરલોક હિતાર્થે કેમ વિચાર કરતો નથી? १४ दाराणि य सुया चेव, मित्ता य तह बंधवा ।
जीवंतमणुजीवंति, मयं णाणुव्वयंति य ॥१४॥ શબ્દાર્થ - રાRIT = સ્ત્રીઓ, સુય = પુત્રો, વેવ = અને પરિવારના બીજા લોકો, મિત્તા = મિત્રો, તદ - તથા, વંધવા - બંધુ, સંબંધીઓ, જીવંત - જીવનારને જ, અણુનીવંતિ - અનુસરે છે, ૨ = પરંતુ, મ = મરનારની, ગજુવતિ = પાછળ કોઈ જતું નથી. ભાવાર્થ :- આ સ્વાર્થમય સંસારમાં સ્ત્રીઓ, પુત્રો કે બંધુઓ, એ બધાં જીવતાને જ અનુસરી તેના
Page #411
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયય
૩૪૧ |
સુખમાં ભાગીદાર બને છે, મરેલાં પાછળ કોઈ સાથે જતું નથી. १५ णीहरंति मयं पुत्ता, पियरं परमदुक्खिया ।
पियरो वि तहा पुत्ते, बंधू रायं तवं चरे ॥१५॥ શબ્દાર્થ :- મયં મૃત્યુ પામેલા, પિય-પિતાને, પુરા - તેના પુત્રો, પરમગુજિયા - ઘણા જ દુઃખી થઈને, નીતિ ઘરમાંથી બહાર કાઢે છે, તહ - તેમજ, પુણે - મરેલા પુત્રોને, પથરો વિ -પિતા પણ કાઢે છે, વંધૂ - ભાઈઓ (પણ તેમજ કરે છે), તવંતપનું, સંયમનું, વર- આચરણ કરવું જોઈએ.
ભાવાર્થ :- અત્યંત દુઃખી થયેલા પુત્રો પોતાના મરેલાપિતાને ઘરમાંથી બહાર કાઢી સ્મશાન તરફ લઈ જાય છે અને તે જ રીતે પિતા પણ મૃત પુત્રને તથા ભાઇને ઘરની બહાર કાઢે છે, માટે હે રાજન ! તું તપશ્ચર્યા કર અર્થાત્ સંયમ ગ્રહણ કર. |१६ तओ तेणऽज्जिए दव्वे, दारे य परिरक्खिए ।
कीलंतिऽण्णे णरा राय, हट्ठ तुट्ठ-मलकिया ॥१६॥ શબ્દાર્થ :- તો - તેના મર્યા પછી, તે - તે વ્યક્તિનું, જિન સંગ્રહ કરેલા, રેલ્વે વ્ય, ધનને, વિરહ - સુરક્ષિત રાખેલી તેની, વારે - સ્ત્રીઓને, અM - બીજા, ગરા - રાજા વગેરે,
g૬ - હર્ષ અને આનંદથી, મiરિયા - ઘરેણાથી સજ્જિત થઈને, વસંતિ - ભોગવે છે. ભાવાર્થ :- હે રાજન્ ! મૃત્યુ પછી વ્યક્તિ દ્વારા મેળવેલા ધન તથા સુરક્ષિત રાખેલી સ્ત્રીઓનો ઉપભોગ બીજા મનુષ્યો જ કરે છે, આભૂષણોથી અલંકૃત થઈ હર્ષ અને આનંદ કરે છે. १४ तेणावि जं कयं कम्म, सुहं वा जइ वा दुहं ।
| મુળા તે ગુનો, ૭૬ ૩ પર માં ૨૭ના શબ્દાર્થ :- - મરનાર વ્યક્તિએ, વિ - પણ, ગં - જે, સુ - સુખકારી, શુભ, મ - અથવા, કુર્દ - દુઃખકારી, અશુભ, માં - કર્મો, યે - કર્યો હોય, તે વખુણા સંત્તો - તે કર્મોની સાથે જ, પરં - પરભવમાં, બીજા ભવમાં, છ - જાય છે. ભાવાર્થ :- મૃત વ્યક્તિએ જે કંઈ પણ શુભ કે અશુભ કર્મ કર્યા છે, તે કર્મોની સાથે પરલોકમાં એકલો જ જાય છે.
વિવેચન :અમો પત્થના તુમ - ભયભીત રાજાને મુનિએ આશ્વાસન આપતાં કહ્યું- હે રાજન્ ! તને મારા
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૪૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
તરફથી અભય છે. જેમ તને મૃત્યુનો ભય લાગ્યો, તેમ બીજાં પ્રાણીઓને પણ મૃત્યુનો ભય છે. જેમ મેં તને અભયદાન આપ્યું, તેમ તું બીજાં પ્રાણીઓનો અભયદાતા બન.
બન્ને જીવતો – આ સમગ્ર જીવલોક સંસાર અનિત્ય છે, એ દષ્ટિએ તું પણ અનિત્ય છે, તારું જીવન ક્ષણિક છે. તો પછી આવા ક્ષણિક મનુષ્ય જીવનમાં હિંસાદિ ઘોર કૃત્યો શા માટે કરે છે? આ જીવન અને સૌંદર્ય બધુ જ ચંચળ છે. મૃત્યુ સમયે રાજ્ય, ધન ભંડાર વગેરે છોડીને જવું પડશે. તો આ વસ્તુઓના મોહમાં શા માટે મુગ્ધ બની રહ્યો છે. વારાણ ય સુવા રેવ - જે સ્ત્રી, પુત્રાદિ માટે મનુષ્ય ધન કમાય છે, પાપકર્મ કરે છે; તે બધાં આ જીવનના સાથી છે, મર્યા પછી કોઈ સાથે આવતાં નથી. જીવ એકલો પોતાનાં શુભાશુભ કર્મો સાથે પરલોકમાં જાય છે. ત્યાં કોઈ સગા સંબંધી દુઃખ ભોગવવાં આવતાં નથી; તેના મર્યા પછી, પાપકર્મ અને દુઃખો સહીને પ્રાપ્ત કરેલાં તેના તે ધનથી બીજા લોકો મોજમજા ઉડાવે છે. આવા ક્ષણિક સગપણ માટે જીવન હારી જવું, તે કોઈ રીતે યોગ્ય નથી.
આ રીતે મુનિએ રાજાને અભયદાન આપીને રાજ્યત્યાગ કરવાનો, પરલોકના હિતને વિચારવાનો અને અનિત્ય જીવન, યૌવન, ધન, બાંધવ વગેરે તરફ આસક્તિ કે મમત્વનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. સંજય રાજાની દીક્ષા :१८ सोऊण तस्स सो धम्मं, अणगारस्स अंतिए ।
महया संवेग णिव्वेयं, समावण्णो णराहिवो ॥१८॥ શબ્દાર્થ :- તરસ -તે, મળIIR - મુનિરાજની, અંક્તિ પાસેથી, તો બન્ને - આવો ધર્મ, તો સાંભળીને, નરદિવો-રાજાએ, મહત્ય -મહાન, પ્રબલ, સંવેnfધ્યેય- સંવેગ-નિર્વેદને અર્થાત્ વૈરાગ્ય ભાવોને અને સંસારથી ઉદાસીન ભાવોને, માવો - પ્રાપ્ત કર્યા. ભાવાર્થ :- આ પ્રમાણે ગર્દભાલી અણગારની પાસે ધર્મનો ઉપદેશ સાંભળીને સંજય રાજા તે જ સમયે મહાન સંવેગ અને નિર્વેદભાવને પામ્યા અર્થાત્ સંસારથી વિરક્ત થયા. १९ संजओ चइउं रज्ज, णिक्खंतो जिणसासणे ।
गद्दभालिस्स भगवओ, अणगारस्स अतिए ॥१९॥ શબ્દાર્થ - ૨i -રાજ્યને, રફ છોડીને, બારિસ - ગર્દભાલી નામના,નિબસીસ - જિન શાસનમાં,
fહતો - દીક્ષિત થયા. ભાવાર્થ :- રાજ્ય છોડીને સંજય રાજા ભગવાન ગર્દભાલી અણગારની પાસે જિનશાસનમાં દીક્ષિત થયા.
Page #413
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
EOS
D.
૩૪૩
વિવેચન :સંવેગ અને નિર્વેદ – સંવેગ એટલે મોક્ષની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારથી વિરક્તિ અર્થાત્ વૈરાગ્ય ભાવના. શિવતો જિગલીને – જિનશાસન અર્થાત્ વીતરાગધર્મના માર્ગે આગળ વધી સંસારથી કે ઘરથી નીકળ્યા અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી. ક્ષત્રિયમુનિ અને સંજય રાજર્ષિનું મિલન :२० चिच्चा रटुं पव्वइए, खत्तिए परिभासइ ।
जहा ते दीसइ रूवं, पसण्णं ते तहा मणो ॥२०॥ શબ્દાર્થ :- વત્તા = ક્ષત્રિય રાજા, ર૬ રાષ્ટ્રને, રાજ્યને,છોડીને, પળ = દીક્ષિત થયા હતા, (ક્ષત્રિય મુનિ, સંયતિ મુનિને), પરમાર - પૂછવા લાગ્યા, ગરી- જેવું, તે- તમારું, રમવું = રૂપ, પસUM = પવિત્ર, નિર્વિકારી, તદા = તેમજ, તે = તમારું, મળો = અંતઃકરણ, હીંસ = દેખાય
ભાવાર્થ :- પોતાના રાષ્ટ્રને ત્યાગીને દીક્ષિત થયેલા ક્ષત્રિય મુનિએ સંજયમુનિને કહ્યું – હે મુનિ! આપનું આ પવિત્ર રૂપ જેવું દેખાય છે, તેવું જ આપનું અંતઃકરણ પણ પ્રસન્ન અને પવિત્ર લાગે છે, દેખાય
२१
किं णामे किं गोत्ते, कस्सट्ठाए व माहणे । कह पडियरसि बुद्धे, कहं विणीए त्ति वुच्चसि ॥२१॥
શબ્દાર્થ - જિં નામે = આપનું નામ શું છે.
ોિરે કયું ગોત્ર છે, - અને, સફ઼ાણ - શા માટે, મને - અહિંસક અણગાર થયા છો?, ૧૦૬ - કેવી રીતે તમે, યુકે - આચાર્ય, ગુરુજનોની, ડિસિ - સેવા કરો છો?અને, હું કેવી રીતે, વિપત્તિ વિનયવાન, યુવતિ - કહેવાઓ
છો.
ભાવાર્થ :- ક્ષત્રિય મુનિએ સંજય મુનિને પૂછ્યું – આપનું નામ શું છે, આપનું ગોત્ર કયું છે, તમે શા માટે અણગાર થયા છો, કઈ રીતે તમે આચાર્ય કે ગુરુદેવની સેવા કરો છો અને તમે વિનયશીલ કેમ કહેવાઓ છો?
संजओ णाम णामेणं, तहा गोत्तेण गोयमो । गद्दभाली ममायरिया, विज्जा चरण पारगा ॥२२॥
२२
Page #414
--------------------------------------------------------------------------
________________
३४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- સંગો ગામ ખામાં - સંજય મારું નામ છે, નોયમો - ગૌતમ મારું, નૌસેન ગોત્ર છે, તા - અને, વિજ્ઞાપરણપારા - વિદ્યા (જ્ઞાન) અને ચારિત્રના પારગામી, ગર્દભાલી, મમ = મારા, અયરિયા = આચાર્ય છે, ગુરુ છે.
માલી
ભાવાર્થ :- સંજયમુનિએ પ્રત્યુત્તર આપતા કહ્યું – મારું નામ સંજય છે, ગૌતમ મારું ગોત્ર છે, જ્ઞાન અને ચારિત્રના પારગામી ગર્દભાલી મારા આચાર્ય છે.
વિવેચન :
रहूं :- જનપદ કે પ્રાંતને જ પ્રાચીનકાળમાં રાષ્ટ્ર કહેતા હતા. એક જ રાજ્યમાં અનેક રાષ્ટ્ર હતાં. વર્તમાનના તાલુકાને રાષ્ટ્ર કહેવાતા હતા.
:
ક્ષત્રિય રાજર્ષિનો પરિચય – ક્ષત્રિય રાજર્ષિ પૂર્વ જન્મમાં સંયમનું પાલન કરી દેવ થયા હતા. ત્યાંથી મૃત્યુ પામી તેણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો. કોઈ નિમિત્તથી પૂર્વજન્મની સ્મૃતિ થતાં તેણે સંસારથી વિરક્ત થઈ દીક્ષા ધારણ કરી હતી. કુળ ઉપરથી તેનું નામ ક્ષત્રિયમુનિ રાખવામાં આવ્યું હતું.
ક્ષત્રિયમુનિના પાંચ પ્રશ્ન હતા – (૧) આપનું નામ શું ? (ર) આપનું ગોત્ર કર્યું ? (૩) આપ શા માટે મહામુનિ બન્યા ? (૪) આચાર્યોની સેવા કયારે અને કેવી રીતે કરો છો ? અને (૫) આપ વિનીત કેવી રીતે છો ?
પસળે તે તહા મળો :– અંતઃકરણ કલુષિત હોય તો બાહ્ય આકૃતિ અકલુષિત એટલે નિર્વિકાર પ્રતીત થતી નથી. સંજયરાજર્ષિની બાહ્ય આકૃતિ ઉપરથી ક્ષત્રિયમુનિએ તેના અંતઃકરણની પવિત્રતાના દર્શન કર્યા.
માહને ઃ(૧) જેનાં મન, વચન, કાયા હિંસાદિ પ્રવૃત્તિથી નિવૃત્ત છે, તે માહણ છે. (૨) વચનથી જે અહિંસાનો ઉપદેશ આપે છે તે માહણ છે. (૩) હિંસાદિ સર્વપાપોથી વિરત મુનિ જ અહીં માહણ શબ્દથી ગૃહીત છે. (૪) માહણનો સીધો અર્થ છે અહિંસક અથવા અણગાર.
ગાથા ૨૧ માં ક્ષત્રિય મુનિ દ્વારા પાંચ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. સંજય રાજર્ષિએ ત્રણ ઉત્તરમાં તેનો સમાવેશ કર્યો છે, તે આ રીતે સમજવું જોઈએ – મારા આચાર્ય ગર્દભાલી છે, જે શ્રુત ચારિત્રમાં પારંગત છે. તેના ઉપદેશથી હું મુનિ બન્યો છું. તેના દ્વારા મેં શાસ્ત્રાધ્યયન અને શિક્ષાઓ ગ્રહણ કરી છે. મારા આચાર્યે સંયમનું ફળ મુક્તિ કહ્યું છે.મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ હું માહણ (મુનિ) બન્યો છું. આચાર્યશ્રીની આજ્ઞાનુસાર ચાલું છું, તે જ તેમની સેવા છે અને તેના કથન અનુસાર હું દરેક મુનિચર્યાનું પાલન કરું છું, આ મારી વિનીતતા છે.
વિખ્તાવરળ :– વિધાનો અર્થ અહીં શ્રુતજ્ઞાન છે તથા ચરણનો અર્થ ચારિત્ર છે.
'માહન' પદથી પાંચ મહાવ્રતરૂપ મૂલ ગુણોની આરાધકતા; આચાર્યગુરુની સેવાથી,
Page #415
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૪૫ |
આચાર્યની આજ્ઞાનું પાલન કરવાથી અને આચાર્યના ઉપદેશાનુસાર ગ્રહણશિક્ષા તેમજ આસેવન શિક્ષામાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તર ગુણોની આરાધકતા પ્રગટ કરવામાં આવી છે. ક્રિયાવાદી વગેરેની ચર્ચા વિચારણા :२३ किरियं अकिरियं विणयं, अण्णाणं च महामुणी ।
एएहिं चउहिं ठाणेहिं, मेयण्णे किं पभासइ ॥२३॥ શબ્દાર્થ :- મહાકુળા - હે મહામુનિ, વિવુિં - ક્રિયાવાદ, વેરિયં - અક્રિયાવાદ, વિયંવિનયવાદ, માળ - અજ્ઞાનવાદ, પÉ - આ, ઘઉં, ચાર, સાર્દ - સ્થાનો (વાદો) દ્વારા, મેયm - તત્ત્વજ્ઞ, જ્ઞાની અથવા વાદી લોકો પોતાની ઈચ્છાનુસાર એકાંતપક્ષનું, વિંજ - શું, અમાસ : પ્રતિપાદન કરે છે. ભાવાર્થ :- ક્ષત્રિયમુનિ – હે મહામુનિવર! ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન; આ ચાર એકાંતવાદ છે અર્થાતુ આ ચારવાદથી અજ્ઞાની લોકો ભિન્ન ભિન્ન કથન કરે છે, પરંતુ તત્ત્વજ્ઞોએ ધર્મના વિષયોમાં શું કથન કર્યું? અથવા કેટલાક એકાંતવાદી તત્ત્વજ્ઞ શું એકાંત પક્ષની અસત્ય પ્રરૂપણા કરે છે? (ક્ષત્રિયમુનિ જાતે જ પ્રશ્ન ઉપસ્થિત કરી આગળની ગાથાઓમાં સમાધાન કરે છે.)
इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुडे ।
विज्जाचरण संपण्णे, सच्चे सच्चपरक्कमे ॥२४॥ શબ્દાર્થ - વિજ્ઞાવરણ સંપv - જ્ઞાન અને ચારિત્ર સંપન્ન, સજો - સત્ય બોલનાર, સવારને = સત્યમાં પરાક્રમ કરનાર, પરિખિલ્લુડે = કષાયોને શાંત કરનાર, યુદ્ધ - તત્ત્વવેત્તા, કેવળ જ્ઞાની, નાયણ - જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ, ઉપરોક્ત ચારેવાદનું, વારંવાર = કથન કર્યું છે. ભાવાર્થ :- મુનિ - તત્ત્વવેત્તા એટલે સર્વજ્ઞ, સર્વદર્શી, સત્યનિષ્ઠ, સત્યપરાક્રમી, પરમ ઉપશાંત કષાયી તથા જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ, આ પ્રમાણે કહ્યું
२४
२५ पडति णरए घोरे, जे णरा पावकारिणो ।
दिव्वं च गई गच्छंति, चरित्ता धम्ममारियं ॥२५॥ શબ્દાર્થ :- = - એ, બી - મનુષ્ય, વરિો • પાપ કરનાર છે, અસત્ પ્રરુપણા અને હિંસાદિ પાપકર્મમાં પ્રવૃત્તિ કરનાર, પોરે = ઘોર, અંધકારવાળી ભયાનક, નર = નરકમાં, પતિ = પડે છે, જાય છે, આરિચું = કૃત, ચારિત્રરૂપ આર્ય, ધમૅ = ધર્મનું, વરિત્તા = આચરણ કરીને જીવ, બિં છું = દેવગતિમાં, છતિ = જાય છે. પ્રાપ્ત થાય છે.
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ભાવાર્થ :- આ સંસારમાં જે લોકો પાપનું આચરણ કરે છે, તે ઘોર નરકમાં એટલે દુર્ગતિમાં જાય છે અને જે આર્ય ધર્મનું એટલે તીર્થંકરો કથિત સંયમધર્મનું આચરણ કરે છે, તે દિવ્ય ગતિ એટલે મોક્ષ કે દેવલોકમાં જાય છે.
२६ मायाबुइयमेयं तु, मुसाभासा णिरत्थिया । संजयमाणो वि अहं, वसामि इरियामि य ॥२६॥
શબ્દાર્થ :- માયા (વાયા) વુડ્સમેય = માયાપૂર્વક વચન બોલે છે, વાણીથી કથન માત્ર કરે છે, તુ - તેની, ભાલા - ભાષા, કથન, મુજ્ઞા - મિથ્યા, અસત્ય, વિ - અને, પણ, રિન્થિયા – નિરર્થક છે, અહં = હું, સંગયમાળો = સંયમ માર્ગમાં, સંયમ પાલન કરતાં, વસામિ = સારી રીતે રહું છું, સ્થિર
=
છું, ફરિયામિ = યત્નાપૂર્વક ગોચરી વગેરે માટે જાઉં છું, વિચરણ કરું છું.
ભાવાર્થ :- ક્રિયાવાદી વગેરે એકાંતવાદીઓના સિદ્ધાંત માયાજાળસમાન અને કેવળ વચનવીર્યવાળાં હોય છે અર્થાત્ તેની અસત્ય અને નિરર્થક ભાષાઓ કેવળ વાણીવિલાસ માત્ર જ હોય છે. આ જાણી તેનાથી આત્માને સંયમિત (સાવધાન) રાખીને હું સંયમમાં રહું છું અને વિચરણ કરું છું.
२७
सव्वे ए वेइया मझं, मिच्छादिट्ठि अणारिया ।
विज्जमाणे परे लोए, सम्मं जाणामि अप्पयं ॥ २७॥
=
=
શબ્દાર્થ :- ૬ સવ્વ - આ બધા વાદી (તાર્કીકો) લોકો, મળ્યું - મારા, વેડ્યા – જાણેલા છે (ઓળખેલા) આ બધા, મિચ્છાવિષ્ટિ - મિથ્યાદષ્ટિ, અળરિયા = અનાર્ય છે, પરેલોય્ = પરલોક, વિજ્ઞમાળે = વિધમાન છે, પરલોકમાં રહેલાં, અઘ્યય = મારા આત્માને, આત્માઓને, સમ્ન = સમ્યક્ પ્રકારે, ગાળમિ – જાણું છું.
=
ભાવાર્થ :- ક્ષત્રિય રાજર્ષિ – આ સંસારના બધા વાદીઓ, તાર્કિકોને મેં જાણ્યા છે. તે બધા મિથ્યાદષ્ટિ અને અનાર્ય છે. મેં પરલોક ને પણ જાણ્યો છે તેથી સમ્યક્ પ્રકારે આત્મસ્વરૂપને ઓળખું છું અથવા પરલોકમાં રહેલા આત્માઓને પણ હું સારી રીતે જાણું છું અને જોઉં છું.
વિવેચન :
किरियं अकिरियं ઃ– આ ગાથા દ્વારા ક્ષત્રિય રાજર્ષિએ સંજયમુનિને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો છે જેમાં ચારે ય એકાંતવાદને સમજાવીને પછી આગળની ગાથાઓ દ્વારા મહાપુરુષોના કલ્યાણ કરવાના આશયથી વીતરાગ સિદ્ધાંત અને તેની મહત્તા પ્રદર્શિત કરી છે.
મેયળે :– (૧) તાર્કિકો, વાદીઓ (૨) તત્વજ્ઞો, જ્ઞાની આત્માઓ.
માયા :– આ ગાથાનો પ્રારંભ રીતે 'માયા' અને પાઠાંતરે 'વાયા' બન્નેના શબ્દથી થાય છે, તેથી તેના અર્થ
Page #417
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
| ૩૪૭ |
પણ બે પ્રકારે થાય છે: (૧) અન્યતીર્થિકોના સિદ્ધાંત પ્રત્યે (૨) ભાષા સમિતિ પ્રત્યે. તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરનો ઉપદેશ સીધો અને સરળ છે. જે ગાથા ૨૫ માં વર્ણિત છે. બીજા વાદીઓના કથન માયા યુક્ત છે અથવા વાણી વિલાસ માત્ર હોવાનો ઉલ્લેખ છે.
રિયામિ :- "ઈર્યા શબ્દનો અર્થ ગમન, ગતિ છે. અહીં આ શબ્દ પ્રગતિ અર્થમાં કે સંયમમાં વિચરણ કરવાના અર્થમાં પ્રયુક્ત છે.
ક્ષત્રિયમુનિને અવધિજ્ઞાન અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન હતું. ગાથા ૨૭ અને ૨૮ થી આ વાત સિદ્ધ થાય છે. ક્ષત્રિયમુનિની દિવ્ય વિશેષતા :२८ अहमासी महापाणे, जुइमं वरिस सओवमे ।
जा सा पाली महापाली, दिव्वा वरिस सओवमा ॥२८॥ શબ્દાર્થ :- અહં- હું, મહાપળે- બ્રહ્મ દેવલોકના મહાપ્રાણ વિમાનમાં, ગુરૂમં આવી- કાંતિથી યુક્ત દેવ હતો અને, વરિલ સવ- અહીંના સો વર્ષ આયુષ્યની સાથે જેની ઉપમા અપાય છે તેવા, નિષ્ણાંકદેવોની, ના = જે, પાના- પલ્યોપમ અને, મહાપાની સાગરોપમની સ્થિતિ કહેવાય છે, તે વલિ સવાર તેવું મારું આયુષ્ય હતું. ભાવાર્થ :- પહેલાં હું પાંચમા દેવલોકના મહાપ્રાણ વિમાનમાં યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષના આયુષની ઉપમા અપાય છે, તેમ ત્યાં દેવોની પણ સો વર્ષની ઉપમાવાળી સ્થિતિ પલ્યોપમ અને મહા પલ્યોપમ અર્થાત્ સાગરોપમની હોય છે, તેવી રીતે મારું પણ સાગરોપમનું આયુષ્ય હતું. २९ से चुए बंभलोगाओ, माणुस्सं भवमागओ ।
अप्पणो य परेसिं च, आउ जाणे जहा तहा ॥२९॥ શબ્દાર્થ - - તે, સંપત્તોજનો બ્રહ્મનામના દેવલોકમાંથી, રૂપ ચ્યવન થતાં, માપુરૂં - મનુષ્યના, ભવં લોકમાં, ગળો આવ્યો છું, પણ હું પોતાનું, આતં-બીજાનું, નહ આયુષ્ય, તક જેવું છે, નાનેતેવું, યથાર્થ જાણું છું ભાવાર્થ :- ક્ષત્રિય મુનિ – હું તે બ્રહ્મલોક દેવલોકનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું મારું પોતાનું અને બીજાનું આયુષ્ય અવધિજ્ઞાન વડે યથાર્થરૂપે જાણું છું. વિવેચન :વસિવ -જેમ અહીં આ સમયે સો વર્ષનું આયુષય પૂર્ણ માનવામાં આવે છે, તેમ ત્યાં દેવલોકમાં
Page #418
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પલ્યોપમ પ્રમાણ અને સાગરોપમ પ્રમાણ આયુ પૂર્ણ માનવામાં આવે છે. અસંખ્યાત વર્ષોનો એક પલ્ય છે અને દશ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ છે. ક્ષત્રિયમુનિનું ત્યાં સાગરોપમ પ્રમાણ આયુષ્ય હતું. ક્ષત્રિયમુનિ દ્વારા પોતાના અતિશયની અભિવ્યક્તિ - હું મારા તથા બીજા જીવોનું આયુષ્ય યથાર્થરૂપે જાણું છું અર્થાત્ જેનું જેટલું આયુષ્ય છે તેને હું જાણું છું. આ કથનથી તેમને અવધિજ્ઞાન હોવાનું નિશ્ચિત થાય છે કારણ કે અવધિજ્ઞાની ભૂત, ભવિષ્યની પ્રાણીઓની અસંખ્ય કાળની અવસ્થાઓને, પર્યાયોને જાણી શકે
સંજયમુનિને ધર્મપ્રેરણા - ३० णाणारुई च, छंदं च, परिवज्जेज्ज संजए ।
अणट्ठा जे य सव्वत्था, इइ विज्जामणुसंचरे ॥३०॥ શબ્દાર્થ :- સંન- હે સંજય મુનિ ! સંયત સાધુને જરૂરી છે કે, બળા - ક્રિયાવાદી, અક્રિયાવાદી, ભિન્ન ભિન્ન વાદીઓની અનેક પ્રકારની રુચિ, છ = પોતાની બુદ્ધિ પ્રમાણે કલ્પિત જુદા જુદા અભિપ્રાયો, પરિવર્નન = સર્વથા ત્યાગી, તેનાથી સર્વથા દૂર રહેવું, ને = જે, અાકા = હિંસા, જૂઠ વગેરે અનર્થકારી પાપકાર્ય છે, સવ્વત્થા - સર્વથા તેમનો પણ ત્યાગ કરવો, ૬ - આ રીતે, વિના - જાણીને, સમ્યક્ જ્ઞાન સ્વીકારીને, અવર - સંયમ માર્ગે સમ્યક્ પ્રકારે વિચરણ કરવું જોઈએ.
ભાવાર્થ :- ક્ષત્રિય રાજર્ષિ – હે સંજયમુનિ ! મિથ્યાત્વના કદાગ્રહના કારણે થતી વિવિધ પ્રકારની રચિઓ તથા સ્વછંદ અભિપ્રાયોના મતમતાંતરોથી દૂર રહેવું જોઈએ કારણ કે આ બધા નિપ્રયોજન વિકલ્પો આત્મકલ્યાણ સાધવામાં બાધક, અનર્થકારી, કર્મબંધ કરાવનારા છે. તેમ જાણી સંયમ માર્ગમાં વિચરણ કરવું જોઈએ. 38 पडिक्कमामि पसिणाणं, परमंतेहिं वा पुणो ।
अहो उठ्ठिए अहोरायं, इइ विज्जा तवं चरे ॥३१॥ શબ્દાર્થ :- સિગાઈ - શુભાશુભ ફળ સૂચક સાવધ પ્રશ્નોના જવાબથી, વા - અને, પરમહં - ગૃહસ્થ સંબંધી સાવધ કાર્યના વિચાર – વિનિમયથી, હિમામ - નિવૃત્ત થઈ ગયો છું, પુખો - અને, અહોવું = દિનરાત, અદો = સદા, હંમેશાં, આ વિસ્મયાર્થક અવ્યય છે, કૃિષ = સાવધાન રહું છું, રૂ = આ રીતે, વિઝા = જાણીને બુદ્ધિમાન સાધુએ સદા, તવ = તપ-સંયમનું, રર આચરણ કરવું જોઈએ. ભાવાર્થ :- હું નિમિત્તાદિ શાસ્ત્રો દ્વારા કહેવાતાં શુભાશુભ ફળ સૂચક પ્રશ્નોના જવાબથી અને ગૃહસ્થ
Page #419
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
| ૩૪૯ |
સંબંધી સાવધ કાર્યોની મંત્રણાઓથી પણ નિવૃત્ત થઈ ગયો છું. અહર્નિશ ધર્મ સાધનામાં હું ઉધત રહું છું. તેમ તમે પણ તપ સંયમનાં આચરણમાં ઉદ્યમવંત રહો. ३२ जं च मे पुच्छसि काले, सम्मं सुद्धेण चेयसा ।
ताई पाउकरे बुद्धे, तं गाणं जिणसासणे ॥३२॥ શબ્દાર્થ - ગં - સમ્યક પ્રકારે, કુળ - શુદ્ધ, રેયસી - ચિત્તથી, ગં - જો તમે, મે મને, #ાતે - કોઈ પણ સમયમાં કંઈ પણ, કાળ સંબંધી, પુચ્છસ - પ્રશ્ન પૂછો તો હું તમારા પ્રશ્નનો સારી રીતે જવાબ આપી શકું છું. કારણ કે, તં પાપ - આ રીતનું બધું જ્ઞાન, નિખાલ - જિન શાસનમાં વિદ્યમાન છે, તારું - જો કે, તે જ્ઞાન, વૃદ્ધ - સર્વજ્ઞ ભગવાને, પહેરે - ફરમાવ્યું છે. ભાવાર્થ :- સમ્યક પ્રકારે શુદ્ધ ચિત્તથી જો તમે મને કોઈ પણ સમયમાં કંઈ પણ પ્રશ્ન પૂછો તો હું તમારા પ્રશ્નનો સારી રીતે જવાબ આપી શકું છું કારણ કે આ રીતનું બધું જ્ઞાન જિન શાસનમાં વિદ્યમાન છે, તે જ્ઞાન સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે અર્થાત્ તેવી રીતનું બધું જ્ઞાન અને અભ્યસ્ત છે. 81 किरियं च रोयए धीरे, अकिरियं परिवज्जए ।
दिट्ठिए दिट्ठिसंपण्णे, धम्म चर सुदुच्चरं ॥३३॥ શબ્દાર્થ :- ધીરે - ધીર પુરુષ, વિવુિં - ક્રિયા અર્થાત્ આસ્તિકતામાં, રોય - વિશ્વાસ કરે,
વિરિયં - નાસ્તિકતાનો, પરિવાર - ત્યાગ કરે, લિપિ - સમ્યગુ દષ્ટિ વડે, ફિલિપveવિવેક દષ્ટિ પ્રાપ્ત કરીને, તુવર - અતિ દુષ્કર, ધ = ધર્મનું, ઘરનું આચરણ કરે. ભાવાર્થ :- ધીર પુરુષ ક્રિયા એટલે આસ્તિકતામાં કે સદાનુષ્ઠાનમાં રુચિ રાખે છે અને નાસ્તિકતાનો ત્યાગ કરે છે અર્થાત્ મિથ્યા બુદ્ધિ પરિકલ્પિત અનુષ્ઠાનોનો ત્યાગ કરે છે. હે સંજય મુનિ ! તમે પણ સમ્યગુ દષ્ટિથી વિવેકદષ્ટિ પ્રાપ્ત કરી અતિ દુષ્કર આ સંયમધર્મનું દઢતાથી આચરણ કરો.
વિવેચન :
હવાનિ પતિ, પરહિં વાળો - ક્ષત્રિયમુનિ કહે છે હું શુભાશુભસૂચક અંગુષ્ઠપ્રશ્ન વગેરેથી અથવા અન્ય નિમિત્તજ્ઞાન વગેરેના પ્રયોગથી દૂર રહું છું અને ગૃહસ્થનાં પ્રપંચોથી પણ દૂર રહું છું. કારણ કે તે પ્રવૃત્તિઓ સમ્યગુજ્ઞાનમાં બાધક છે અને સાવધ પણ છે. આ રીતે પોતાના સુંદર જીવનનું વર્ણન કરી ક્ષત્રિયરાજર્ષિએ સંજયમુનિને સુંદર જીવન જીવવાની પ્રેરણા આપી છે. વિશ્વરિય રો:-જીવના અસ્તિત્વને સ્વીકારી સદનુષ્ઠાન કરવું, તે ક્રિયાવાદ છે. તેમાં વિવિધ ભાવનાઓથી રુચિ રાખે.
અલ્જિરિયું પરિવD :- અક્રિયાવાદ અર્થાત જે મિથ્યાદષ્ટિ દ્વારા પરિકલ્પિત જીવ, પરલોક વગેરેના
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૫૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
નાસ્તિત્વવાળા સિદ્ધાંત છે તે અક્રિયાવાદ છે. તેનો સદા ત્યાગ કરવો જોઈએ. ભરત ચક્રવર્તી :३४ एयं पुण्णपयं सोच्चा, अत्थ धम्मोवसोहियं ।
भरहो वि भारहं वासं, चिच्चा कामाइ पव्वए ॥३४॥ શબ્દાર્થ :- અલ્પ મોવલોહિયં - પદાર્થોનું સ્વરૂપ અને સમ્યઆચરણ રૂપ ધર્મથી યુક્ત, પડ્યું = એવા તીર્થકર ભગવાનના, પુuggયં = કલ્યાણકારી ઉપદેશને, સોન્ગ = સાંભળીને, ભરો વિ = ભરત રાજા ચક્રવર્તી, મારવા - ભરતક્ષેત્ર, ભારત વર્ષને, સંપૂર્ણ રાજ્યને, વામા - કામભોગોને, સંસારના સુખોને, વિખ્યા - છોડીને, બ્રણ - પ્રવ્રજિત થયા હતા. ભાવાર્થ :- પદાર્થોનું સ્વરૂપ અને સમ્યફ આચરણ રૂપ ધર્મથી યુક્ત એવા તીર્થંકર ભગવાનનો પવિત્ર ઉપદેશ સાંભળીને પૂર્વકાળમાં ભરત ચક્રવર્તીએ પણ ભરતક્ષેત્રનું રાજ્ય અને દિવ્ય કામભોગોને છોડીને ચારિત્રધર્મ અંગીકાર કર્યો હતો.
વિવેચન :
અલ્પ મોવહિયં - (૧) જે સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, તે મોક્ષરૂપ પદાર્થઅર્થ છે. તે
t, ચારિત્ર, તરૂપ મોક્ષમાર્ગ છે, અને તે ધર્મ છે. એવા અર્થ અને ધર્મથી યુક્ત, સુશોભિત જિનેશ્વર ભગવાનનો સિદ્ધાંત (૨) જીવાદિ પદાર્થ તે અર્થ અને સંયમાચરણ તે ધર્મ. આ રીતે ભરત ચક્રી અર્થ અને ધર્મથી યુક્ત હતા. પુણપN - (૧) પુણ્ય અર્થાત્ નિષ્કલંક, નિર્દોષ, રાગદ્વેષાદિ રહિત અને પદ અર્થાત્ જ્ઞાન કે જિનોક્ત વચન (૨) પુણ્યના કારણભૂત તત્વ (૩) પૂર્ણપદ અર્થાતુ સંપૂર્ણજ્ઞાન. ભરત ચક્રવર્તી :- ભરત ચક્રવર્તી પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પુત્ર હતા. ભગવાનની દીક્ષા પછી તેને ચક્રવર્તી પદની પ્રાપ્તિ થઈ હતી. તે ભરતક્ષેત્ર ભારતવર્ષ) ના છ ખંડના અધિપતિ હતા. દરેક પ્રકારનાં કામસુખ તેમ જ વૈભવ વિલાસની સામગ્રી તેને પ્રાપ્ત હતી. તેઓ પોતાના વૈભવ પ્રમાણે દાન પુણ્ય તેમજ સાધર્મિક ભક્તિ પણ કરતા હતા અને ગરીબ કે દુઃખી લોકોની રક્ષા માટે તત્પર રહેતા હતા.
એક દિવસ ભરત ચક્રવર્તી માલિશ, સ્નાન વગેરે કરી સર્વ વસ્ત્રાલંકારોથી વિભૂષિત બની પોતાના અરીસા ભવનમાં આવ્યા. અરીસામાં પોતાના શરીરનું નિરીક્ષણ કરતાં કરતાં તેની ચિંતનધારા આત્માભિમુખી બની ગઈ. તે વિચારવા લાગ્યા કે આ શરીર સ્નાનાદિથી સુસજ્જ કરવાથી કે વસ્ત્રાભૂષણ પહેરવાથી સુંદર લાગે છે પરંતુ અજ્ઞાની લોકો મળમૂત્રથી ભરેલા દુર્ગધમય, અપવિત્ર અને અસાર દેહને સુંદર માની તેમાં આસક્ત બની અજ્ઞાની લોકો આ શરીરને વસ્ત્રાભૂષણ વગેરેથી સુશોભિત કરે છે. તેના રક્ષણ માટે અને હષ્ટપુષ્ટ બનાવવા માટે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. વાસ્તવમાં વસ્ત્રાભૂષણાદિ કે
Page #421
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૫૧ |
મનોજ્ઞ ખાનપાન વગેરે, દરેક વસ્તુ આ શરીરના સંપર્કથી અપવિત્ર થઈ જાય છે. મોક્ષના સાધનભૂત ચિંતામણિરત્ન સમાન આ મનુષ્ય જન્મને આ તુચ્છ શરીર માટે હારી જવો, તે યોગ્ય નથી. આ પ્રકારની અંતરખી વિચારણા અને શુભધ્યાનના યોગે ચક્રવર્તી સંવેગને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા, ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી ભાવચારિત્રથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેણે પોતાનાં વસ્ત્રાભૂષણ ઉતાય, લોચ કર્યો અને ઈન્દ્ર પ્રદત્ત સંયમવેશ ધારણ કર્યો. આ રીતે ભરત રાજર્ષિ અરીસાભવનમાંથી નિર્લિપ્ત બની કેવળજ્ઞાનના પ્રકાશપુંજ સાથે બહાર નીકળ્યા. ભરત મહારાજને મુનિવેષમાં જોઈ ૧૦ હજાર અન્ય રાજાઓ પણ મુનિધર્મમાં દીક્ષિત બની તેમના અનુયાયી બની ગયા. તેઓશ્રીએ કંઈક ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળીપર્યાયમાં વિચરણ કરીને વિશ્વના ભવ્યજીવોને ધર્મબોધ આપી અંતે સિદ્ધ, બુદ્ધ મુક્ત થયા. આ વિષયમાં કથા સંબંધી ભિન્નતા ગ્રંથોમાં મળે છે. આ કથાનક જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના આધારે ગ્રહણ કર્યું છે.
સગર ચક્રવર્તી :३५ सगरो वि सागरंतं, भरहवासं णराहिवो ।
इस्सरिय केवल हिच्चा, दयाए परिणिव्वुडे ॥३५॥ શબ્દાર્થ :- સારો વિ - સગર નામના, દિવો- ચક્રવર્તી રાજા, સીઆરંત ત્રણે ય દિશામાં સમુદ્ર પર્યંત, અરહવાસં - ભારતવર્ષ તથા, વત્ત સંપૂર્ણ, -ઐશ્વર્યને, હિન્દ્રા - છોડી, વચાર - દયા વડે, સંયમ તપ વડે, પરિણવુડે - નિર્વાણ પામ્યા હતા. ભાવાર્થ :- સગર નામના બીજા ચક્રવર્તી સાગરની હદ સુધીના આખા ભારતના રાજ્યને તથા તેના સમસ્ત ઐશ્વર્યને, ઋદ્ધિસંપદાને છોડીને દયા (સંયમ) ની સાધના વડે નિર્વાણ, મુક્તિ પામ્યા હતા. વિવેચન :સાત-આ ભરતક્ષેત્ર ત્રણ દિશાઓમાં સમુદ્રથી અને ઉત્તર દિશામાં હેમવંત પર્વતથી ઘેરાયેલું છે. જેવ દિવા-ચક્રવર્તીની સમસ્ત ઋદ્ધિ, પ્રભાવ, પરિવાર અને રાજ્ય સત્તા વગેરે સંપૂર્ણ ઐશ્વર્યને છોડીને દીક્ષિત થયા. કથા શિબૂ :- દયાનો અર્થ અહીં સંયમ કર્યો છે કારણ કે સંયમની પ્રત્યેક પ્રવૃત્તિ દયા કે અનુકંપાથી પરિપૂર્ણ હોય છે. તે સંયમ સાધનાથી ચક્રવર્તી નિર્વાણને પામ્યા. સગર ચક્રવર્તી – અયોધ્યાનગરીના ઈશ્વાકુકુળના રાજા જિતશત્રુ અને વિજયારાણીને ત્યાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુએ જન્મ ધારણ કર્યો. જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્ર યુવરાજ અને તેની રાણી યશોમતીને ત્યાં બીજા ચક્રવર્તી સગરે જન્મ ધારણ કર્યો. અજિત અને સગર, બંને કુમારો ઉંમરલાયક થતાં જિતશત્રુ રાજાએ અજિતકુમારને રાજગાદી ઉપર આરૂઢ કર્યા અને સગરને યુવરાજ પદ આપ્યું. જિતશત્રુ
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૫ર |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
રાજાએ બંધુ સહિત દીક્ષા ગ્રહણ કરી.
અજિત રાજાએ થોડા સમય સુધી રાજ્યનું પાલન કરી ધર્મતીર્થ પ્રવર્તનનો સમય થઈ ગયો, ત્યારે સગર કુમારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી; તીર્થની સ્થાપના કરી, બીજા તીર્થકર થયા. સગર રાજાએ રાજ્ય કરતાં ભરતક્ષેત્રનાં છ ખંડ ઉપર વિજય મેળવી ચક્રવર્તીપદને પ્રાપ્ત કર્યું. સગર ચક્રવર્તીને જ હજાર પુત્ર થયા. સમય જતાં તેને સંસારથી વિરક્તિ થઈ. થોડા સમય પછી જહુ કુમારના પુત્ર ભગીરથને રાજ્ય સોપીને પોતે અજિતનાથ ભગવાન ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી, ઘણી જ તપશ્ચર્યા વડે કર્મક્ષય કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. મઘવા ચક્રવર્તી :३६ चइत्ता भारहं वासं, चक्कवट्टी महिड्डिओ ।
पव्वज्जमब्भुवगओ, मघवं णाम महाजसो ।।३६।। શબ્દાર્થ :- મહાકાતો - મહાયશસ્વી, મઓિ - મહા સમૃદ્ધિવાન, જયવં નામ - મઘવા નામના ચક્રવર્તી, પથ્થM - પ્રવ્રજ્યા, દીક્ષા, ભુવો - અંગીકાર કરી
ભાવાર્થ :- મહાન ઋદ્ધિમાન અને મહાકીર્તિમાન એવા મઘવા નામના ત્રીજા ચક્રવર્તીએ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી પ્રવ્રજ્યા સ્વીકારી અને કર્મ ક્ષય કરીને મુક્તિ પામ્યા.
વિવેચન :
મઘવા ચક્રવર્તી – શ્રાવસ્તીનરીના સમુદ્રવિજય રાજાની રાણી ભદ્રાની કુક્ષિએ એક પુત્ર થયો. તેનું નામ 'મઘવા' રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં સમુદ્રવિજયે મઘવાને રાજ્ય સોંપ્યું. તેણે ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુધી ચક્રવર્તીપદના વૈભવનો ઉપભોગ કરતાં એક દિવસ તે ધર્મઘોષમુનિનો ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત બની ગયા. તેમણે વિચાર કર્યો કે 'સંસારના આ બધા પદાર્થો કર્મબંધના હેતુ છે, અસ્થિર છે, વીજળીના ચમકારા જેવા ક્ષણિક છે માટે તેનો ત્યાગ કરી મારે આત્મકલ્યાણની સાધના કરવી જોઈએ, આમ વિચારીને મઘવા ચક્રવર્તીએ પોતાના પુત્રને રાજ્ય સોંપી, સંયમ સ્વીકાર કર્યો અને ઉગ્ર તપશ્ચર્યા કરતાં, પાંચ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્ત થયા. સનકુમાર ચક્રવર્તી :३७ सणकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिड्डिओ।
पुत्तं रज्जे ठवेऊण, सो वि राया तवं चरे ॥३७॥ શબ્દાર્થ :- નપુસ્તકો - મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, સજુના - સનસ્કુમારે, પુરં - પુત્રને,
Page #423
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
[ ૩પ૩]
ને રાજ્ય સિંહાસન પર, હવે = સ્થાપિત કરી, તવ = સંયમ યુકત તપનું, રે = આચરણ કર્યું.
ભાવાર્થ - રિદ્ધિસિદ્ધિથી સંપન્ન મનુષ્યોમાં ઈન્દ્ર સમાન ચોથા ચક્રવર્તી સનસ્કુમાર પોતાના પુત્રને રાજ્યાસને સ્થાપિત કરીને તપ, સંયમના આચરણમાં ઉદ્યમવંત થયા.
વિવેચન :
સનકુમાર ચક્રવર્તી :- હસ્તિનાપુર નગરના રાજા અશ્વસેનની રાણી સહદેવીની કુક્ષિએ સનકુમારનો જન્મ થયો. હસ્તિનાપુર નિવાસી સુર નામના ક્ષત્રિયનો પુત્ર મહેન્દ્રસિંહ તેનો મિત્ર હતો. એકવાર અશ્વક્રીડા કરતાં યુવક સનસ્કુમારનો અશ્વ વિપરીત શિક્ષાવાળો હોવાથી તેને ઘણે દૂર લઈ ગયો. બધા સાથી પાછળ રહી ગયા. તેની શોધ માટે મહેન્દ્રસિંહ ગયા. ઘણી શોધ કર્યા પછી તે મળ્યો. મહેન્દ્રસિંહે સનસ્કુમારનાં પરાક્રમનો સંપૂર્ણ વૃત્તાંત સાંભળ્યો અને બંને સાથે રહી ગયા. અનેક સ્ત્રીઓની સાથે પાણિગ્રહણ કરીને સનકુમાર પોતાના મિત્ર મહેન્દ્રસિંહ સાથે ઘણાં વર્ષો પછી હસ્તિનાપુર આવ્યા. માતાપિતા તેને જોઈ ખૂબ હર્ષિત થયાં.પિતાએ શુભમુહૂર્ત ધામધૂમથી રાજ્યાભિષેક કર્યો. મહેન્દ્રકુમારને સેનાપતિ બનાવ્યો. અશ્વસેન રાજા અને સહદેવી રાણી બંનેએ દીક્ષા ગ્રહણ કરી મનુષ્યજન્મ સાર્થક કર્યો. ઘણા સમય પછી સનકુમાર ચક્રવર્તી થયા. ભરતક્ષેત્રના છ ખંડમાં પોતાની વિજયપતાકા ફરકાવી.
સૌધર્મેન્દ્રના દેવલોકની સભામાં ઈશાન દેવલોકના કોઈ દેવની વિશિષ્ટ કાંતિ જોઈને દેવોએ પૂછયું–"આવી ઉત્કૃષ્ટદેહપ્રભાવાળા બીજા કોઈ છે?"ઈન્દ્ર હસ્તિનાપુરમાં કુરુવંશી સનસ્કુમાર ચક્રવર્તીના સૌંદર્યની અદ્વિતીયતાનું કથન કર્યું. આ વાત ઉપર બે દેવોને વિશ્વાસ ન આવ્યો. પોતે તેની પરીક્ષા કરવા ગયા. તે બંને દેવો બ્રાહ્મણ વેશમાં આવ્યા અને તેલ માલિસ કરાવતાં સનસ્કુમાર ચક્રવર્તીનું રૂપજોઈ અત્યંત વિસ્મિત બન્યા. તેઓ પરસ્પર બોલ્યા–વાસ્તવમાં ઇન્ડે કહ્યું હતું, તેના કરતાં પણ ચક્રવર્તીનું રૂપ વધુ સુંદર છે. રાજાએ તેઓને આગમનનું કારણ પૂછ્યું, તેઓએ કહ્યું– અમો આપનાં રૂપ લાવણ્યને જોવા આવ્યા છીએ. ચક્રવર્તીએ રૂપગર્વિત બનીને, કહ્યું-જ્યારે હું સર્વાલંકાર સજ્જ થઈ ચક્રવર્તીના સિંહાસને બેસું ત્યારે મારું રૂપ જોવા જેવું હોય છે. બંને દેવીસિંહાસન ઉપર બેઠેલા ચક્રવર્તીનું રૂપ જોઈને ઉદાસીન બની ગયા અને બોલ્યા કે આપણું શરીર હવે પહેલાં જેવું લાગતું નથી. ચક્રવર્તીએ પૂછ્યું તેનું પ્રમાણ શું?
દેવે કહ્યું કે તમે ઘૂંકીનેજ આ વાતની પરીક્ષા સ્વયં કરી લો. ચક્રવર્તીએ ઘૂંકીને જોયું તો તેમાં કીડા ખદબદી રહ્યાં હતા અને શરીર ઉપર દષ્ટિ નાખી તો તેનું રૂપ, કાંતિ અને લાવણ્ય વગેરે ફીકા લાગતાં હતાં. આ જોઈ ચક્રવર્તીએ વિચાર કર્યો કે મારું આ શરીર જે અદ્વિતીય સુંદર હતું તે ક્ષણભરમાં જ અનેક વ્યાધિથી ગ્રસ્ત, નિસ્તેજ તથા સૌંદર્યહીન બની ગયું છે. આ શરીરની કેવી અસારતા! શરીરથી સંબંધિત ધન, વૈભવ વગેરેમાં આસક્તિ તેમજ ગર્વ કરવો, એ અજ્ઞાન દશા છે, ભોગોનું સેવન ઉન્માદ છે અને પરિગ્રહ અનિષ્ટ ગ્રહ સમાન છે.
આ શરીરનું મમત્વ છોડી શાશ્વત સુખપ્રદાયક સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરવું, એ જ
Page #424
--------------------------------------------------------------------------
________________
| ૩૫૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
મારે માટે શ્રેયસ્કર છે, એવો દઢ નિર્ણય કરી, ચક્રવર્તીએ પોતાના પુત્રને રાજ્ય સોંપી, વિનયંધરાચાર્ય પાસે મુનિ દીક્ષા ધારણ કરી. દીક્ષા પછી રાજર્ષિ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. બે ઉપવાસ (છઠ્ઠ)ના પારણે તેઓને અન્ત, પ્રાન્ત, તુચ્છ, નીરસ, આહાર મળતો, તેથી તેના શરીરમાં ખરજવું, શ્વાસ વગેરે સોળ મહારોગો ઉત્પન્ન થયા. કોઈ પણ ઉપચાર કર્યા વગર સનસ્કુમાર મુનિએ ૭૦૦ વર્ષો સુધી તે મહારોગોને સમભાવથી સહન કર્યા. જેના ફળસ્વરૂપ રાજર્ષિને આમર્ષોષધિ શ્લેમૌષધી, વિપ્રૌષધી, જલ્લૌષધી, સર્વોષધી વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. ઈન્દ્ર એકવાર ફરી પોતાની સભામાં સનસ્કુમાર મુનિની પ્રશંસા કરી. પ્રશંસા સાંભળી તે જ (પૂર્વોક્ત) બંને દેવ વૈદ્યનાં રૂપ ધારણ કરી પરીક્ષાર્થે આવ્યા, તેને રોગની દવા માટે વારંવાર આગ્રહ કર્યો, તો મુનિએ કહ્યું – આપ કર્મરોગની દવા કરો છો કે શરીરરોગની? તેઓએ કહ્યું – અમે શરીરરોગની દવા કરીએ છીએ, કર્મરોગની નહીં. સનસ્કુમારે પોતાની સડેલી આંગળી ઉપર થુંક લગાડતાં જ તે સુવર્ણજેવી થઈ ગઈ. તેને બતાવતાં દેવોને કહ્યું– શરીરરોગની દવા તો હું પોતે જ કરી શકું તેમ છું, તો પણ દવા કરવાની ઈચ્છા નથી, દેવો બોલ્યા, કર્મરૂપી રોગનો નાશ કરવા તો આપ જ સમર્થ છો. દેવોએ તેમના પૈર્ય અને સહનશીલતાની અત્યંત પ્રશંસા કરી અને નમસ્કાર કરી ચાલ્યા ગયા. સનસ્કુમાર રાજર્ષિ ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંતે સમેતશિખર ઉપર જઈને અનશન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્ત થયા. શાંતિનાથ ચક્રવર્તી તેમજ તીર્થકર :३८ चइत्ता भारहं वासं, चक्कवट्टी महिड्डिओ ।
संती संतिकरे लोए, पत्तो गइमणुत्तरं ॥३८॥ શબ્દાર્થ :- તોપ - લોકમાં, સંતિ - શાંતિકારક, સંતી - શાંતિનાથ, અનુત્તર મરું શ્રેષ્ઠ મોક્ષ ગતિને, પત્તો - પામ્યા.
ભાવાર્થ :- મહાન ઋદ્ધિસંપન્ન તથા જગતમાં શાંતિના સ્થાપક એવા શાંતિનાથ નામના પાંચમા ચક્રવર્તીએ સંપૂર્ણ ભરત ક્ષેત્રનું રાજ્ય છોડીને તપ સંયમનાં પાલનથી અનુત્તરગતિ મુક્તિને પ્રાપ્ત કરી હતી.
વિવેચન :
શાંતિનાથ ભગવાન :- શાંતિનાથ ભગવાન પૂર્વના ત્રીજા મેઘરથ રાજાના ભવમાં એક શરણાગત કબૂતરની રક્ષા માટે પ્રાણોનું બલિદાન દેવા તત્પર થયા અને દેવો દ્વારા કરાયેલી પરીક્ષામાં સફળ થયા. ત્યાર પછી સંસારથી વિરક્ત બની, પોતાના પુત્રને રાજ્ય સોંપીને મેઘરથે, પોતાના નાનાભાઈ દઢરથે, સાતસો પુત્રો અને ચાર હજાર રાજાઓ સહિત શ્રીધનરથ તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી તપ સંયમનું પાલન કરતાં વીસ સ્થાનકોની આરાધનાથી તીર્થંકરનામ કમેને ઉપાર્જિત કર્યું. દઢરથે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું. અંતે બંને સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનના સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન
Page #425
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૮ : સજયીય
થયા.
૩૫૫
સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મેઘરથ રાજર્ષિનો જીવ હસ્તિનાપુરનગરના વિશ્વસેન રાજાની અચિરાદેવીની કુક્ષિમાં અવતર્યો. રાણીએ યથા સમયે મૃગલાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. આ પુત્રના ગર્ભમાં આવ્યો, ત્યારે નગરીમાં મહામારી વગેરે ઉપદ્રવો શાંત થઈ ગયા હતા, તેમ વિચારી રાજાએ જન્મમહોત્સવ કરી તેમનું નામ 'શાંતિનાથ' રાખ્યું હતું. યુવાન અવસ્થામાં યશોમતી વગેરે રાજકન્યાઓની સાથે તેમનું પાણિગ્રહણ થયું. જ્યારે તેઓ ૨૫ હજાર વર્ષના થયા ત્યારે રાજા વિશ્વસેને તેમને રાજ્ય સોંપી આત્મકલ્યાણ અર્થે દીક્ષા લીધી. શાંતિનાથ રાજાને રાજ્ય કરતાં ૨૫ હજાર વર્ષ વીત્યાં ત્યારે એકવાર તેમની આયુધશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. તેમણે ભારતવર્ષના છ ખંડ ઉપર વિજય મેળવ્યો, પછી દેવો અને રાજાઓએ મળીને ૧૨ વર્ષ સુધી ચક્રવર્તીપદનો અભિષેક મહોત્સવ કર્યો. ૨૫ હજાર વર્ષ ચક્રવર્તીરૂપમાં રાજ્ય કર્યું ત્યારે લોકાંતિક દેવોએ આવીને પ્રભુને પ્રાર્થના કરી – સ્વામિન્ ! તીર્થ પ્રવર્તન કરો. પ્રભુએ એક વર્ષ સુધી દાન આપ્યું, પોતાનું રાજ્ય પોતાના પુત્ર 'ચક્રાયુધ' ને સોંપી સહસ્રામ્રવનમાં હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. એક વર્ષ પછી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી ચક્રાયુધ રાજા સહિત બીજા પાંત્રીસ રાજાઓએ દીક્ષા લીધી. આ છત્રીસ મુનિ શાંતિનાથ ભગવાનના ગણધર થયા. દીર્ઘકાળ સુધી પ્રભુએ પૃથ્વી ઉપર વિચરણ કર્યું. દીક્ષા દિવસથી ૨૫ હજાર વર્ષ વ્યતીત થયાં, ત્યારે પ્રભુએ સમ્મેતશિખર પર્વત પર પદાર્પણ કર્યું, ત્યાં ૯૦૦ સાધુઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસની અનશનની આરાધના કરી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું.
કુંથુનાથ ચક્રવર્તી તેમજ તીર્થંકર :
३९
इक्खागराय वसभो, कुंथू णाम णरीसरो । विक्खायकित्ती भगवं, पत्तो गइमणुत्तरं ॥ ३९ ॥
=
શબ્દાર્થ ઃફÜાળરાયવસમો – ઈક્ષ્વાકુવંશના રાજાઓમાં શ્રેષ્ઠ, વિવાજિત્તી = વિખ્યાત કીર્તિવાન, મળવું – ભગવાન, થૂ = કુંથુ, ગામ = નામક, ગરીલો – નરેશ્વર.
ભાવાર્થ :- ઈશ્વાકુ વંશના રાજાઓમાં વૃષભસમાન શ્રેષ્ઠ અને ઉજ્જવલ કીર્તિવાન એવા છઠ્ઠા ચક્રવર્તી કુંથુનાથ ભગવાન દીક્ષા અંગીકાર કરીને અનુત્તરગતિ મુક્તિ ને પામ્યા.
વિવેચન :
કુંથુનાથ ભગવાનઃ– પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયમાં ખડ્ગી નામની નગરીમાં રાજા 'સિંહાવહ' હતા. તેણે સંસારથી વિરક્ત બની શ્રીસંવરાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારપછી ૨૦ સ્થાનકની આરાધનાથી તીર્થંકરનામ કર્મ ઉપાર્જન કર્યું. દીર્ઘકાળ સુધી ચારિત્રનું પાલન કરી અંતે અનશન ગ્રહણ કરી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને હસ્તિનાપુર નગરના રાજા 'સૂર'ની રાણી શ્રીદેવીની કુક્ષિમાં
Page #426
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જન્મ ધારણ કર્યો પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી જ દરેક શત્રુ રાજા કુંથુ સમ અલ્પસત્ત્વવાળા થયા તથા માતાએ પણ સ્વપ્નમાં પૃથ્વીગત રત્નોના સૂપને જોયો હતો, તેથી જન્મ મહોત્સવ કરી તેમનું નામ કુંથુ રાખ્યું.
યુવાવસ્થામાં અનેક કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયા. સૂર રાજાએ પુત્રની યોગ્યતા જાણીને તેમને રાજ્ય સોંપી દીધું, તે દરમ્યાન તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી તેઓ ચક્રવર્તી રાજા થયા, દીર્ઘકાળ સુધી રાજ્યનું પાલન કર્યું. લોકાંતિકદેવોએ તીર્થ પ્રવર્તન માટે પ્રાર્થના કરી ત્યાર પછી કુંથુ ચક્રવર્તીએ પોતાના પુત્રને રાજ્ય સોંપી વાર્ષિક દાન કર્યું અને હજાર રાજાઓની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. અપ્રમત્ત વિચરણ કરતાં સોળ વર્ષ પછી સહસામ્રવનમાં ચાર ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થસ્થાપના કરી અંતે હજાર મુનિઓ સાથે સમેત શિખર પર્વત પર એક માસનાં અનશન સહિત મુક્તિ પ્રાપ્ત કરી.
અરનાથ ચક્રવર્તી તેમજ તીર્થકર :४० सागरंतं चइत्ताणं, भरहं णरवरीसरो ।
अरो य अरयं पत्तो, पत्तो गइमणुत्तरं ॥४०॥ શબ્દાર્થ - પÉ - ભરતક્ષેત્રને, વફા - છોડીને, મો - અર નામના, વરીયો - ચક્રવર્તી, મર-કર્મરજથી રહિત અવસ્થાને, પત્તો- પ્રાપ્ત કરી, અનુત્તરં નવું શ્રેષ્ઠ ગતિરૂપ મોક્ષને, પત્તો- પામ્યા. ભાવાર્થ :- સમુદ્રપર્યત સંપૂર્ણ ભરતક્ષેત્રના રાજ્યનો ત્યાગ કરીને સાતમા ચક્રવર્તી અરનાથ નરેશ્વર કર્મરજથી રહિત થઈ શ્રેષ્ઠ ગતિને પામ્યા, એટલે મુક્ત થયા.
વિવેચન :
અરનાથ ભગવાનઃ-જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વત્સ નામના વિજયની અંદર સુસીમા નામની નગરી હતી. ત્યાંના રાજા ધનપતિએ સંસારથી વિરકત બની સંમતભદ્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અરિહંત ભક્તિ વગેરે વીસ સ્થાનકોની આરાધના વડે તેઓએ તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. દીર્ઘકાળ સુધી તપશ્ચર્યા તેમજ મહાવ્રતનું પાલન કરી, અંતમાં અનશન કરી, આયુષ્ય પૂર્ણ થતાં નવમા ગ્રેવેયકમાં શ્રેષ્ઠ દેવ થયા. ત્યાંથી ચ્યવન કરી હસ્તિનાપુરના સુદર્શન રાજાની રાણીની કુક્ષિમાં જન્મ ધારણ કર્યો. સુવર્ણની કાંતિ જેવા, આંખોને આંનદ પમાડે તેવા સુમનોહર પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નના આરા એટલે ચક્રના આરા જોયા હતા. તે મુજબ પુત્રનું નામ 'અ' રાખ્યું. યુવાવસ્થામાં અનેક કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં. સુદર્શન રાજાએ પુત્રને રાજ્ય સોંપી રાણી સહિત સિદ્ધાચાર્ય પાસે દીક્ષા લીધી. રાજા અરનાથે સંપૂર્ણ ભરત ક્ષેત્ર ઉપર આધિપત્ય સ્થાપી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું. સમય વીત્યા પછી લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તન માટે પ્રાર્થના કરી. અરનાથે વાર્ષિક દાન દીધું. પોતાના પુત્રને રાજ્ય સોંપી
Page #427
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૮: સંજયય
[ ૩૫૭]
એક હજાર રાજાઓ સાથે પ્રવ્રજિત થયા. ત્રણ વર્ષ પછી તે જ સહસામ્રવનમાં તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, તીર્થની સ્થાપના કરી.
અરનાથ ભગવાને ૮૪ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી અંતમાં સમેત શિખર નામના પર્વત પર એક હજાર સાધુઓની સાથે જઈ અનશન કરી એક માસ પછી આયુષ્ય પૂર્ણ થતાં જ સિદ્ધિ પ્રાપ્ત કરી. મહાપદ્મ ચક્રવર્તી :
चइत्ता भारहं वासं, चक्कवट्टी महिडिओ ।
चिच्चा य उत्तमे भोए, महापउमे तवं चरे ॥४१॥ શબ્દાર્થ :- મહાપડને મહાપા નામના, ૩ત્તને - પ્રધાન, ઉત્તમોત્તમ.
ભાવાર્થ :- મહાપા નામના ઋદ્ધિવાન નવમા ચક્રવર્તીએ સંપૂર્ણ ભરત ક્ષેત્રના રાજ્યનો અને પ્રાપ્ત ઉત્તમ ભોગ સામગ્રીનો ત્યાગ કરી, સંયમ તપનું આચરણ કર્યું અને કર્મ ક્ષય કરી મુક્ત થયા.
વિવેચન :
મહાપા ચકવર્તી :- હસ્તિનાપુરમાં ઈક્વાકુવંશી પક્વોત્તર નામના રાજા હતા. તેની જ્વાલા નામની રાણીએ સિંહનું સ્વપ્ન જોયું, તેને વિષ્ણુ નામનો એક પુત્ર થયો. ત્યાર પછી ૧૪ મહાસ્વપ્ન જોયાં અને મહાપદ્મ નામનો બીજો પુત્ર થયો. બંને પુત્રોએ કલાચાર્ય પાસે જઈને બધી કળાઓનો અભ્યાસ કર્યો. ઉંમરલાયક થતાં મહાપદ્મની યોગ્યતા, પરાક્રમ અને સમજણ જોઈ પક્વોત્તર રાજાએ તેને યુવરાજ પદ આપ્યું.
હસ્તિનાપુર રાજ્યના સીમાવર્તી રાજ્યમાં કિલ્લો બનાવી સિંહબલ નામનો રાજા રહેતો હતો. તે વારંવાર હસ્તિનાપુર રાજ્યમાં લૂંટફાટ કરી પોતાના કિલ્લામાં સંતાઈ જતો હતો. તે સમયે મહાપદ્મનો મંત્રી નમુચિ હતો. જે સાધુઓનો દ્વેષી હતો. સિંહબલને પકડી લાવવા મહાપો નમુચિની સાથે વિચારણા કરી. નમુચિએ પોતે જ તેને પકડી લાવવાનું બીડું ઝડપ્યું અને તરત જ સૈન્ય સહિત જઈને સિંહબલના કિલ્લાને તોડી નાખ્યો અને તેને બાંધીને લઈ આવ્યો. નમુચિનું આ પરાક્રમ જોઈને ખુશ થયેલા મહાપો તેને જે જોઈએ તે માંગવાનું કહ્યું. નમુચિએ કહ્યું કે હું અવસરે માંગીશ. ત્યાર પછી ઘણા સમય સુધી મહાપો રાજ્યની બહાર રહી અનેક પરાક્રમનાં કાર્ય કર્યા. અંતે તેને ત્યાં ચક્રાદિ રત્ન ઉત્પન્ન થયા. ભરતક્ષેત્રના છ ખંડની સાધના કરી ચક્રવર્તીનું પદ મળતાં તેણે માતપિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યા. માતપિતા તેની સમૃદ્ધિ જોઈ અત્યંત હર્ષિત થયા.
આ અવસરે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય શ્રીસુવ્રતાચાર્ય પધાર્યા. તેનો વૈરાગ્યસભર ઉપદેશ સાંભળીને પક્વોત્તર રાજા અને તેના જ્યેષ્ઠપુત્ર વિષ્ણુકુમારને સંસારથી વૈરાગ્ય આવી ગયો. પવોત્તર રાજાએ યુવરાજ મહાપદ્મનો રાજ્યાભિષેક કરીને વિષ્ણુકુમારને સહિત સર્વેએ દીક્ષા ગ્રહણ કરી.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
થોડા સમય પછી પક્વોત્તર રાજર્ષિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિષ્ણુકુમાર મુનિએ ઉગ્ર તપશ્ચર્યાથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી.
એકવાર સુવ્રતાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે હસ્તિનાપુર નગરમાં ચાતુર્માસ માટે પધાર્યા. નમુચિ મંત્રીએ મહાપા ચક્રવર્તી પાસે પોતાનું વરદાન માંગ્યું કે મારે યજ્ઞ કરવો છે અને યજ્ઞ સમાપ્તિ સુધી મને આપનું રાજ્ય આપો. મહાપદ્મ સરળભાવથી તેને રાજ્ય સોંપી દીધું. નવા રાજાને વધાઈ દેવા માટે જૈનમુનિઓ સિવાય અન્ય સાધુઓ તેમજ તાપસ ગયા. નમુચિને જૈન સાધુઓ પ્રત્યે દ્વેષ તો હતો જ અને આ નિમિત્ત મળ્યું. તેથી ક્રોધિત થઈને તેણે આદેશ આપ્યો કે આજથી સાત દિવસ પછી કોઈ પણ જૈન સાધુ મારા રાજ્યમાં રહેશે, તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. આચાર્યે પરસ્પર વિચાર વિનિમય કરી લબ્ધિધારી મુનિ વિષ્ણુકુમારને લાવવા માટે એક સંતને મોકલ્યા. તેઓ આવ્યા. પરિસ્થિતિ સમજીને વિષ્ણુકુમાર વગેરે મુનિઓએ નમુચિને ઘણો સમજાવ્યો, પરંતુ તે પોતાના દુરાગ્રહ પર મક્કમ રહ્યો. વિષ્ણુકુમાર મુનિએ તેની પાસે આગ્રહ સાથે ત્રણ પગલાં જમીન માંગી. નમુચિએ વચન આપ્યું, ત્યારે વિષ્ણકુમાર મુનિએ વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરી પોતાનું શરીર વિશાળ બનાવી દીધું. ત્રણ પગલાં જમીન માપતાં પોતાના ચરણાઘાતથી સમગ્ર પૃથ્વી ધ્રુજાવી નાંખી. વિષ્ણુકુમાર મુનિના પરાક્રમ તેમજ વિરાટ રૂપને જાઈને નમુચિ જ નહીં સમસ્ત રાજપરિવાર, દેવ, દાનવ વગેરે ભયભીત અને વિદ્વળ બની ગયાં. મહાપા ચક્રવર્તીએ આવીને સવિનય વંદન કર્યા અને મંત્રી દ્વારા શ્રમણસંઘની આશાતના કરવા બદલ ક્ષમાયાચના કરી. મુનિવરે પોતાનું વિરાટ શરીર પૂર્વવત્ કર્યું. ચક્રવર્તી મહાપદ્મ દુષ્ટ પાપાત્મા નમુચિને દેશનિકાલની સજા આપી. વિષ્ણુકુમાર મુનિએ આલોચના અને પ્રાયશ્ચિત્તથી આત્મશુદ્ધિ કરીને તપ દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ક્રમશઃ મુક્ત થયા.
મહાપદ્મ ચક્રવર્તીએ દીર્ઘકાળ સુધી વિપુલ સમૃદ્ધિનો ઉપભોગ કર્યો. ત્યાર પછી રાજ્યાદિ સર્વસ્વનો ત્યાગ કરીને સંયમ સ્વીકાર્યો, ૧૦ હજાર વર્ષ સુધી ઉગ્ર આચારનું પાલન કર્યું. અંતે ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ મુક્ત થયા. હરિપેણ ચક્રવર્તી :४२ एगच्छत्तं पसाहित्ता, महिं माण णिसूरणो ।
__ हरिसेणो मणुस्सिदो, पत्तो गइमणुत्तरं ॥४२॥ શબ્દાર્થ :- નપુસિવો = મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, હરિસેળો = હરિષણ નામના દસમા ચક્રવર્તીએ, માળ બિજૂરો (નળ ળિસૂવળો) - શત્રુઓના માનનું મર્દન કરીને, નહિં પૃથ્વી પર, છત્ત - એક છત્ર, સાહિત્તા = રાજ્ય સ્થાપિત કર્યું. ભાવાર્થ :- શત્રુઓના માનમર્દક દસમા ચક્રવર્તી હરિફેણ પણ મહિમંડળમાં પોતાનું એકછત્રી રાજ્ય પ્રવર્તાવી, તેને છોડીને સંયમ સ્વીકાર કરી, અનુત્તર ગતિ મોક્ષને પામ્યા.
Page #429
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૫૯ |
વિવેચન :હરિષણ ચકવર્તી :- કાંપિલ્ય નગરના મહાહરિ રાજાની મેરા નામની મહારાણીની કુક્ષિમાં હરિષણ નામનો પુત્ર થયો. વયસ્ક થતાં પિતાએ તેને રાજ્ય સોંપ્યું. રાજ્યપાલન કરતાં કરતાં તેને ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું. લઘુકર્મી હરિષણ ચક્રવર્તી સંસારથી વિરક્ત થઈ ગયા. તેઓએ પોતાના પુત્રને રાજગાદી સોંપી અને સ્વયં મહાનઋદ્ધિનો ત્યાગ કરી ગુરુચરણોમાં દીક્ષા લીધી. ઉગ્રતપથી ક્રમશઃ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતમાં મોક્ષ પામ્યા. જય ચક્રવર્તી :का अण्णिओ रायसहस्सेहिं, सुपरिच्चाई दमं चरे ।
जयणामो जिणक्खायं, पत्तो गइमणुत्तरं ॥४३॥ શબ્દાર્થ - રાવણદહં હજારો રાજાઓથી, પળો - અન્ય, કળાનો -જય નામક અગિયારમા ચક્રવર્તી, સુરિશ્વાર્ફ - રાજ્ય વૈભવનો પૂર્ણતઃ ત્યાગ કરીને,
વિવાર્થ - જિનેન્દ્ર દેવ દ્વારા કહેવાયેલા, વન - ચારિત્ર ધર્મનું, સંયમનું, વર - સેવન કર્યું. ભાવાર્થ :- જય નામનાં અગિયારમા ચક્રવર્તીએ અન્ય હજાર રાજાઓની સાથે રાજ્ય વૈભવનો પૂર્ણતઃ ત્યાગ કરી જિનેશ્વરે ફરમાવેલા સંયમનું આચરણ કરીને અંતમાં અનુત્તર ગતિ-મોક્ષને પામ્યા. વિવેચન :જય ચક્રવર્તી :- રાજગૃહ નગરના રાજા સમુદ્રવિજયની વપ્રા નામની રાણી હતી. તેને જય નામનો એક પુત્ર હતો. તેણે ક્રમશઃ યુવાવસ્થામાં પદાર્પણ કર્યું. પિતાના રાજ્યની ધુરા હાથમાં લઈ લીધી. થોડા સમય પછી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું અને દીર્ઘકાળ સુધી ચક્રવર્તીની ઋદ્ધિસિદ્ધિ ભોગવતાં તેને વૈરાગ્ય જાગૃત થયો, પોતાના પુત્રને રાજ્ય સોંપી ચારિત્ર અંગીકાર કર્યું. તારૂપી વાયુથી કર્મરૂપી વાદળોનો નાશ કર્યો. સાડા ત્રણ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી જય ચક્રવર્તી મોક્ષમાં ગયા.
ચક્રવર્તી એટલે છ ખંડના અધિપતિ એવા મહાન પુરુષોએ અપાર સમૃદ્ધિ અને મનોરમ કામભોગોને છોડી દીધા હતા. ભરતક્ષેત્રના બાર ચક્રવર્તી પૈકી ઉપરના દસ ચક્રવર્તી ચક્રવર્તીપદનો ત્યાગ કરી, સંયમ માર્ગનો સ્વીકાર કરી સંયમ -તપની આરાધનાથી મોક્ષે ગયા હતા. આઠમા સુભૂમ ચક્રવર્તી અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી; એ બંને ભોગોમાં આસક્ત બની નરકગતિમાં ગયા. નરકગામી બંને ચક્રવર્તીના નામનો ઉલ્લેખ આ અધ્યયનમાં નથી. દશાર્ણભદ્ર રાજા :४४ दसण्णरज्जं मुदियं, चइत्ताणं मुणी चरे ।।
दसण्णभद्दो णिक्खंतो, सक्खं सक्केण चोइओ ॥४४॥
Page #430
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ – સર્વ - સાક્ષાતુ, સન - શક્રેન્દ્રથી, રોફ - પ્રેરિત, સામો - દશાર્ણભદ્ર રાજા, પુર્વ - ઉપદ્રવ રહિત, સમૃદ્ધ, રસન્ન - દશાર્ણદેશનું રાજ્ય, રફળ - છોડીને, જિવતો = નિષ્ક્રમણ કર્યું, દીક્ષા લીધી, મુળ = સંયમમાં, ઘરે = વિચરણ કર્યું. ભાવાર્થ :- સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણા થતાં દશાર્ણભદ્ર રાજાએ પોતાના ઉપદ્રવરહિત દશાર્ણ દેશના રાજ્યને છોડી દીક્ષા લીધી અને મુનિધર્મનું આચરણ કર્યું. વિવેચન :
દશાર્ણભદ્ર રાજા – ભારતવર્ષના દશાર્ણપુરના રાજા દશાર્ણભદ્ર હતા. તે જિનધર્મમાં અનુરક્ત હતા. એકવાર નગરની બહાર ઉદ્યાનમાં તીર્થંકર ભગવાન મહાવીરનું પદાર્પણ થયું, તે સાંભળીને દશાર્ણભદ્ર રાજાના મનમાં વિચાર પ્રગટ થયો કે આજ સુધી કોઈ ન ગયા હોય, તેવી રીતે સમસ્ત વૈભવ સહિત હું પ્રભુને વંદન કરવા જાઉં; તદનુસાર ઘોષણા કરાવીને આખા નગરને સજાવ્યું. ઠેક-ઠેકાણે માણેકનાં તોરણ બંધાવ્યાં. નટો પોતાની કળાઓનું પ્રદર્શન કરવા લાગ્યા. રાજાએ સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈ, ઉત્તમ હાથી પર આરૂઢ થઈ, પ્રભુવંદન માટે પ્રસ્થાન કર્યું, મસ્તક પર છત્ર ધારણ કર્યું અને ચામર વિઝતા સેવકગણ જયજયકાર કરવા લાગ્યા. સામંત રાજા તથા અન્ય રાજા, રાજ્ય પુરુષો અને ચતુરંગિણી સેના તથા નાગરિકો સુસજ્જિત થઈને પાછળ ચાલી રહ્યા હતા. રાજા દશાર્ણભદ્ર સાક્ષાત્ ઈન્દ્ર જેવા શોભી રહ્યા હતા.
રાજાના
રાજાના આ પ્રકારના ગર્વને અવધિજ્ઞાનથી જાણીને ઈન્દ્ર વિચાર કર્યો કે પ્રભુભક્તિમાં આવો ગર્વ ઉચિત નથી. ઈન્દ્ર ઐરાવણ દેવને આદેશ આપીને કૈલાસ પર્વતની સમાન ઊંચા ૬૪૦૦૦ સજાવેલા હાથીઓ અને દેવદેવીઓની વિદુર્વણા કરાવી અને ભગવાન મહાવીરના દર્શન કરવા આકાશમાર્ગથી દશાર્ણનગરમાં આવી પહોંચ્યા. હવે ઈન્દ્રની શોભાયાત્રાની તુલનામાં દશાર્ણભદ્રની શોભાયાત્રા એકદમ ફીકી લાગવા લાગી. આ જોઈને દશાર્ણભદ્ર રાજાના મનમાં અન્તઃ પ્રેરણા થઈ. ક્યાં ઈન્દ્રનો વૈભવ અને કયાં મારો તુચ્છવૈભવ? ઈન્દ્ર આ લાકોત્તર વૈભવધર્મારાધનાથી જ પ્રાપ્ત કર્યો છે, તેથી મારે પણ શુદ્ધધર્મની પૂર્ણ આરાધના કરવી જોઈએ, જેથી મારો ગર્વ પણ રહી જાય. આમ સંસારથી વિરક્ત બનેલા રાજાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા પ્રદાન કરવાની પ્રાર્થના કરી, પોતાના હાથે કેશલોચ કર્યો. વિશ્વવત્સલ પ્રભુએ રાજાને પોતે જ દીક્ષા આપી. આટલી વિશાળ ઋદ્ધિ અને સામ્રાજ્યનો એકાએક ત્યાગ કરી પંચ મહાવ્રત ગ્રહણ કરવા માટે દશાર્ણભદ્ર રાજર્ષિને ઈન્દ્ર વારંવાર ધન્યવાદ આપ્યા અને બોલ્યા વૈભવમાં ભલે અમારી દિવ્ય શક્તિ આપનાથી વધારે છે પણ ત્યાગ તેમજ વ્રત ગ્રહણ કરવાની શક્તિ મારામાં નથી. દેવલોકનો વૈભવ ગમે તેટલો ભવ્ય હોય, તો પણ મનુષ્યભવમાં આત્મવૈભવ પ્રાપ્ત કરવાની અનેરી શક્તિ હોય છે. આમ ઈન્દ્ર દશાર્ણભદ્ર રાજર્ષિના ગુણગાન કરતાં દેવલોકે ચાલ્યા ગયા અને રાજર્ષિએ પણ ઈન્દ્રના નિમિત્તે સ્વીકારેલા સંયમની ઉગ્ર તપ દ્વારા આરાધના કરતાં તે જ ભવે કર્મ ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો.
Page #431
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૬૧ |
નમિ રાજર્ષિ :४५ णमी णमेइ अप्पाणं, सक्खं सक्केण चोइओ ।
चिच्चा गेहं च वेदेही, सामण्णे पज्जुवट्टिओ ॥४५॥ શબ્દાર્થ :- ગની - નમિ રાજર્ષિએ, અખાનું - પોતાના આત્માને, બને - સંયમમાં જોડી, લગાવી, નમ્ર બનાવી, જે - ઘરને, વેદી (વદ) - વિદેહની રાજધાની મિથિલાનગરીને, દેશને, દિવા (ફળ) છોડીને, સામv - સંયમમાં, સાધુત્વમાં, પઝુવકો - ઉપસ્થિત થયા.
ભાવાર્થ :- સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણાથી નમિ રાજા વિદેહદેશની રાજધાની મિથિલાનગરીનો અને ઘર પરિવારનો ત્યાગ કરી સંયમમાં ઉપસ્થિત થયા અને પોતાના આત્માને સંયમની આરાધનામાં વિશેષરૂપે જોડી દીધો.
વિવેચન :સન સર્વોપ વો :- સાક્ષાત્ શક્રેન્દ્ર બ્રાહ્મણના વેશમાં આવી ક્ષત્રિયોચિત કર્તવ્યપાલનની પ્રેરણા કરી, તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ શ્રમણ સંસ્કૃતિના સંદર્ભમાં ઈન્દ્રના પ્રશ્નોનું યુક્તિસંગત સમાધાન કરી પોતાના સંયમભાવમાં સ્થિર રહ્યા. નમિ રાજર્ષિની સંપૂર્ણ કથા પ્રસ્તુત સૂત્રના નવમા અધ્યયન આપવામાં આવી છે.
ચાર પ્રત્યેક બુદ્ધ :४० करकंडू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो ।
णमी राया विदेहेसु, गंधारेसु य णग्गई ॥४६॥ શબ્દાર્થ :- તિલુ = કલિંગ દેશમાં, રેડૂ = કરકંડુ રાજા, પવાને; = પાંચાલ દેશમાં, ડુમ્મુદો = દ્વિમુખ રાજા, વિવેસુ =વિદેહ દેશમાં, ન ર = નમિ રાજા, ધારેલું = ગંધાર દેશમાં,
Wા - નગ્નતિ રાજા થયા. ભાવાર્થ :- કલિંગમાં કરકંડુ, પાંચાલમાં દ્વિમુખ તથા વિદેહમાં એટલે મિથિલાનગરીમાં નમિરાજા અને ગંધાર દેશમાં નગ્નતિ નામના રાજેશ્વર થયા. ४७ एए परिंदवसभा, णिक्खता जिणसासणे ।
- પુણે રને વિત્તી, સામા પyવફિયા II૪૭ શબ્દાર્થ :- રિંકવાબ - રાજાઓમાં વૃષભની સમાન શ્રેષ્ઠ, U - આ બધા રાજા, રજો - પોતાનું રાજ્ય, પુજો - પુત્રોને, વિરાનં (વે) - સોંપીને, નિસાસને - જિનશાસનમાં, વિહત - દીક્ષિત થયા, તમને - સંયમ ધર્મમાં, વવફિયા - ઉપસ્થિત થયા, તલ્લીન થયા.
Page #432
--------------------------------------------------------------------------
________________
[ ૩ર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- નરેન્દ્રોમાં વૃષભ સમાન આ રાજાઓ પોતાના પુત્રોને રાજ્યગાદી પર સ્થાપીને જિનશાસનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને શ્રમણ બનીને શ્રમણ ધર્મમાં તલ્લીન થયા. વિવેચન :
દુ:- કલિંગ દેશના રાજા દધિવાહનને પદ્માવતી નામની રાણી હતી. તે એકવાર ગર્ભવતી બની. તેને એક દોહદ ઉત્પન્ન થયો કે હું વિવિધ વસ્ત્રાભૂષણોથી વિભૂષિત બની હાથીની અંબાડી પર છત્ર ધારણ કરી રાજ ઉધાનમાં ફરું.' દોહદ અનુસાર રાણીરાજા સાથે "જયકુંજર' હાથી ઉપર બેસી રાજ ઉદ્યાનમાં પહોંચ્યા. પુષ્પોની વિવિધ પ્રકારની સુગંધના કારણે હાથી એકાએક દોડવા લાગ્યો. રાજાએ રાણીને કહ્યું કે 'વટવૃક્ષ આવતાં ડાળી પકડી લેવી, જેથી સુરક્ષિત બની જઈશું. વટવૃક્ષ આવતાં જ રાજાએ ડાળી પકડી લીધી, રાણી ન પકડી શકી. પવનવેગે દોડતો હાથી એક મહારાણ્યમાં ઊભો રહ્યો. સરોવરમાં પાણી પીવા રોકાયો. ત્યાં રાણી નીચે ઊતરી ગઈ. વન્ય પશુઓથી તે ભયાકુળ બની ચિંતા કરવા લાગી. તેણે સાગારી અનશન કર્યો અને અનિશ્ચિત દિશામાં ચાલવા લાગી. રસ્તામાં એક તાપસ મળ્યા. તેણે રાણીને ભદ્રપુર સુધી પહોંચાડી દીધી. ત્યાંથી રાણી દંતપુર પહોંચી. ત્યાં સુગુપ્તવૃત્તા સાધ્વીજીના દર્શન કર્યા. સંસારનું સ્વરૂપ જાણી વૈરાગ્યભાવ જાગ્યો. પોતે ગર્ભવતી છે, તે વાત રાણી પદ્માવતીએ છુપાવી. સાધ્વીજીએ તેને દીક્ષા આપી દીધી. પરંતુ ધીરેધીરે ગર્ભિણી હોવાની વાત સર્વ સાધ્વીછંદમાં ફેલાઈ ગઈ. પદ્માવતી સાધ્વીએ વિનયપૂર્વક પ્રવર્તિની સાધ્વીજીને બધી વાત કરી, થોડા સમય પછી એક પુત્રનો જન્મ થયો. જન્મથી જ પુત્રની સૂકી ચામડી (રૂક્ષ કંપ્નયા) હતી. સ્મશાનમાં નવજાત શિશુને એક સુરક્ષિત સ્થાનમાં મૂકી દેવાયો. ત્યાંથી નિઃસંતાન ચાંડાલે તે બાળકને પોતાની પત્નીને સોંપી દીધો. તેની સૂકી ચામડીના કારણે બાળકનું નામ 'કરસંડુ' રાખ્યું. પાલક પિતાનું પરંપરાગત કામ સ્મશાનની રાખેવાળી કરવાનું હતું, તે જ કામ કરકંડુએ સંભાળ્યું. એકવાર ત્યાં કોઈ ગુરુ-શિષ્ય ધ્યાન કરવા માટે આવ્યા. ગુરુ દંડનાં લક્ષણોના જ્ઞાતા હતા. તેમણે એક વાંસદંડને જોઈને પોતાની સાથેના શિષ્યને કહ્યું કે જે આ વાંસના દંડને ગ્રહણ કરશે, તે રાજા થશે, આ વાતને કરકંડુ તથા એક બ્રાહ્મણે સાંભળી. સાંભળતાં જ બ્રાહ્મણ તે વાંસને ઉખેડીને લેવા લાગ્યો. કરકંડુએ આ બ્રાહ્મણને દંડ લઈને જતાં જોયો તણે ક્રોધિત થઈને તેની પાસેથી દંડ છીનવી લીધો. ન્યાયાલયમાં બ્રાહ્મણે કરકંડુ ઉપર દાવો કયો. કરકંડુએ કહ્યું આ દંડ મારા વડે રક્ષિત સ્મશાનમાંથી ઉત્પન્ન થયો છે, તેથી તેના ઉપર મારો અધિકાર છે. ન્યાયલયમાં કરકંડુની જીત થઈ. રાજાએ નિર્ણય સંભાળાવતાં કહ્યું કે જો આ દંડના પ્રતાપે તું રાજા બને, તો એક ગામ આ બ્રાહ્મણને આપી દેજે.'
કરકંડએ આ વાતને સ્વીકારી લીધી. બ્રાહ્મણે જ્યારે પોતાના જ્ઞાતિજનોને વાત કરી. તેઓએ કરકંડુને મારી નાંખવાનો વિચાર કર્યો. એકબીજા પાસેથી આ વાતની જાણ થતાં કરકંડુના પાલકપિતાએ પરિવાર સહિત તે ગામને છોડી દીધું. ચાલતાં ચાલતાં તેઓ કાંચનપુર પહોંચ્યાં. રાત્રિનો સમય હોવાથી તે ગામ બહાર સૂઈ રહ્યાં. સંયોગવશ ગામનો રાજા અપુત્ર મૃત્યુ પામ્યો હતો. તેના મંત્રીઓએ તુરંત જ નવા રાજાની શોધ માટે હાથીની સૂંઢમાં માળા આપી તેને છૂટો મૂક્યો. હાથીએ જ્યાં કરકંડુ સૂતો હતો ત્યાં આવી તેના ગળામાં માળા પહેરાવી દીધી. થોડા બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો પણ તેની પાસે જાજવલ્યમાન
Page #433
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૮ : સંજયીય
353
તે દંડને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને સ્તુતિ કરી આશીર્વાદ આપવા લાગ્યા. રાજ્યપદ ઉપર અભિષેક થતાં જ કરકંડુએ બ્રાહ્મણોને કહ્યું – હે બ્રાહ્મણો ! આપ લોકોએ મને માતંગ સમજીને જે તિરસ્કાર કર્યો છે તેના પ્રાયશ્ચિત રૂપમાં વાટધાનકના રહેવાસી સઘળા માતંગોને તમારા મંત્રબળથી શુદ્ધ કરીને બ્રાહ્મણ વર્ણમાં સ્થાપિત કરો. રાજાની આજ્ઞા સ્વીકારી તે ચાંડાલોની શુદ્ધિ કરી તેમને બ્રાહ્મણ બનાવી દીધા.
વાંસના દંડ બાબત ઝઘડો થયેલો હતો, તે બ્રાહ્મણ એકવાર કરકડુ પાસે એક ગામ માંગવા આવ્યો. રાજા કરકંડુએ ચંપાનરેશ દધિવાહનને આ બ્રાહ્મણને એક ગામ આપવા માટે પત્ર લખ્યો. પત્ર વાંચતાં જ દધિવાહન ક્રોધિત બની ગયા. કરકંડુ દધિવાહનના ક્રોધના સમાચાર સાંભળી યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. બંને તરફથી ઘમાસણ યુદ્ધ થયું. જ્યારે આ યુદ્ધના સમાચાર પદ્માવતી સાધ્વીને મળ્યા ત્યારે તેઓએ વિચાર કર્યો કે બંને પિતા – પુત્ર વચ્ચેના યુદ્ધમાં અનેક પ્રાણીઓ મરશે, તેથી તે ગુરુણીની આજ્ઞા લઈ કરકંડુની પાસે પહોંચી, સાધ્વીજીને જોતાં જ કરકંડુએ સિંહાસન ઉપરથી ઊઠીને પ્રણામ કર્યો. સાધ્વીએ પોતાની તથા પિતા દધિવાહનની ઓળખાણ આપી. પિતા પુત્રની વચ્ચે યુદ્ધને બદલે પરસ્પર પ્રેમનું વાતાવરણ સર્જાઈ ગયું. રાજા દધિવાહને હર્ષિત બની પોતાના પુત્ર રાજા કરકંડુને ચંપાપુરી રાજ્ય સોંપી દીધું અને પોતે દીક્ષા લઈ લીધી. કરકંડુએ પોતાની રાજધાની ચંપામાં જ રાખી અને પેલા બ્રાહ્મણને એક ગામ આપી દીધું. રાજા કરઠુનો સ્વભાવ ગોપ્રિય હતો. દેશાંતરમાંથી ઉત્તમ ગાયો મંગાવી ગૌશાળામાં રાખતો. એક દિવસ રાજાએ પોતાની ગૌશાળામાં એક શ્વેત અને તેજસ્વી વાછરડાને જોયો. રાજાને તે ખૂબ જ સુંદર લાગ્યો. તેણે આદેશ આપ્યો કે 'આ વાછરડાને તેની માતાનું દુધ પૂર્ણતઃ પીવડાવવામાં આવે.' આમ તેની ખૂબ જ સારસંભાળ લેવામાં આવતી. સમય જતાં તે પૂરો યુવાન, બલવાન અને પુષ્ટ થઈ ગયો.
ઘણા વર્ષો પછી રાજાએ એક વાર ગૌશાળાનું નિરીક્ષણ કર્યું. તે બળદની એકદમ કૃશ તથા દયામય દશાને જોઈ વિચાર થયો કે 'વય, રૂપ, બળ, વૈભવ અને પ્રભુત્વ વગેરે સર્વ નશ્વર છે. બીજા રાજ્યમાં હોય અને અમારા રાજ્યમાં ન હોય, તેવી કોઈ વિશેષતા છે ? તેથી તેના પર મોહ રાખવો વ્યર્થ છે. મારે આ સર્વનો મોહ દૂર કરી માનવજન્મને સફળ કરવો જોઈએ. રાજાએ રાજ્યનો ત્યાગ કરી જિનશાસનમાં દીક્ષા લીધી. દીક્ષા પછી કરકંડુ રાજર્ષિ અપ્રતિબદ્ધવિહારી બની, આરાધના કરતાં કરતાં અંતે સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા. તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા.
દ્વિમુખરાય :– પાંચાલદેશમાં કાંપિલ્યપુરમાં જયવર્મા રાજા હતા. તેની રાણી ગુણમાળા હતી. એક દિવસ આસ્થાન મંડપમાં બેઠેલા રાજાએ એક વિદેશી દૂતને પૂછયું – બીજા રાજ્યમાં હોય અને અમારા રાજ્યમાં ન હોય, તેવી કોઈ વિશેષતા છે ? તે કહ્યું – આપના રાજ્યમાં ચિત્રશાળા નથી. રાજાએ ચિત્રશિપીઓને બોલાવી ચિત્રશાળા નિર્માણનો આદેશ આપ્યો. જ્યારે ચિત્રશાળાનો પાયો ખોદાતો હતો.
ત્યારે તેમાંથી અત્યંત ચમકતો રત્નમય મુકુટ મળ્યો. ચિત્રશાળાનું કાર્ય પૂર્ણ થતાં રાજા તે મુકુટ પહેરી રાજસિંહાસન ઉપર બેસતા હતા, ત્યારે તે મુકુટના પ્રભાવે દર્શકોને તે રાજાના બે મુખ દેખાતાં હતાં, તેથી લોકોમાં રાજા દ્વિમુખરાયના નામે પ્રસિદ્ધ થઈ ગયા.
Page #434
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
રાજાને સાત પુત્રો અને એક પુત્રી હતાં. પુત્રીનું નામ મદનમંજરી હતું. જેને ઉજ્જયિનીનરેશ ચંડuધોતની સાથે પરણાવી હતી.
એકવાર ઈન્દ્રમહોત્સવના અવસર પર રાજાએ નાગરિકોને ઈન્દ્રધ્વજ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. આદેશ મુજબ જ થયું. પુષ્પમાળાઓ, મણિ, માણિકય વગેરે તેમજ રંગબેરંગી વસ્ત્રોથી તેને અત્યંત સજાવવામાં આવ્યો. આ ઈન્દ્રધ્વજ નીચે નૃત્ય, વાદ્ય, ગીત વગેરે થવાં લાગ્યાં, તેની ઉપર સુગંધિત જળ તેમજ ચૂર્ણની વર્ષા કરવામાં આવી, ગરીબોને દાન દેવાનું શરૂ થયું.
આ વિવિધ કાર્યક્રમોથી ઉત્સવ વધારે દીપી રહ્યો હતો. રાજા તે જોઈ અતિ હર્ષિત થયો. આઠમા દિવસે મહોત્સવ સમાપ્ત થતાં રાજા વસ્ત્ર, રત્ન, આભૂષણ વગેરે લઈને ઘરે ગયા. ત્યાં ઈન્દ્રધ્વજ તો એક સૂકું પૂંઠું બની ગયું હતું, જેને લોકોએ ત્યાં જ નાખી દીધું હતું. એ જ દિવસે રાજા કોઈ કારણે ત્યાંથી પસાર થયા, ત્યારે જોયું કે ઈન્દ્રધ્વજ લૂંઠાની જેમ પડ્યો છે. તે જોઈને રાજાને મનમાં વિચાર આવ્યો – 'અહો ! કાલે જે લોકોનાં આનંદનું નિમિત્ત હતું, તે જ આજે હાસ્યાસ્પદ બની ગયો. સંસારમાં દરેક પદાર્થ– ધન, જન, મકાન, મહેલ, રાજ્ય, વગેરેની આ જ દશા થાય છે, તેથી તેના પર આસક્તિ રાખવી યોગ્ય નથી. તો શા માટે હું દુર્દશાના કારણભૂત આ રાજ્ય પરની આસક્તિ છોડીને એકાંત શ્રેયસ્કારિણી મોક્ષ લક્ષ્મીને ન વરું? આમ વિચારી રાજાએ રાજ્યાદિ સર્વનો ત્યાગ કરી મુનિદીક્ષા ગ્રહણ કરી. વીતરાગ ધર્મનો પ્રચાર કરતાં પ્રત્યેકબુદ્ધ દ્વિમુખરાયે અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. નગતિ રાજા:- ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુએ ચિત્રાંગદની પુત્રી કનકમંજરીની વાકચાતુરીથી પ્રભાવિત થઈ તેની સાથે લગ્ન કર્યા. અંતે તેને પટરાણી બનાવી દીધી. રાજા રાણીએ વિમલચંદ્રાચાર્ય પાસે શ્રાવકવ્રત ગ્રહણ કર્યા. દીર્ઘકાળ સુધી વ્રત પાલન કરી તે બંને દેવલોકમાં દેવ થયાં.
ત્યાંથી નીકળી કનકમંજરીના જીવે વૈતાઢય પર્વત પર તોરણપુર નગરમાં દઢશક્તિ રાજાની ગુણમાળારાણીની કુક્ષિએ પુત્રી રૂપે જન્મ લીધો. તેનું નામ કનકમાળા રાખવામાં આવ્યું. વાસવ નામનો વિદ્યાધર તેનું અપહરણ કરી વૈતાઢયપર્વત પર લઈ આવ્યો. કનકમાળાના મોટાભાઈ કનકતેજને આ વૃતાંતની જાણ થતાં તે ત્યાં પહોંચી ગયો. વિદ્યાધર વાસવ સાથે તેનું યુદ્ધ થયું, તેમાં બંને મરી ગયા. એ જ સમયે એક વ્યંતરદેવ આવ્યો. તેણે ભાઈના શોકથી વ્યાકુળ કનકમાળાને આશ્વાસન દેતાં કહ્યું કે – 'તું મારી પુત્રી છો.' એટલામાં કનકમાળાના પિતા દઢશક્તિ પણ ત્યાં આવી ગયા. વ્યતરદેવે કનકમાળાને મૃત બતાવી. જેના કારણે તેને સંસારથી વિરક્તિ થઈ ગઈ. દઢશક્તિએ મુનિદીક્ષા સ્વીકારી લીધી. કનકમાળા, તથા તે દેવે તેને વંદના કરી પોતાનો વૃતાંત સંભળાવ્યો. મુનિરાજની વ્યંતરદેવે ક્ષમાયાચના કરી. જાતિસ્મરણ જ્ઞાનનથી કનકમાળાએ વ્યંતરદેવને પોતાના પિતા જાણીને તેણે પોતાના ભાવી પતિ વિષે પૂછયું, તો તેણે કહ્યું કે તમારો પૂર્વભવનો પતિ જિતશત્રુ, દેવલોકથી નીકળી દઢસિંહ રાજાને ત્યાં સિંહરથ નામના પુત્રના રૂપે ઉત્પન્ન થયો છે. તે આ જન્મમાં તારો પતિ થશે. તે પ્રમાણે કનકમાળાના લગ્ન સિંહરથ સાથે થયા. સિંહરથને વારંવાર પોતાના નગરમાં જવા આવવા માટે આ પર્વત પર આવવાનું થતું હતું, તેથી તે 'નગ્નતિ' નામથી પ્રખ્યાત થઈ ગયો.
Page #435
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૬૫ |
તે વ્યંતરદેવ (કનકમાળાના પિતા) વિદાય લઈ તે પર્વત ઉપરથી ચાલ્યા ગયા, ત્યારે સિંહ રથ રાજાએ કનકમાળાને પોતાના પિતાના વિયોગનું દુઃખ ન થાય એ વિચારે ત્યાં જ એક નવું નગર વસાવ્યું. એકવાર રાજા કાર્તિકી પૂર્ણિમાના દિવસે નગરની બહાર ચતુરંગી સેના સહિત ગયા. ત્યાં જ વનમાં એક સ્થાને પડાવ નાખ્યો. રાજાએ ત્યાં એક આમ્રવૃક્ષ જોયું જે લીલાછમ પાંદડાં અને મંજરીઓથી સુશોભિત લાગતું હતું. રાજાએ મંગલાર્થે તે વૃક્ષની મંજરી તોડી, સર્વ સૈનિકોએ પણ તેનું અનુકરણ કર્યું અને વૃક્ષને ઠંડું બનાવી દીધું. રાજા પાછો ફર્યો ત્યારે પૂછયું – 'મંત્રીવર ! એ આમ્રવૃક્ષ કયાં ગયું? મંત્રીએ કહ્યું – રાજનું! આ ઠુંઠું જ આમ્રવૃક્ષ છે; રાજાએ ઠુંઠું થવાનો સર્વ વૃત્તાંત સાંભળ્યો, શ્રીસંપન્ન તે આમ્રવૃક્ષને હવે શ્રીરહિત જાઈને સંસારના પ્રત્યેક પદાર્થો પર વિચાર કરતાં કરતાં નગ્નતિ રાજાને વૈરાગ્ય થયો. તેણે પ્રત્યેકબુદ્ધ રૂપે દીક્ષા લઈ લીધી. મુનિ બની, તપ સંયમનું પાલન કરતાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી અંતે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી.
નમિરાજર્ષિ પણ પ્રત્યેક બુદ્ધ હતા, જેની કથા નવમાં અધ્યયનમાં આપવામાં આવી છે. આમ આ ચારે પ્રત્યેક બુદ્ધ પૂર્વભવમાં મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાં ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ હતા. ત્યાંથી નીકળી જુદા જુદા નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત કરી મુનિદીક્ષા લીધી અને મોક્ષમાં ગયા.
ઉદાયન રાજ :४८ सोवीर राय वसभो, चिच्चा रज्जं मुणी चरे ।
उदायणो पव्वइओ, पत्तो गइमणुत्तरं ॥४८॥ શબ્દાર્થ :- વીર રાય વસમો - સૌવીર દેશના રાજાઓમાં શ્રેષ્ઠ, ૩થાયો- ઉદાયન રાજાએ, વિક્વા ર = રાજ્ય–વૈભવ છોડીને, પુષ્ય = દીક્ષા ગ્રહણ કરી, મુળ = મુનિ થઈને, વરે - સંયમનું સમ્યફ પાલન કર્યું. ભાવાર્થ :- સિંધુ સૌવીર દેશના ધોરી વૃષભ સમાન શ્રેષ્ઠ રાજા ઉદાયને રાજ્ય છોડીને સંયમનો સ્વીકાર કર્યો અને સંયમનું સમ્યગું પાલન કરીને અનુત્તર એવી મોક્ષગતિને પામ્યા. વિવેચન :ઉદાયન રાજા :- સિંધુ સૌવીર વગેરે સોળ દેશોના તથા વીતભયપતન વગેરે ૩૩ નગરોના પાલક ઉદાયન રાજા ધેર્ય, ગાંભીર્ય અને ઔદાર્ય વગેરે ગુણોથી અલંકૃત હતા. તેની પટરાણીનું નામ પ્રભાવતી હતું. જે ચેટકરાજાની પુત્રી અને જૈનધર્મની અનુરાગિણી હતી. પ્રભાવતીએ અભિજિત નામના એક પુત્રને જન્મ આપ્યો.
આ તે જ ઉદાયન રાજા હતો. જેણે સ્વર્ણગુટિકા દાસીનું અપહરણ કરનાર ચંડપ્રદ્યોતનની સાથે સાંવત્સરિક ક્ષમાપના કરી તેને બંધનમુક્ત કરી દેવાની ઉદારતા દાખવી હતી.
Page #436
--------------------------------------------------------------------------
________________
[ ૩૬s ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
એક દિવસ રાજા ઉદાયનને પૌષધ કરી ધર્મ જાગરણ કરતાં એક એવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થયો કે 'જો ભગવાન મહાવીર અહીં પધારે તો હુંદીક્ષા લઈને મારું જીવન સફળ બનાવું. ઉદાયનના આ વિચારોને ભગવાને જ્ઞાનથી જાણી ચંપાપુરીથી વિહાર કરી વીતભયપતનના ઉધાનમાં પધાર્યા. ઉદાયને જ્યારે પ્રભુની સમક્ષ દીક્ષાની ભાવના દર્શાવી, ત્યારે ભગવાને કહ્યું 'શુભ કાર્યમાં વિલંબ ન કરો' ઉદાયને પોતાના પુત્ર અભિજિતકુમારને બદલે પોતાના ભાણેજ કેશીને રાજ્ય સોંપી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદાયન મુનિ નિરંતર માસખમણ તપ દ્વારા પોતાનાં કર્મનો ક્ષય કરી શરીરને ક્રશ કરવા લાગ્યા. પારણાના દિવસે પણ વધ્યો ઘટયો આહાર ગ્રહણ કરતા હતા, તેથી તેનું શરીર રોગગ્રસ્ત બની ગયું. જ્યારે મુનિરાજ વીતભયપતન નગરમાં પધાર્યા, ત્યારે દુષ્ટમંત્રીઓએ કેશીરાજાને વિરૂદ્ધ વાત કરી ભરમાવી દીધા. કેશીરાજા મંત્રીની વાતમાં ફસાઈ ગયા અને ઘોષણા કરાવી દીધી કે જો કોઈ પણ ઉદાયન મુનિને ઉતરવા માટે સ્થાન આપશે, તો રાજ્યનો અપરાધી ગણાશે અને દંડનો ભાગી બનશે.' એક કુંભારે જગ્યા આપી, પરંતુ દુષ્ટ મંત્રીઓની સાથે કેશીરાજાએ ત્યાં જઈ પ્રાર્થના કરી કે, 'હે ભગવાન! આપ રોગી છો, અતઃ આ સ્થાન આપને માટે યોગ્ય નથી. આપ ઉદ્યાનમાં પધારો. ત્યાં રાજવૈદ્યો દ્વારા આપનો ઉપચાર થશે.' મુનિરાજ ઉદાયન ઉદ્યાનમાં પધાર્યા ત્યાં કેશી રાજાએ જયંત્ર રચી વૈદ્યો દ્વારા વિષમિશ્રિત ઔષધ પીવડાવી દીધું. મુનિરાજને તુરત જ ખ્યાલ આવી ગયો પરંતુ નિમિત્ત આધીન ન બનતાં આત્મભવમાં ઝૂલવા લાગ્યા. પવિત્ર અધ્યવસાયના પ્રભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
દેવી રૂપે ઉત્પન્ન થયેલા પ્રભાવતી દેવીએ જ્યારે અવધિજ્ઞાનથી આ વૃતાંત જાણ્યો, ત્યારે કુંભારને સિનપલ્લી ગ્રામમાં પહોંચાડી ધૂળની વર્ષા દ્વારા વીતભયનગરનો નાશ કરી નાંખ્યો.
કાશીરાજ :४९ तहेव कासीराया वि, सेओ सच्चपरक्कमे ।
कामभोगे परिच्चज्ज, पहणे कम्ममहावणं ॥४९॥ શબ્દાર્થ :- તહેવ - આ પ્રકારે, વાલીરાયા વિ - કાશીરાજાએ અર્થાત્ નંદન' નામના સાતમા બલદેવે પણ, મનોજ - કામભોગોનો, દવઝ -ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, તેનો સન્ન - શ્રેષ્ઠ સત્યમાં અર્થાત્ સંયમમાં, પરને પરાક્રમ કરી, મહાનાં કર્મરૂપી મહાવન, અને = જલાવી ભસ્મ કર્યું હતું. ભાવાર્થ :- જ પ્રકારે શ્રેય અને સત્ય અર્થાતુ કલ્યાણકારી સંયમમાં પરાક્રમી કાશીદેશના સાતમા નંદન નામના બળદેવ રાજાએ પણ રાજ્ય તથા કામભોગોનો ત્યાગ કરી કર્મરૂપી મહાવનને બાળી નાખ્યું અને અંતે મુક્ત થયા. વિવેચન :કાશીરાજ નંદન – વારાણસીમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનના શાસનમાં અગ્નિશિખ રાજા
Page #437
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૬૭ |
હતો. તેને બે પરાણીઓ હતી, જયંતી અને શેષવતી. જયંતી દ્વારા નંદન નામના સાતમા બળદેવ અને શેષવતી દ્વારા દત્ત નામના સાતમા વાસુદેવનો જન્મ થયો. રાજાએ દત્તને રાજ્ય સોંપ્યું. તેણે ભાઈ નંદનની સહાયતાથી ભરતક્ષેત્રના ત્રણ ખંડો પર વિજય મેળવ્યો. દત્ત વાસુદેવ પોતાનું છપ્પન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, અંતે મરીને પાંચમી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી બલદેવ નંદને વિરક્ત બની દીક્ષા લીધી. સંયમનું પાલન કરી અંતમાં કેવળજ્ઞાન મેળવ્યું અને પ000 વર્ષનું આયુ પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
વિજય રાજા :५० तहेव विजओ राया, अणट्ठाकित्ति पव्वए ।
रज्जं तु गुणसमिद्धं, पयहित्तु महाजसो ॥५०॥ શબ્દાર્થ :- તહેવ - તેમજ, અપવિત્તિ- અક્ષય કીર્તિવાળા, અમર કીર્તિવાળા,વિન રાયા - વિજય નામના રાજા, ગુખ સન - ગુણોથી સમૃદ્ધ, - રાજ્યને, પહg - છોડીને, પળ, - દીક્ષિત થયા. ભાવાર્થ :- એ જ રીતે અમર કીર્તિવાળા મહાયશસ્વી એવા વિજય રાજાએ ગુણસમૃદ્ધ એવા રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. વિવેચન :રન્ન પુછામિ – (૧) રાજ્યના ગુણો અર્થાત્ સ્વામી, મંત્રી, કોશ, રાષ્ટ્ર, દુર્ગ અને સૈન્ય, આ સપ્તાંગ રાજ્યગુણોથી સમૃદ્ધ. (૨) ગુણો– શબ્દાદિ વિષયોથી સમૃદ્ધ, સંપન્ન રાજ્ય. વિજયરાજા:- દ્વારકાનગરીના બ્રહ્મરાજા અને તેની પટરાણી સુભદ્રાના અંગજાત વિજય નામના બીજા બળદેવ હતા. તેના નાનાભાઈ દ્વિપૃષ્ઠ વાસુદેવ હતા. જે ૭૨ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નરકમાં ગયા. જ્યારે વિજયે વૈરાગ્યપૂર્વક પ્રવ્રજિત બની કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૭૫ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
મહાબલ રાજર્ષિ :६ तहेवुग्गं तवं किच्चा, अव्वक्खित्तेण चेयसा ।
महब्बलो रायरिसी, आदाय सिरसा सिरिं ॥५१॥ શબ્દાર્થ :- તવ-આ રીતે, મહ9તો-મહાબલ નામે, ૨સ્વિીરાજર્ષિએ, અધ્વનિ - એકાગ્ર, રેયસ - ચિત્તથી, ૩ni - ઉગ્ર, સિરસા સિરિ - મસ્તક વડે મોક્ષરૂપી લક્ષ્મીને, અહંકારને વિસર્જિત કરી, સર્વોચ્ચ લક્ષ્મીરૂપ મોક્ષને, આવક - પામ્યા. (ગાય - દઈને.)
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ભાવાર્થ :- તે જ પ્રકારે એકાગ્ર ચિત્તપૂર્વક મહાબલ રાજર્ષિએ ઉગ્ર તપનું આચરણ કરીને અહંકારનું વિસર્જન કરી સર્વોચ્ચ લક્ષ્મીરૂપ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
વિવેચન :
આવાય (મદ્દાય) સિરસા સિÎિ :– આ વાક્યના બે અર્થ છે (૧) સિરસા — સિર દઇને અર્થાત્ જીવનથી નિરપેક્ષ બની, નિર ંકારી બનીને. સિલિઁ– સમસ્ત જગતનું સર્વોપરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું, (૨) શીર્ષસ્થ સર્વોતમ એવી કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી ગ્રહણ કરીને નિર્વાણ ને પ્રાપ્ત કર્યું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
મહાબલ રાજર્ષિ :– હસ્તિનાપુરના અતુલ બળવાન બળરાજાના પુત્ર મહાબલ હતા. યૌવનમાં પ્રવેશતાં જ માતા પ્રભાવતી રાણી અને પિતા બળ રાજાએ આઠ રાજકન્યાઓ સાથે મહાબલનાં લગ્ન કર્યાં.
એકવાર નગરની બહારના ઉદ્યાનમાં વિમલનાથ તીર્થંકરના શાસનમાં ધર્મઘોષ આચાર્ય પધાર્યા. મહાબલકુમારે તેના દર્શન કર્યા. પ્રવચન સાંભળતાં સંસારથી વિરક્ત થયા, મુનિધર્મ પાલનમાં તીવ્ર રુચિ થઈ, માતા–પિતા પાસે દીક્ષાની આજ્ઞા લેવા ગયા, તેમણે મોહવશ તેને ગૃહસ્થાશ્રમમાં રહીને સાંસારિક સુખ ભોગવવા અને પાછળની વયમાં દીક્ષા લેવાનું કહ્યું. અનેક યુક્તિઓ દ્વારા સમજાવ્યું પરંતુ પુત્રના વૈરાગ્યની તીવ્રતાથી નિરુપાય બની માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી.
મહાબલકુમાર વસ્ત્રાભૂષણોથી સજજ બની સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ થઈ સૈન્યસહિત, નૃત્ય, ગીત, વાધ વગેરેથી ગગન ગુંજાવતાં નગરની બહારનાં ઉદ્યાનમાં ગયા. માતાપિતાએ ગુરુદેવને દીક્ષા આપવાની સ્વીકૃતિ આપી. મહાબલકુમારે સર્વ વસ્ત્રાભૂષણ વગેરે ઉતારી, પોતાના કેશનું લંચન કર્યું. દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પછી મહાબલ મુનિએ ૧૨ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું અને અંતિમ સમયમાં એક માસનું અનશન કરી, આયુ પૂર્ણ કરી, પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ૧૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તે વાણિજ્યગામમાં સુદર્શન શ્રેષ્ઠી રૂપે ઉત્પન્ન થયા, દીર્ઘકાળ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. એકવાર ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી સુદર્શન શ્રેષ્ઠી બોધ પામ્યા.
યાચકોને દાન દઈ પ્રભુનાં ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. સુદર્શનમુનિએ ૧૪ પૂર્વનું અધ્યયન કરીને ઉગ્રતપ વડે સર્વકર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
બુદ્ધિમાન સાધકનો વિવેક :
५२
कहं धीरो अहेऊहिं, उम्मत्तो व्व महिं चरे । ૫૫ વિષેસમાવાય, સૂરા ૧૯પરમાં ॥૨॥
=
શબ્દાર્થ :- ધીરો - ધીર પુરુષ, બુદ્ધિમાન પુરુષ, અહેäિ = કુતર્કોથી, કુતર્કોમાં ફસાઈ, કમ્મત્તો વ્વ – ઉન્મત્તની જેમ, મહિં - પૃથ્વી પર, હૈં = કેમ, પરે = વિચરી શકે ? અર્થાત્ એવું ન જ
Page #439
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૮: સંજયીય
[ ૩૬૯ ]
કરે, વિલે - વિશિષ્ટ ધર્મને, આવાય - ગ્રહણ કરી, પણ તે પૂર્વોક્ત રાજાઓએ, સૂર - શૂરવીર રાજાઓએ, ઉપવન - સંયમમાં દઢ પરાક્રમ કર્યું.
ભાવાર્થ :- આ ભરત વગેરે શુરવીર તથા દઢ પરાક્રમી રાજાઓએ જ્ઞાન અને ક્રિયાથી યુક્ત જિનશાસનની વિશેષતા જોઈને તેનો સ્વીકાર કર્યો હતો. આ જાણી ધીર પુરુષ એકાંત ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાનરૂપ કહેતુઓથી, કતકથી પ્રેરાઈને ઉન્મત્ત ભાવે સ્વછંદી બની કેમ વિચારી શકે ? અર્થાત્ ધીર પુરુષો મિથ્યા માન્યતાઓનો સ્વીકાર કરી શકતા નથી. एक अच्चंत णियाणखमा, सच्चा मे भासिया वई ।
__ अतरिंसु तरतेगे, तरिस्सति अणागया ॥५३॥ શબ્દાર્થ :- અત્યંત ઉપયાગના કર્મમળનું શોધન કરવામાં અત્યંત સમર્થ, - સંપૂર્ણ સત્ય, વ - વાણી જે, ને , માસિયા - કહી છે, અહિંસુ - આ વાણી દ્વારા ભૂતકાળમાં અનેક જીવો સંસાર સમુદ્ર તરી ગયા છે, તરતને વર્તમાનમાં અનેક જીવો તરી રહ્યા છે, અનાથ = ભવિષ્યકાળમાં અનેક જીવો, તરિસ્પતિ તરશે.
ભાવાર્થ - મેંઆ અત્યંત સમાધાન યોગ્ય, સમુચિત યુક્તિ સંગત અથવા કર્મમળને શોધન કરવા સમર્થ સંપૂર્ણ સત્યનું કથન કર્યું છે. તેનો સ્વીકાર કરીને અનેક જીવો(અનંત જીવો) ભૂતકાળમાં સંસાર સાગર તરી ગયા છે. વર્તમાનમાં અનેક જીવો તરે છે અને ભવિષ્યમાં અનેક જીવો તરશે. ६४ कहं धीरे अहेऊहिं, अत्ताणं परियावसे । सव्वसंग विणिम्मुक्के, सिद्धे हवइ णीरए ॥५४॥
-ત્તિ વેરિ I શબ્દાર્થ :- - કેવી રીતે, ધીરે - બુદ્ધિમાન, અ હં- કુતર્કોમાં ફસાઈ, મરા-પોતાના આત્માનું, રાવણે - નિવાસ કરશે? સવ્વા વિશિષ્ણુ - સમસ્ત કર્મબંધનથી, આસક્તિથી, નીરણ - કર્મોનો ક્ષય કરી, સિક્કે દવ - સિદ્ધ થઈ જાય. ભાવાર્થ :- બુદ્ધિમાન સાધક એકાંતવાદીઓના કુતર્કમાં પોતાના આત્માને શા માટે દૂષિત કરે? તે બુદ્ધિમાન સાધક તો સર્વસંગથી મુક્ત થઈ, ત્યાગી બની, અંતે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થઈ જાય છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :૩ો ઝ – ઉન્મતની જેમ સરૂપ વસ્તુનો કે ધર્મનો અપલાપ કરીને અથવા અસત્ પ્રરૂપણા કરીને.
Page #440
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પર મી ગાથામાં ક્ષત્રિયમુનિનો અભિપ્રાય એ છે કે જેમ પૂર્વોક્ત મહાન આત્માઓએ એકાંત ક્રિયાવાદ વગેરેને છોડીને જિનશાસનની શ્રદ્ધામાં દઢ થઈ આત્મકલ્યાણ કર્યું હતું, તે જ રીતે આપને (સંજયમુનિએ) પણ ધીર બની પોતાના ચિત્તને દઢ અને સ્વસ્થ બનાવી આત્મકલ્યાણ કરવું જોઈએ. ATM રિયાવસે – કુહેતુઓ વડે આત્માનું કેવી રીતે અહિત કરશે? અર્થાત્ આત્માને કુહેતુઓના સ્થાનમાં કેવી રીતે નિવાસ કરાવશે? તબ્બા લિખિમુદો :- દ્રવ્યથી ધન ધાન્યાદિ અને ભાવથી મિથ્યાત્વરૂપ ક્રિયાવાદ આદિ. આમ સમસ્ત સંગોથી મુક્ત થઈને. ઉપસંહાર:- તૃપ્તિ ત્યાગમાં છે, નિરાસક્તિમાં અને નિર્મોહ દશામાં છે તેથી ચક્રવર્તી જેવા સમ્રાટ રાજાઓ છ ખંડના અધિપતિ હોવા છતાં બાહ્યસંપત્તિનો ત્યાગ કરી, ત્યાગ-તપપ્રધાન સંયમ માર્ગનો સ્વીકાર કરી આત્મકલ્યાણ સાધી શક્યા હતા. આવા ઋદ્ધિ સંપન્ન રાજાઓના ત્યાગમય જીવનનું અધ્યયન અને ચિંતન કરીને દરેક આત્માએ આ મનુષ્યભવને ત્યાગ દ્વારા સફળ કરવો જોઈએ.
II અધ્યયન-૧૮ સંપૂર્ણ
Page #441
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૭૧ |
ઓગણીસમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ 'મૃગાપુત્રીય' છે, જે મૃગારાણીના સુપુત્ર મૃગાપુત્રથી સંબંધિત છે.
અધ્યયનના પ્રારંભમાં મગાપુત્રનો સામાન્ય પરિચય છે, ત્યાર પછી તેને થયેલી સંસાર વિરક્તિનું કારણ, દીક્ષાની આજ્ઞા માટે થયેલો માતા-પિતા અને મૃગાપુત્રનો સંવાદ, મૃગાપુત્ર દ્વારા અનુભૂત નરકના દુઃખનો આબેહુબ ચિતાર, માતા-પિતા દ્વારા કથિત સંયમી જીવનના કો, અંતે મૃગાપુત્રના દેઢતમ વૈરાગ્યથી સંયમી જીવનનો સ્વીકાર,સંયમી જીવનના આવશ્યક ગુણો વગેરે વિષયોનું વિશદ વર્ણન આ અધ્યયનમાં છે.
સુગ્રીવ નગરના રાજા બલભદ્ર અને તેની રાણી મૃગાવતીના સુપુત્રનું નામ બલશ્રી' હતું પરંતુ તે મૃગાપુત્રના નામથી પ્રખ્યાત હતો.
એક વખત મૃગાપુત્ર પોતાના મહેલના ઝરુખામાં પોતાની રાણીઓની સાથે બેસીને શહેરનું સૌંદર્ય જોઈ રહ્યા હતા. ત્યાં મૃગાપુત્રે રાજમાર્ગ ઉપર પસાર થતાં એક પ્રશાંત, શીલસંપન્ન, તપ, નિયમ અને સંયમના ધારક તેજસ્વી સાધુને જોયા. મૃગાપુત્ર અનિમેષ દષ્ટિએ તે સાધુને નિરખતાં નિરખતાં, વિચારોના ઊંડાણમાં ચાલ્યા ગયા. તેમના અંતરમાં પ્રશ્ન ઊઠયો "આવા જોયા જરૂર છે." બસ, ચિંતન કરતાં કરતાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ."હું પોતે જ સાધુ હતો," એમ થતાં સાધુતાનું પણ સ્મરણ થઈ ગયું અને સાંસારિક ભોગો, સંબંધો તથા ધન, વૈભવ વગેરે બંધનરૂપ લાગ્યા. સંસારમાં રહેવું, તેના માટે હવે અસહ્ય થઈ પડયું.
તેણે પોતાનાં માતાપિતા પાસે જઈને કહ્યું કે "સાધુ થવા ઈચ્છું છું, મને આજ્ઞા આપો. "તેણે માતાપિતા સમક્ષ ભોગોનાં કડવાં પરિણામો દર્શાવ્યાં, શરીર અને સંસારની અનિત્યતાનું વર્ણન કર્યું, ધર્મરૂપ પાથેયને લીધા વિના જે પરભવમાં જાય છે, તે વ્યાધિ, રોગ, દુઃખ, શોક વગેરેથી દુઃખી થાય છે. જે ધર્માચરણ કરે છે, તે આ ભવ તથા પરભાવમાં અત્યંત સુખી થાય છે. (ગાથા ૧ થી ૨૩ સુધી)
મૃગાપુત્રનાં માતાપિતા પુત્રમોહના કારણે દીક્ષાની આજ્ઞા આપવા તૈયાર થયા નહીં. માતાપિતાએ મૃગાપુત્રને સમજાવાના પ્રયત્નો કર્યા. પાંચ મહાવ્રત પાલનનાં તેમજ સાધુજીવનનાં ઘણાં કષ્ટો અને દુઃખોનું વર્ણન કરી તેની દુષ્કરતા અને કઠોરતા બતાવીને કહ્યું કે – સંયમી જીવન લોઢાના ચણા ચાવવા જેવું છે. હે પુત્ર! તું સુકુમાર છો અને તારાથી સાધુજીવનની કઠોર ચર્યા પાળી શકાશે નહીં. જો તારે દીક્ષા લેવી હોય, તો પણ ભક્તભોગી બનીને પછી લેજે, અત્યારે શું ઉતાવળ છે? (ગાથા ૨૪ થી ૪૩).
પૂર્વના સંસ્કારવશ યોગમાર્ગમાં જવા તત્પર થયેલા મૃગાપુત્રે માતાપિતાની આ વાત સાંભળીને
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ઉત્તર આપ્યો કે - "મેં પૂર્વ જન્મમાં પરતંત્ર અને લાચાર સ્થિતિમાં નરકની ભયંકર વેદનાઓ સહન કરી છે." કયાં આ સ્વેચ્છાએ સ્વીકારેલા સંયમનાં કષ્ટો? અને કયાં તે પરાધીનતાએ ભોગવવાં પડતાં દારુણ દુઃખો? (ગાથા ૪૪ થી ૭૪).
માતાપિતા અને પુત્રનો સંવાદ ખૂબ રસપ્રદ છે. માતાપિતા પુત્રને સંયમથી વિરક્ત કરવા ઈચ્છતા હતા અને પુત્ર સંસારથી વિરક્ત થવા માંગતો હતો. નરકની યાતના સાંભળીને માતાપિતા આંશિક રૂપે તૈયાર થયાં છતાં પુત્ર પ્રત્યેના મમત્વને કારણે તે કહેવા લાગ્યા કે હે પુત્ર! સાધુ જીવન એકાકી જીવન છે. ત્યાં કોણ તારું ધ્યાન રાખશે ? બીમારી આવે ત્યારે કોણ સારવાર કરશે? મૃગાપુત્ર કહે છે, જંગલમાં મૃગલાઓ રહે છે, તેઓ બીમાર પડે, ત્યારે તેમની સંભાળ કોણ લે છે? જેમ વનમાં પશુપક્ષી કાંઈ પણ વ્યવસ્થા વિના સ્વતંત્ર જીવન ગુજારે છે, તેમ હું પણ રહીશ, મારી જીવનયાત્રા મૃગચર્યા જેવી રહેશે. (ગાથા ૭૫ થી ૮૫).
મૃગાપુત્રનો દઢ સંકલ્પ તથા તેના અનુભવો અને પૂર્વજન્મના સ્મરણથી થયેલી સંયમની તાલાવેલીએ માતાપિતાને સમજાવી લીધા અને અંતે માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી.
ત્યાર પછી શાસ્ત્રકારે મૃગાપુત્રની સાધુચર્યા, સમતા તેમજ સાધુતાના ગુણોના વિષયમાં ઉલ્લેખ કર્યો છે. અંતે મૃગાપુત્રની જેમ દરેક સાધુસાધ્વીને શ્રમણધર્મના પાલનનો સંકેત કર્યો છે અને તેના દ્વારા આચરિત શ્રમણધર્મનું સર્વોત્કૃષ્ટ ફળ પણ દર્શાવ્યું છે. (ગાથા ૮૬ થી ૯૮)
મૃગાપુત્ર સંસારને ત્યાગી, તપશ્ચર્યાના માર્ગને સ્વીકારી, આ જ જન્મમાં પરમ પુરુષાર્થ દ્વારા મૃગચારિકાની પરમ સાધના કરી, શ્રમણધર્મમાં જાગૃત રહી, કર્મ કંચુકને ભેદીને, અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
ooo
Page #443
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૭૩
- ઓગણીસમું અધ્યયન VEl|E/ મૃગાપુત્રીય V/E/E)
મૃગાપુત્રનો વૈભવ :१. सुग्गीवे णयरे रम्मे, काणणुज्जाण सोहिए ।
राया बलभद्दित्ति, मिया तस्सऽग्गमाहिसी ॥१॥ શબ્દાર્થ :- નપુળાઇ ૫ - અનેક પ્રકારનાં વન અને ઉપવનોથી સુશોભિત, ને - રમણીય, સુવે - સુગ્રીવ નામે, ઇયરે -નગરમાં, વાતમારિ - બલભદ્ર નામનો, રથા - રાજા રાજ્ય કરતો હતો, તલ - તેને, મિયા - મૃગા નામની, કામાદિલી - પ્રમુખ રાણી, પટરાણી. ભાવાર્થ :- અનેક પ્રકારના વન અને ઉપવનોથી સુશોભિત, સમૃદ્ધિથી રમણીય સુગ્રીવ નામના નગરમાં બલભદ્ર નામના રાજા રાજ્ય કરતા હતા. તેની 'મૃગાવતી' નામની પટરાણી હતી. २ तेसिं पुत्ते बलसिरी, मियापुत्ते त्ति विस्सुए ।
अम्मापिऊण दइए, जुवराया दमीसरे ॥२॥ શબ્દાર્થ :- તેલ = તેમને, વનસા = બલશ્રી નામનો, પુત્તે = પુત્ર હતો, મિયાપુને ત્તિ = તે મૃગાપુત્રના નામથી, વિસુ - પ્રસિદ્ધ હતો, અમાપન - માતાપિતાને, વફ૬ - ખૂબ જ પ્રિય, વલ્લભ, ગુવરાયા = યુવરાજ, પીસર = રાજાઓનો સ્વામી, શત્રુઓનું દમન કરનાર. ભાવાર્થ :- માતાપિતાને અત્યંત પ્રિય બલશ્રી' નામે તેમનો પુત્ર હતો. જે 'મૃગાપુત્ર' નામે પ્રસિદ્ધ હતો. તે યુવરાજ હતો અને શત્રુઓનું દમન કરનાર હતો. ___णंदणे सो उ पासाए, कीलए सह इथिहिं ।
देवो दोगुंदगो चेव, णिच्चं मुइयमाणसो ॥३॥ શબ્દાર્થ :- સ - તે મૃગાપુત્ર નામના રાજકુમાર, બંને - નંદનવન સમાન આનંદદાયક, પાપ - મહેલમાં, સ્થિર્દ સહ - સ્ત્રીઓની સાથે, fણવં - સદા, મુફ માગતો - પ્રસન્ન ચિત્તવાળો થઈને, કોનું છે તેવો વેવ - દોગંદગ, ત્રાયશ્ચિંશ દેવ સમાન, કૌત - ક્રિીડા કરતો હતો.
Page #444
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- મૃગાપુત્ર હંમેશાં પ્રસન્નચિત્તે દોરેંદગ દેવોની જેમ આનંદદાયક રાજમહેલમાં સ્ત્રીઓ સાથે માનવીય સુખ ભોગવતો હતો. વિવેચન :વાળપુનાળ તોહિપ - કાનન = મોટાં મોટાં વૃક્ષોવાળું વન. ઉદ્યાન = વિવિધ પુષ્પ, વૃક્ષો, લતાઓ વગેરેથી યુક્ત બગીચો, ઉપવન કે ક્રીડાવન. આ બંનેથી સુશોભિત નગર હતું.
ગુજરાયા - યુવરાજ પદ પર નિયુક્ત, રાજ્યપદની પૂર્વ સ્વીકૃતિનું દ્યોતક પદ. રમીલર :- (૧) ઉદ્ધત લોકોનું દમન કરનાર રાજાઓનો ઈશ્વર – પ્રભુ. (૨) ઈન્દ્રિયોનું દમન કરનારી વ્યક્તિઓમાં અગ્રણી અથવા (૩) ઉપશમશીલ વ્યક્તિઓમાં ઈશ્વર – પ્રધાન. (૪) શત્રુઓનું દમન કરવામાં સમર્થ. તેવો હોવો :- દોગુન્દક દેવ ત્રાયશ્ચિંશ હોય છે. તે સદા ભોગપરાયણ રહે છે, એવી વૃદ્ધ પરંપરા છે. જેમ કે – વોલુન્દ્રા ત્રાન્નિશ તથા વૃદ્ધા – 'ત્રાન્નિશ સેવા નિત્ય બોરીયા રોપુ તિ બMતિ !' (બ્રહવૃત્તિ પૃ. ૪૫૧) મૃગાપુત્રને મુનિદર્શનઃ
मणिरयण कोट्टिमतले, पासायालोयणट्ठिओ ।
आलोएइ णगरस्स, चउक्क-तिय-चच्चरे ॥४॥ શદાર્થ :- મણિરયણજડ્રિમ તને મણિરત્નો જડેલા આંગણવાળા, સિયાનોટ્ટિો = મહેલના ઝરૂખામાં બેઠેલા, વઢવજ વખ્યરે - ચોક, ત્રિક અને અનેક માર્ગનાં સ્થળો, નાનો = જોઈ રહ્યા હતા. ભાવાર્થ - એકદિવસ મૃગાપુત્ર મણિ રત્નજડિત ભોંયતળિયાવાળા (ફર્શવાળા) રાજમહેલના ઝરુખામાં બેસીને તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ઘણા રસ્તાઓને જોઈ રહ્યા હતા.
अह तत्थ अइच्छंतं, पासइ समणसंजयं ।
तव-णियम-संजमधर, सीलड्ढें गुण आगरं ॥५॥ શબ્દાર્થ – ૬ - તે રાજમાર્ગોમાં જોતાં જોતાં, તવ-નિયમ-સંગન - તપ, નિયમ અને સંયમના ધારક, શીતડું-શીલવાન, અઢાર હજાર શીલાંગ, - ગુણોના ભંડાર, મળનાં - શ્રમણ સંયતને, જૈન સાધુને, તલ્થ - ત્યાં, અછત - જતાં, ચાલતાં અથવા અણધાર્યા જ, પાલ - જોયા.
Page #445
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
[ ૩૭૫ ]
ભાવાર્થ :- રાજમાર્ગોનું અવલોકન કરતાં મૃગાપુત્રે અણધાર્યા જ તપ, નિયમ અને સંયમધારી શીલવાન તથા ગુણોના ભંડાર એવા એક જૈન સાધુને જોયા. | तं देहइ मियापुत्ते, दिट्ठीए अणिमिसाए उ ।
कहिं मण्णेरिस रूव, दिट्ठपुव्वं मए पुरा ॥६॥ શબ્દાર્થ :- તંતે મુનિને, મિલાપ = અનિમેષ, આંખનું મટકું માર્યા વિના, એકીટસે, હિદ્દી
નજરે, તે જોવા લાગ્યો, ૩. અને મનથી વિચારવા લાગ્યો કે, મને મને એવું પ્રતીત થાય છે કે, રિસ - આ પ્રકારનું, વ = રૂપ, મા = મેં, પુરા = પહેલાં, દિં = કોઈ જગ્યાએ, કયાંક, વિપુલ્વે
અવશ્ય જોયું છે. ભાવાર્થ :- મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિએ જોઈને વિચારવા લાગ્યા કે આવું રૂપ મેં પહેલાં પણ કયાંક જોયું છે.
साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे ।
मोहं गयस्स संतस्स, जाईसरणं समुप्पण्णं ॥७॥ ૮| देवलोग-चुओ संतो, माणुसं भवमागओ ।
सण्णिणाणे समुप्पण्णे, जाइं सरइ पुराणयं ॥८॥ શબ્દાર્થ :- સાદુ = સાધુના, રસને દર્શન થતાં, મોટું = મોહનીય કર્મ, મોહભાવ, નવસ સતલ નાશ પામવાથી, શાંત થવાથી, અવિવામિ - આંતરિક પરિણામોમાં, સોહને - શુદ્ધતા થવાથી, ગાસર = જાતિસ્મરણ જ્ઞાન, સમુqui = ઉત્પન્ન થયું, સuિgTIP = સંજ્ઞીજ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન, સગુણ - ઉત્પન્ન થવાથી તે મૃગાપુત્ર, પુરાયું મારું પોતાના પૂર્વજન્મને, જરદ્દ યાદ કરવા લાગ્યો કે હું, રેવતો -યુઓ સંતો-દેવલોકથી ચ્યવીને, બાપુ ભવ-મનુષ્ય ભવમાં, આYIો = આવ્યો છું. ભાવાર્થ :- સાધુના દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતન કરતાં, અધ્યવસાયો વિશુદ્ધ થતાં અને ક્રમથી મોહભાવ ઉપશાંત થવાથી તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
મનવાળાસંજ્ઞી જીવને જ થનાર તે જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રથમ તેને પોતાના ગત જન્મનું સ્મરણ થયું, તેથી તેમણે જાણ્યું કે હું દેવલોકમાંથી ચ્યવને માનવભવમાં આવ્યો છું. વિવેચન :રિયળ - વિશિષ્ટ મહિમાવાળાં ચંદ્રકાંત વગેરે મણિ અને ગોમેદ, વગેરે રત્નો. મારોય (આલોકન) :- જ્યાં બેસીને ચારે ય દિશાઓનું અવલોકન કરી શકાય, મહેલના એવા
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સ્થાનને ગવાક્ષ કે ઝરુખો કહે છે. સના સંગ૬ :- શાળ્યાદિ મતમાં પણ શ્રમણ હોય છે. તેનાથી ભિન્નતા દર્શાવવા માટે "સંજય' અને "શ્રમણ' બે પદ આપ્યાં છે. તેનો અર્થ છે – સભ્યપ્રકારથી જીવોની યતના કરનારા સંયમી શ્રમણ. તવનિયમનનયાં - (૧) બાહ્ય અને આત્યંતર તપ (૨) નિયમ - દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અભિગ્રહ ધારણ કરવાનું વ્રત અથવા ઈચ્છિત વ્રત (૩) ૧૭ પ્રકારના સંયમના ધારક. સીત:- અઢાર હજાર શીલાંગ ગુણોથી પરિપૂર્ણ, બ્રહ્મચર્યની સમૃદ્ધિથી સંપન્ન, શીલવાન. જુગાર – જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણોની ખાણ સમાન, ગુણભંડાર. અજ્ઞામિ તદને :- અધ્યવસાય, અંતઃકરણના પરિણામ, ક્ષાયોપથમિક ભાવની પ્રધાનતાવાળાં આત્મપરિણામો વિશુદ્ધ થતાં. અહીં પ્રયુક્ત અધ્યવસાય, પરિણામ, આત્મભાવ, ભાવલેશ્યા, એ ચારે ય પર્યાય શબ્દ છે. મૃગાપુત્રનો વૈરાગ્ય :
जाइसरणे समुप्पण्णे, मियापुत्ते महिड्डिए ।
सरइ पोराणियं जाई, सामण्णं च पुराकयं ॥९॥ શબ્દાર્થ - પોરાણિયું ગાડું - પોતાના પૂર્વજન્મને, પુરવયં પૂર્વકૃત–પૂર્વજન્મમાં પાલન કરેલા, સામvi - સાધુપણાને, શ્રમણધર્મને, સર - સ્મરણ કરવા લાગ્યો. ભાવાર્થ :- જાતિસ્મરણજ્ઞાન થતાં મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પોતાના પૂર્વજન્મનું અને ત્યાં પાલન કરેલા સંયમાચારનું સ્મરણ કરવા લાગ્યા. १० विसएसु अरज्जतो, रज्जतो संजमम्मि य ।
अम्मा-पियरमुवागम्म, इमं वयणमब्बवी ॥१०॥ શબ્દાર્થ - વિરપણું = વિષયભોગોમાં, મનોજ્ઞ શબ્દાદિ વિષયોમાં, સરળતો = આસક્તિ ન રાખતો, સંગમ-સંયમમાં, તો અનુરાગવાળા, બાપાં માતાપિતાની, ડવા—પાસે આવીને, મેં = આ રીતે, વય = વચન, અવી = કહેવા લાગ્યો. ભાવાર્થ :- જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી વિષયોથી વિરક્ત અને સંયમાનુરક્ત મૃગાપુત્રે માતાપિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું. ११ सुयाणि मे पंच महव्वयाणि, णरएसु दुक्खं च तिरिक्खजोणिसु ।
णिव्विण्णकामो मि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥११॥
Page #447
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૭૭.
શબ્દાર્થ - અબ્બો - હે માતાપિતા!, ને મેં રંજ - પાંચ, મદધ્વનિ મહાવ્રતોનું પાલન કર્યું હતું તેને મેં, સુવાનિ - જાણી લીધાં છે, નરપશુ - નરક ગતિમાં, સિરિજા નાસુ - તિર્યંચ યોનિમાં ભોગવેલા, દુજણ - દુઃખોને પણ સ્મરણ કરી જાણી લીધાં છે, અમદાવાઓ- સંસારરૂપી મહાસાગરમાંથી, દ્વિધાનો મ - હું નિવૃત્તિનો અભિલાષી છું, તરવાનો અભિલાષી છું,
જુનાગદમને આજ્ઞા આપો, પશ્વામિ - હું દીક્ષા લઈશ ભાવાર્થ - મૃગાપુત્ર- હે માતાપિતા ! પૂર્વકાળમાં મેં પંચમહાવ્રતરૂપ સંયમધર્મ સાંભળ્યો છે અને તેનું પાલન કર્યું છે. નરક અને તિર્યંચયોનિમાં જે દુઃખો છે, તે પણ મેં જાણ્યાં છે. હું સંસારરૂપ મહાસાગરથી તરવાનો અભિલાષી છું. હે માતા! હું પ્રવ્રજ્યા લઈશ, મને આજ્ઞા આપો. વિવેચન :પૂર્વજન્મનો અનુભવ - જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી મૃગાપુત્રે માતાપિતાને પોતાના પૂર્વજન્મનો અનુભવેલોવૃત્તાંત કહ્યો. પૂર્વજન્મની અનુભૂતિઓ અને સ્મૃતિઓને આધારે મૃગાપુત્રને સંસારના કામભોગોથી વિરક્તિ થઈ. ફલતઃ તેણે દીક્ષા ગ્રહણ કરવા માટે માતાપિતાને આજ્ઞા પ્રદાન કરવાનું નિવેદન કર્યું.
'પૂર્વકાળમાં મેં પંચમહાવ્રતનું પાલન કર્યું, આ પ્રકારના મૃગાપુત્રના કથનથી પ્રતીત થાય છે કે મૃગાપુત્રનો પૂર્વભવ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના શાસનમાં થયો હશે. વૈરાગ્યભાવનું નિવેદન :१२ अम्मताय मए भोगा, भुत्ता विसफलोवमा ।
पच्छा कडुयविवागा, अणुबंध दुहावहा ॥१२॥ શબ્દાર્થ :- અમ્મતાય = હે માતાપિતા!, મ = મેં, મોT = કામભોગોને, મુત્તા = ભોગવી લીધા છે, પચ્છા - ભોગવ્યા પછી, કુચ વિવા' - તેનું પરિણામ અતિ કડવું હોય છે અને, અનુબંધ કુહાવદ - નિરંતર દુઃખ પરંપરાને વધારનારા છે, વિસનોવા - વિષફળ જેવા છે. ભાવાર્થ :- હે માતાપિતા ! મેં ભોગો ભોગવી લીધા છે, તે વિષફળની સમાન, પાછળથી કટુ પરિણામવાળા અને નિરંતર દુઃખની પરંપરાને વધારનારા છે. |१३ इमं सरीरं अणिच्चं, असुई असुइसंभवं ।
असासया वासमिणं, दुक्ख केसाण भायणं ॥१३॥ શબ્દાર્થ - ગં = આ, સરીર = શરીર, ગળવું = અનિત્ય છે, અલુડું = અપવિત્ર છે, અણુ સંપર્વ-અપવિત્રતામાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે, ફક્ત તેમાં, અસારાવાસં જીવનું નિવાસસ્થાન
Page #448
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પણ અનિત્ય જ છે, યુ
સીખ = દુઃખ અને કલેશોનું, આપત્તિઓનું, માયાં - ભાજન, સ્થાન,
ઘર.
ભાવાર્થ :- આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિમાંથી ઉત્પન્ન થયું છે. આ શરીરમાં રહેવાનું પણ શાશ્વત નથી, થોડા સમયનું છે. વળી તે દુઃખ અને કલેશોનું ઘર છે અર્થાત્ આપત્તિઓથી ભરેલું છે. १४ असासए सरीरम्मि, रई णोवलभामहं ।
पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुय-सण्णिभे ॥१४॥ શબ્દાર્થ :- v[qqvમે = પાણીના પરપોટા જેવા ક્ષણભંગુર, સાસણ - અશાશ્વત, સાન ઃ આ શરીરમાં, અહંમને, - પ્રસન્નતા, આનંદ, ૧ ૩વનમાં આવતો નથી, પ્રાપ્ત થતી નથી, પુરા • પહેલાં, - કે, પચ્છા - પછી, રફથળે આ શરીરને અવશ્ય છોડવું પડશે ભાવાર્થ - પાણીના પરપોટા જેવા ક્ષણિક શરીર અને જીવનમાં મને જરા પણ આનંદ આવતો નથી પહેલાં કે પછી અને કયારેક છોડવાનું જ છે અર્થાત્ કોઈ પણ ઉંમરે આ શરીર છૂટી જવાનું છે અને જીવન સમાપ્ત થઈ જવાનું છે.
माणुसत्ते असारम्मि, वाही रोगाण आलए ।
जरा मरणपत्थम्मि, खणं पि ण रमामहं ॥१५॥ શબ્દાર્થ :- વાહીરો Tv - કોઢ, તાવ વગેરે રોગોની વ્યાધિનાં, કાન ઘરરૂપ તથા, રાકરણ પત્થગ્નિ-જરા-મરણથી ઘેરાયલા, ચાર-અસાર, મારે મનુષ્ય જન્મમાં, માં-એક, હું, હs fપ - ક્ષણવાર પણ, છ મા - આનંદ પામતો નથી, રમણ કરતો નથી.
ભાવાર્થ :- વ્યાધિ અને રોગનું ઘર તેમજ જરામરણથી ગ્રસ્ત આ અસાર માનવ શરીરમાં મને એક ક્ષણ પણ સુખ મળતું નથી, આનંદ અનુભવાતો નથી. | जम्मं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य ।।
अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥१६॥ શબ્દાર્થ :- - જન્મ, ફુલું દુઃખરૂપ છે, નરા -વૃદ્ધાવસ્થા, જેT - રોગ, મરણ - મૃત્યુ પણ દુઃખરૂપ છે, અહો - અરે !, હું - આશ્ચર્ય છે કે, સંતાનો - આ આખો સંસાર, તુણો - દુઃખરૂપ છે, ગલ્થ • જ્યાં, આદુઃખમય સંસારમાં, મંતવો (ગંતુળો) -જીવો, પ્રાણીઓ, જીવંતિદુઃખ અને કલેશને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- આ સંસારમાં પ્રાણી માટે જન્મનું દુઃખ છે, ઘડપણનું દુઃખ છે, રોગનું દુઃખ છે, મરણનું દુઃખ છે, અરે ! આખો આ સંસાર જ દુઃખરૂપ છે. જ્યાં જીવો દુઃખોથી પીડિત થઈ રહ્યા છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
१७
खेत्तं वत्थं हिरण्णं च, पुत्त दारं च बंधवा । चइत्ताणं इमं देहं, गंतव्वमवसस्स मे ॥ १७॥
શબ્દાર્થ :- લેત્ત - ક્ષેત્ર, ખેતર, ખુલ્લી જમીન, વસ્તું - ઘર, મકાન આદિ ઢાંકેલી જમીન, હિરળ = સોનું–ચાંદી, પુત્તવTR = પુત્ર, સ્ત્રી, વંધવા = ભાઈઓ, મેં = આ, વેĒ = શરીરને પણ, પત્તાનં છોડીને, મે – મારે, અવસR - પરવશપણે, અવશ્ય, તબ્ન - જવું પડશે.
=
ભાવાર્થ :– ખેતર, મકાન, સોનું, ચાંદી, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને આ શરીર છોડીને મારે પરાધીનપણે જવું જ પડશે.
१८
जहा किम्पागफलाणं, परिणामो ण सुंदरो । एवं भुत्ताणं भोगाणं, परिणामो ण सुंदरो ॥१८॥
૩૭૯
શબ્દાર્થ :- STT – જે રીતે, જિમ્નાનાળ = કિંપાક વૃક્ષનાં ફળોનું, પરિણામો – પરિણામ, ગ સુવો – સુંદર હોતું નથી, ત્ત્વ – એ રીતે, મુત્તાĪ - ભોગવેલા, ભોવાળ = ભોગોનું.
ભાવાર્થ : - જેમ વિષમય કિંપાક ફળ ખાવાનું અંતિમ પરિણામ સારું નથી, તેમ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સારું નથી.
१९
अद्धाणं जो महंतं तु, अपाहेओ पवज्जइ ।
गच्छंतो सो दुही होइ, छुहा तण्हाए पीडिओ ॥१९॥
શબ્દાર્થ :- માત્તેઓ (જ્નો) = ભાતું લીધા વિના, ખાવા પીવાની સામગ્રી સાથે લીધા વિના જ, નો - જે પુરુષ, મહંત - લાંબા, અદ્ધાળું – માર્ગની, વજ્ગદ્ યાત્રા કરે છે, મચ્છતો - માર્ગમાં જતાં, લો - તે, બ્રુહાતબ્દાર્ = ભૂખ અને તરસથી, હિો – પીડિત થઈને, જુહી = દુ:ખી, હોર્ -
=
થાય છે.
ભાવાર્થ :- જે મુસાફર ભાતું લીધા વિના લાંબા માર્ગે જાય છે, તે રસ્તે જતાં ભૂખ અને તરસથી ખૂબ પીડિત થઈને દુઃખી થાય છે.
२०
एवं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं ।
गच्छंतो सो दुही होइ, वाहीरोगेहिं पीडिओ ॥२०॥
શબ્દાર્થ :- બાળ = આચરણ કર્યા વિના, પરંભવ – પરભવમાં, નચ્છડ઼ = જાય છે, છતો - પરભવમાં જતાં
=
ભાવાર્થ :- તે જ પ્રમાણે વ્યક્તિ ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે, તે ત્યાં જતાં વ્યાધિ અને રોગ વગેરે
Page #450
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવિધ દુખોથી પીડિત થઈને દુઃખી થાય છે. २१ अद्धाणं जो महंतं तु, सपाहेओ पवज्जइ ।
__ गच्छंतो सो सुही होइ, छुहा तण्हा विवज्जिओ ॥२१॥ શબ્દાર્થ :- સપાહે (સTemો) - પાથેય (ભાથું) સહિત, શુદ્દાત વિવાઓ - ભૂખ તરસથી રહિત થઈને, સુદીદોઙ = સુખી થાય છે. ભાવાર્થ :- જે વ્યક્તિ લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે, તે માર્ગમાં આગળ જતાં ક્ષુધા અને તૃષાથી રહિત થઈ સુખી થાય છે. स एवं धम्म पि काऊणं, जो गच्छइ परं भवं ।
गच्छतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥२२॥ શબ્દાર્થ - થર્ના -ધર્મનું આચરણ કરીને, અખેગે - અલ્પકર્મવાળો, હળુકર્મી જીવ, અયો - વેદનાથી રહિત થઈને. ભાવાર્થ :- જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે, તે ત્યાં જઈને હળુકર્મી અને વેદનાઓથી મુક્ત થઈને સુખી થાય છે. २३ जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू ।
सारभंडाणि णीणेइ, असार अवउज्झइ ॥२३॥ શબ્દાર્થ :- નહીં જે રીતે, જે ઘરમાં, નિત્તમ આગ લાગી જવાથી, તલ્સ -તે, દત્ત - ઘરનો, નો - જે, દૂ. સ્વામી, માલિક, સામંડળ - સાર વસ્તુને, મૂલ્યવાન આભૂષણ–વસ્ત્ર વગેરે, ળો - બહાર કાઢી લે છે, કારં, અસાર, નકામી, અલ્પ મૂલ્યવાળી વસ્તુઓ, વફા - છોડી દે છે. ભાવાર્થ :- ઘરને આગ લાગતાં ઘરધણી જેમ કિંમતી વસ્તુઓ કાઢી લે છે અને નકામી અસાર વસ્તુઓ છોડી દે છે. २४ एवं लोए पलित्तम्मि, जराए मरणेण य ।
अप्पाणं तारइस्सामि, तुब्भेहिं अणुमण्णिओ ॥२४॥ શબ્દાર્થ :- સમિ-બળી રહેલા, તો આ લોકમાંથી, તુવેદિતમારી, પુનurગો = આજ્ઞા મળતાં, અને હું મારા આત્માને, તારરૂસ્તામિ = તારીશ, ઉગારીશ. ભાવાર્થ :- તેમ આ આખો લોક જરા અને મરણથી અર્થાત તેનાં દુઃખોથી બળીજળી રહ્યો છે. આપ
Page #451
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
મને આજ્ઞા આપો, તો તેમાંથી હું મારા આત્માને ઉગારી લઉં.
વિવેચન :
ગાથા− ૧૩, ૧૪, ૧૫ માં કહ્યું છે કે આ શરીર અનિત્ય, અશુચિમય તથા શુક્ર, લોહી વગેરે ધૃણિત પદાર્થોથી બનેલું છે અને આપત્તિઓનો ભંડાર છે અર્થાત્ શરીર માટે મનુષ્યે અનેક કલેશ, દુઃખ, કષ્ટ, રોગ, શોક, ભય, ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે સહન કરવાં પડે છે. શરીરનાં પાલનપોષણ, સંવર્ધન, રક્ષણમાં રાતદિવસ અનેક દુઃખો વેઠવાં પડે છે. આ મનુષ્યશરીર વ્યાધિ અને રોગનું ઘર છે. જરા મરણથી યુક્ત નશ્વરદેહને એક દિવસ છોડવાનો જ છે. આ રીતે મૃગાપુત્રે આ શરીરની ક્ષણિકતા તરફ સંકેત કરી, તેના તરફની પોતાની અરુચિ અને અનાસક્તિ પ્રદર્શિત કરી છે.
૩૮૧
સાળ ભાવળ :– (૧) આ શરીર જન્મ, જરા, મૃત્યુ વગેરે દુઃખોનું ઘર છે તથા ધનવ્યય, સ્વજનવિયોગ વગેરે કલેશનું સ્થાન છે. (૨) દુ:ખોના હેતુભૂત કલેશ અને રોગાદિનું સ્થાન છે.
પછા પુરા વ પદ્યન્ને ઃ– શરીર નાશવંત છે, ક્ષણભંગુર છે. તે ક્યારે નાશ પામશે, તે કંઈ જ નિશ્ચિત નથી. તે પહેલાં છૂટે કે પછી, એક દિવસ તો અવશ્ય છૂટવાનું જ છે. જો પહેલાં છૂટે તો અભુક્તભોગાવસ્થા અર્થાત્ બાલ્યવસ્થામાં અને પાછલી વયમાં છૂટે તો ભુક્ત ભોગાવસ્થામાં છૂટી જાય છે. જેટલી આયુષ્ય કર્મની સ્થિતિ છે, તેટલી પૂરી કરીને જવાનું જ છે. તેમાં પણ સોપક્રમી આયુષ્ય હોય તો જેટલી સ્થિતિ છે તેની પહેલા જ કોઈ દુર્ઘટના આદિનાં કારણે આયુષ્ય તૂટી જાય છે. સારાંશ એ છે કે શરીર અનિત્ય હોવાથી પહેલાં કે પછી ગમે ત્યારે છોડવું પડશે, તો પછી આ જીવન વિષય-કષાયોમાં વેડફવા કરતાં ધર્માચરણમાં, આત્મસ્વરૂપ રમણમાં કે રત્નત્રયની આરાધનામાં વ્યતીત કરવું યોગ્ય છે.
વાહીરો નાળ ઃ– વ્યાધિ અને રોગ. કોઢ, શૂળ, વગેરે અસાધ્ય બીમારીને વ્યાધિ કહે છે અને વાત, પિત્ત અને કફથી થનારા તાવ વગેરેને રોગ કહે છે.
↑ ઃ— જ્યાં અર્થાત્ ભવભ્રમણમાં જીવ કલેશ પામે છે, પીડિત થાય છે.
जत्थ कीसंति
પિાતાળ :– કિંપાક એક વૃક્ષ છે, જેનાં ફળ અત્યંત મધુર, સ્વાદિષ્ટ અને સુગંધિત હોય છે, પરંતુ તેને ખાતાં જ મનુષ્યનું શરીર વિષયુક્ત બની જાય છે અને તે મરી જાય છે.
ભોળાળ પરિણામો :– ભોગોનું પરિણામ – ભોગો વિષમય કિંપાક ફળની સમાન કડવાં ફળ દેનારાં દર્શાવ્યાં છે. ભોગવવાના સમયે વિષય ભોગો મધુર અને રુચિકર લાગે છે પરંતુ ભોગવ્યા પછી તેનાં પરિણામ અત્યંત કડવાં હોય છે અર્થાત્ તે દુઃખની પરંપરાને વધારે છે, દુઃખને સતત આમંત્રણ આપે છે.
અખમે અવેયને :- ધર્મ પાથેય છે. ધર્માચરણ સહિત તેમજ પાપકારી આચરણોથી રહિત સપાથેય—ભાતાં સહિત જે વ્યક્તિ પરભવમાં જાય છે, તે હળુકર્મી અને પુણ્યવાન વ્યક્તિને સુખનો જ સંયોગ મળે છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અસારને છોડી સારભૂતની સુરક્ષા :– જેમ ઘરમાં આગ લાગે ત્યારે માલિક તુચ્છ વસ્તુઓને છોડીને ઘરની મૂલ્યવાન વસ્તુને બચાવવાનો પ્રયત્ન કરે છે, તેમ વૃદ્ધાવસ્થા અને મરણથી બળતાં આ અસાર સંસારમાં નિઃસાર શરીર અને શરીર સાથે સંબંધિત દરેક પદાર્થનો ત્યાગ કરીને અથવા તેના પર અનાસક્ત કે વિરક્ત બની એકમાત્ર સારભૂત આત્માને અથવા આત્મગુણોને સુરક્ષિત રાખવા, એવો મૃગાપુત્રનો ભાવ છે. આ ગાથાઓ દ્વારા મૃગાપુત્રે ધર્માચરણમાં તત્પરતા દર્શાવી છે.
શ્રમણધર્મની કઠોરતાનું દિગ્દર્શન :
२५ तं बितंऽम्मा पियरो, सामण्णं पुत्त दुच्चरं । गुणणं तु सहस्सा, धारेयव्वाइं भिक्खुणो ॥ २५ ॥
શબ્દાર્થ:- તેં – તે મૃગાપુત્રને, અમ્માપિયરો - માતાપિતા, વિત – કહેવાં લાગ્યાં કે, પુત્ત – હે પુત્ર, મિવધુળો - સાધુને, ગુગળ - ગુણો, સહસ્સારૂં = હજારો, શીલના અઢાર હજાર, ધારેયબ્બારૂં ધારણ કરવા પડે છે, સામળ = શ્રમણ્ય સાધુધર્મ, કુવ્વર = પાલન કરવું અત્યંત કઠણ છે.
समया सव्वभूएसु, सत्तु मित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवाए दुक्करं ॥२६॥
-3
ભાવાર્થ :- દીક્ષાની આજ્ઞા માંગનાર મૃગાપુત્રને માતાપિતાએ કહ્યું – હે પુત્ર ! શ્રમણચર્યાનું પાલન ઘણું કઠિન છે કારણ કે ભિક્ષુએ હજારો ગુણ અર્થાત્ નિયમોપનિયમો ધારણ કરવાના હોય છે.
२६
=
શબ્દાર્થ :- નાવખ્ખીવાર્ = જીવનપર્યંત, નને = સંસારમાં, સવ્વમૂછ્યુ = બધાં પ્રાણીઓ ૫૨, સત્તુમિત્તેપુ - શત્રુ કે મિત્ર પર, સમયા = સમભાવ રાખવો, પાળાવાયવિરર્ફ = પ્રાણાતિપાત (હિંસા)થી અળગું થવું, ટુવર = અત્યંત કઠિન છે.
=
ભાવાર્થ :- ભિક્ષુએ જગતના શત્રુ—મિત્ર પ્રત્યે જ નહીં પણ બધા જીવો તરફ જીવનપર્યંત સમભાવ રાખવાનો હોય છે અને સમસ્ત જીવહિંસાનો ત્યાગ કરવાનો હોય છે, તે ઘણું જ દુષ્કર
છે.
२७
णिच्चकालऽप्पमत्तेणं, मुसावाय विवज्जणं ।
भासियव्वं हियं सच्चं, णिच्चाउत्तेण दुक्करं ॥२७॥
શબ્દાર્થ :- ભિન્નાલ - સદા માટે, સદાય, અપ્પમત્તેળ = પ્રમાદ રહિત થઈને, મુસાવાય
વિવજ્ઞળ – અસત્યનો ત્યાગ કરીને, ખિજ્વાત્તેન = સદા ધ્યાન રાખીને, સદા ઉપયોગપૂર્વક, હિય
-
- હિતકારી, સત્ત્વ = સત્ય વચન, માસિયX - બોલવું, દુર = ઘણું દુષ્કર છે.
ભાવાર્થ:- સદા અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો, પ્રતિક્ષણ સાવધાન રહીને હિતકારી સત્ય બોલવું, તે વ્રત પણ બહુ કઠિન છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૮૯.
२८ दंतसोहण-माइस्स, अदत्तस्स विवज्जणं ।
अणवज्जेसणिज्जस्स, गेण्हणाऽवि य दुक्करं ॥२८॥ શબ્દાર્થ :- સત્તા - આપ્યા વિના, વિવાનું ન લેવું, વંતતોદળનીફા - દાંતને સાફ કરવા માટે તણખલું પણ, અણવઝ = નિર્વધ, પાપરહિત, ક્ષઝિસ = કલ્પનીય, એષણા સમિતિના નિયમોથી યુક્ત, - પદાર્થો જ ગ્રહણ કરવા, ડુક્રવરં - અત્યંત દુષ્કર છે.
ભાવાર્થ :- દાંત સાફ કરવાની સળી, તણખલું વગેરે પણ આપ્યા વિના ન લેવાં અને આપેલી નિર્દોષ તથા એષણીય વસ્તુ જ લેવી, એ અત્યંત દુષ્કર છે. २९ विरई अबंभचेरस्स, कामभोगरसण्णुणा ।
- उग्गं महव्वयं बंभं, धारेयव्वं सुदुक्करं ॥२९॥ શબ્દાર્થ :- મોરારજુગ - કામભોગનાં સુખો અનુભવેલી વ્યક્તિને, અવંગજેરસ - કુશીલનો, વિર - ત્યાગ કરવો, ૩ - દુષ્કર, મધ્યયં - બ્રહ્મચર્ય મહાવ્રતને, થાયબ્સ - ધારણ કરવું, સુકુર - અત્યંત દુષ્કર છે. ભાવાર્થ :- કામભોગજન્ય સુખરસિક વ્યક્તિ માટે અબ્રહ્મચર્યનો ત્યાગ અને દુષ્કર અખંડ બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ કરવું, અતિ કઠિન છે. B. धण धण्ण-पेसवग्गेसु, परिग्गह विवज्जणं ।
- सव्वारंभ परिच्चाओ, णिम्ममत्तं सुदुक्करं ॥३०॥ શબ્દાર્થ:- ધાધvuપેસવો-ધન, ધાન્ય, નોકર, ચાકરનો, રિસાવવા = પરિગ્રહનો ત્યાગ કરવો, તળારંગપરિક્વામો = બધા આરંભોનો ત્યાગ કરવો, fખમમત્ત = મમત્વભાવથી રહિત થવું, સુદુર = અત્યંત દુષ્કર છે. ભાવાર્થ :- ધન, ધાન્ય કે દાસાદિ વિવિધ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવો, સંસારની હિંસાજન્ય સમસ્ત ક્રિયાઓનો ત્યાગ કરવો, દુષ્કર છે. આમ નિષ્પરિગ્રહી અને નિર્મમત્વી થવું, અતિ દુષ્કર છે. का चउव्विहे वि आहारे, राइभोयण वज्जणा ।
सण्णिही संचओ चेव, वज्जेयव्वो सुदुक्करं ॥३१॥ શબ્દાર્થ - વિશ્વ વિ - ચાર પ્રકારનો, મહારે - આહાર, રામોથMવના - રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, સાદી - ખાવાના પદાર્થો રાખવાનો અને, સંશો - તેનો સંગ્રહ કરવાનો, વયબ્બો - ત્યાગ કરવો.
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- અન્ન, પાણી, મેવા, મુખવાસ, એ ચારે પ્રકારના આહારનો રાત્રે ઉપયોગ કરવો નહીં, તેમજ કોઈ પણ પદાર્થ રાત્રિમાં રાખવો નહીં કે સંગ્રહ કરવો નહીં, આવું છઠ્ઠું રાત્રિભોજન ત્યાગવ્રત પણ અત્યંત દુષ્કર છે. ३२ छुहा तण्हा य सीउण्ह, दंस मसग वेयणा ।
अक्कोसा दुक्खसेज्जा य, तणफासा जल्लमेव य ॥३२॥ શબ્દાર્થ :- છુ - ભૂખ, તા - તરસ, લીન્દ્ર ઠંડી-ગરમી, વલસાવેય - ડાંસ અને મચ્છરોના કરડવાથી થતી વેદના, અFોસ = આક્રોશ વચનો સહન કરવાં, તુજા = દુઃખકારી શય્યા, તણસા = તૃણ સ્પર્શ વગેરેનું કષ્ટ, પર્વ ૨ = આ રીતે, તથા તેમજ, કcત્ત = મેલ પરીષહ. ભાવાર્થ :- ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાસ, મચ્છરના કષ્ટ, ક્રોધયુક્ત કઠોર વચનો, દુઃખકારી મકાન તુણસ્પર્શ તેમજ શરીરના મેલથી થતું કષ્ટ;
तालणा तज्जणा चेव, वह बंध परीसहा ।
दुक्खं भिक्खायरिया, जायणा य अलाभया ॥३३॥ શબ્દાર્થ :- તાતા - મારપીટ કરવી, તqUT - તર્જન કરવું, ઠપકો આપવો, વરવંશપરીક્ષા - વધ–બંધનનો પરીષહ,fબારિયા ભિક્ષાચર્યા તથા, ગવાયાચના, અનામય અલાભ માંગવા છતાં ન મળવું, સુવર્ણ - આ બધાને સહન કરવું ઘણું જ મુશ્કેલ છે. ભાવાર્થ :- તેમજ તાડન, તર્જન, વધ અને બંધનનાં કષ્ટો તથા સદા ભિક્ષાચર્યા કરવી, યાચના કરવા છતાં પણ ન મળવું, આ બધા પરીષહો સહન કરવા દુષ્કર છે. ४ कावोया जा इमा वित्ती, केसलोओ य दारुणो ।
___ दुक्खं बंभवयं घोरं, धारेउं अमहप्पणो ॥३४॥ શબ્દાર્થ :- ગા - જે, ફન - આ, વાવોલ વિત્તી - કબૂતરની જેમ આહારની પ્રવૃત્તિ, પક્ષીની જેમ સંગ્રહમુક્ત વૃત્તિ, શંકાયુક્ત સાવધાન રહેવાની વૃતિ, લોગો - વાળનો લોચ કરવો, કાળોકઠિન છે, અનEખો - અજિતેન્દ્રિય અને વૈર્ય રહિત આત્મા માટે, સામાન્ય પુરુષો માટે, પોર ઘોર, વંશવયં - બ્રહ્મચર્યવ્રતને, ધારેલું ધારણ કરવું, સુવું - અત્યંત કઠિન છે. ભાવાર્થ :- આ સંયમ પ્રવૃત્તિ કાપોતીવૃત્તિ છે એટલે પક્ષીની જેમ શક્તિ અને સાવધાન રહેવાની તથા સંગ્રહમુક્ત રહેવાની વૃત્તિ છે. સંયમી જીવનમાં કષ્ટપ્રદ કેશલુંચન અને ઘોર બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું, એ પણ સામાન્ય પુરુષો માટે અતિ દુઃખસાધ્ય છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૮૫ |
|३५ सुहोइओ तुमं पुत्ता, सुकुमालो सुमज्जिओ ।
ण हुसि पभू तुमं पुत्ता, सामण्णमणुपालिउं ॥३५॥ શબ્દાર્થ :- પુર - હે પુત્ર!, તુi - તું, સુદોફ - સુખોચિત છે અર્થાત્ સુખ ભોગવવા યોગ્ય છે, સુશુનાનો - સુકુમાર છે, સુગ્નિગી - સ્નાન, વિલેપન અને વસ્ત્રાભૂષણોથી સદા અલંકૃત રહેનારો છે, પુરા - હે પુત્ર! તુ- તું, સામi - શ્રમણધર્મ, સાધુપણું, અનુપાતિઃ - પાળવા માટે, પૂ - સમર્થ, ન હુસ - નથી ભાવાર્થ :- હે પુત્ર! તું સુખ ભોગવવા લાયક છે, તું સુકુમાર છે, સુંદર- સ્વચ્છ રહેનાર છે, તેથી તે પુત્ર! તું સાધુજીવનના કઠોર નિયમો પાળવા માટે તું સમર્થ નથી. સંયમ દુષ્કરતાની વિવિધ ઉપમાઓ :
जावज्जीव-मविस्सामो, गुणाणं तु महब्भरो। ३६
| ગુરુનો નોભાવ્ય, નો પુરા હોદ ડુબ્રહો રૂદ્દા શબ્દાર્થ - ગુરુઓ તોમારુબ્ધ = જે રીતે લોઢાના ભારે વજનને, ટુબ્રહો- વહન કરવું, હમેશાં ઉપાડી રાખવું મુશ્કેલ છે, ગુણTM - સાધુપણાના અનેક ગુણોનું, મદભરો - મોટું વજન, વિલ્સા નો = વિશ્રામ રહિત, ડુબ્રહો = વહન કરવું દુષ્કર, ખૂબ જ મુશ્કેલ છે. ભાવાર્થ – હે પુત્ર! જેમ લોખંડના ભારે વજનનું વહન કરવું મુશ્કેલ છે તેમ વિશ્રામ રહિત અનેક ગુણોરૂપી સંયમભારનું જીવન પર્યંત વહન કરવું મુશ્કેલ છે. |३७ आगासे गंगसोउव्व, पडिसोउव्व दुत्तरो ।
बाहाहिं सागरो चेव, तरियव्वो गुणोदही ॥३७॥ શબ્દાર્થ - મા II - ઉપરથી આવતી, લોકબૂ-ગંગા નદીના, હિલોડડ્ઝ - પ્રતિસ્રોતસામા પ્રવાહને, કુત્તરો- પાર કરવો ઘણો દુષ્કર છે, વહાર્દિક બાહુઓથી, સારો- સાગર પાર કરવો મુશ્કેલ છે, ગુણોથી જ્ઞાન વગેરે ગુણોના સમૂહરૂપ સાગરને, તરબ્બો = પાર કરવો અત્યંત દુષ્કર છે. ભાવાર્થ :- આકાશમાંથી અર્થાત્ ઊંચા ચુલહિમવંત પર્વતથી પડતી ગંગા નદીના વેગવાળા પ્રવાહમાં સામે પૂરે તરવું અથવા બંને બાહુઓથી સાગર તરવો જેમ કઠિન છે, તેમ ગુણોના સમુદ્ર, ગુણોના ભંડાર એવા સંયમનું પાલન કરવું પણ અતિ કઠિન છે. __ वालुया कवलो चेव, णिरस्साए उ संजमे ।
असिधारा गमणं चेव, दुक्करं चरित्रं तवो ॥३८॥
૨૮
Page #456
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- વેવ - જે રીતે, વાસ્તુથી વન -ધૂળ કે રેતીનો કોળિયો રસહીન હોય છે, ૩- એ રીતે, સંગને = સંયમ, રિસ્સા = નીરસ છે, વધારા અમi - તલવારની ધાર પર ચાલવું અઘરું છે, તવો = તપ સંયમનું, વરિ૩ = આચરણ કરવું પણ. ભાવાર્થ :- જેમ રેતીના કોળિયાનો સ્વાદ નીરસ હોય છે, તેમ જ પૌદ્ગલિક સુખની અપેક્ષાએ સંયમ પણ નીરસ હોય છે. તલવારની ધાર પર ચાલવું જેમ કઠણ છે, તેમ તપસંયમનું આચરણ પણ દુષ્કર છે. ३९ अहीवेगंत दिट्ठीए, चरित्ते पुत्त दुच्चरे ।
जवा लोहमया चेव, चावेयव्वा सुदुक्करं ॥३९॥ શબ્દાર્થ :- ૩ હીજ - સર્ષની જેમ, પતિ દિપ -એકાગ્ર નજરે, એકાગ્ર મન રાખીને, વરત્તે
સંયમવૃત્તિમાં ચાલવું, કુવર - દુષ્કર છે, ઘણું કઠણ છે, રેવઅને જે રીતે, તોદનયા - લોઢાના, નવા ચણા કે જવ, વાયબ્બા ચાવવા. ભાવાર્થ :- હે પુત્ર! સાપની જેમ સ્થિર દષ્ટિથી ચારિત્રધર્મ પર ચાલવું અત્યંત કઠિન છે, લોઢાના ચણાને ચાવવા જેમ દુષ્કર છે, તેમ શ્રમણધર્મનું આચરણ પણ દુષ્કર છે. ४. जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करं ।
तहा दुक्कर करेउ जे, तारुण्णे समणत्तणं ॥४०॥ શબ્દાર્થ :- દ્વિત્તા = પ્રદીપ્ત, બળતી, જસિહ = અગ્નિશિખા, પs = પીવી, તીરુvo = તરુણાવસ્થામાં, મળત્ત - સાધુપણું, શ્રમણત્વ, વ8 - પાલન કરવું. ભાવાર્થ :- જેમ પ્રજવલિત અગ્નિશિખા (જવાળા) પીવી દુષ્કર છે, તેવી જ રીતે યુવાવસ્થામાં શ્રમણધર્મ પાળવો દુષ્કર છે. ४१ जहा दुक्खं भरेउं जे, होइ वायस्स कोत्थलो ।
तहा दुक्खं करेउं जे, कीवेणं समणत्तणं ॥४१॥ શબ્દાર્થ - વોલ્વો - કોથળાને, વાયત્ત હવાથી, પરંભરવો, -દુષ્કર, વેને - કાયર અને નિર્બળથી. ભાવાર્થ :- જેમ કોથળા (ચેલા) માં હવા ભરવી મુશ્કેલ છે, તેમ કાયર વ્યક્તિ માટે શ્રમણધર્મનું પાલન મુશ્કેલ છે. ४२ जहा तुलाए तोलेउ, दुक्करं मंदरो गिरी।।
तहा णिहुयं णीसंकं, दुक्करं समणत्तणं ॥४२॥
Page #457
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
શબ્દાર્થ :- મોીિ - સુમેરુ પર્વતને, તુણ્ = તુલામાં (ત્રાજવામાં), તોતેવું = તોળવો, બિન્દુય નીસં - સાવધાન અને શંકાઓથી રહિત થઈને, એકાગ્રચિત્ત થઈને.
=
ભાવાર્થ :- જેમ મેરુ પર્વતને ત્રાજવાથી તોળવો અઘરો છે, તેમ સાવધાનીથી અને નિઃશંક ભાવે શ્રમણધર્મનું પાલન કરવું પણ દુષ્કર છે.
|૪૩
जहा भुयाहिं तरिडं, दुक्करं रयणायरो । તદ્દા અનુવસંતેળ, તુવર ૬મસાયરો ॥૪રૂા
३८७
શબ્દાર્થ :- વળાયરો - રત્નાકર, સમુદ્રને, મુયાર્જિં = ભુજાઓથી, તāિ – તરવો, અનુવસંતેળ - અનુપશાંત માટે, કષાયોને શાંત કર્યા વિના, વમસાયરો - ઈન્દ્રિય દમનરૂપ સંયમ સાગર.
ભાવાર્થ :- જેમ ભુજાઓથી સમુદ્ર તરવો દુષ્કર છે, તેમ અનુપશાંત કષાયવાળી વ્યક્તિ માટે મન અને ઈન્દ્રિય નિગ્રહરૂપ સંયમના સાગરને પાર કરવો દુષ્કર છે.
|૪૪
भुंज माणुस्सए भोए, पंचलक्खणए तुमं ।
भुत्तभोगी तओ जाया, पच्छा धम्मं चरिस्ससि ॥४४॥
શબ્દાર્થ :- નાયા - હે પુત્ર !, તુમ - તું, પંચતત્ત્વય્ = શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ, માપુસ્કર્ = મનુષ્ય સંબંધી, મોર્ = ભોગોને, મુંગ - ભોગવ, તો = ત્યાર પછી, મુત્તમોની - ભુક્તભોગી બનીને, પદ્મા = વૃદ્ધાવસ્થામાં, ધમ્મ - ધર્મનું, પરિણિ - પાલન કરજે.
ભાવાર્થ :- હે પુત્ર ! પહેલાં તું મનુષ્ય સંબંધી શબ્દાદિ પાંચ પ્રકારના ઇન્દ્રિય વિષયોનાં સુખોને ભોગવ અને ત્યાર પછી ભુક્તભોગી થઈને ચારિત્રધર્મને ખુશીથી સ્વીકારજે.
વિવેચન :
૨૫ થી ૪૪ સુધીની ગાથાઓમાં મૃગાપુત્ર સમક્ષ તેના માતાપિતાએ શ્રમણધર્મની દુષ્કરતા તેમજ કઠિનતાનું ચિત્ર વિવિધ ઉપમાઓથી પ્રસ્તુત કર્યું છે, અંતે ૪૪ મી ગાથામાં માતાપિતાએ કહ્યું કે આટલી દુષ્કરતા અને કઠિનતાને જાણ્યા પછી પણ જો તારી ઈચ્છા શ્રમણધર્મને સ્વીકારવાની હોય, તો પહેલાં પાંચ ઈન્દ્રિયનાં સુખ ભોગવ, પછી સાધુ બનજે.
મુળળળ તું સહસ્સારૂં:– સાધુને સંયમ માટે ઉપકારક હજારો ગુણોને ધારણ કરવાના હોય છે અર્થાત્ સંયમમાં હજારો નિયમ ઉપનિયમોનું પાલન કરવાનું હોય છે.
=
સમયા સવ્વપૂછ્યું :– સાધુને જીવનપર્યંત સમત્વમાં, સમભાવોમાં રહેવું આવશ્યક છે. તેણે કોઈ પણ જીવો પ્રત્યે વિષમભાવ રાખવો નહીં.
Page #458
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વંતસોળમારૂસઃ- દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુને પણ આજ્ઞા વગર ગ્રહણ કરવી સાધુ માટે વર્ય છે, તો પછી મૂલ્યવાન પદાર્થોને અદત્ત ગ્રહણ કરવાના જ હોતા નથી. વામનરલvપુOT -કામભોગોના રસને જાણનાર અર્થાત્ તજ્જનિત ક્ષણિક સુખ અનુભવેલી વ્યક્તિ. થાઉં અમદMળો :- (૧) કેશ લંચન અને ઘોર બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું, એ સામાન્ય પુરુષો માટે અતિ દુઃખસાધ્ય છે. (૨) ધારેલું ય મહપૂછો :- મહાત્મા પુરુષો માટે બ્રહ્મચર્યવ્રત દુઃખસાધ્ય છે.
vહીં સંવ – સન્નિધિનો અર્થ છે- ઘી, તેલ વગેરે વસ્તુઓ મર્યાદિત સમય પછી કે રાત્રિ સુધી રાખવાં. સંચયનો અર્થ છે – ઘણા સમય સુધી ટકે તેવા ખાદ્યપદાર્થોને અધિક માત્રામાં અને અધિક દિવસ સુધી રાખવા કે સંગ્રહ કરવો. તન તન્ના વદ-ધંધઃ- (૧) તાડન - હાથ વગેરે દ્વારા મારવું, (૨) તર્જના - તર્જની આંગળી દેખાડવી, ભ્રકુટિ ચઢાવવી, ફટકારવું. (૩) વધ – લાકડી વગેરેથી પ્રહાર કરવો, (૪) બંધ - દોરી વગેરેથી બાંધવું અથવા તાડનાનો અર્થ ફટકારવું અને વધનો અર્થ મારવું - પીટવું.
વોયા - કાપોતીવૃત્તિ એટલે પક્ષીઓની વૃતિ. પક્ષીઓ બહુ સાવધાનપણે રહે છે અને સંગ્રહવૃત્તિથી રહિત હોય છે. કબૂતર પૂર્ણ પવિત્ર હૃદયવાળું અને ભદ્ર સ્વભાવી પંખી છે. તેના આ ગુણોને દષ્ટિમાં રાખી સાધુચર્યાને કાપોતીવૃત્તિ કહે છે. અહીદ્દી -જેમ સાપની દષ્ટિ પોતાના માર્ગ ઉપર જ હોય છે, તેમ સાધકે પોતાના ચારિત્રમાર્ગ પ્રત્યે એકાંત અર્થાત્ એકાગ્ર અને નિશ્ચલ દષ્ટિ રાખવી જોઇએ. fહુયં સં – (૧) નિભૂત, નિશ્ચલ, પૂર્ણ સાવધાન (૨) નિઃશંક એટલે સમસ્ત શંકાઓથી રહિત. રંવતરવણ – આ ભોગનું વિશેષણ છે. પંચલક્ષણનો અર્થ છે – શબ્દાદિ ઇન્દ્રિયવિષયરૂપ પાંચ લક્ષણવાળા. નારકીય દુઃખમૃતિની અભિવ્યક્તિ :४पा सो बिंतऽम्मा पियरो, एवमेयं जहा फुडं ।
इह लोए णिप्पिवासस्स, णत्थि किंचि वि दुक्करं ॥४५॥ શબ્દાર્થ :- રો - તે મૃગાપુત્ર, જિત - કહેવા લાગ્યો કે, અમ્મપિયરે - હે માતાપિતા, પડ્યું - સંયમ પાળવો, પર્વ - એવો કઠણ છે, રાહુલું . જેમ તમે કહ્યું, તો - આ લોકના પદાર્થોની, ળિખવાસ - ઇચ્છાથી રહિત વ્યક્તિને, વિ વિ = કંઈ પણ.
ભાવાર્થ :- આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું- હે માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે કે 'પ્રવ્રજ્યા દુષ્કર છે એ સ્પષ્ટ છે, પરંતુ જેની આ લોક સંબંધી બધી તૃષ્ણાઓ મરી ગઈ છે, એવી
Page #459
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
નિસ્પૃહ વ્યક્તિ માટે કંઈ પણ દુષ્કર નથી.
|૪૬
सारीर माणसा चेव, वेयणाओ अणंतसो ।
मए सोढाओ भीमाओ, असई दुक्खभयाणि य ॥ ४६ ॥
=
શબ્દાર્થ :- મણ્ = મેં, ગળતો – અનંતવાર, મીમાઓ - ભયંકર, મારીમાળા – શારીરિક અને માનસિક, વેયળાઓ – વેદનાઓ, સોઢાઓ = સહન કરી છે, ચેવ = અને, અસરૂં = અનેકવાર,
=
=
તુ મયાળિ ય = દુઃખ અને ભયનો અનુભવ કર્યો છે.
ભાવાર્થ :- મેં શારીરિક અને માનસિક ભયંકર વેદનાઓ અનંતવાર સહન કરી છે અને અનેકવાર ભયંકર દુઃખ અને ભય પણ અનુભવ્યાં છે.
४७
जरा मरण कंतारे चाउरंते भयागरे ।
म सोढाणि भीमाणि, जम्माणि मरणाणि य ॥४७॥
૩૮૯
શબ્દાર્થ - चाउरंते - ચાર ગતિવાળા, મયારે - ભયંકર, ગામરળાંતરે – જરામરણરૂપી જંગલમાં, મક્ = મેં, ભીમણિ = ભયંકર, ગમ્માણિ = જન્મ, મરણાળિ = મરણનાં દુઃખો, સોઢા = સહ્યાં છે.
ભાવાર્થ :- જરા અને મરણથી આક્રાંત અને વિવિધ દુઃખોનો ભંડારસમ એવી ચાર ગતિઓવાળી આ સંસાર અટવીમાં જન્મ અને મરણના ભયંકર દુઃખો મેં સહન કર્યા છે.
૪૮
जहा इहं अगणी उहो, एत्तोऽणंतगुणे तहिं ।
रसु वेयणा उण्हा, अस्साया वेइया मए ॥४८॥
શબ્દાર્થ :- હૈં - અહીં, અળળી - અગ્નિ, સો - ગરમ છે (દાહક છે), હ્તો (ત્તો) તેનાથી, ગળતનુને = અનંતગુણી, સદ્દો = દાહકતા, તર્જિં = તે, રણુ = નરકોમાં છે, ૩CT = તે દાહક વેદનારૂપ, અસ્સાવા - અસાતાને, વેદનાને, મણ્ = મેં અનંતવાર, વેડ્વા = સહન કરી છે. ભાવાર્થ :- જેમ અહીં અગ્નિ ઉષ્ણ છે, તેના કરતાં અનંતગુણી અધિક ઉષ્ણતાની વેદના ત્યાં નરકમાં છે. આવી દુઃખરૂપ ઉષ્ણવેદનાઓ મેં નરકમાં સહન કરી છે.
४९
जहा इमं इहं सीयं, एत्तोऽणंतगुणं तहिं ।
णरएसु वेयणा सीया, अस्साया वेइया मए ॥४९॥
શબ્દાર્થ :- સીય = ઠંડી છે, વેડ્યા મમ્ = ઠંડીની વેદના.
ભાવાર્થ
=
:- જેમ અહીં ઠંડી છે, તેનાથી અનંતગુણી અધિક ઠંડીની વેદના ત્યાં નરકમાં છે. આવી દુઃખ
Page #460
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
રૂ૫ ઠંડીની વેદના મેં નરકમાં સહન કરી છે. ६. कंदतो कंदुकुंभीसु, उड्डपाओ अहोसिरो ।
हुयासणे जलंतम्मि, पक्कपुव्वो अणंतसो ॥५०॥ શબ્દાર્થ -કુસુંબીવાસણ પકાવવાની ભઠ્ઠીઓમાં, ૩HTગો - ઊંચા પગે તથા, અહસિરો - નીચે માથે કરીને, તો -રુદન કરતો, અનંતગ્નિ = સળગતાં, દુવા - અગ્નિમાં, અાંતરો = અનંતવાર, પપુત્રો = પકાવાયો છું. ભાવાર્થ :- નરકની કંદુનામની કુંભીઓ (લોઢાદિના ભાજન)માં ઉપર પગ અને નીચે મસ્તક, તેવી રીતે ઉંધો રહેલો, આક્રંદ કરતો હું બળતાં અગ્નિમાં અનંતવાર પકાવાયો છું. ५१ महादवग्गि संकासे, मरुम्मि वइरवालुए।
कलंब वालुयाए य, दड्डपुव्वो अणंतसो ॥५१॥ શબ્દાર્થ :- મરાવવા સંવાલે - મોટા દાવાગ્નિ સમાન, મ - મરુદેશની, વફરવાનુ વજયી વાલુકામાં, વાવ વાતુપ - કદંબા નદીની રેતીમાં, પુલ્લો - બાળવામાં આવ્યો છું. ભાવાર્થ :- દેવો દ્વારા વિકર્વિત મહાભયંકર દાવાગ્નિ સદશ, મરુપ્રદેશની વજમયી વાલુકામાં અને કદંબ નદીની રેતીમાં હું અનંતવાર બાળવામાં આવ્યો છું. ५२ रसंतो कंदुकुंभीसु, उ8 बद्धो अबंधवो ।
करवत्त-करकयाईहिं, छिण्णपुव्वो अणंतसो ॥५२॥ શબ્દાર્થ :- સંતો - દુઃખનો માર્યો બૂમો પાડતો, અવંધવો - બાંધવ રહિત, ૩ - ઉપર વૃક્ષો વગેરેની શાખામાં, વદ્દો = બાંધવામાં આવ્યો અને પછી, વત્ત-૨યાર્દિક કરવત, ક્રકચ વગેરે શસ્ત્રોથી, છિપુષ્પો - છેદન ભેદન કરાયો છું, કપાયો છું. ભાવાર્થ :- દુઃખનો માર્યો બૂમો પાડતો, બંધુ-બાંધવ વિનાનો, અસહાય એવો હું કંદુકુંભમાંથી બહાર કાઢી વૃક્ષ ઉપર બાંધી કરવત અને આરા જેવાં શસ્ત્રોથી અનેકવાર કપાયો છું. एक अइतिक्ख कंटगाइण्णे, तुंगे सिंबलि पायवे ।
___ खेवियं पासबद्धणं, कड्डोकड्डाहिं दुक्करं ॥५३॥ શદાર્થ - અતિરફ વટાફને અત્યંત તીક્ષ્ણ કાંટાવાળા, તુંને - ઊંચા, લિવરપીવે = શેમળાના વૃક્ષ પર, શાલ્મલિવૃક્ષ પર, પાસવર્ધ્વ મને દોરડાથી બાંધવામાં આવ્યો, વોર્દિ = કાંટા પર આમતેમ, વેવિયં = ખેંચવાથી હું, દુરં = અત્યંત અસહા દુઃખોને સહતો રહ્યો.
Page #461
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
ભાવાર્થ :- અતિ તીક્ષ્ણ કાંટાળા ઊંચા શેમળાના વૃક્ષ પર દોરડાથી બંધાયેલો, પરમાધાર્મિક દેવો દ્વારા કાંટા પર ઉંધો—ચત્તો, આગળ-પાછળ ખેંચાખેંચ કરાતાં, મેં અસહ્ય વેદના સહન કરી.
महाजंतेसु उच्छू वा, आरसंतो सुभेरवं । पीलिओ मि सम्मेहिं, पावकम्मो अणंतसो ॥५४॥
શબ્દાર્થ :- સુભેરવ - અત્યંત રૌદ્રતાપૂર્વક, આસંતો * રુદન કરતો, પાવો પાપકર્મવાળો, સમ્મેર્દિ - પોતાનાં અશુભ કર્મોથી, મહાનતેષુ = મોટાં મોટાં યંત્રોમાં નાંખીને, ડબ્લ્યૂ વા – શેરડીની જેમ, પૌલિકો ભિ - પીલાયો છું.
=
૩૯૧
ભાવાર્થ :- અત્યંત ભયાનક આક્રંદ કરતો પાપકર્મી હું મારાં પોતાનાં કર્મોથી મોટા યંત્રોમાં અનેકવાર શેરડીની જેમ પીલાયો છું.
५५
=
શબ્દાર્થ ઃવતો = ભયથી આક્રંદ કરતો, વિષ્ણુરતો = આમતેમ દોડતો હું, જોતસુખજ્જિ સૂવર અને કૂતરાનું રૂપ ધારણ કરેલા, સમેતૢિ – કાળો, સવત્તેત્તિ = શબલ જાતિના પરમ અધાર્મિક દેવો દ્વારા, પડિલો - ભૂમિ પર ફેંકવામાં આવ્યો, પત્તિકો = જીર્ણ થયેલા વસ્ત્રની જેમ ફાડી નાંખવામાં આવ્યો, છિપ્પો = લાકડાંની માફક કાપવામાં આવ્યો.
कूवंतो कोलसुणएहिं, सामेहिं सबलेहि य ।
पाडिओ फालिओ छिण्णो, विप्फुरंतो अणेगसो ॥५५ ॥
ભાવાર્થ :– સૂવર અને શ્વાનનું રૂપ ધરેલા શ્યામ અને સબળ જાતના પરમાધાર્મિક દેવો દ્વારા અનેકવાર આક્રંદ કરતો અને ભાગંભાગ કરતો હું ભૂમિ પર ફેંકાયો છું, શસ્ત્રાદિ વડે વસ્ત્રની જેમ ફાડી નંખાયો છું અને લાકડાંની જેમ કપાયો છું.
५६
असीहिं अयसिवण्णाहिं, भल्लीहिं पट्टिसेहि य । छिण्णो भिण्णो विभिण्णो य, ओइण्णो पावकम्मुणा ॥५६॥
=
શબ્દાર્થ :- પાવમુળા = પાપકર્મોથી, ઓફળો (વવળો) - નરકમાં ઉત્પન્ન થયો, અસિવળતૢિ = અલસી જેવા વર્ણવાળી, અલીહિં = તલવારોથી, ભાલાઓથી, મત્ત્તહિં = ભાલાં, પટ્ટિસેત્તિ – પટ્ટીસથી, ફરસાથી, છિળો = કાપવામાં આવ્યો, મિળો – ભેદવામાં આવ્યો, વિધિળો * અનેક નાના નાના ટુકડા કરવામાં આવ્યો
ભાવાર્થ :- પાપકર્મોના કારણે હું નરકમાં જન્મ લઈને અળસીફૂલ જેવી વાદળી રંગની તલવારોથી, ભાલાઓથી અને ફરસાથી છેદાયો છું, ભેદાયો છું અને ટુકડેટુકડા કરાયો છું.
Page #462
--------------------------------------------------------------------------
________________
| उ&२ -
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
५७
___ अवसो लोहरहे जुत्तो, जलंते समिलाजुए ।
चोइओ तोत्तजुत्तेहिं, रोज्झो वा जह पाडिओ ॥५७॥ शब्दार्थ :- अवसो = ५२वश थयेमा भने, जलते = सणात, समिलाजुए = साता भने धूसरीवा, लोहरहे - सोढान। २थमा, जुत्तो - सेवामां आव्यो, तोत्तजुत्तेहिं - या भने लोतरथी, चोइओ - Sisalमां माव्यो, रोज्झो वा - रोजनी भाई, पाडिओ- भीन ५२ ५७.यो. ભાવાર્થ :- જાજ્વલ્યમાન સાંબેલા અને ધૂંસરીવાળા, તપેલા લોખંડના રથમાં પરવશપણે મને જોડવામાં આવ્યો અને ચાબુક તથા જોતરના પ્રહારથી હાંકવામાં આવ્યો, રોઝની જેમ જમીન પર પાડવામાં આવ્યો. ५८ हुयासणे जलतम्मि, चियासु महिसो विव ।
दड्डो पक्को य अवसो, पावकम्मेहिं पाविओ ॥५८॥ शार्थ :- पावकम्मेहिं - पापभोथी, अवसो - ५२१शबनेको, धेशयेतो, पाविओ - पापी डु, चियासु - 41551नी थितामोमां, जलंतम्मि - सणात, हुयासणे - अग्निमां, महिसो विव - usiनी भदड्डो - यो छु, पक्को - यो छु, शेयो छु. ભાવાર્થ - પાપકર્મોથી ઘેરાયેલા પાપી એવા મને સળગતા અગ્નિની ચિતાઓમાં પાડાની જેમ બાળવામાં આવ્યો અને શેકવામાં આવ્યો. ५९ बला संडासतुंडेहिं, लोहतुंडेहिं पक्खिहिं ।
विलुत्तो विलवंतोऽहं, ढंक गिद्धेहिंऽणंतसो ॥५९॥ शार्थ :- विलवंतो - २४न ४२तो, अहं -९, बला - Mणपूर्व, संडासतुंडेहिं - सभी समान भुवाणा, लोहतुंडेहिं = सोढा ठे। 5691 भुषवा, ढंकगिद्धेहिं = सने गाय, पक्खिहिं = पंजीमोथी, अणंतसो = अनंतवार, विलुत्तो = टोयीने पावामां आव्यो.
ભાવાર્થ :- લોઢાના સાણસા જેવી તીક્ષ્ણ અને મજબૂત ચાંચવાળા ઢેક અને ગીધ પંખીઓ દ્વારા રડતાં કકળતાં મને અનંતવાર ટોચી ટોચીને ખાવામાં આવ્યો.
तण्हा किलंतो धावतो, पत्तो वेयरणिं णई ।
जलं पाहिति चिंतंतो, खुरधाराहिं विवाइओ ॥६०॥ शार्थ :- तण्हा किलंतो = तृषाथी अत्यंत पीडित, जलं - पी, पाहिति-पी ४श माम, चिंतंतो = विया२ ४२तो, धावंतो = होऽतो, वेयरणिं = वैत२९, णई = नही, पत्तो = पडोच्यो तो, खरधाराहिं - अस्तशनी धार समान अतितीक्षा पाएन। प्रवाउथी. विवाइओ-विनाश पाभ्यो.
Page #463
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૯૭ |
ભાવાર્થ :- નરકગતિમાં તરસથી વ્યાકુળ થયેલો, હું દોડતો વૈતરણી નદીને જોઈને પાણી પીવાની આશાએ ત્યાં ગયો પરંતુ ત્યાં છરાની ધાર જેવી તીક્ષ્ણ પાણીની ધારાથી હું ચિરાઈ ગયો. EPI उहाभितत्तो संपत्तो, असिपत्तं महावणं ।
असिपत्तेहिं पडतेहिं, छिण्णपुव्वो अणेगसो ॥६१॥ શબ્દાર્થ :- ૩vમારો- ગરમીથી ગભરાયેલો હું, અસિપત્ત- તલવાર જેવા તીણ પાંદડાંવાળા વૃક્ષોનાં, મહાવ - મહાવનમાં, સંપત્તો - પહોંચ્યો, પિત્તfઉં- તલવાર જેવા તીક્ષ્ણ પાંદડાના, પહfહં, પડવાથી હું, મોકાસો. અનેકવાર, fછvણપુષ્યો- છેદાયો છું, કપાયો છું. ભાવાર્થ :- ગરમીથી અત્યંત સંતપ્ત થયેલો હું છાયા માટે અસિપત્રના મહાવનમાં ગયો, પણ ત્યાં ઉપરથી પડતાં તલવારની ધાર જેવા તીક્ષ્ણ અસિપત્રોથી અનેકવાર કપાયો છું. का मुग्गरेहिं मुसंढीहिं, सूलेहिं मुसलेहि य ।
गयासं भग्गगत्तेहिं, पत्तं दुक्खं अणंतसो ॥२॥ શબ્દાર્થ :- મુ૯િ - મુદ્ગર, મુદઉં- મુસંઢી, સૂઉં - ત્રિશૂલો, મુસદ , સાંબેલાથી, વાસં = જીવનની આશા રહિત, માર્દિ = મારા શરીરના ચૂરેચૂરા કરવામાં આવ્યા, તુ આ પ્રકારનાં દુ:ખો મેં, બળતણો - અનંતવાર, પત્ત - પ્રાપ્ત કર્યા છે. ભાવાર્થ :- મુર્ગર, મુસંઢી, ત્રિશૂળ તથા સાંબેલા વગેરે શસ્ત્રો વડે મારા શરીરના ટુકડે ટુકડા કરાયા, જીવનની આશા રહિત મેં એવું દુઃખ અનંતવાર ભોગવ્યું છે. ERI खुरेहिं तिक्खधारेहिं, छुरियाहिं कप्पणीहि य ।
कप्पिओ फालिओ छिण्णो, उक्कित्तो य अणेगसो ॥३॥ શબ્દાર્થ :- ધ્વદિ = કાતર દ્વારા, અને જાણો = અનેકવાર, = કાપવામાં આવ્યો,
રિયાઉં - છરીઓથી, પતિઓ - ચીરીને બે કટકા કરવામાં આવ્યા, તિથિાઉં - તીક્ષ્ણ ધારવાળા, કુર્દ = અસ્ત્રાથી, છિળો = છેદવામાં આવ્યો, જિwત્તો (૩ ) = મારી ચામડી ઉતારી. ભાવાર્થ :- તીક્ષ્ણ ધારવાળા છરાથી, છરીઓથી, કાતરોથી મને અનેકવાર વસ્ત્રોની જેમ કાપવામાં આવ્યો, ચીરવામાં આવ્યો, ટુકડે ટુકડાં કરવામાં આવ્યા અને મારી ચામડી ઉતારવામાં આવી. ६४ पासेहिं कूडजालेहि, मिओ वा अवसो अहं ।।
वाहिओ बद्धरुद्धो य, बहुसो चेव विवाइओ ॥६४॥
Page #464
--------------------------------------------------------------------------
________________
| ૩૯૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- મિત્રો વા મૃગની જેમ, અવલો- પરવશ પડેલા, ગાંમને, પાર્દિ-પાશથી, ફૂડનાહિં = કૂટપાશથી, વાદિ = દગો કરી, વસો = બાંધીને રોકી દેવાયો, રેવ = અને, વાલો = ઘણીવાર, વિવાઓ = મારવામાં આવ્યો.
ભાવાર્થ :- જાળમાં અને કૂટપાશ (ફાસલા)માં ફસાયેલા વિવશ મૃગની જેમ હું અનેકવાર કપટથી પકડાયો છું, પૂરી દેવાયો છું, બંધનથી બંધાયો છું અને નાશ પામ્યો છું. ६५ गलेहिं मगरजालेहिं, मच्छो वा अवसो अहं ।
उल्लिओ फालिओ गहिओ, मारिओ य अणंतसो ॥६५॥ શબ્દાર્થ :- અહિં = બડિશ યંત્ર, પકડવાનો કાંટો, મારગોહિં = મગર પકડવાની જાળથી, મછો ના - માછલીની જેમ, અવર - પરવશ, અર્દ = હં, તો - અનંતવાર, જાનો - ખેંચાયો, તિઓ = ફાડવામાં આવ્યો, દિ = પકડવામાં આવ્યો, મારિ = મારવામાં આવ્યો.
ભાવાર્થ :- માછલી પકડવાના કાંટાથી, તેમજ મગર પકડવાની જાળથી, માછલાની જેમ વિવશ થઈને હું અનંતવાર ખેંચાયો છું, ફડાયો છું અને મરાયો છું. ६६ विदंसएहि जालेहिं, लेप्पाहिं सउणो विव ।
गहिओ लग्गो बद्धो य, मारिओ य अणंतसो ॥६६॥ શબ્દાર્થ - વિદિ -બાજ પક્ષીઓથી, રાતહિં જાળથી, ખTહં લેપથી (પાંખ ચોંટી જાય તેવાં દ્રવ્યોથી), સ૩mવિવ - પક્ષીની માફક, આદિ = પકડવામાં આવ્યો, તો = ચોંટાડવામાં આવ્યો, જડવામાં આવ્યો, મારિઓ = મારવામાં આવ્યો. ભાવાર્થ :- જાળ તેમજ વ જલેપ વડે બાજ પક્ષીની જેમ હું અનંતવાર પકડાયો, ચોંટાડાયો, બંધાયો અને, મરાયો છું. ७ कुहाड फरसुमाईहिं, वड्डईहिं दुमो विव ।
कुट्टिओ फालिओ छिण्णो, तच्छिओ य अणंतसो ॥६७॥ શબ્દાર્થ :- વકૃદિં - સુથારનું રૂપ ધારણ કરેલા દેવો દ્વારા, સુ રસુમાર્દિ - કુહાડી, ફરસી વગેરે દ્વારા, કુનવિન - વૃક્ષ સમાન, સુષ્ટિ - ટુકડા કરી નંખાયા, કુટાયો છું, પતિઓ - ફાડવામાં આવ્યો, છિપળો - છેદવામાં આવ્યો, તષ્ઠિઓ = ચામડી ઉતારી છોલવામાં આવ્યો. ભાવાર્થ :- સુથાર જેમ ઝાડ કાપે તેમ કુહાડી, ફરસી આદિથી હું અનંવાર કુટાયો છું, ફડાયો છું, છેદાયો છું અને છોલાયો છું.
Page #465
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૯૫
६८ चवेड मुट्ठिमाईहिं, कुमारेहिं अयं विव ।
ताडिओ कुट्टिओ भिण्णो, चुण्णिओ य अणंतसो ॥६८॥ શબ્દાર્થ :- વિવ - જે રીતે, વધુમાઉં- લુહાર, અયં - લોઢાને ટીપે તેમ, વેદ માર્દિ - થપ્પડ અને મુષ્ઠિપ્રહાર વગેરેથી, અતિસો અનંતવાર, તાડગો - ટીપવામાં આવ્યો, જુદો - કૂટાયો, fમણો - ભેદવામાં આવ્યો, જુ ઓ - ચૂર્ણ સમાન બારીક પીસવામાં આવ્યો. ભાવાર્થ - લુહાર જેમ લોઢાને ટીપે તેમ હું પરમધાર્મિક અસુરકુમારો વડે અનંતવાર તમાચા અને મુક્કાઓ વડે પીટાયો, કૂટાયો, ભેદાયો તથા ચૂરેચૂરા થયો છું. या तत्ताई तंबलोहाइं, तउयाइं सीसगाणि य ।
पाइओ कलकलंताई, आरसतो सुभेरवं ॥६९॥ શબ્દાર્થ :- સુમેરવું - ઘણા જોરથી, આરતો - અરેરાટ' શબ્દ કરતાં મને બળપૂર્વક, તાલાલચોળ, તપ્ત, ગરમ, સંતાડું - કળકળતું, ઊકળતું, તવ તોહા તાંબા અને લોઢાં, ત૩યારું = ત્રપુ, કથીર, સસTw = સીસું, પા = પીવડાવી દીધું. ભાવાર્થ :- ભયંકર આક્રંદ કરવા છતાં મને લાલચોળ, ઊકળતું ત્રાંબુ, લોઢું, સીસું વગેરે ધાતુઓ પરાણે પીવડાવવામાં આવી. ७० तुहं पियाई मंसाई, खंडाई सोल्लगाणि य ।
खाविओ मि समंसाई, अग्गिवण्णाइंऽणेगसो ॥७०॥ શબ્દાર્થ - તુરંતને, સંસારું-માંસ, વિવા-વધારે પ્રિય હતું એમ યાદ કરાવીને, સમલામારા શરીરના માંસને, ઉડાડું - કાપીને, સૌcrifણ - ભડથું કરી, જાવUપાછું - અગ્નિસમાન લાલચોળ કરીને, સાતો - અનેકવાર, વાવો - મને ખવડાવ્યું. ભાવાર્થ :- તને પૂર્વજન્મમાં "ખંડ ખંડ કરેલું અને સળિયામાં પરોવીને પકાવેલું માંસ પ્રિય હતું.” એમ યાદ કરાવીને મને મારા જ શરીરનું માંસ કાપીને, તેને આગ જેવું લાલ કરીને, અનેકવાર ખવડાવ્યું
હતું.
७१
तुह पिया सुरा सीहू, मेरओ य महणि य । पाइओ मि जलंतीओ, वसाओ रुहिराणि य ॥७१।।
શબ્દાર્થ :- સુરા = મદિરા, દારૂ, લીહૂ = તાડ વૃક્ષમાંથી બનતો દારૂ, ચ = તથા, મેરશો = ગોળ માંથી બનતો દારૂ, મહૂળ - મહુડાના વૃક્ષમાંથી બનતો દારૂ, તુહં - તને,પિયા - પ્રિય હતો, એવું યાદ
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અપાવીને, ગતંતીઓ = સળગતી, વસાઓ = ચરબી, સુંદર = લોહી મને, પાઓ મિ પીવડાવ્યાં (પીવડાવ્યું).
sec
ભાવાર્થ : – 'તને ગોળ તથા મહુડા વગેરેનો બનેલો સુરા, સીધુ, મૈરેય અને મધુ વગેરે દારૂ બહુ જ પ્રિય હતાં.' એમ યાદ કરાવીને મારા જ શરીરનું રુધિર અને ચરબી, વગેરેને આગ જેવાં લાલ કરીને મને અનેકવાર પીવડાવ્યાં હતાં.
७२
णिच्चं भीएण तत्थेण दुहिएण वहिएण य । परमा दुहसंबद्धा, वेयणा वेइया मए ॥ ७२ ॥
=
શબ્દાર્થ :- ભિવં = સદૈવ, મીણૢ = ભયભીત થયેલા, તત્થેણ = ત્રસ્ત, ઉદ્વિગ્ન થયેલા, દુષિણ = દુ:ખી થયેલા, વહિપ્ન = વ્યથિત થયેલા અર્થાત્ ધ્રૂજતા શરીરવાળા, મણ્ = મારા આ જીવે, પરમા - અત્યંત, જુહૃસંવના - દુ:ખોવાળી, વેયળા - વેદના, વેશ્યા - સહન કરી છે.
ભાવાર્થ :- આ રીતે પૂર્વે નારકીના ભવમાં હંમેશાં ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત થઈને અત્યંત દુઃખપૂર્ણ વેદનાઓ મેં અનુભવી છે.
७३
तिव्वचंडप्पगाढाओ, घोराओ अइदुस्सहा ।
महब्भयाओ भीमाओ, णरएसु वेइया मए ॥ ७३ ॥
શબ્દાર્થ :- તિબ્ધચંડપ્પા જો = તીવ્ર અને ઉત્કૃષ્ટ તથા લાંબી સ્થિતિવાળી, થોરાઓ = - ઘોર, अइदुस्सहा - અત્યંત દુઃસહ, મહભયાઓ – મોટા ભયવાળી, મીમાઓ - ભયંકર – સાંભળવા માત્રથી ભયજનક વેદના, વેડ્યા = વેદન કરેલી છે, ભોગવી છે.
=
ભાવાર્થ :– તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુઃસહ, મહાભયંકર અને ભીષણ વેદનાઓ મેં નરકમાં અનુભવી છે.
७४
जारिसा माणुसे लोए, ताया दीसंति वेयणा । तो अनंतगुणिया णरएसु दुक्खवेयणा ॥७४॥
શબ્દાર્થ :- તાયા - હે માતાપિતા !, માધુલે તોજ્ = મનુષ્યલોકમાં, નારિયા – જેવી, વેવળાવેદના રીસંતિ – દેખાય છે, રૂત્તો – તેનાથી, અળતનુખિયા = અનંતગુણી, વુન્દ્વવેયળા = દુઃખરૂપ વેદના.
=
ભાવાર્થ :- હે માતાપિતા ! મનુષ્યલોકમાં જે ભિન્ન ભિન્ન પ્રકારની વેદનાઓ છે, તેના કરતાં નરકમાં અનંતગુણી વેદનાઓ હોય છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૩૯૭ |
७५ __ सव्वभवेसु अस्साया, वेयणा वेइया मए ।
णिमेसतरमित्तं पि, जं साया पत्थि वेयणा ॥७५॥ શબ્દાર્થ :- સબૂબવેલું - સર્વભવોમાં, માયા - અશાતા, દુઃખ, ગં - કારણ કે, fસંતમિત્તપિ = અંશ માત્ર પણ ત્યાં, આંખના પલકારા જેટલો સમય પણ, સાચા વેચન = શાતાવેદના, સુખરૂપ વેદના, Wિ = નથી. ભાવાર્થ :- આમ સર્વ જન્મોમાં અથવા નારકીના આખા ભવમાં દુઃખરૂપ વેદનાઓનો મેં અનુભવ કર્યો છે અને ત્યાં આંખના પલકારા જેટલો સમય પણ સુખરૂપ વેદના નથી. વિવેચન :
માતાપિતાએ શ્રમણધર્મના પાલનની મુશ્કેલીઓ, કષ્ટકથાઓનું વર્ણન કર્યું ત્યારે મૃગાપુત્રે નરકોમાં અનુભવેલી તેનાથી પણ અનંતગુણી વેદનાઓનું વર્ણન ૪૪ થી ૭૪ સુધીની ગાથાઓમાં કર્યું છે. નરકમાં પક્ષી, શસ્ત્રાસ્ત્ર, સૂવર, કૂતરા, છરા, કુહાડી, લુહાર, સુથાર, બાજ પક્ષી વગેરે હોતાં નથી. પરંતુ ત્યાં નૈરયિકોને દુઃખ દેનાર નારકપાલ–પરમાધાર્મિક અસુરો વૈક્રિયશક્તિ (લબ્ધિ વિશેષ) થી આ બધું બનાવે છે અને નૈરયિકોને તેમનાં કર્મ અનુસાર કયારેક કયારેક પૂર્વકૃત પાપ કર્મોની યાદ અપાવી અનેક યાતનાઓ આપે છે. ફુદ તો નિખિલાસરૂ :- આ લોક સંબંધી સ્વજન, ધન વગેરે ભૌતિક પદાર્થોથી તથા ઐહિક સુખોથી નિઃસ્પૃહ. જે સાધક ઈહલૌકિક સ્વજન, ધન વગેરે પ્રત્યે અથવા ઐહિક સુખો પ્રત્યે નિઃસ્પૃહ કે નિરાકાંક્ષ છે, તેના માટે સંયમી જીવન ગમે તેટલું કષ્ટદાયક હોય, તેને કષ્ટદાયક પ્રતીત થતું નથી. ભોગાદિનું મમત્વ હોય તેને જ શુભ અનુષ્ઠાન દુષ્કર લાગે છે. નરકમાં અનેકગણી ઉષ્ણતા – જો કે નરકમાં બાદર (ચૂલ) અગ્નિકાય નથી તો પણ મનુષ્ય લોકમાં અગ્નિની જેટલી ઉષ્ણતા છે તેનાથી પણ અનંતણી ઉષ્ણતાનો અનુભવ ત્યાં થાય છે. તે જ રીતે મનુષ્યલોકમાં શીતવેદના છે તેનાથી અનતગુણી શીતવેદનાનો અનુભવ ત્યાં થાય છે. નરકમાં પીડા દેનાર કોણ? :- નરકમાં પરમાધાર્મિક અસુરો દ્વારા નારકીઓને પીડા આપવામાં આવે છે અને કયારેક નારયિકો પણ પરસ્પર વેદનાની ઉદીરણા કરે છે. પંદર પ્રકારના પરમાધાર્મિક દેવોનાં નામ આ પ્રમાણે છે
(૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (૬) મહારુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલક (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ.
અહીં મૃગાપુત્ર દ્વારા જે યાતનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાંની ઘણી યાતનાઓ આ ૧૫ પરમાધાર્મિક અસુરો દ્વારા નારકીઓને દેવામાં આવે છે. પરમાધાર્મિક દેવો નારકી જીવોને દુઃખ
Page #468
--------------------------------------------------------------------------
________________
૩૯૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
આપવા ત્રણ નરક સુધી જાય છે, તે કથન ગ્રંથ આધારિત છે. વાતે - આ સંસારનું વિશેષણ છે. સંસારના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચાર અંત એટલે અવયવ (અંગ) છે, તેથી સંસાર ચાતુરંત કહેવાય છે. #હુંછુંબીજુ -ત્રણ અર્થ (૧) કંદુકુંભી–લોઢા વગેરે ધાતુઓથી બનેલું પાકપાત્રવિશેષ. (૨) કંદુનો અર્થ છે – ભાંડ અને કુંભીનો અર્થ છે– ઘડો અર્થાતુ ભાંડ જેવો વિશેષ કુંભ. (૩) નીચેથી પહોળું અને ઉપરથી સાંકડા મોઢાવાળું પાકપાત્ર. gયાને નવનિ :- નરકમાં બાદર અગ્નિકાયના જીવો હોતા જ નથી, અહીં જે અગ્નિનો ઉલ્લેખ છે, તે સજીવ અગ્નિનો નથી, પરંતુ દેવમાયા કૃત અગ્નિવત્ ઉષ્ણ અને પ્રકાશમાન પુદ્ગલોનો ધોતક છે.
હિં - કર્ષણ અને અપકર્ષણ અર્થાત્ ખેંચતાણ કરીને દુઃખ દેવામાં આવ્યું છે. શેઃ - રોઝ–વૃત્તિકારે રોઝનો અર્થ પશુ વિશેષ કર્યો છે, પરંતુ દેશી નામમાળા કોષમાં રોઝનો અર્થ મૃગ જેવી જાતિના પશુવિશેષ કર્યો છે. મુસદીટિં:- દેશી નામમાળા કોશ અનુસાર મુસંઢી લાકડાનું બનેલું એક શસ્ત્ર છે જેમાં લોઢાના ગોળ કાંટા લાગેલા હોય છે. વિહંસ - વિશેષરૂપથી દંશ દેનારા વિદેશકો અર્થાત્ પક્ષીઓ, તેને પકડનાર બાજ પક્ષી. ૫ મી ગાથાનો સારાંશ એ છે કે જેમ આ લોકમાં પારધી બાજ વગેરે પક્ષીઓની સહાયતાથી પક્ષીઓને પકડે છે અથવા જાળ ફેલાવી તેને બાંધી લે છે તથા લેપ દ્વારા તેને ચોંટાડે છે અને પછી મારી નાંખે છે. એ જ રીતે નરકમાં પરમાધાર્મિક દેવ પણ પોતાની વૈક્રિય શક્તિથી બાજ વગેરેનું રૂપ બનાવી નારકીઓને પકડે છે, જાળમાં ફસાવે છે, લેપ્ય દ્રવ્યોથી તેને ચોંટાડે છે, પછી મારી નાખે છે. એવી જ દશા મારી (મૃગાપુત્રની) થઈ હતી. તોrળ :- ભટ્ટામાં પકાવેલા, શૂળમાં ટુકડે ટુકડા પરોવી આગમાં પકાવેલા.
સુરા, સીધુ, મૈરેય અને મધુ, આ ચારે ય શબ્દ સામાન્ય રીતે 'મધ'ના અર્થમાં પ્રયુક્ત છે, પરંતુ આ ચારે ય નો વિશેષ અર્થ આ પ્રમાણે છે– (૧) સુરા – ચંદ્રહાસ નામની મદિરા (૨) સીધુ – તાડ વૃક્ષની તાડી (૩) મૈરેય – જવ વગેરેના લોટથી બનેલી મદિરા (૪) મધુ – પુષ્પો દ્વારા તૈયાર કરવામાં આવેલો મધ. વિશ્વવંgબTITદાઓ :- ગાથા ૭૩ માં નારીની વેદના માટે તીવ્ર, ચંડ, પ્રગાઢ, ઘોર, અતિ દુઃસહ, મહાભયંકર, ભીષણ વગેરે શબ્દોનો પ્રયોગ છે, તે પ્રાયઃ એકાર્થક છે, તે અત્યંત ભયથી થનારી વેદનાનાં વિશેષણો છે. તેના વિશેષાર્થ આ પ્રમાણે છે– (૧) તીવ્ર – રસાનુભવની અપેક્ષાએ નારકીની વેદના અતિ તીવ્ર હોવાથી તીવ્ર (૨) ચંડ-ઉત્કૃષ્ટ (૩) પ્રગાઢ-દીર્ઘકાલીન (ગુરુતર) સ્થિતિ વાળી (૪) ઘોર – રોદ્ર (૫) અતિ દુઃસહ – અત્યંત અસહ્ય (૬) મહાભયા – મહાભયંકર જેનાથી મહાન ભય લાગે,
Page #469
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧૯ : મૃગાપુત્રીય
(૭) ભીમા – ભીષણ સાંભળવામાં ભયજનક.
આ રીતે મેં નરકમાં અતિ ઉષ્ણ, અતિશીત વગેરે મહાવેદનાઓ અનેકવાર સહન કરી છે, પરમાધાર્મિક દેવો દ્વારા અપાતી અનેક યાતનાઓ સહન કરી છે. તેની તુલનામાં મહાવ્રતના પાલનનું કષ્ટ કે શ્રમણધર્મના પાલનનું દુઃખ કે પરીષહ – ઉપસર્ગ સહન કરવા, તે શું હિસાબમાં છે ? વાસ્તવમાં મહાવ્રતપાલન, શ્રમણધર્માચરણ કે પરીષહ સહન કરવા સાધક માટે પરમ આનંદનો હેતુ છે, તેથી મારે નિગ્રંથમુનિ દીક્ષા અંગીકાર કરવી છે.
સંયમને મૃગચર્યાની ઉપમા :
७६
तं बिंतऽम्मापियरो, छंदेणं पुत्त पव्वया ।
वरं पुण सामणे, दुक्खं णिप्पडिकम्मया ॥७६॥
=
=
શબ્દાર્થ :- જીવેĪ = ઈચ્છા પ્રમાણે, પવ્વયા = પ્રવ્રજ્યા અંગીકાર કરો, બવર = પરંતુ પુણ સંયમ લીધા પછી, સામળે - સાધુપણામાં, બિડિમ્નયા - નિષ્પતિકર્મતા, રોગનો ઉપચાર ન કરવો, વુન્હેં = આ મોટું દુઃખ છે.
=
-
૩૯૯
ભાવાર્થ :- માતાપિતાએ કહ્યું – હે પુત્ર ! તું તારી ઈચ્છા પ્રમાણે ભલે સંયમનો સ્વીકાર કર, પણ - વિશેષ વાત એ છે કે સંયમ જીવનમાં રોગ થતાં ચિકિત્સા ન કરવી, એ વિકટ કષ્ટ છે.
વિવેચન :
७७
ખિડિયા :- નિષ્પતિકર્મતા. રોગાદિ ઉત્પન્ન થવા છતાં પણ તેનો પ્રતીકાર – ઔષધ વગેરેનું સેવન ન કરવું. દશવૈકાલિકસૂત્રમાં ચિકિત્સાને અનાચીર્ણ કહી છે. ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં કહ્યું છે કે 'સાધુ ચિકિત્સા—ઉપચારને ઈચ્છે નહિ' તથા ઉત્તરાધ્યયનસૂત્ર 'સભિક્ષુક' અધ્યયનમાં કહ્યું છે 'જે ચિકિત્સાનો ત્યાગ કરે છે, તે ભિક્ષુ છે.' સૂત્રોક્ત વિધાન આદર્શ આચરણની અપેક્ષાએ છે. સામાન્ય શ્રમણો માટે એકાંતે નિષેધ નથી. દરેક સાધકે પોતાના સામર્થ્યની વૃદ્ધિ કરવી જોઈએ અને ચિકિત્સા ન કરવાની દઢતા સુધી પહોંચવું જોઈએ. તેના માટે માનસિક અને શારીરિક બંનેની દઢતા માટે અભ્યાસ કરતાં રહેવું જોઈએ. રોગ પરીષહજયનો સાચો આનંદ અને સાચી સફળતા પણ સાધકને ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે દરેક રોગ આતંકને ચિકિત્સા કર્યા વિના ધૈર્યથી સહન કરી શકે અને સમભાવમાં ટકી રહે.
सो बिंतऽम्मापियरो, एवमेयं जहाफुडं ।
पडिकम्मं को कुणइ, अरण्णे मियपक्खिणं ॥७७॥
શબ્દાર્થ :एवं = આ, વં = એવી જ રીતે છે, Tપ્યુડ = જે રીતે તમે બતાવ્યું છે, અર્ળે = વનમાં, મિયપવિશ્વળ = મૃગ અને પક્ષીઓના રોગમાં, પહિત્મ્ય = ઉપચાર, જો = કોણ, ધ્રુફ
=
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૦૦
કરે છે ?
–
ભાવાર્થ :- મૃગાપુત્રે કહ્યું – હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ જંગલમાં રહેનાર પશુ–પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે ?
७८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
एगब्भूओ अरण्णे वा, जहा उ चरइ मिगो । एवं धम्मं चरिस्सामि, संजमेण तणेव य ॥७८॥
=
શબ્દાર્થ :- અળે – જંગલમાં, ગૂગો = એકલો જ, પરફ – વિચરે છે, વં = તેમ હું પણ. ભાવાર્થ :- જેમ જંગલમાં મૃગ એકલો સુખપૂર્વક ફરે છે, તેમ સંયમ અને તપ વડે ચારિત્રધર્મમાં હું સુખપૂર્વક વિચરીશ અર્થાત્ સંયમનું પાલન કરીશ.
७९
८०
जया मिगस्स आयंको महारण्णम्मि जायइ । अच्छंतं रुक्खमूलम्मि, को णं ताहे तिगिच्छइ ॥७९॥
=
શબ્દાર્થ :- મહારળમ્નિ = ભયાનક વનમાં, ગૈયા = જ્યારે, આયો - કોઈ રોગ, નાયડ્ = થઈ જાય છે, તાહે = ત્યારે તે રોગથી પીડિત થઈને, વવમૂલમ્નિ = કોઈ વૃક્ષની નીચે, મચ્છત = બેઠેલા, ળ = તે હરણની, જો = કોણ, તિળિØફ = સારવાર કરે, ઈલાજ કરે છે ? અર્થાત્ કોઈ નથી કરતા. ભાવાર્થ : - જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ થાય છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલાં તે મૃગની કોણ ચિકિત્સા કરે છે ?
को वा से ओसहं देइ, को वा से पुच्छइ सुहं । को से भत्तं च पाणं च, आहरित्तु पणामए ॥८०॥
=
શબ્દાર્થ :- જો – કોણ, લે – તે હરણને, ઓસĒ = દવા, ઔષધિ, વેડ્ = આપે છે, વા = અને, સે = તેની, સુĒ = સુખશાતા, પુષ્કરૂ = પૂછે છે, ચિંતા કરે છે, વ = તથા, ભત્ત = આહાર, પળ = પાણી, આહરિન્તુ - લાવીને, પળામણ્ = આપે છે ? અર્થાત્ કોઈ નહીં.
=
=
ભાવાર્થ :- ત્યાં જઈ તેને કોણ ઔષધ આપે છે ? તેનાં સુખ દુઃખની ચિંતા કોણ કરે છે? કોણ તેને ભોજન પાણી લાવીને આપે છે ?
८१
जया य से सुही होइ, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्ठाए, वल्लराणि सराणि य ॥ ८१ ॥
શબ્દાર્થ :- નયા = જ્યારે, તે = તે હરણ, સુદ્દી – સુખી, સ્વસ્થ, હોડ્ = થઈ જાય છે, તવા = = ત્યારે, મત્તવાળK = આહાર-પાણી, અડ્ડાણ્ = માટે, વારાણ = ગાઢ વનમાં, સરળ તળાવોમાં,
Page #471
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
.
૪૦૧ |
જળસ્થાન, સરોવર, થરં - ગોચરી, ચારો કરવા માટે, છ = જાય છે. ભાવાર્થ - જ્યારે તે હરણ સ્વસ્થ થઈ જાય છે, ત્યારે પોતાની મેળે વનમાં જઈ ખાન-પાન માટે લતાઓ વેલાઓ કે સુંદર ઘાસનાં સ્થાનો અને સરોવરને શોધી લે છે અર્થાત્ ત્યાં ચાલ્યો જાય છે. ८२ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य ।
मिगचारियं चरित्ताणं, गच्छइ मिगचारियं ॥८२॥ શબ્દાર્થ - વત્તfહંગાઢ વનમાં, ઘાસચારાનાં સ્થાનોમાં, વાર્તા - ઘાસ વગેરે ખાઈને, સફેદ - જળાશયમાં, પાળિયં-પાણી, પરંપીને તથા,નિવરિયં-મૃગક્રીડા, કૂદકા મારતું, ખાતું પીતું, વરિત્તા = કરીને, મિજાવાનિય = મૃગચર્યાથી, છ = ચાલ્યો જાય છે, વિચરણ કરે છે, જીવન વ્યતીત કરે છે.
ભાવાર્થ :- ઘાસચારાનાં સ્થાનો અને જળાશયો પાસે ખાઈ–પી ને કૂદકા મારતું, ખાતું પીતું મૃગ, મૃગચર્યા કરીને ભ્રમણ કરતાં કરતાં જીવન વ્યતીત કરે છે. 1८३1 एवं समुट्ठिओ भिक्खू, एवमेव अणेगओ ।
मिगचारियं चरित्ताणं, उड् पक्कमइ दिसं ॥८३॥ શબ્દાર્થ :- પર્વ - આ રીતે, સમુદ્દિો - સંયમમાં ઉદ્યમવંત, તત્પર, પવનેવ - હરણ સમાન, અળાઓ (મોડાણ) = અનેક સ્થાનોમાં ભ્રમણ કરનાર,fમqસાધુ, નિવરિયં = મૃગચર્યાનું, વારતા - આચરણ કરીને, ૩ લિ - ઊંચી દિશામાં અર્થાત્ મોક્ષમાં કે દેવલોકમાં, પરમ - જાય છે. ભાવાર્થ :- આવી જ રીતે, સંયમ અનુષ્ઠાનમાં ઉધમવંત ભિક્ષુ પણ આ મૃગની જેમ રોગોત્પત્તિ થતાં ચિકિત્સા ન કરવી તથા અનેક સ્થાનોમાં ભ્રમણ કરવું વગેરે મૃગચર્યાનું આચરણ (પાલન) કરીને ઊર્ધ્વ દિશા એટલે મોક્ષ કે દેવલોકને પ્રાપ્ત કરે છે. ८४
जहा मिगे एग अणेगचारी, अणेगवासे धुवगोयरे य ।
एवं मुणी गोयरियं पविटे, णो हीलए णो वि य खिसएज्जा ॥८४॥ શબ્દાર્થ :- નિને - મૃગ, જિ - એકલું, અાવાર - અનેક સ્થાનો પર ભ્રમણ કરનાર, સાવરે અનેક સ્થાનોમાં નિવાસ કરનાર, યુવાયરે - સદેવ જંગલમાં ઘાસ પાણી માટે જનાર, મુ - મુનિ પણ, નોરિ- ગોચરીને માટે, પવિકે- જાય છે, ગો હીન - સારો (સ્વાદિષ્ટ) ખોરાક ન મળવાથી દાતાની અથવા આહારની અવહેલના કરતો નથી, નો વિ વિસા = ગુસ્સો પણ કરતો નથી, તિરસ્કાર કે અવજ્ઞા કરતો નથી.
Page #472
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૨]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- જેમ મગ એકલો કે સમૂહથી ભિન્ન ભિન્ન સ્થળે વિચરે છે, અનેક સ્થાનોમાં રહે છે, સદૈવ ગોચરીથી જ જીવન ટકાવે છે, તેમ મુનિ પણ વિહાર, નિવાસ અને ભિક્ષાચરીથી જીવન પસાર કરે છે. ગોચરી માટે ફરતો મુનિ કોઈની નિંદા કે અવજ્ઞા કરતા નથી.
માતા-પિતા દ્વારા સંચમની આજ્ઞા :८५ मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुहं ।
अम्मापिऊहिं अणुण्णाओ, जहाइ उवहिं तओ ॥८५॥ શબ્દાર્થ :- નહાયુદ્ધ - તમને સુખ થાય તેમ કરો, પર્વ પુરા = પુત્રના વચનને સ્વીકારવા માટે આ શબ્દનો પ્રયોગ, અમ્માપિહિં માતાપિતાની, પુણાગો -આજ્ઞા મળી, તો ત્યારે, ૩૯ ગૃહસ્થ જીવનની સમસ્ત ઉપાધિ, પરિગ્રહનો, ગદા = ત્યાગ કર્યો.
ભાવાર્થ :- મૃગાપુત્ર- હે માતાપિતા! હું પણ મૃગની માફક નિરાસક્ત ચર્ચા કરીશ. માતાપિતા- હે પુત્ર ! તને સુખ ઊપજે તેમ કર, આ રીતે માતાપિતાની આજ્ઞા મેળવી, મૃગાપુત્રે ગૃહસ્થાશ્રમ સંબંધી સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો. ૮૬ मिगचारियं चरिस्सामि, सव्वदुक्खविमोक्खणिं ।
तुब्भेहिं अब्भणुण्णाओ, गच्छ पुत्त जहासुहं ॥८६॥ શબ્દાર્થ – તુfÉ આપની, અશ્વગુણા-આજ્ઞા મળવાથી, સલ્વદુહરિનો = સર્વ દુઃખોથી મુકત કરાવનાર, નહાસુદં = તમને સુખ થાય તેમ કરો, કચ્છ = જાઓ, સંયમમાં વિચરણ કરો. ભાવાર્થ :- મૃગાપુત્ર– હે માતા ! હું તમારી અનુમતિ મેળવી સર્વ દુઃખોનો નાશ કરનારી મૃગચર્યારૂપ સંયમનું આચરણ કરીશ. માતાપિતા – હે પુત્ર ! જેમ સુખ ઊપજે તેમ કરો. જાઓ, સંયમનું આચરણ કરો. વિવેચન :મૃગચર્યાનો સંકલ્પ :- મૃગાપુત્રના માતાપિતાએ જ્યારે શ્રમણધર્મમાં રોગનો ઉપચાર ન કરવાને દુઃખકારક કહ્યો, ત્યારે મૃગાપુત્રે વનમાં એકાકી વિચરતાં મૃગનું ઉદાહરણ આપીને કહ્યું કે મૃગ જ્યારે બીમાર થઈ જાય તો તેને કોણ ઔષધ આપે છે? કોણ તેને ઘાસચારો આપે છે? કોણ તેની સેવા કરે છે? તે સહજ જીવન જીવે છે અને સ્વસ્થ થાય છે, ત્યારે પોતે જ પોતાની ચર્યા કરતાં કરતાં પોતાની નિવાસ ભૂમિ તરફ ચાલ્યો જાય છે. હું પણ આવી જ મૃગચર્યા કરીશ. તે મૃગને પોતાની ચર્યા દુઃખરૂપ લાગતી નથી તો મારા માટે સંયમચર્યા કેમ દુઃખરૂપ હોય?
Page #473
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૪૦૩ |
પ્રસ્તુત ગાથાઓમાં ઉપચાર–નિરપેક્ષતાના સંદર્ભમાં મૃગ અને પક્ષીઓ તથા આગળની ગાથાઓમાં કેવળ મગનો વારંવાર ઉલ્લેખ છે, કારણ કે 'મૃગ પ્રાયઃ પ્રશમપ્રધાન (શાંત) હોય છે, સહજ અને સરલ હોય છે. આમ સાધકને માટે સાધુચર્યા પણ મૃગચર્યાની જેમ પણ પ્રશમપ્રધાન, સહજ અને સરળ છે, તથા મૃગથી સંપૂર્ણ પશુજાતિનો સમાવેશ થઈ જાય છે.
ભૂઓ આરઈને વા :- ઘોર જંગલમાં મૃગને મદદ કરનાર કોઈ સહાયક હોતું નથી. તે એકલો જ હોય છે. મૃગાપુત્ર પણ એ જ રીતે એકલા અને અસહાય બની સંયમ અને તપ સહિત નિગ્રંથ ધર્મનું આચરણ કરવાનો સંકલ્પ પ્રગટ કરે છે. સૂત્રોક્ત ગાથાઓથી એ સ્પષ્ટ થાય છે કે મૃગાપુત્ર જાતિસ્મરણ જ્ઞાનના નિમિત્તથી સ્વયંબુદ્ધ થઈને એકલ વિહારી શ્રમણ બન્યા હતા.
છ ગોચર:- જ્યારે મૃગ સ્વતઃ રોગરહિત, સ્વસ્થ બની જાય છે ત્યારે તે પોતાના ઘાસાદિ ભોજનને શોધવા ગોચરભૂમિ (ચારાયોગ્ય સ્થાન) માં ચાલ્યો જાય છે. ગાય જેમ પરિચિત કે અપરિચિત સ્થાનની કલ્પના રહિત બની, પોતાના આહાર માટે વિચરણ કરે છે, તેમ મૃગ પણ પરિચિત કે અપરિચિત ગોચરભૂમિમાં જાય છે. વારઃ - વલ્લરાણિનો અર્થ છે હરિયાળું સ્થળ, લતાકુંજ વગેરે. આવાં સ્થાનોમાં મૃગલાઓ પોતાના આહાર અર્થે ફરતાં જ રહે છે. નિયવાચં (મૃગચય) :- (૧) એકાકી કે સમૂહ રૂપમાં ભ્રમણ (૨) જુદા જુદા સ્થાનમાં નિવાસ (૩) ગોચરીથી જીવનભર નિર્વાહ (૪) રોગ થતાં બેસી રહેવું કે ઉપચારની અપેક્ષા ન રાખવી (૫) નીરોગી થતાં સ્વયં આહાર માટે જવું (૬) પરિમિત આહાર કરવો (૭) જે મળે તેમાં જ સંતોષ માનવો, કોઈની નિંદા–ફરિયાદ કરવી નહિ વગેરે મૃગચર્યાની વિશેષતાઓ છે. મુનિચર્યામાં પણ આવા જ નિયમો હોય છે, માટે મુનિચર્યાને મૃગચર્યા કહેવામાં આવી છે. આવી મૃગચર્યા પાલનનું સર્વોત્કૃષ્ટ ફળ સર્વોપરી સ્થાન રૂપ મોક્ષ પ્રાપ્તિ છે. અનમોઃ- જેમ કોઈ એક જ નિશ્ચિત વૃક્ષની નીચે મૃગ બેસતો નથી કયારેક, આ વૃક્ષ તો કયારેક બીજા વૃક્ષનો આશ્રય લે છે, તેમ સાધક પણ એક જ સ્થાનમાં રહેતા નથી, જુદાં જુદાં સ્થાને તે વિચરતા રહે છે, મૃગચર્યાની જેમ જુદે જુદે સ્થળે ગોચરી કરે છે. એક નિશ્ચિત ઘરેથી હંમેશા ગોચરી લેતા નથી.
૩ - મૃગાપુત્ર ઉપધિનો ત્યાગ કરે છે. દ્રવ્યતઃ ગૃહસ્થોચિત વેષ, આભૂષણ, વસ્ત્રાદિ ઉપકરણોનો અને ભાવતઃ કષાય, વિષય, આસક્તિ વગેરે ભાવોપધિનો ત્યાગ કરી પ્રવ્રજિત થાય છે. મૃગાપુત્રની સંચમ સાધના :८७ एवं सो अम्मापियरो, अणुमाणित्ताण बहुविहं ।
ममत्तं छिदइ ताहे, महाणागो व्व कंचुयं ॥८७॥ શબ્દાર્થ :- પર્વ - આ પ્રકારે, વિદં - ઘણાં સમાધાનથી, સગપુનત્તાન = સ્વીકૃતિ લઈને,
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૦૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
તારે - ત્યારે, મહાજનો ધ્વ - મહાસર્પ જેમ, ગુયં - કાંચળીને છોડી દે તેમ, મમત્ત - સંપત્તિ અને પરિવારનું સમસ્ત મમત્વ, fછવ - છોડી દે છે. ભાવાર્થ :- એ પ્રમાણે માતાપિતાને અનેક રીતે સમજાવીને, તેમની રજા લઈને, જેમ મહાસર્પ કાંચળીને ઉતારે છે, છોડે છે, તેમ મૃગાપુત્ર સમસ્ત મોહ મમત્વને છોડે છે. ८८ इड्डि वित्तं च मित्ते य, पुत्त-दारं च णायओ ।
रेणुयं व पडे लग्गं, णिधुणित्ताण णिग्गओ ॥८८॥ શબ્દાર્થ - પદે - કપડાં પર, નાં લાગેલી, જુવં વધૂળને દૂર કરવાની જેમ, રિદ્ધિ, સુખ સાધન, વિત્ત - ધન, મિત્તે - મિત્ર, પુત્તારં - પુત્ર-સ્ત્રી, નાયઓ - પારિવારિક જ્ઞાતિજન, ખિલખિત્તાપ - છોડીને, બિન - નીકળ્યો. સંયમ સ્વીકાર્યો. ભાવાર્થ :- જેમ કપડાં પર લાગેલી ધૂળને ખંખેરી નાંખવામાં આવે તેમ મૃગાપુત્ર સમૃદ્ધિ, ધન, સ્ત્રી, પુત્ર, મિત્રો અને સ્વજનો વગેરે સર્વને છોડીને સંયમયાત્રા માટે નીકળી ગયા. ९ पंचमहव्वयजुत्तो, पंचसमिओ तिगुत्तिगुत्तो य ।
सभिंतर बाहिरओ, तवोकम्मसि उज्जुओ ॥८९॥ શબ્દાર્થ - પંજમદગ્ધવગુત્તો - પાંચ મહાવ્રત યુક્ત, સહિત, પવનો - પાંચ સમિતિથી સહિત, તિત્તિગુત્તો-ત્રણ ગુપ્તિથી ગુપ્ત, અંતર વાહિર - આત્યંતર અને બાહ્ય, તાંતિ - તપના આચરણમાં, ૩જુઓ - ઉધત, સાવધાન, પ્રયત્નશીલ. ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની આત્યંતર અને બાહ્ય તપમાં પ્રયત્નશીલ થયા.
णिम्ममो णिरहंकारो, णिस्संगो चत्तगारवो ।
समो य सव्वभूएसु, तसेसु थावरेसु य ॥९०॥ શબ્દાર્થ :- બિનો - મમત્વ રહિત, રિહંવારો - અહંકાર રહિત, બિસ્લો - સર્વ સંગ રહિત, વત્તરવો - ત્રણ ગર્વને છોડી દેનાર, તસુ = ત્રસ, થાવસુ - સ્થાવર, સવ્વપૂછતું બધાં પ્રાણીઓ પર, તેનો - સમભાવ રાખનાર.
(૧૦
ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર મમત્વ, અહંકાર, સંગ-આસકિત અને ગર્વને છોડી, ત્રસ તથા સ્થાવર સમસ્ત જીવો પ્રતિ સમદષ્ટિવાન અથવા સમભાવવાળા બની ગયા.
Page #475
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૪૦૫
|९१ लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा।
समो जिंदा पसंसासु, तहा माणावमाणओ ॥९१॥ શબ્દાર્થ :- નામાનાપે - લાભ અને હાનિમાં, કવિ - જીવનમાં, મને - મરણમાં, fધવા પસંસાસુ = નિંદા અને પ્રશંસામાં, માણાવમો =માન અને અપમાનમાં, સમો = સમભાવ રાખે. ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવન કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમપરિણામી બન્યા. |९२ गारवेसु कसाएसु, दंड सल्ल भएसु य ।
नियत्तो हास सोगाओ, अणियाणो अबंधणो ॥९२॥ શબ્દાર્થ :- ગળવાળો - નિદાન રહિત, અવંધળો = રાગ-દ્વેષાત્મક બંધન રહિત, નારવેસુત્રણ ગર્વ રહિત, સાસુ, ચાર કષાયોથી, વંકામસુત્ર ત્રણ દંડ, ત્રણ શલ્ય અને સાત ભયથી, હો - હાસ્ય અને શોકથી, ચિત્ત = નિવૃત્ત. ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર ગર્વ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય તથા શોકથી નિવૃત્ત થઈ વળી નિદાનથી અને બંધનથી મુક્ત થઈ ગયા. ९. अणिस्सिओ इहं लोए , परलोए अणिस्सिओ ।
वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥९३॥ શબ્દાર્થ :- સિઓ - આકાંક્ષા રહિત, આશા રહિત, અને - અશન (ખોરાક) મળવાથી, ત - અથવા, - આહાર નહીં મળવાથી, વાપીવંવો - વાંસલા અને ચંદનના સંયોગમાં સમભાવમાં રહે.
ભાવાર્થ :- મગાપુત્ર અણગાર આ લોક અને પરલોકની આશાઓથી નિરપેક્ષ થયા. આહાર મળે કે ન મળે અથવા કોઈ શરીરને ચંદન લગાડે કે વાંસલાથી કાપી નાંખે, એ બંને દશાઓમાં સમપરિણામી થયા. ९४ अप्पसत्थेहिं दारेहिं, सव्वओ पिहियासवे ।
अज्झप्पज्झाणजोगेहिं, पसत्थ दमसासणे ॥९४॥ શબ્દાર્થ - સખ્યત્વેર્દિ-અપ્રશસ્ત, હિંગધારોથી આવતાં, સવો-સમસ્ત,દિયાલવે - આશ્રવોને રોકીને, અખા ગોહિંઆધ્યાત્મિક શુભ ધ્યાનના યોગથી, પત્થરમાર • આત્મ દમનરૂપ પ્રશસ્ત સંયમમાં સ્થિર થયા.
ભાવાર્થ :- મગાપત્ર અણગારે અપ્રશસ્ત દ્વારોથી આવતાં આશ્રયોને સર્વ પ્રકારે બંધ કર્યો, તેમજ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૦૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
આધ્યાત્મિક ધ્યાન યોગ વડે પ્રશસ્ત આત્મદમનરૂપ સંયમશાસનમાં સ્થિર થયા. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મૃગાપુત્રના સંયમ જીવનના આદર્શ ગુણોનું વર્ણન છે. મદાળા 4 પુર્વ – જેમ મહાનાગ–સર્પ પોતાની કાંચળી છોડીને આગળ વધે છે, ત્યાર પછી પાછળ ફરીને જોતો નથી, તેમ મૃગાપુત્ર પણ સાંસારિક માતાપિતા, ધન, ધાન્ય વગેરેનું મમત્વ ત્યાગી દીક્ષિત થઈ ગયા. ળિયા - આ લોક અને પરલોકનાં વિષય સુખો માટે સંકલ્પ કરવો, તે નિદાન કહેવાય છે, મહર્ષિ મૃગાપુત્ર નિદાનનો સર્વથા ત્યાગ કર્યો.
ગિરિઓ :- આ લોક અને પરલોકમાં સુખ, ભોગસામગ્રી કે કોઈ પણ લૌકિક લાભની આકાંક્ષાથી તપ, જપ, ધ્યાન, વ્રત, નિયમ વગેરે કરવાં, તે આલોક નિશ્રિત કે પરલોકનિશ્ચિત કહેવાય છે. દશવૈકાલિક સુત્રમાં કહ્યું છે કે આ લોક માટે કે પરલોક માટે તપ ન કરે અને કીર્તિ, વર્ણ કે પ્રશંસા માટે પણ તપ ન કરે પરંતુ એક માત્ર નિર્જરા અર્થે તપ કરે. આમ બીજા સંયમઆચારના વિષયમાં પણ અનિશ્ચિતતા સમજી લેવી જોઈએ. મહર્ષિ મૃગાપુત્ર આ લોક અને પરલોકમાં અનિશ્રિત અર્થાત્ નિઃસ્પૃહ થઈ ગયા હતા. અને અણસને તા :- (૧) કુત્સિત અશન અથવા અશનાભાવ અર્થાત્ આહાર મળે કે ન મળે અથવા તુચ્છ આહાર મળે કે ન મળે, તો પણ જે સમભાવમાં સ્થિત રહેવું. (૨) શરીરને ચંદન લગાડે કે વાંસલાથી કાપી નાખે. અખસલ્વેરિહિં - દરેક અપ્રશસ્ત દ્વાર અર્થાત્ અશુભ આશ્રવોથી, કર્મ આગમનના હેતુઓથી તે સર્વથા નિવૃત્ત હતા. પત્થરમસીસને - તેઓ પ્રશંસનીય દમ અર્થાત્ ઉપશમરૂપ સર્વજ્ઞશાસનમાં લીન બની ગયા, સંયમમાં તલ્લીન થઈ ગયા. મહર્ષિ મૃગાપુત્રની સિદ્ધિ :८५ एवं णाणेण चरणेण, दंसणेण तवेण य ।।
भावणाहिं य सुद्धाहिं, सम्म भावेत्तु अप्पयं ॥९५॥ શબ્દાર્થ - પર્વ-આ રીતે, જ્ઞાન, વંસોળ દર્શન, વરોળ ચારિત્ર, તજ-તપ, સુહં-શુદ્ધ, બાવળાદિભાવનાઓ વડે, સનં - સમ્યક્ પ્રકારે, માં - પોતાના આત્માને, માવેતુ - ભાવિત કરે છે. ભાવાર્થ :- આ રીતે મૃગાપુત્ર અણગાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ વડે પોતાના
Page #477
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૯ઃ મૃગાપુત્રીય
૪૦૭.
આત્માને સમ્યક રીતે ભાવિત કરવા લાગ્યા. ९६ बहुयाणि उ वासाणि, सामण्णमणुपालिया ।
मासिएण उ भत्तेण, सिद्धिं पत्तो अणुत्तरं ॥९६॥ શબ્દાર્થ - વાળ વાળ- ઘણાં, સામM- વર્ષો સુધી, જુવાનિયા- શ્રમણધર્મનું, = પાલન કરીને, ૩ = અને, માસિક કૉન- એક મહિનાનો સંથારો કરીને, અનુત્તર = અનુત્તર–સર્વશ્રેષ્ઠ, સિદ્ધિ = સિદ્ધિ ગતિને, પત્તો = પ્રાપ્ત થયા. ભાવાર્થ :- ઘણાં વર્ષો સુધી જિનાજ્ઞાનુસાર સંયમનું પાલન કરી, અંતે એક માસના ભક્ત પ્રત્યાખ્યાન અનશન દ્વારા મૃગાપુત્ર અણગાર અનુત્તર સિદ્ધગતિને પામ્યા. વિવેચન :માવાસુદ્ધાં -શુદ્ધ અર્થાત્ નિદાન આદિ દોષોથી રહિત, ભાવનાઓ-મહાવ્રત સંબંધી ભાવનાઓ અથવા અનિત્ય આદિ ૧૨ ભાવનાઓથી આત્માને સમ્યકપણે ભાવિત કરતાં અર્થાત્ આ ભાવનાઓમાં લીન બનીને. લાખ ૩ વાળિ - મૃગાપુત્રની દીક્ષા પર્યાય માટે સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ ઘણા વર્ષોનું કથન મૂળ પાઠમાં અને વ્યાખ્યાઓમાં મળે છે. અનુમાનથી તે અજિતનાથ ભગવાનના શાસન પહેલાં થયા હતા માટે તેઓની ઉંમર કરોડો કે અબજો વર્ષની હોઈ શકે છે. મહર્ષિ મૃગાપુત્ર દ્વારા સંચમની પ્રેરણા - ९७ एवं करंति संबुद्धा, पंडिया पवियक्खणा ।
- विणियदृति भोगेसु, मियापुत्ते जहा रिसी ॥९७॥ શબ્દાર્થ :- સંવુ - બોધને પ્રાપ્ત થતાં, વિચક્રવણ - વિચક્ષણ, કિયા - પંડિત પુરુષ, ભોલુ - ભોગોથી,વિનિયતિ -નિવૃત થઈ જાય છે, પર્વ - આ રીતે, વાંતિ - કરે છે, મિયાપુને - મૃગાપુત્ર, સ્ત્રી - ઋષીશ્વરે કર્યું. ભાવાર્થ :- જેમ મૃગાપુત્ર રાજર્ષિ યુવાન વયમાં ભોગોથી નિવૃત્ત થયા, બોધ પામેલા પંડિત અને વિચક્ષણ પુરુષો પણ તેમ જ કરે છે અર્થાત્ ભોગોથી નિવૃત્ત થઈ દીક્ષા–સંયમનો સ્વીકાર કરે છે. ९४ महापभावस्स महाजसस्स, मियाइ पुत्तस्स णिसम्म भासियं ।
- तवप्पहाणं चरियं च उत्तमं, गइप्पहाणं च तिलोगविस्सुयं ॥९८॥ શબ્દાર્થ :- મહાપભાવ-મોટા પ્રભાવશાળી, મહાનલ-મહાયશસ્વી, બિલાડુ પુરાણ
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
- મૃગાપુત્રનાં, માલિય = વચનોને, ઉપદેશ વાકયોને, ખિસક્ષ્મ – સાંભળીને, વિચાર કરીને, તવબહાળ - તપ પ્રધાન, ઉત્તમ – ઉત્તમ, શ્રેષ્ઠ, વરિય - ચારિત્રને, તિલોવિસ્તુä - ત્રિલોકમાં વિખ્યાત, બહાળું = પ્રધાનગતિ, મોક્ષગતિને જાણી તપ સંયમનું આચરણ કરવું જોઈએ.
=
४०८
ભાવાર્થ : – મહાન પ્રભાવશાળી અને મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચારિત્ર સાંભળી, ઉત્તમ શ્રેષ્ઠ એવા તપની બહુલતાવાળા સંયમની આરાધના કરી, ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જોઈએ.
९९
वियाणिया दुक्खविवद्धणं धणं, ममत्तबंधं च महाभयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेज्ज णिव्वाण गुणावहं महं ॥९९॥ ત્તિ મિ ।
શબ્દાર્થ :- ધળ = ધન સંપત્તિ સામગ્રી, ડુવહવિવજળ = દુઃખને વધારનાર છે, મમત્તવયં મમત્વ બંધ કરાવનાર છે, મહાભયાવહૈં મહાન ભયને આપનાર છે, ભયની વૃદ્ધિ કરનાર છે, વિયાખિયા – એમ જાણે તથા જાણીને, સુહાવä - સુખ આપનાર, સુખની વૃદ્ધિ કરનાર, અણુત્તર શ્રેષ્ઠ, મહં = મહાન, ખિજ્વાળ મુળાવä = મુક્તિના ગુણોને આપનારા, થથુર = ધર્માચરણ, સંયમ, ધર્મરૂપી ધુરા, ધારેખ્ત = ધારણ કરવી જોઈએ
=
=
ભાવાર્થ : – ધનને દુઃખવર્ધક અને મમત્વબંધનને અત્યંત ભયાવહ જાણીને નિર્વાણના ગુણોને પ્રાપ્ત કરાવનાર, અનુત્તર સુખ આપનાર એવી અનુત્તર ધર્મધુરાને કે સંયમ ધર્મને ધારણ કરે.
– એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
संबुद्ध ઃ— જેની પ્રજ્ઞા સમ્યક છે, તે જ્ઞાનાદિથી સંપન્ન, ધર્મ બોધને પામેલા છે.
મિયાફ પુત્તસ્સ માલિય :– સંસારને દુઃખરૂપ દેખાડવા મૃગાપુત્રનું વૈરાગ્યમૂલક કથન, જે તેણે પોતાનાં માતાપિતા સમક્ષ કર્યું હતું.
બિજ્વાળમુળવતૢ :- નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનાર, અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, સુખાદિ ગુણોને ધારણ
કરનાર.
ઉપસંહાર :– મૃગાપુત્રના આ વર્ણનમાં ઘણા વિષયો તેના સ્વાનુભૂત હોવાથી આ અધ્યયન બહુ જ સરસ અને વૈરાગ્યપ્રદ છે. વૈરાગ્ય રસથી પરિપૂર્ણ આ અધ્યયન મોક્ષાર્થી આત્માઓ માટે બહુવિધ પ્રેરણાદાયક છે. સાધનાશીલ સાધકો માટે પણ ઉત્સાહવર્ધક છે, માટે આત્મહિત ઈચ્છનારે આ અઘ્યયનનો સ્વાધ્યાય
Page #479
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન–૧૯ઃ મૃગાપુત્રીય
| ૪૦૯ |
કે ચિંતન મનન વારંવાર કરવું જોઈએ. મૃગાપુત્ર સંપન્ન યુવરાજ હોવા છતાં સ્વયંબુદ્ધ, એકાકી વિચરણ કરી જિનકલ્પ જેવી સાધનાની આરાધના કરી મોક્ષે ગયા.
II અધ્યયન-૧૯ સંપૂર્ણ II
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૧૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વીસમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ 'મહાનિગ્રંથીય' છે, આ અધ્યયનમાં શ્રમણ નિગ્રંથની સંયમચર્યાનું વર્ણન તેમજ મહાનિગ્રંથ અનાથી મુનિના જીવન અનુભવનું તાત્ત્વિક નિરૂપણ હોવાથી તેનું મહાનિગ્રંથ સાર્થક નામ પ્રસિદ્ધ થયું છે.
પ્રસ્તુત અધ્યયનમાં શ્રેણિક રાજાએ મુનિને યુવાનવયમાં સંયમ સ્વીકારનું કારણ પૂછયું, તેના ઉત્તરમાં મનિએ પોતાની અનાથતા અને સનાથતાનું વર્ણન કરી તે અનાથતાનાં વિવિધરૂપ દર્શાવીને સનાથતા–અનાથના રહસ્યનું નિરૂપણ કર્યું છે. અનાથી મનિઃ-મગધસમ્રાટ શ્રેણિક એકવાર ફરવા નીકળ્યા. તેઓ રાજગૃહની બહાર પર્વતની તળેટીમાં આવેલા મોટા મંડિકુક્ષ નામના બાગમાં આવ્યા. ત્યાં ધ્યાનમાં લીન તરુણ વયના એક તેજસ્વી મુનિને જોયા. મુનિનાં અનુપમ સૌંદર્ય, રૂપ, લાવણ્ય, પ્રસન્ન મુખમુદ્રા, ઝળહળતી આત્મજ્યોત અને તરુણવયમાં ત્યાગ દશા જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મુનિને સવિનય પૂછ્યું- હે મુનિવર ! તમારી યુવાનવય અને સુંદર દેદીપ્યમાન, સ્વસ્થ શરીર સાંસારિક ભોગવિલાસને યોગ્ય છે, આ વયમાં આપ મુનિ કેમ બન્યા? મુનિએ કહ્યું – રાજન્! હું અનાથ અને અસહાય હતો, તેથી સાધુ બન્યો છું. આ ઉત્તર સાંભળી રાજાને વિશ્વાસ ન આવ્યો, તેને વધારે આશ્ચર્ય થયું.
રાજા – આપનું આટલું રૂપ અને શરીર સૌંદર્ય વગેરે ગુણો આપની અનાથતાની કયાં ય સાક્ષી પૂરતાં નથી, અને કદાચ હોય તો પણ તે મુનિ ! લાચારીથી સાધુ થવાનો શો અર્થ? તમારું કોઈ નથી તો હું તમારો નાથ થાઉં છું. તમને આમંત્રણ આપું છું કે આપ મારે ત્યાં રહો. તમારા માટે હું ધન, મહેલ, વૈભવ તથા સુખના બધાં સાધનોની વ્યવસ્થા કરીશ.
મુનિ – રાજનું! તમે પોતે જ અનાથ છો, તો મારા નાથ કઈ રીતે થશો? જે પોતે અનાથ હોય, તે બીજાનો નાથ કેવી રીતે થાય?
રાજા – મુનિનો ઉત્તર સાંભળી મનમાં દુઃખી થતા રાજાએ કહ્યું– હું અપાર સંપત્તિનો સ્વામી છું, રાજપરિવાર, નોકર–ચાકર, સૈનિકો, હાથી, ઘોડા, રથ વગેરેનો માલિક છું, સુખભોગના બધાં સાધનો મારી પાસે છે, તો હું અનાથ કેમ કહેવાઉં?
મનિ - રાજન ! અનાથ–સનાથનો સાચો અર્થ તમે જાણતા નથી. ધન સંપત્તિ કે ઐશ્વર્ય માત્રથી
Page #481
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨૦ઃ મહાનિબીય
૪૧૧
કોઈ સનાથ થતું નથી. હું મારા જીવનનું વૃત્તાંત કહું છું, તે સાંભળી આપ સ્વયં સમજી શકશો કે આપ અનાય છો કે સનાય ?
મારા પિતા કૌશાંબીના ધનાઢય શિરોમણી હતા. મારું કુળ સમૃદ્ધ હતું. પરિવારમાં માતા, ભાઈ, બહેન, પરિજન વગેરે હતા. મારું લગ્ન ઉચ્ચકુળમાં થયું હતું. એકવાર મને અસહ્ય નેત્ર પીડા ઉત્પન્ન થઈ. મારા પિતાજીએ મોટા વૈદ્યો—હકીમો, મંત્રવાદી, તંત્રવાદી વગેરેને બોલાવ્યા પરંતુ તે બધાના પ્રયત્નો નિષ્ફળ ગયા. અપાર વૈભવ, મા, ભાઈ, બહેન કે રાત દિવસ મારી સેવા શુશ્રુષા કરનાર પત્ની પણ મને સ્વસ્થ ન કરી શકી. ધન, વૈભવ, પરિવાર, વૈધ, હકીમો કોઈ મારું દર્દ દૂર ન કરી શકયા. હું અસહ્ય વેદનાથી ખૂબ જ દુ:ખી હતો. મને કોઈ બચાવી ન શકયું, સુખી કરી ન શકયું, એ જ મારી અનાથતા હતી.
—
એક રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મેં નિશ્ચય કર્યો કે આ ધન, પરિવારાદિ, ભૌતિક પદાર્થોનો ભરોસો ખોટો છે. કદાચ શરીરની વેદના દૂર કરવાનું ઔષધ હશે પરંતુ આત્મવેદનાને દૂર કરવાનાં ઔષધ બહાર કયાંય નથી. તેથી શ્રમણભાવ કેળવી દુઃખ અને પીડાના મૂળને દૂર કરવું જોઈએ. જો આ પીડાથી મુકત થઈશ તો સવાર થતાં જ હું સર્વસંગને છોડી મુનિ બનીશ. રાજન્ ! મારો આ સંકલ્પ વધુ દૃઢ થયો, દઢ સંકલ્પ સાથે હું સૂઈ ગયો. ઘીરે ધીરે મારી વેદના સ્વતઃ શાંત થઈ ગઈ. સવાર થતાં પૂર્ણ સ્વસ્થ બની ગયો. સર્વ પરિવાર સમક્ષ મેં મારો સંકલ્પ રજુ કર્યો અને તેમની આજ્ઞા લઈને હું નિગ્રંથ મુનિ બન્યો. રાજન્ ! આ રીતે હું અનાથમાંથી સનાથ બની ગયો. આજે હું સ્વયં મારો નાથ છું. મારી ઈન્દ્રિયો, મન, આત્મા વગેરે પર મારું નિયંત્રણ છે, હું સ્વેચ્છાએ વિધિપૂર્વક શ્રમણધર્મનું પાલન કરું છું. હવે હું ત્રસ—સ્થાવર બધાં પ્રાણીઓનો નાથ (રક્ષક) બની ગયો છું. હું મારી આત્માની દુર્ગતિથી રક્ષા કરવા પણ પૂર્ણ સમર્થ થઈ ગયો છું અને બીજા મુમુક્ષુ આત્માઓને પણ ધર્મમાં જોડી, તેઓને પણ દુર્ગતિથી ઉગારું છું. આમ હવે શું પૂર્ણ રૂપે સનાથ છું.
ત્યાર પછી મુનિએ અનાથતાનું બીજું રૂપ પ્રદર્શિત કર્યું, જેમ કે– મુનિ બનીને પણ તે પ્રમાણે આચરણ ન કરવું, પંચમહાવ્રતોને સ્વીકારીને તેનું સમ્યક્ પાલન ન કરવું, ઈન્દ્રિય નિગ્રહ ન કરવો, રસલોલુપતા રાખવી, રાગદ્વેષાદિ બંધનોનો ઉચ્છેદ ન કરવો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું ઉપયોગપૂર્વક પાલન ન કરવું, અહિંસાદિ વ્રતો, નિયમો તેમજ તપશ્ચર્યાથી ભ્રષ્ટ થઈ જવું, મસ્તક મુંડાવીને પણ સાધુધર્મ ન પાળવો, માત્ર વેશ અને ચિહ્નના આધારે જીવન વ્યતીત કરવું, લક્ષણ, સ્વપ્ન, નિમિત્ત, કૌતુક વગેરેનો પ્રયોગ કરી જીવન ચલાવવું, અનેપણીય, અપ્રાસુક આહારાદિનો ઉપયોગ કરવો, સંયમી તેમજ બ્રહ્મચારી ન હોવા છતાં સંયમી હોવાનો દેખાવ કરવો, વગેરે પણ અનાથના છે. અંતમાં આવી અનાયતાના દુષ્પરિણામો દર્શાવતાં કહ્યું છે કે સંયમ સાધના પ્રત્યે જેમનું લક્ષ્ય બરાબર નથી તેમની ક્રિયાઓ નિષ્ફળ થાય છે.
મુનિની આ સ્વાનુભવયુક્ત વાળીથી રાજા અત્યંત સંતુષ્ટ તેમજ પ્રભાવિત થયા. તે અનાથસનાથનાં રહસ્યને પામી ગયા અને તેમણે સ્વીકાર્યું કે "વાસ્તવમાં હું જ અનાથ છું, મુનિ તો સનાથ જ છે." મુનિ પાસેથી મહત્ત્વપૂર્ણ તથ્ય મળ્યું, તેથી તેઓ પ્રસન્ન થયા. તેમ શ્રદ્ધાપૂર્વક મુનિને વંદન કર્યા, તેમનો સઘળો પરિવાર ધર્મનો અનુરાગી બન્યો, ધ્યાનભંગ કરવા બદલ મુનિની ક્ષમા માગી, પ્રદક્ષિણા (આવર્તન)
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વંદના, સ્તુતિ, ભક્તિ કરતાં મગધ સમ્રાટ શ્રેણિક પાછા ફર્યા.
પ્રસ્તુત અધ્યયન જીવનનાં મહત્ત્વપૂર્ણ તથ્યને પ્રગટ કરે છે કે સંસારી આત્મા સ્વયં અનાથ સનાથ બને છે. બાહ્ય ઐશ્વર્ય કે વિભૂતિ, ધનસંપત્તિ, મુનિનો ઉજળો વેશ અથવા મંત્ર, તંત્ર, જ્યોતિષ, વૈદક વગેરે વિદ્યાઓના તુચ્છ પ્રયોગ માત્ર માનવીની સનાથતાનાં કારણ બની શકતાં નથી પરંતુ માનવના આંતરમનમાં વિશદ્ધ વિવેક તેમજ વૈરાગ્યભાવ જાગૃત થાય, તે જ તેની સનાથતાનું કારણ છે.
000
Page #483
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨૦:મહાનિર્ગથીય.
૪૧૩ |
- વીસમું અધ્યયન E/E/૬ મહાનિર્ગથીય
//E/E)
મોક્ષ અને ધર્મનું કથન :
सिद्धाणं णमो किच्चा, संजयाणं च भावओ ।
अत्थधम्मगई तच्चं, अणुसिट्टि सुणेह मे ॥१॥ શબ્દાર્થ :- ભાવ-ભાવપૂર્વક, સિડા = સિદ્ધ ભગવાનને, સંગાપ = સંયમી મહાત્માઓને, બનો , નમસ્કાર, જિગ્યા - કરીને, અત્થથમાડું - અર્થભૂત ધર્મનું જ્ઞાન કરાવનારી, તત્ત્વ સ્વરૂપ, આચાર સ્વરૂપ અને સુંદર ગતિ સ્વરૂપ સંબંધી, તેવું = તથ્ય, સાચું, અપુસિદ્દેિ = શિક્ષણ કહીશ, ઉપદેશ વચન, રે - મારા પાસેથી, સુદ - સાંભળો. ભાવાર્થ :- સિદ્ધો તેમજ સંયમીજનોને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું પદાર્થોનું, ધર્માચરણનું અને ઉત્તમ આરાધના યોગ્ય મોક્ષગતિનું યથાર્થ સ્વરૂપ કહીશ, તે મારી પાસેથી સાંભળો. વિવેચન :સિદ્ધાનો શિષ્યા – 'સિદ્ધ' શબ્દમાં સિદ્ધો અને અરિહંતોને સમાવેશ થાય છે તથા 'સંયત' શબ્દમાં સાવધ પ્રવૃતિઓથી વિરત આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીઓનો સમાવેશ થાય છે અથવા "સંત' શબ્દમાં ચારે પદનો સમાવેશ થાય છે, કેમ કે થી ૧૪ ગુણસ્થાન સંયતનાં છે. સિદ્ધ અને સંયત પદથી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી સૂત્રકારે મંગલાચરણ કર્યું છે.
સ્થ થ :- (૧) અલ્થ – પદાર્થોનું સ્વરૂપ, જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ (૨) થH – ધર્માચરણ, સંસારથી છૂટવાના ઉપાયોનું સેવન (૩) ૬ - સુગતિ, આરાધકગતિ, ઉત્તમગતિ, મોક્ષગતિને વિષે. આ રીતે આ પદમાં જ્ઞાન, ક્રિયા અને મુક્તિ ત્રણે ય વિષયનો સમાવેશ થાય છે. શ્રેણિક રાજાનું ઉધાનમાં ગમન :
पभूयरयणो राया, सेणिओ मगहाहिवो ।
विहारजत्तं णिज्जाओ, मंडिकुच्छिसि चेइए ॥२॥ શબ્દાર્થ :- ભૂરિયો - પ્રભૂતરત્ન, ઘણા રત્નોવાળા, ઋદ્ધિ સમ્પન્ન, મહાદિનો - મગધ
Page #484
--------------------------------------------------------------------------
________________
| ૪૧૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
દેશનો સ્વામી, તેઓ શ્રેણિક, રથા -રાજા, ડિસિ - મેડિકુક્ષિ નામના, ૫ - ઉદ્યાન (બગીચા) માં, વિદારનાં - વિહાર (યાત્રા) ભ્રમણને માટે, fણના નીકળ્યા. ભાવાર્થ :- પ્રચુર રત્નોથી સમૃદ્ધ મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજ ફરવા માટે નગરથી નીકળીને મંડિકુક્ષિ નામના બાગમાં આવ્યા. | 31 णाणादुम लयाइण्णं, णाणापक्खि णिसेवियं ।
णाणाकुसुम संछण्णं, उज्जाणं णंदणोवमं ॥३॥ શબ્દાર્થ :- MITI૬મ = અનેક પ્રકારનાં વૃક્ષો અને વેલીઓથી યુકત, CTM વિરલ fણવિર્ય = અનેક પ્રકારનાં પક્ષીઓથી સેવિત, પણ શુસુમ સંછvi = અનેક પ્રકારનાં ફૂલોથી આચ્છાદિત, ૩ળા - ઉદ્યાન, વગોવાં નંદન વનની સમાન સુશોભિત. ભાવાર્થ :- ભિન્ન ભિન્ન પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી વ્યાસ, વિવિધ પુષ્પોથી છવાયેલું અને ઘણાં પક્ષીઓથી સેવિત તે ઉધાન નંદનવન જેવું હતું. શ્રેણીક રાજાને અનાથી મુનિનાં દર્શન :
तत्थ सो पासइ साहु, संजयं सुसमाहियं ।
णिसणं रुक्खमूलम्मि, सुकुमालं सुहोइयं ॥४॥ શબ્દાર્થ :- તત્વ -ત્યાં, મૂત્તનિ -એક વૃક્ષની નીચે, સિM - બેઠેલા, સુમાત્ત - સુકુમાર, સુલોચું સુખોચિત, સુખ ભોગવવાને યોગ્ય, સુનાહિત્ય - સુસમાધિવંત, સનાં સંયત, સાદું - સાધુને, તો તે રાજાએ, વાલ - જોયા. ભાવાર્થ :- રાજાએ તે ઉધાનમાં એક વૃક્ષ નીચે બેઠેલા સમાધિવંત, સુકુમાર તેમજ સુખ સંપન્ન, સંયમી સાધુને જોયા.
तस्स रूवं तु पासित्ता, राइणो तम्मि संजए ।
अच्चंतपरमो आसी, अउलो रूवविम्हओ ॥५॥ શબ્દાર્થ :- તક્ષ = તે સાધુનું, વ = રૂપને, પવિત્ત = જોઈને, રાળ = રાજાને, = એ, સંગ-સંયતને, વં-રૂપના વિષયમાં, અત્યંત અત્યંત, પરમો - પરમ, અવતો - અતુલ, બહુ જ, વિઠ્ઠઓ - વિસ્મય, આશ્ચર્ય, માસી = થયું. ભાવાર્થ :- શ્રેણિક રાજાને તે સાધુનું અનુપમ રૂપ જોઈને તે સંયમીના અતુલ રૂપ પ્રત્યે ઘણું જ આશ્ચર્ય થયું.
Page #485
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨૦ઃમહાનિથીય
६
अहो वण्णो अहो रूवं, अहो अज्जस्स सोमया । अहो खंती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६ ॥
શબ્દાર્થ :અદ્દો = અહો આશ્ચર્યકારી !, અન્નક્સ = આ આર્યનો, વપ્નો = વર્ણ છે, સોમયા સૌમ્યતા, હતી – ક્ષમા, મુત્તી - નિર્લોભતા, ભોળે = ભોગોમાં, અસંયા = અનાસક્તિ, નિસ્પૃહતા.
७
૪૧૫
ભાવાર્થ :- રાજા વિસ્મય સાથે વિચારવા લાગ્યો – અહો ! કેવી કાંતી છે, અહો ! કેવું રૂપ છે, અહો ! આર્યપુરુષની કેવી સૌમ્યતા છે, અહો ! કેવી ક્ષમા (શાંતિ) છે, અહો ! કેટલી નિર્લોભતા છે અને ભોગો પ્રત્યે કેવી અનાસક્તિ છે !
तस्स पाए उ वंदित्ता, काऊण य पयाहिणं । णाइदूरमणासण्णे, पंजली पडिपुच्छइ ॥७॥
=
શબ્દાર્થ :- તક્ષ્ણ = તે મુનિના, પાણ્ = ચરણોમાં, વંચિત્તા - વંદના કરીને, પયાહિ” = પ્રદક્ષિણા, વાળ = કરીને, ન અપૂર - અતિ દૂર નહીં, અળસળે – અતિ નજીક નહીં, જંગલી – બન્ને હાથ જોડીને, હિપુડ્ - પૂછવા લાગ્યો.
तरुणोसि अज्जो पव्वइओ, भोगकालम्मि संजया । उवट्ठिओऽसि सामण्णे, एयमट्ठ सुणेमि ता ॥८॥
ભાવાર્થ :- રાજાએ પ્રદક્ષિણા કરીને તે મુનિનાં ચરણોમાં વંદના કરી. મુનિથી ન અતિ દૂર, ન અતિ નજીક એમ યોગ્ય સ્થળે ઊભા રહી, હાથ જોડી મુનિને પૂછ્યું –
८
શબ્દાર્થ:- અન્નો હે આર્ય!, તૂરુષોક્ષિ – તમે તરુણ છો, સંનયા - હે સંયત!, ભોળામ્મિ
=
• આ ભોગ ભોગવવાના કાળમાં (વયમાં), પવ્વો - તમે દીક્ષા ગ્રહણ કરી લીધી છે, સામળે
સાધુ ધર્મમાં, વક્રિોક્ષિ = ઉપસ્થિત થયા છો, હ્યં - એનું, અવું = કારણ, સુળેમિ તા - હું તમારી પાસેથી સાંભળવા માંગું છું.
ભાવાર્થ :- રાજા શ્રેણિક – હે આર્ય ! આપ તરુણ છો, હે સંયત ! આપ ભોગ ભોગવવાને સમયે પ્રવ્રુજિત કેમ થયા છો ? શ્રમણધર્મના પાલન માટે કેમ તત્પર થયા છો ? કૃપા કરીને તેનું કારણ કહો, એ હું સાંભળવા ઈચ્છું છું.
વિવેચન :
भूययो ઃ– (૧) પ્રચુર રત્ન જેના રાજ્યમાં રત્નોના ભંડાર ભર્યા હોય, તે (૨) જેની પાસે શ્રેષ્ઠ હાથી, ઘોડા વગેરે હોય તે.
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૧૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સાદું સાચું સુતરિયં- અહીં 'સાધુ' શબ્દ કહેવાથી જ અર્થબોધ થઈ જાય છે તેમ છતાં સંજય અને સુસહિત બે શબ્દો તેના ગુણ સૂચક વિશેષણો છે, કેમ કે શિષ્ટ પુરુષોને પણ સાધુ કહેવામાં આવે છે. અતઃ ભ્રાન્તિના નિવારણ માટે સંમત' (સંયમી) શબ્દનો પ્રયોગ કર્યો છે અને નિદ્વવ વગેરે પણ બાહ્ય દષ્ટિએ સંયમી કહેવાય છે તેથી 'સુસમાહિત' વિશેષણનો પ્રયોગ કર્યો છે અર્થાત્ તે મુનિ સંયત હોવાની સાથે સાથે સમ્યક્ મનઃ સમાધિ સંપન્ન હતા. સવંતપુરનો અડતો હોવો - રાજાને તેના રૂપ પ્રત્યે અત્યાધિક, અતુલ–અસાધારણ, પરમ વિસ્મય થયું. વળો, વં - વર્ણનો અર્થ છે, ઘઉંવર્ણો વગેરે રંગ અને રૂપ એટલે આકૃતિ. વ્યક્તિ વર્ણ અને રૂપથી ઓળખી શકાય છે. પાહિ :- (૧) પ્રાચીન કાળમાં પૂજ્ય પુરુષોના દર્શન થતાં જ ચરણોમાં વંદન કરી તેની પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. આ પરંપરાને દર્શાવવા માટે દર્શન, વંદન અને પ્રદક્ષિણાનો ક્રમ કહ્યો છે. (૨) બીજી માન્યતા અનુસાર મુનિને અનુલક્ષીને આવર્તનપૂર્વક વંદન કરીને ચરણસ્પર્શ કર્યા. આવર્તન કે આરતીથી ભક્તિ પ્રગટ કરાય છે. વર્તમાનમાં ઘણા ધર્મોમાં આ જ પરંપરા જોવા મળે છે. આગમ શાસ્ત્રમાં પ્રદક્ષિણા શબ્દ આવર્તન માટે પ્રયુક્ત થયો છે. રાજાની વિસ્મયતાનાં કારણો :- મુનિની (૧) શરીર સંપદા (૨) યૌવન વય (૩) સંયમ અવસ્થા (૪) સાધનામાં તલ્લીનતા. સંક્ષેપમાં મુનિની ભોગ યોગ્ય શરીર સંપદા હોવા છતાં ત્યાગ માર્ગની તલ્લીનતા જોઈને રાજાને આશ્ચર્ય થયું.
અનાથ-સનાથપણાનું રહસ્ય :___ अणाहो मि महाराय, णाहो मज्झ ण विज्जइ ।
अणुकंपगं सुर्हि वावि, कंचि णाभिसमेमहं ॥९॥ શબ્દાર્થ - મહારાવ - હે રાજન!, અાહો નિ - હું અનાથ છું, મ - મારો, બાહો - કોઈ નાથ, નવિન નથી, કપુપ - મારી ઉપર અનુકંપા કરનાર, સુખદેનાર, વાવિ- અને, વરિ - કોઈ, - સુહદ, મિત્ર, બસનેમેટું - મને ન મળી શક્યા તેથી મેં દીક્ષા લીધી છે.
ભાવાર્થ :- મુનિ - હે મહારાજ! હું અનાથ હતો, મારો કોઈ નાથ ન હતો. તેમ જ મારા પર અનુકંપા | (સેવા) કરે તેવા કોઈ મિત્ર પણ મને મળી શક્યા નહીં, તે માટે હું પ્રવ્રજિત થયો છું. १० तओ सो पहसिओ राया, सेणिओ मगहाहिवो ।
एवं ते इड्डिमंतस्स, कहं णाहो ण विज्जइ ॥१०॥ શબ્દાર્થ - તો = મુનિના ઉપરોકત વચન સાંભળીને, સો - તે, મહદિવો = મગધાધિપ,
Page #487
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨૦: મહાનિર્પ્રથીય
મગધ દેશનો સ્વામી, પહલિઓ = હસ્યો અને કહેવા લાગ્યો કે, વં = આ રીતે, ઝુિમંતજ્ઞ - રૂપ આદિની ઋદ્ધિથી સંપન્ન, તે – આપનો, બાહો – કોઈ નાથ, ૫ વિજ્ગદ્ = નથી, જ્જ - તે કેમ હોય શકે?
=
ભાવાર્થ :- આ સાંભળીને મગધદેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડયા અને બોલ્યા – આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને કોઈ નાથ કે સહાયક કેમ ન મળ્યા ?
११
होमि णाहो भयंताणं, भोगे भुंजाहि संजया । મિત્ત-ગારિવુડો, માનુલ્લું છુ સુવુજ્તહં ||
૪૧૭
શબ્દાર્થ ઃસંગયા “ હે સંયત ! હું, મયંતાળ - આપનો, ગાદો – નાથ, હોમિ = થવા તૈયાર છું, મિત્ત-ળાપરિવુડો-મિત્ર અને જ્ઞાતિસંબંધી લોકોથી ઘેરાઈને, સાથે રહીને, ભોળે – ભોગોને, મુંગાહિ = ભોગવો, માળુસ્સું = મનુષ્યજન્મ, પ્લુ - ચોક્કસ જ, સુપુત્ત્પદં = અતિ દુર્લભ છે.
ભાવાર્થ :- હે ભદંત ! આપનો કોઈ નાથ (સહાયક) ન હોય તો હું નાથ થવા તૈયાર છું. હે સંયત મુનિ ! મિત્ર અને સ્વજનો સાથે ગૃહવાસમાં રહીને યથેચ્છ ભોગ ભોગવો, કેમ કે આ માનવજીવન ઘણું દુર્લભ છે.
१२
अप्पणा वि अणाहो सि, सेणिया मगहाहिवा । अप्पणा अणाहो संतो, कहं णाहो भविस्ससि ॥१२॥
શબ્દાર્થ :- અપ્પળા વિ – તમે સ્વયં જ, અળાહો Hિ = અનાથ છો, અપ્પળા = સ્વયં, અળાહો = અનાથ, સંતો = હોવાથી તમે, ખાદ્દો = બીજાના નાથ, હૈં - કેવી રીતે, વિણિ = બની શકો ?
ભાવાર્થ :– મુનિ – હે મગધેશ્વર શ્રેણિક ! તમે પોતે જ અનાથ છો. તમે પોતે જ અનાથ હોવા છતાં બીજાના નાથ કેવી રીતે થઈ શકો ?
१३
एवं वुत्तो णरिंदो सो, सुसंभंतो सुविम्हिओ ।
वयणं अस्सुयपुव्वं, साहुणा विम्हयण्णिओ ॥ १३ ॥
શબ્દાર્થ :Ë - આ રીતે, વિશ્વળિઓ - વિસ્મય પામેલા, સાદુળા = સાધુ દ્વારા, વુત્તો કહેવાયેલા, અન્નુરપુ∞ = પહેલાં કયારે ય ન સાંભળેલાં, વયળ = વચન, સુસંભંતો = અતિ ભ્રમિત થતાં, વ્યાકુળ થતાં, સુવિમ્પિંગો = અત્યંત વિસ્મિત થયા.
=
ભાવાર્થ :- રાજા પહેલેથી જ વિસ્મિત હતા પણ હવે મુનિના મુખે 'તું અનાથ છે', એવા પહેલાં કયારે ય ન સાંભળેલા વિસ્મયકારી શબ્દો સાંભળીને તે અત્યંત વિસ્મિત થયા, ભ્રમિત થયા અર્થાત્ સંશયયુકત
થયા.
Page #488
--------------------------------------------------------------------------
________________
१४
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
"
अस्सा हत्थी मणुस्सा मे पुरं अंतेवरं च मे । भुंजामि माणुसे भोगे, आणा इस्सरियं च मे ॥ १४ ॥
શબ્દાર્થ :- મે - મારી પાસે, હરથી - હાથી, અસ્સા - અશ્વ, ઘોડા અને, મધુસ્સા - મનુષ્ય, નોકર ચાકર છે, પુરૂં - નગર, અંતેતર " અન્તઃપુર, રાણીઓનો સમૂહ, માપુસ્સે – મનુષ્ય સંબંધી, મોને – ભોગોને, મુંગામિ = હું ભોગવું છું, મે – મારી, આળા – આજ્ઞા ચાલે છે, ફલ્સરિય – ઐશ્વર્ય, પ્રભુત્વ, સમૃદ્ધિ.
=
ભાવાર્થ :- રાજા શ્રેણિક – મારી પાસે ઘોડા છે, હાથી છે, ઘણા માનવો છે, નગર છે, સુંદર અંતઃપુર છે, હું મનુષ્ય સંબંધી ઉત્તમ કામભોગોને ભોગવું છું, મારી પાસે સત્તા અને પ્રભુત્વ પણ છે.
१५
एरिसे संपयग्गम्मि, सव्वकाम समप्पिए ।
વર્ષ અપાતો ભવ, મા ૐ ભંતે ! મુસં વણ્ ॥॥
=
શબ્દાર્થ :ત્તેિ - આ પ્રકારની, સંપન્વામ્મિ - શ્રેષ્ઠ ઋદ્ધિ સંપત્તિ હોવાથી તથા, મામ સમપ્પિય્ – સર્વ ઇચ્છિત કામભોગને સ્વાધીન રહેલો હું, હૈં - કેવી રીતે, અળાહો - અનાથ, મગફ • છું, મતે - હે પૂજ્ય !, માડુ - કયારેક એવું ન થાય કે, વણ્ = તમારું વચન, મુસં - મિથ્યા, અસત્ય થઈ જાય.
=
ભાવાર્થ :- આ રીતે મનોવાંછિત – સર્વકામના પૂર્ણ કરવા યોગ્ય વિપુલ સંપત્તિ હોવા છતાં હું અનાથ કેવી રીતે છું ? હે ભગવન્ ! આપનું કથન કદાચ અસત્ય ન હોય ?
१६
ण तुमं जाणे अणाहस्स, अत्थं पोत्थं च पत्थिवा । जहा अणाहो भवइ, सणाहो वा णराहिवा ॥१६॥
શબ્દાર્થ :-પથિયા - પૃથ્વીપતિ, હે રાજન !, 'દિવા = હે નરાધિપ !, તુમ - તું, અજહસ્સ - અનાથ શબ્દના, અથૅ - અર્થને, પોથું = પરમાર્થને, ખ આને “ નથી જાણતો, અખો - અનાથ કેવો, ભવર – હોય છે, યા – અથવા, સળગતો - સનાથ કેવો હોય છે ?
=
ભાવાર્થ :- મુનિ – હે પૃથ્વીપતિ નરેશ ! તમે અનાયના અર્થ અને પરમાર્થને જાણતા નથી કે ક્યારે
કોણ અનાથ થાય છે અને કયારે કોણ સનાથ કહેવાય છે ?
વિવેચન :
અહોમિ :- આ વૃતાંત 'ભૂતકાલીન' હોવા છતાં પણ ગાથામાં વર્તમાનકાલીન પ્રયોગ કર્યો છે; તો પણ તેનો અર્થ તો હું અનાથ હતો, મારો કોઈ નાથ ન હતો, એ જ સમજવો જાઈએ.
Page #489
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
| ૪૧૯ |
ગામમાં કોઈ રક્ષક, સહાયક કે મિત્ર પણ મારે ન હતા અર્થાત્ કોઈ પણ મને ન મળ્યા. હું પૂર્ણ અસહાય હતો. oઇ બાદ જ જિન :- શ્રેણિક રાજાનો કહેવાનો ભાવ એ છે કે 'યત્રાનિસ્તત્ર : વનિ એ ન્યાયે આપની આકૃતિ અનાથતાનો નિષેધ કરે છે. આપની આકૃતિ જ આપની સનાથતાની સાક્ષી પૂરે છે. જ્યાં ભવ્ય આકૃતિ હોય, ત્યાં ગુણ હોય છે. જ્યાં ગુણ હોય છે, ત્યાં ધન હોય છે. જ્યાં ધન હોય છે, ત્યાં 'શ્રી' હોય અને શ્રીમાં પ્રભુતા હોય છે, એવી લોકશ્રુતિ છે. આ રીતે અનાથતાની આપશ્રીમાં કોઈ જ સંભાવના લાગતી નથી. હોમિ બાહો મચંતા:- શ્રેણિક રાજા કહે છે આવું હોવા છતાં પણ જો આપ વાસ્તવમાં અનાથ હો તો હું આપનો નાથ બનવા તૈયાર છું. આપ સનાથ બની મિત્ર, જ્ઞાતિજન સહિત યથેચ્છ ભોગોને ભોગવો અને દુર્લભ મનુષ્યભવને સાર્થક કરો. માણા રૂરલં ૨ મે - (૧) આજ્ઞા – અખ્ખલિત શાસનરૂપ સત્તા અને ઐશ્વર્ય – દ્રવ્યાદિ સમૃદ્ધિ (૨) આજ્ઞા સહિત પ્રભુત્વ, બંને મારી પાસે છે.
રાજા ભૌતિક સમૃદ્ધિ અને પ્રચુર ભોગ સામગ્રીના સ્વામીને જ 'નાથ' સમજી રહ્યો હતો, તેથી મુનિએ તેને કહ્યું, તમે 'સનાથ' અને 'અનાથ'ના ભેદને જાણતા નથી. અનાથતાની વ્યાખ્યા :१७ सुणेह मे महाराय, अव्वक्खित्तेण चेयसा ।
जहा अणाहो भवइ, जहा मेयं पवत्तियं ॥१७॥ શબ્દાર્થ :- મહારાજ = હે મહારાજ !, અવિરેન વેયસ = એકાગ્ર ચિત્તથી, સ્વસ્થ ચિત્તથી, ને મારા પાસેથી, સુદ સાંભળો, ન- જેમ આ જીવ, અTIો- અનાથ, ભવ૬ - થાય છે, અહીં જે રીતે, ને = મેં, ડું = આ અનાથતાની, પત્તયં = પ્રરૂપણા કરી છે, પ્રયોગ કર્યો છે.
ભાવાર્થ :- હે મહારાજા ! જીવ જેવી રીતે અનાથ થાય છે, તે મારા પાસેથી એકાગ્ર ચિત્તે સાંભળો.
कोसंबी णाम णयरी, पुराण-पुरभेयणी । १८ तत्थ आसी पिया मज्झ, पभूय-धणसंचओ ॥१८॥ શબ્દાર્થ – પુરાણ-પુરમેળા - પોતાની વિશેષતાઓથી અતિપ્રાચીન અને પ્રધાન, વોલવી - કોસાંબી, ગામ : નામે, ઇયરી - નગરી, તત્વ - ત્યાં, ભૂ-ધારો - ઘણાં ધનના સંચયવાળા, મણ - મારા, પિયા - પિતા, આરી - રહેતા હતા.
Page #490
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- મુનિ – પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ અદ્વિતીય એવી કૌશાંબી નામની નગરી છે, ત્યાં મારા પિતા રહેતા હતા. તેમની પાસે પુષ્કળ ધન હતું. १९ पढमे वए महाराय, अउला मे अच्छिवेयणा ।
अहोत्था विउलो दाहो, सव्वगत्तेसु य पत्थिवा ॥१९॥ શબ્દાર્થ :- પદને વર્ષ - પ્રથમ વયમાં, ને - મને, અ૩ના અતુલ–અત્યંત, ઝિવેરળ - આંખોની વેદના, અહોત્થા થઈ હતી, પીડા થવા લાગી અને,પસ્થિવા પાર્થિવ, હે રાજનું, સવ્વસુ (વ્યg) - મારા સમગ્ર શરીરમાં, વિડતો - વિપુલ, અત્યંત, વાહો - બળતરા થવા લાગી. ભાવાર્થ :- હે રાજનું! તરુણ વયમાં મને એકાએક આંખની અત્યંત પીડા ઉત્પન્ન થઈ તથા હે પૃથ્વીપતિ ! મારા આખા શરીરમાં ખૂબ જ બળતરા થવા લાગી.
सत्थं जहा परमतिक्खं, सरीरविवरंतरे ।
आवीलिज्ज अरी कुद्धो, एवं मे अच्छिवेयणा ॥२०॥ શબ્દાર્થ :- ન - જેમ, વસુદો - ક્રોધમાં આવેલા, અt -શત્રુ, શરીરવિવારે - આંખ, નાક અને કાન તથા શરીરનાં મર્મસ્થાનોમાં, પરમતિવું = અત્યંત તીક્ષ્ણ, સન્થ = શસ્ત્ર, આવોલિઝ - ઘસડવામાં આવ્યું હોય, પર્વ = તેવા પ્રકારની, ને = મારી, છિયળ = આંખોમાં અસહ્યય વેદના થવા લાગી.
२०
ભાવાર્થ :- જેમ કોપિત થયેલો શત્રુ શરીરનાં નાક, કાન વગેરે અવયવોના છિદ્રોમાં અતિ તીક્ષ્ણ શસ્ત્ર ખેંચાડીને ઘોર પીડા ઉપજાવે, તેવી અસહ્ય વેદના મારી આંખોમાં થવા લાગી. २१ तियं मे अंतरिच्छं च, उत्तमंगं च पीडइ ।
ફુલાસગિલમાં વોરા, વેચના પરમવાણા ૨૨II શબ્દાર્થ :- વાળમાં - ઈન્દ્રનું અશનિ-વજ લાગવા જેવી, વોરા - ઘોર, પરમવાણા - અત્યંત દુઃખદાયી, વેચળ = વેદના, મે = મારી, તિય = કમરને, કેડને, અંતર$ = છાતીને, ઉત્તમ નમસ્તકને, પીંડ : પીડિત કરવા લાગી. ભાવાર્થ :- ઈન્દ્રના વજપ્રહાર જેવી ભયંકર, અત્યંત દુઃખદાયી વેદના મારી કમર, છાતી અને માથાને પીડિત કરવા લાગી. २२ ૩વફિયા ને આરિયા, વિજ્ઞા-બંત-સિચ્છિક .
નવીય સન્થસુલતા, મંત-મૂતવિસારા II ૨૨ા
Page #491
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
|
૪૨૧ |
શબ્દાર્થ :- કે - મારો ઈલાજ કરવા માટે, બારિયા - આચાર્ય, આયુર્વેદાચાર્ય, ૩વફિયા : ઉપસ્થિત થયા હતા, વિનામત-તિળિT - વિદ્યા અને મંત્ર દ્વારા ઉપાય કરવામાં, મળીયા - અનન્ય, અદ્વિતીય, સત્થભુસતા = શલ્ય ચિકિત્સા શાસ્ત્રમાં નિપુણ, મંતમૂન - મંત્ર અને મૂળ (જડીબુટ્ટી), વિસર = ચિકિત્સા કરવામાં અતિ નિપુણ, પ્રવીણ.
ભાવાર્થ :- મારો ઈલાજ કરવા માટે વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર તથા મૂળ (જડીબુટ્ટી)વિષે પારંગત, શાસ્ત્રમાં કુશળ, અદ્વિતીય આયુર્વેદાચાર્ય હાજર થયા. २० ते मे तिगिच्छं कुव्वंति, चाउप्पायं जहाहियं ।
ण य दुक्खा विमोयति, एसा मज्झ अणाहया ॥२३॥ શબ્દાર્થ :- હરિવં જે ઉપાયથી લાભ થાય તેનાથી, તે - તે વૈદ્ય, ને - મારી, વાડMાય - ચાર ઉત્તમ ગુણોવાળી, ચાર ઉપાયવાળી, ચતુર્વિધ, વિશિષ્ઠ ચિકિત્સા, ઇલાજ, વ્યંતિ - કરતા હતા, પરંતુ તે મને, કુEા દુઃખથી, ઇ .ન,વિનયતિ - છોડાવી શક્યા, પણ આ, મ - મારી, હવા - અનાથતા હતી. ભાવાર્થ :- મને સ્વસ્થ કરવા માટે, તેઓએ મારી ચતુર્વિધ હિતકારી (વેધ, રોગી, ઔષધ, સેવક એમ) ચિકિત્સા કરી પણ તેઓ મને દુઃખમુક્ત ન કરી શક્યા, આ મારી અનાથતા હતી. ४ पिया मे सव्वसारं पि, दिज्जाहि ममकारणा ।
ण य दुक्खा विमोएइ, एसा मज्झ अणाहया ॥२४॥ શબ્દાર્થ :- મે મારા,પિયા = પિતા, મારણ = મારા માટે, સવ્વસાર પિ = સર્વસંપત્તિ, સમસ્ત બહુમૂલ્ય પદાર્થ, નિઝાહિ- તે વૈદ્યોને આપવા તત્પર હતા. ભાવાર્થ - મારા પિતાજી મારે માટે ચિકિત્સકોને (ઘરની) સર્વસંપત્તિ આપવા તૈયાર હતા પરંતુ તે પણ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહીં, એ જ મારી અનાથતા હતી. २६ माया वि मे महाराय, पुत्तसोगदुहट्टिया ।
ण य दुक्खा विमोएइ, एसा मज्झ अणाहया ॥२५॥ શબ્દાર્થ :- પુરૂસોન પુટ્ટિયા = પુત્રના શોકથી અત્યંત દુઃખી થયેલ, મે મારી, માયા વિમાતાએ પણ. ભાવાર્થ :- હે રાજન્ ! મારી માતા પણ પુત્રના દુઃખથી ખૂબ શોકાતુર થઈ રહી હતી, પણ તે મને દુઃખમુક્ત કરી શકી નહીં, આ મારી આનાથતા હતી.
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૨
२६
भायरो मे महाराय, सगा जेट्ठ कणिट्ठगा ।
णय दुक्खा विमोयंति, एसा मज्झ अणाहया ॥ २६ ॥
AGEार्थ :- सगा - सहोहर ((भाई), जेटुकणिट्ठगा - भोटा खने नाना अन्ने.
ભાવાર્થ :- હે મહારાજ ! મારા બધા જ નાના મોટા ભાઈઓ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, એ જ
મારી અનાથના હતી.
२७
AGEार्थ :- भइणीओ - महेनोखे पए। अने उपाय र्या.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
२९
भइणीओ मे महाराय, सगा जेट्ठ कणिट्ठगा ।
णय दुक्खा विमोयंति, एसा मज्झ अणाहया ॥२७॥
ભાવાર્થ :- હે રાજન્ ! મારી નાની મોટી સગી બહેનો પણ મને દુ:ખમુક્ત કરી શકી નહીં, એ જ મારી અનાથતા હતી.
२८
३०
भारिया मे महाराय, अणुरत्ता अणुव्वया । अंसुपुण्णेहिं णयणेहिं, उरं मे परिसिंचइ ॥ २८॥ अण्णं पाणं च ण्हाणं च गंध - मल्ल विलेवणं । मए णायमणायं वा, सा बाला णेव भुंजइ ॥२९॥
खणं पि मे महाराय, पासाओ वि ण फिट्टइ । ण य दुक्खा विमोएइ, एसा मज्झ अणाहया ॥३०॥
शहार्थ :- अणुरत्ता • भारा पर अत्यंत अनुरागवाणी, अणुव्वया - अनुडूज रहेनारी, पतिव्रता, भारिया - पत्नी, अंसुपुण्णेहिं - खसुखोथी भरेली, णयणेहिं - आंजोओ, मे उरं । भारी छातीने, परिसिंचइ - ४वती.
=
=
सा - तेशी, बाला - भारी पत्नी, मए - भारा, णायं = भातां, अणायं - अभएातां, अण्ण - अन्न, पाणं - पाशी, पहाणं - स्नान अने, गंधमल्ल - सुगंधी तेल वगेरे तथा भाषा, विलेवणं = विलेपन, णेव भुंजइ = सेवन न डरती.
खणं पि - खेड क्षावार भाटे, मे पासाओ - भारी पासेथी, ण फिट्टइ - दूर न ४ती. ભાવાર્થ : - હે મહારાજ ! મારા પર અત્યંત અનુરાગવાળી અને અનુકૂળ રહેનારી મારી પતિવ્રતા પત્ની હતી, તે આંસુભર્યા નયને મારી છાતી ભીંજવી રહી હતી.
Page #493
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
૪ર૭.
મારું દુઃખ જોઈને મારી નવયૌવના પત્ની મારાથી જાણે કે અજાણે (પ્રત્યક્ષ કે પરોક્ષમાં) અન્ન, પાન, સ્નાન કે સુગંધિત પુષ્પમાળા કે વિલેપન આદિ કોઈ પણ પદાર્થનું સેવન કરતી ન હતી.
હે મહારાજ ! એક ક્ષણ પણ તે મારાથી અળગી થતી ન હતી. આવી અપાર સેવા કરવા છતાં તે મારી વેદનાને દૂર કરી શકી નહીં, એ જ મારી અનાથતા હતી.
વિવેચન :
અનાથતાનાં કારણોઃ- (૧) વિવિધ ચિકિત્સકોએ વિવિધ પ્રકારની ચિકિત્સા કરી પરંતુ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, (૨) મારા પિતાએ ઉપચાર માટે પાણીની જેમ પૈસા વહાવ્યા છતાં મને દુઃખમુક્ત કરી શકયા નહીં, (૩) પુત્રના દુઃખે દુઃખી થનારી વાત્સલ્યના સાગરસમી મારી માતા પણ મને દુઃખમુક્ત કરી શકી નહીં, (૪) નાના મોટા ભાઈઓ પણ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, (૫) નાની મોટી બહેનો પણ મને દુઃખમુક્ત કરી શકી નહીં, (૬) અનુરક્તા તેમજ પતિવ્રતા પત્ની મને દુઃખમુક્ત કરી શકી નહીં. આ બધાંમાંથી કોઈ પણ મને દુઃખમુક્ત કરી શકયા નહીં, માટે ખરેખર હું અનાથ હતો. પુરાણ પુર બેft - પોતાના ગુણોથી અસાધારણ હોવાથી, પુરાતન નગરોથી અલગ તરી આવતી શ્રેષ્ઠ નગરી. પોરા પરમાT - (૧) ઘોરા-ભયંકર, જે બીજાને પણ ડરાવે તેવી, ભયોત્પાદિની. (૨) પરમદારુણા અત્યંત દુઃખ ઉત્પન્ન કરાવનારી સભ્યશ્તા - (૧) શસ્ત્રકુશળ – શલ્ય ચિકિત્સા કે શસ્ત્રક્રિયામાં નિપુણ ચિકિત્સક (૨) શાસ્ત્રકુશળ આયુર્વેદવિશારદ. વા૨ખાયું - વાગ્યાં – ચતુર્ભાગાત્મક ચિકિત્સા (૧) ભિષક–કુશળ વૈદ્ય (૨) ભેષજ–અનુકૂળ દવાઓ (૩) રુષ્ણ-રોગીની શ્રદ્ધા (૪) પરિચારક-સારી રીતે સેવા કરનાર, આ ચાર ચરણોવાળી અથવા વમન, વિરેચન, મર્દન તેમજ સ્વેદનરૂપ ચતુર્ભાગાત્મક અથવા અંજન, બંધન, લેપન અને મર્દનરૂપ ચિકિત્સા. સ્થાનાંગસૂત્રમાં – વૈધાદિ ચિકિત્સાનાં ચાર અંગ કહ્યો છે. પોતપોતાનાં શાસ્ત્રો તથા ગુરુ પરંપરા અનુસાર વિવિધ ચિકિત્સકોએ ચિકિત્સા કરી પરંતુ અનાથી મુનિની વેદનાનું શમન કરી શક્યા
નહીં.
અણુવ્રયા - કુલાનુરૂપ વ્રત–આચારવાળી અથવા સર્વથા અનુકૂળ આચરણ કરનારી.
પસાર જ જિ:- તેનો મારા પ્રતિ અત્યંત અનુરાગ કે વાત્સલ્ય હતું કે મારી પાસેથી કયારેય દૂર જતી ન હતી.
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૨૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અનાથમાંથી સનાથ બનવાનો ઉપાય - ३१ तओऽहं एवमाहंसु, दुक्खमा हु पुणो पुणो ।
वेयणा अणुभविउं जे, संसारम्मि अणंतए ॥३१॥ શબ્દાર્થ:- તો આ પછી, માં હું, પર્વ - આ રીતે, આઈસુ - વિચાર કર્યો કે, અનંત - આ અનંત, સંસારગ્નિ - સંસારમાં, તુલના - આવી દુઃસહ, વેયા - વેદના, પુણો પુણો - વારંવાર, ને - જો આ આત્માને, અનુમવિ8 - સહન કરવી પડે છે.
ભાવાર્થ :- ચારેબાજુથી આવી અસહાયતા અનુભવતાં મેં મનમાં વિચાર્યું કે મારા આત્માને આ અનંત સંસારમાં વારંવાર આવી અસહ્ય વેદનાઓ અનુભવવી પડે છે. ३२ सइं च जइ मुच्चेज्जा, वेयणा विउला इओ ।
खतो दंतो णिरारंभो, पव्वइए अणगारियं ॥३२॥ શબ્દાર્થ - ન - જો , - એકવાર, - આ વિડતા - વિપુલ અસહ્ય વેદનાથી, મુન્દ્રા - છૂટી જાઉં તો, હતો- ક્ષમાવાન, વંતો - ઈન્દ્રિયોનું દમન કરનાર,બિરારંભ-અનારંભી બની, આરંભ રહિત બની, પાપ ક્રિયાઓનો ત્યાગ કરી, સામાયિં - અણગાર વૃત્તિને, પલ્વરૂપ : ધારણ કરી લઉં. ભાવાર્થ - આ તીવ્ર વેદનામાંથી જો એકવાર છૂટકારો થાય, તો હું ક્ષમાવાન, ઈન્દ્રિયોનું દમન કરનાર અને નિરારંભી બની સંયમધર્મને ગ્રહણ કરું. ३३ एवं च चिंतइत्ताणं, पसुत्तो मि णराहिवा ।।
परियटुंतीए राईए, वेयणा मे खयं गया ॥३३॥ શબ્દાર્થ - રિદિવા હે નરાધિપ !, પર્વ - આ રીતે, ચિંતાનું વિચાર કરીને, પશુત્તર - હું સૂઈ ગયો, રા - જેમ જેમ રાત્રિ, રિયકૃતી - વ્યતીત થતી ગઈ, તેમ તેમ, ને - મારી, વેયT = વેદના, વયે ગયા = નાશ પામતી ગઈ અને હું નીરોગી થયો. ભાવાર્થ :- હે નરપતિ! એમ ચિંતન કરીને રાત્રિએ હું સુઈ ગયો અને રાત્રિ જેમ જેમ વ્યતીત થતી ગઈ, તેમ તેમ મારી તીવ્ર વેદના ક્ષીણ થતી ગઈ અને હું નીરોગી થઈ ગયો. ३४ तओ कल्ले पभायम्मि, आपुच्छित्ताण बंधवे ।
खंतो दंतो णिरारंभो, पव्वइओऽणगारियं ॥३४॥ શબ્દાર્થ :- તો આ પછી, જેને બીજા દિવસે, માનિ - પ્રાતઃકાળ થતાં જ, ગંધર્વ -
Page #495
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
|
૪૨૫ |
માતાપિતા તથા બંધુવર્ગને, બાપુચ્છરાજ - પૂછીને. ભાવાર્થ :- ત્યાર પછી બીજા દિવસે પ્રાતઃકાલે જ નીરોગી થતાં હું સ્વજનોને પૂછીને ક્ષમાવાન, ઇન્દ્રિયોનું દમન કરનાર અને પાપક્રિયાથી રહિત થઈ અણગાર ધર્મમાં પ્રવ્રજિત બન્યો, મુનિ બન્યો. ३५ तओऽहं णाहो जाओ, अप्पणो य परस्स य ।
सव्वेसिं चेव भूयाणं, तसाणं थावराण य ॥३५॥ શબ્દાર્થ :- તો - દીક્ષા અંગીકાર કરવા પર, માં-હું, અખો - પોતાનો, પરસ - બીજાનો તથા, તલા ત્રસ, થાવરણ સ્થાવર, સવ્વલ વેવ - બધા, મૂકાઈ જીવોનો, બાહો નાથ, ગાઓ - થઈ ગયો છું.
ભાવાર્થ :- પ્રવ્રજ્યા લીધા પછી હું મારો પોતાનો અને બીજાનો, સર્વ ત્રસ (હાલતાં ચાલતાં જીવો) તથા સ્થાવર (સ્થિર રહેનારા) જીવોનો પણ નાથ-રક્ષક થઈ ગયો છું. 8 अप्पा णई वेयरणी, अप्पा मे कूडसामली ।
___ अप्पा कामदुहा धेणू, अप्पा मे गंदणं वणं ॥३६॥ શબ્દાર્થ :- P = મારો, પોતે, ૩ = આત્મા જ, વેયર - વૈતરણી, જીરું = નદી છે, ફૂલીમ - કૂટશાલ્મલિ વૃક્ષ છે, વામકુ ધેનૂ - બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારી કામદુગ્ધા ધેનું છે, ર = નંદન, વ = વન છે. ભાવાર્થ :- હે રાજનું! આત્મા પોતે જ પોતાના માટે વૈતરણી નદી અને કૂટશાલ્મલિ વૃક્ષ જેવો દુઃખદાયી છે તથા આત્મા પોતે જ પોતાના માટે કામદુગ્ધા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. ३७ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य ।
अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय-सुपट्टिओ ॥३७॥ શબ્દાર્થ :- સુહાણ - સુખોનો, દુહાણ - દુઃખોનો, વત્તા - કરનાર છે, વિરા - સુખદુઃખને કાપનાર પણ, જુઓ - શ્રેષ્ઠ માર્ગમાં ચાલનાર, મિત્ત = મિત્ર છે,
હુય દુરાચારમાં પ્રવૃત્તિ કરનાર આત્મા જ, મત્ત - શત્રુ છે, ઉપવા - હે નૃપ, હે રાજનું! ભાવાર્થ :- આત્મા પોતે જ પોતાનાં દુઃખનો કર્તા છે અને પોતે જ સુખ દુઃખને દૂર કરનારો વિકર્તા છે. સપ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. વિવેચન :અનાથતા દૂર કરવાના ઉપાયો:- પ્રસ્તુત પાંચ ગાથાઓમાં અનાથતા દૂર કરી સનાથ બનવાનો ઉપાય
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૨૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પ્રદર્શિત કર્યો છે, તેના દ્વારા અનાથ અને અનાથની વ્યાખ્યા પણ સ્પષ્ટ થાય છે.
જે સ્વયં પોતાનું બીજાનું રક્ષણ કરી શકે, તે સનાથ છે અને જે સ્વયં પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકતા નથી કે દુઃખથી મુક્ત કરી શકતા નથી, તે અનાથ છે.
અનાથતા દૂર કરવાના ઉપાયો ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) આ સંસારની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ મારી વેદનાને કે દુઃખને દૂર કરી શકતી નથી, તેવી સ્વયંને અનાથતાની અનુભૂતિ થવી. (૨) અનાથતાના મૂળભૂત કારણભૂત કર્મ અને કર્મફળનું ચિંતન કરવું. (૩) અનાથતા દૂર કરવા પ્રવ્રજ્યા ગ્રહણનો દઢતમ સંકલ્પ કરવો.
સંયમનું પાલન કરવાથી પોતાના આત્માનું દુર્ગતિથી રક્ષણ થાય છે અને ત્રાસ-સ્થાવર આદિ સમસ્ત જીવોને અભયદાન મળવાથી જીવોનું પણ રક્ષણ થાય છે, તેથી સંયમી મુનિ સનાથ બની જાય છે.
ન – 'દુઃક્ષમા' નો અર્થ છે– દુઃસહ્ય, આ વેદનાનું વિશેષણ છે.
ન્ને ખભા નિ :- બે અર્થ (૧) કલ્ય અર્થાત્ નીરોગી થઈને, પ્રભાત– પ્રાતઃકાળમાં (૨) કલ્ય – આવતી કાલે, ચિંતનાદિની અપેક્ષાએ બીજા દિવસે પ્રાતઃ કાળે.
પષ્ય રિયં :- (૧) પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ અર્થાત્ ઘરથી પ્રવ્રજ્યા માટે નિષ્ક્રમણ કરીશ. પછી અણગારત્વ અર્થાત્ સંયમને અંગીકાર કરીશ. (૨) અણગાર ધર્મના પાલન માટે પ્રવજ્યા ગ્રહણ કરીશ. (૩) ઘરનો ત્યાગ કરી મુનિ બનીશ. તો દંગા ગામ :- (૧) આત્મા જ્યારે ઈન્દ્રિય અને મનની તથા સાંસારિક પદાર્થોની ગુલામી
રે છે, ત્યારે પોતાનો નાથ બની જાય છે. (૨) મુનિ થઈ જવાથી બીજાઓનો પણ નાથ થાય છે કારણકે વાસ્તવિક સુખ જેને અપ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરાવે છે; જેને પ્રાપ્ત થયું છે તેને રક્ષણનો ઉપાય બતાવે છે, એ કારણે મુનિ બીજાનો નાથ બને છે. (૩) ત્રસ–સ્થાવર જીવોનો રક્ષક હોવાથી મુનિ સમસ્ત પ્રાણીઓનો નાથ કહેવાય છે, નિશ્ચય દષ્ટિએ સતુ પ્રવૃત્ત આત્મા જ પોતાનો નાથ છે અને દુષ્પવૃત્ત આત્મા જ અનાથ છે. આત્મા જ મિત્ર અને શત્રુ – આત્મા સ્વયનું હિત કરનાર હોય, તો મિત્ર છે અને અહિત કરનાર હોય, તો શત્રુ છે. દુષ્પવૃત્તિઓમાં સ્થિત સર્વ દુઃખના હેતુભૂત આત્મા વૈતરણી નદી છે અને સમ્પ્રવૃત્તિમાં સ્થિત સર્વ સુખના હેતુભૂત આત્મા જ કામધેનુ અને નંદનવન આદિ રૂપ છે. તાત્પર્ય એ છે કે સ્વયંના આચરણ અનુસાર આત્મા પોતે જ કર્મસંગ્રહ કરી દુઃખી અને સુખી થાય છે માટે તપ અને સંયમ વડે આત્મગુણોની વૃદ્ધિ કરવી તે જ શ્રેષ્ઠ છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય
૪૨૭ |
અન્ય પ્રકારની અનાચતા :३८ इमा हु अण्णा वि अणाहया णिवा, तमेगचित्तो णिहुओ सुणेहि ।
णियंठधम्म लहियाण वि जहा, सीयंति एगे बहुकायरा णरा ॥३८॥ શબ્દાર્થ :- HT - આ, ૩ણા વિ- બીજા પ્રકારની, બીજી પણ, અપાયા - અનાથતા છે, તે = તેને તમે, દગો = સ્થિરતાપૂર્વક, પિત્તો = એકાગ્ર ચિત્તે, સુદિ = સાંભળો, ગદ = જેમ કે, કિંથ - નિગ્રંથધર્મને, દિયા વિ. પ્રાપ્ત કરીને પણ, પ - કેટલાક, વહુwાયરી- અત્યંત કાયર, નિર્બળ સાધક, છ, મનુષ્ય, રીતિ - ધર્મના વિષયમાં શિથિલ થઈ જાય છે.
ભાવાર્થ :- હે રાજન ! આ એક બીજી પણ અનાથતા છે; તે શાંત ચિત્તે એકાગ્ર થઈ સાંભળો. ઘણા એવા કાયર-નિબળ સાધક હોય છે, જે નિગ્રંથ ધર્મ અંગીકાર કરીને પણ તેનું આચરણ કરવામાં દુઃખાનુભવ કરે છે અર્થાત્ તેનું આચરણ કરવામાં શિથિલ થઈ જાય છે.
३९ जो पव्वइत्ताण महव्वयाई, सम्मं च णो फासयइ पमाया ।
अणिग्गहप्पा य रसेसु गिद्धे, ण मूलओ छिण्णइ बंधणं से ॥३९॥ શબ્દાર્થ :- નો - જે સાધુ, બ્રા -દીક્ષા લઈને, પનીય - પ્રમાદ વશ, મધ્યયારું - પાંચ મહાવ્રતોનું, સાં સમ્યફ પ્રકારથી, નો પાલવ - પાલન કરતો નથી, માણસાદવા - ઇન્દ્રિયોને આધીન બનીને, લેસુ - રસોમાં, ગિદ્ધગૃધ રહે છે, જે - તે સાધુ, સંપ કર્મોનાં બંધનો, મૂત્રનો - મૂળથી, ૫ - નથી, છvખડુ (છિદ્દ) - કાપી શકતો.
ભાવાર્થ :- જે પ્રવજ્યા ગ્રહણ કરીને પ્રમાદવશ મહાવ્રતોનું સમ્યક પાલન કરતો નથી, પોતાના આત્માનો નિગ્રહ કરતો નથી અર્થાત્ મન અને ઇન્દ્રિયોને અંકુશમાં રાખતો નથી, રસ આદિ ઇન્દ્રિય વિષયોમાં વૃદ્ધ થઈ જાય છે, તે ભિક્ષુ રાગદ્વેષ રૂપ સંસારનાં બંધનને મૂળથી છેદી શકતો નથી અર્થાતુ સમસ્ત કર્મક્ષય કરી મુક્ત થઈ શકતો નથી. ४० आउत्तया जस्स ण अस्थि काइ, इरियाए भासाए तहेसणाए ।
आयाण णिक्खेव-दुगुछणाए, ण वीरजाय अणुजाइ मग्गं ॥४०॥ શબ્દાર્થ :- રિયા - ઈર્યા, માલા - ભાષા, પલાણ - એષણા, માયા બિહેવ - આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, તા લુગુણા તથા પરિષ્ઠાપના સમિતિમાં, નસ = જે સાધુને, વા- કાંઈ પણ, આડયા- ઉપયોગ, ન સ્થિ નથી, વીરગાયું - ભગવાન મહાવીરે કહેલા, મm - સંયમ માર્ગનું, " અજુગા- અનુસરણ કરતો નથી, પાલન કરતો નથી. ભાવાર્થ :- જે સાધુ ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ તથા ઉચ્ચાર પાસવણાદિ પરિષ્ઠાપન
Page #498
--------------------------------------------------------------------------
________________
૪ર૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
આદિ પાંચે સમિતિમાં કાંઈ પણ ઉપયોગ (સાવધાની) રાખતો નથી, તે ભગવાન મહાવીરે કહેલ સંયમ માર્ગનું પાલન કરતો નથી કે પાલન કરનાર હોતો નથી.
४१
चिरं पिसे मुंडई भवित्ता, अथिरव्वए तव - णिमेहिं भट्ठे । चिरं पि अप्पाण किलेसइत्ता, ण पारए होइ हु संपराए ॥ ४१ ॥ શબ્દાર્થ :- વિત્તિ - ઘણા લાંબા સમય સુધી, મુંડર્ફ = મુંડરુચિ, સાધુ વેશમાં, વિત્તા બનીને, રહીને, અધિરવ્વર્ = અસ્થિર વ્રતવાળા અને, તવ–ખિયહિં = તપ અને નિયમોથી, ભદ્રે ભ્રષ્ટ છે, જે - તે સાધુ, વિત્તિ - ઘણા સમય સુધી, અપ્પાળ = પોતાના આત્માને, વિત્તેલત્તા - કલેશયુક્ત કરીને પણ, દુઃખ આપવા છતાં, હૈં - નિશ્ચય, સંપRTE = સંસારથી, પરણ્ = પાર, ળ હોર્
=
થઈ શકતો નથી.
=
ભાવાર્થ :- જે દીર્ઘકાળ સુધી સાધુવેષમાં રહીને પણ અહિંસાદિ વ્રત–નિયમોમાં અસ્થિર થઈ જાય છે, તપશ્ચર્યાદિ અનુષ્ઠાનથી ભ્રષ્ટ થાય છે, તે સાધુ ઘણાં વર્ષો સુધી કેશલુંચન વગેરે ઘણાં કષ્ટોથી પોતાના દેહને દુઃખ આપવા છતાં સંસારથી પાર થઈ શકતો નથી.
४२
पोल्ले व मुट्ठीजह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्घए होइ हु जाणएसु ॥४२॥ શબ્દાર્થ :- ST - જે રીતે, પોìવ - પોલી (ખાલી), મુઠ્ઠી - મુઠ્ઠી, અસારે - અસાર છે, વા અને, સ્ટૂડન્હાવળે - ખોટો સિક્કો, અયંતિર્ - અનુપયોગી હોય છે, રાહામળી - કાચનો ટુકડો, વેલિયપ્પાલે – વૈડૂર્યમણિની સમાન પ્રકાશ કરનાર હોવા છતાં પણ, ગાળણ્યુ = જાણકાર પુરુષોની સામે, ૐ = ચોક્કસ તે, અમહષર્ = અલ્પમૂલ્યવાળો, હોર્ = થઈ જાય છે.
=
ભાવાર્થ :- જેમ ખાલી મુઠ્ઠી અસાર હોય છે, ખોટા સિક્કાનો કોઈ ઉપયોગ હોતો નથી અને કાચનો ટુકડો વૈડુર્યમણિની જેમ ચમકતો દેખાવા છતાં જાણકાર વ્યક્તિ પાસે તે મૂલ્યહીન થઈ જાય છે, તેમ સંયમાચારનું પાલન ન કરનારની મોક્ષમાર્ગમાં કંઈ કિંમત હોતી નથી. વિવેકી પુરુષોમાં તે પ્રસંશનીય હોતો નથી.
४३
कुसील लिंग इह धारइत्ता, इसिज्झयं जीविय बूहइत्ता । असंजए संजय लप्पमाणे, विणिघाय-मागच्छइ से चिरंपि ॥४३॥ શબ્દાર્થ:- ફ્દ = આ મનુષ્ય જન્મમાં, ધુલીત લિવં = કુશીલ અવસ્થાને, ધારા = ધારણ કરીને તથા, રૂપ્તિાય – મુનિનાં બાહ્ય ચિહ્નોને ધારણ કરીને તેના દ્વારા, જૈવિય = પોતાની આજીવિકાનું, વ્યૂહા = પોષણ કરતો, અસંયમી જીવન વ્યતીત કરતો, અસંગર્ = અસંયત હોવા છતાં પણ, સંનય તપ્પમાળે - પોતાને સંયત બતાવનાર, છે - તે સાધુ, વિ પિ = ઘણાં લાંબા સમય સુધી, વિળિયાય
Page #499
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીયા
૪૨૯
- વિનાશને, આછ = પ્રાપ્ત કરે છે અર્થાત્ દુર્ગતિમાં દુઃખ ભોગવે છે. ભાવાર્થ :- જે આચારહીન- કુશીલ અવસ્થાને ધારણ કરીને, ઋષિધ્વજ એટલે મુનિ વેશમાં રજોહરણ વગેર ચિહ્નો ધારણ કરીને જીવનનું પોષણ કરે છે અર્થાત આજીવિકા ચલાવે છે અને ખરેખર અસંયત હોવા છતાં જે સંયતિ (ત્યાગી) તરીકે ઓળખાવે છે, તે સાધુ દીર્ઘકાલ પર્યત જન્મ મરણનાં દુઃખને પામે છે. ४४ विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं ।
एसो वि धम्मो विसओववण्णो, हणाइ वेयाल इवाविवण्णो ॥४४॥ શબ્દાર્થ - પદ - જે રીતે, વિયં - પીધેલું, વાલજૂઠું - કાલકૂટ નામનું, વિસં ઝેર, રાષ્ટ્ર - પ્રાણનો નાશ કરે છે, શુ હાં - અવળું પકડાયેલું, સલ્ય - શસ્ત્ર પોતાનો જ ઘાત કરે છે, વ , જેમ, અવિવાળો- સમ્યક્ પ્રકારે વશ ન કરેલો, વેયાત-વૈતાલ દેવ, પિશાચ, પક્ષો આ, ધનો વિ - ધર્મ પણ, વિલોવવUળો શબ્દાદિ વિષયોની આસક્તિથી યુક્ત, હાફ- સદ્ગતિનો વિનાશ કરે છે. ભાવાર્થ :- જેમ મૃત્યુ પ્રાપ્ત કરાવનારું પીધેલું વિષ, ઊંધું પકડેલું શસ્ત્ર અને અનિયંત્રિત વૈતાલ (પિશાચ) વિનાશકારી હોય છે, તેમ વિષયભોગની આસક્તિથી યુક્ત ચારિત્રધર્મ પણ સદ્ગતિનો વિનાશ કરે છે અર્થાતુ આત્મા માટે અહિતકર થાય છે. ४५ जे लक्खणं सुविणं पउंजमाणे, णिमित्त-कोऊहल संपगाढे ।
कुहेड-विज्जासव-दारजीवी, ण गच्छइ सरणं तम्मि काले ॥४५॥ શબ્દાર્થ :- જે - જે સાધુ, નgi - લક્ષણશાસ્ત્રનો, સુવ - સ્વપ્નશાસ્ત્રનો, પાંગમા = પ્રયોગ કરે છે, નિમિત્ત-ઝહત સંપI = ભૂકંપાદિ નિમિત્તશાસ્ત્ર અને કૌતુક વગેરેના પ્રયોગ કરવામાં રત રહે છે, સુ-વિજ્ઞાસવ-વારલીલી - કુeટક વિદ્યાયો જેમાં હિંસા, અસત્ય આદિ આશ્રવોનું આગમન થાય છે, તે વિધાથી આજીવિકા કરે છે તે સાધુ, તનિ વારે- કર્મોનાં ફળ ભોગવવાના સમયે, સરખે - કોઈના શરણને, છ = પ્રાપ્ત થતો નથી. ભાવાર્થ :- જે લક્ષણવિદ્યા, સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, જે નિમિત્તશાસ્ત્ર અને કૌતુકકાર્ય અર્થાત્ ઈન્દ્રજાલ વગેરે પ્રયોગમાં અત્યંત આસકત રહે છે, જે ખોટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર મંત્ર-તંત્ર વિદ્યા વડે આશ્રવદ્વારોનું સેવન કરે છે અથવા તેનાથી જીવનનિર્વાહ કરે છે, તેવા કુસાધુને કર્મફળ ભોગવતી વખતે કુવિધાઓ શરણભૂત થતી નથી અર્થાત્ દુર્ગતિમાંથી બચાવી શકતી નથી. का तमंतमेणेव उ से असीले, सया दुही विप्परियासुवेइ ।।
संधावइ णरग तिरिक्ख जोणि, मोणं विराहित्तु असाहुरूवे ॥४६॥ શબ્દાર્થ - અણીદુને માત્ર સાધુનો વેષ ધારણ કરનાર પણ ભાવથી અસાધુ, જે - તે, અલીને
Page #500
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- કુશીલ (ચારિત્રભ્રષ્ટ) સાધુ, તમે = અત્યંત, તમેવ = અજ્ઞાનરૂપી અંધકારથી, મોળ = ચારિત્રની, વિરહ-વિરાધના કરીને, તા - સદેવ, કુહા-દુઃખી થતો, વરિયાસુ (વિMરિયામુવે) વિપરીત ભાવને પામે છે, પરલિજિલ્લ ગાઈ નરક,
તિર્યંચ વગેરે દુર્ગતિઓમાં, તયાવ- જાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :- વેષધારી કશીલ સાધુ પોતાના અજ્ઞાનરૂપ અંધકારથી વિપરીત દષ્ટિવાળો અને વિપરીત અવસ્થાવાળો બની સદા દુઃખી થાય છે. તે મુનિધર્મની વિરાધના કરીને સતત દુઃખ ભોગવતો નરક અને પશુ યોનિમાં ગમન કરે છે. ४७ उद्देसियं कीयगडं णियागं, ण मुंचइ किंचि अणेसणिज्जं ।
अग्गी विवा सव्वभक्खी भवित्ता, इतो चुए गच्छइ कटु पावं ॥४७॥ શબ્દાર્થ :- કલિયં - જે સાધુ ઔદેશિક, વરીયા- ખરીદેલા, ળિયા - આમંત્રિત આહાર, અનેfi - સદોષ ભિક્ષા, વિવિ = કાંઈ પણ, C = નથી, મુંજ = છોડતો અર્થાત્ બધું જ ગ્રહણ કરી લે છે, તે, વિના - અગ્નિની સમાન, સદ્ગમહી- સર્વભક્ષી, વિરા - થઈને, ફતો - અહીંનું, રૂપ - આયુષ્ય પૂરું કરીને, પાવ પાપકર્મોને, વર્લ્ડ - ઉપાર્જિત કરીને, છ - દુર્ગતિમાં જાય છે.
ભાવાર્થ :- જે ભિક્ષ, સાધુના ઉદ્દેશ્યથી બનેલો, સાધુ માટે ખરીદેલો, આમંત્રણથી પ્રાપ્ત થયેલો આહાર વગેરે સદોષ ભિક્ષા ગ્રહણ કરે છે, કોઈ પણ પ્રકારના અનેષણીય આહારને છોડતો નથી, તે અગ્નિની જેમ સર્વભક્ષી થઈને, પાપકર્મોનો સંગ્રહ કરી, અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને પછી દુર્ગતિને પામે છે. ४८ ण तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा ।
से णाहइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥४८॥ શબ્દાર્થ :- કુરણ - દુરાચારમાં પ્રવૃત્ત થયેલો, તે - તે પોતાનો, મળી = આત્મા, ૪ - જેટલો, રે - અનર્થ કરે છે, અહિત કરે છે, છેત્તા - ગળું (કંઠ) કાપનાર, અર7 - શત્રુ પણ, - નથી, - કરી શકતો, યાવિહૂણો - દયા રહિત અર્થાત્ સંયમ રહિત, રે - આ આત્મા, નવુમુદં મૃત્યુના મુખમાં, ઘરે પહોંચેલો, પછાપુતાવેજ - પશ્ચાતાપ કરતો, ખાદ૬ (હિન્દુ) - આ વાતને જાણશે, એટલે પોતાની દુષ્ટ પ્રવૃતિ યાદ કરી પશ્ચાતાપ કરશે. ભાવાર્થ :- મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે, તે અનર્થ દુષ્પવૃત્તિશીલ દુરાત્મા કરે છે. દયા ભાવની ઉપેક્ષા કરનાર સંયમહીન મનુષ્ય જ્યારે મૃત્યુના મુખમાં જાય છે ત્યારે જ તે આ બાબત સમજે છે અને પછી ખૂબ પસ્તાય છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય.
[ ૪૩૧ ]
४९ णिरट्ठिया णग्गरुई उ तस्स, जे उत्तमटुं विवज्जासमेइ ।
इमे वि से णत्थि परे वि लोए, दुहओ वि से झिज्जइ तत्थ लोए ॥४९॥ શબ્દાર્થ :- તલ - આવા મુનિની, - નગ્નરૂચિ, સંયમમાં રૂચિ, નિરીયા - નિરર્થક છે, ને - જે, ૩ત્તમદ્ - સંયમની,
વિશ્વાસને - વિરાધના કરે છે, તે - આ આત્માને માટે, રૂ - આ, તોપ - લોકવિ- અને, પવિ- પરલોક બન્ને, સ્થિ નથી અર્થાત્ બન્ને બગડે છે, તત્થ - આ રીતે બન્ને લોકના અભાવમાં, તોપ = લોકોમાં, કુદ = બન્ને પ્રકારથી, ફિ = ચિંતિત થઈ ક્ષીણ થાય છે.
ભાવાર્થ :- જે સાધુ સંયમની વિરાધના કરે છે તેની શ્રમણ્યમાં રુચિ અર્થાત્ સંયમ સ્વીકારનું પ્રયોજન વ્યર્થ થઈ જાય છે. તેના માટે ન તો આ લોક સફળ છે કે ન પરલોક બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી લીધે બંને લોકને બગાડીને તે ભિક્ષુ દુઃખી થાય છે. ५० एमेवऽहाछंद कुसीलरूवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं ।
कुररी विवा भोगरसाणुगिद्धा, णिरटुसोया परियावमेइ ॥५०॥ શબ્દાર્થ - પ્રવ - આ રીતે, માછલ લીન વે - સ્વચ્છંદી અને કુશીલ, ચારિત્રભ્રષ્ટ સાધુ, નિપુરમાળ - જિનેન્દ્ર ભગવાનના ઉત્તમ, મ - માર્ગની, વિરાgિ - વિરાધના કરીને, મોરલાપુજા = ભોગરસમાં આસક્ત બનીને, રિફુલોયા = નિરર્થક શોક કરનારી, સુરત જિવા - કરરી–પક્ષિણી સમાન, પરિયાંવમેટ્ટ - પરિતાપને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- જેમ ભોગરસની લોલુપ ગીધડી (પક્ષિણી) નિરર્થક શોક કરી દુઃખી થાય છે. તેમજ દુરાચારી અને સ્વછંદી સાધુ પણ જિનેશ્વર ભગવાનના ઉત્તમ માર્ગની વિરાધના કરીને દુઃખ પામે છે.
વિવેચન :
સનાથથી અનાથ થતાં સાધકો:- પ્રસ્તુત ૧૩ ગાથાઓ (ગાથા ૩૮ થી ૫૦ સુધી) માં અનાથી મુનિ દ્વારા વિશિષ્ટ પ્રકારના અનાથનું કથન છે. જે સનાથતાના પંથે પ્રયાણ કરીને પણ પુનઃ પોતાની દુષ્પવૃત્તિના કારણે અનાથ બની જાય છે, અહીં તે અનાથ સાધકોના નિમ્નોક્ત દોષો દર્શાવ્યા છે – (૧) નિગ્રંથ ધર્મ અંગીકાર કરીને કાયરતાથી શિથિલાચારનું સેવન કરવું (૨) દીક્ષિત બની પ્રમાદવશ મહાવ્રતનું સમ્યફ પાલન ન કરવું (૩) આત્મનિગ્રહ ન કરવો. (૪) રસાસકત (રસાદિમાં આસક્ત) (૫) પાંચ સમિતિઓનાં પાલનમાં ઉપયોગ રહિત (અસાવધાન) (૬) અહિંસાદિ મહાવ્રતોમાં અસ્થિર (૭) તપ નિયમોથી ભ્રષ્ટ, (૮) આચારહીન, કેવળ વેષધારી તેમજ રત્નત્રય શૂન્ય હોવાથી વિજ્ઞો-જ્ઞાનીજનોની દષ્ટિમાં મૂલ્યહીન (૯)કુશીલ તેમજ મુનિ વેષભૂષાથી આજીવિકા ચલાવનાર (૧૦) અસંયમી હોવા છતાં પોતાને સંયમી કહેનાર (૧૧) વિષયભોગોની લાલસા સાથે મુનિ ધર્મનું પાલન કરનાર (૧૨) લક્ષણ, સ્વપ્ન ફળ બતાવનાર
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૩ર ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
(૧૩) નિમિત્ત, કૌતુક કાર્યમાં અત્યાસક્ત (૧૪) મંત્ર તંત્ર આદિથી (જાદુઓના ખેલ દેખાડી) જીવન જીવનાર (૧૫) શીલરહિત, ગાઢ અજ્ઞાન–અંધકારગ્રસ્ત, વિપરીત દષ્ટિવાળા, મુનિધર્મ વિરાધક (૧૬) ઔદેશિક અને અષણીય આહાર ગ્રહણ કરનાર, અગ્નિવત્ સર્વભક્ષી (૧૭) દુષ્ટ આચારમાં પ્રવૃત્ત, સંયમહીન દુરાત્મા (૧૮) સંયમને દૂષિત કરનાર (૧૯) ઉભયલોક – ભ્રષ્ટ સાધક (૨૦) સ્વછંદ, કુશીલ તેમજ જિનમાર્ગ વિરાધક. ઉપરોક્ત એક કે અનેક દોષોનું સેવન કરનાર સાધક આત્મગુણોનું રક્ષણ કરી શકતા નથી, તેથી તે અનાથ બની જાય છે. રાતિ -નિગ્રંથ ધર્મમાં શિથિલ બની જાય છે. નિ:સત્વસાધક કષ્ટો તેમજ પરીસહોથી વિચલિત બની દુઃખાનુભવ કરે છે, તે સ્વપરની રક્ષામાં સમર્થ બની શકતો નથી, માટે તે અનાથ કહેવાય છે. દુjછાપ (જુગુપ્સના) – પરિષ્ઠાપન કરવાનાં મળમૂત્ર વગેરે પદાર્થો જુગુપ્સનીય હોય છે માટે પરિષ્ઠાપના સમિતિ માટે જુગુપ્સના' શબ્દ પ્રયોગ કર્યો છે. ઉચ્ચાર પ્રસવણ વગેરે સમિતિ પ્રત્યે ઉપયોગશૂન્ય. અંડજિ:- કેશલોચ માત્રમાં જેની રુચિ છે અથવા વેશમાં રહેવાની માત્ર રુચિ છે, જે સાધુ જીવનના શેષ આચારથી વિમુખ રહે છે, તે નથી તપ કરતો કે નથી કોઈ નિયમ પાલનમાં રુચિ રાખતો. અલિપ વાડા વા:-ખોટા સિક્કાને કોઈ સ્વીકારતું નથી અને તેનાથી વ્યવહાર પણ ચાલતો નથી, તે સર્વથા ઉપેક્ષણીય હોય છે. એ જ રીતે સમ્યગ્દર્શનાદિ રત્નત્રય રહિત સાધુ પણ ગુરુ, સંઘ વગેરે દ્વારા ઉપેક્ષણીય હોય છે. તિર્થ નવિય જૂદત્તા -ઋષિધ્વજ અર્થાત્ મુનિચિહ્ન-રજોહરણ વગેરે સંપૂર્ણ મુનિ વેષભૂષાને ધારણ કરનાર અને તેનાથી જીવનનું પોષણ કરનાર પણ વિ અને નિસગવવUળો:- કાલકૂટ વિષ વગેરેની જેમ, શબ્દાદિ વિષયોની આસક્તિયુક્ત, સુવિધાવાદી શ્રમણધર્મ પણ વિનાશકારી પંથે લઈ જાય છે. શ્રેષ્ઠ વસ્તુ અવળી થાય તો પતન કરે છે. વેચાણ વાવિવાળો :- મંત્ર વગેરેથી વશ ન કરેલા. અનિયંત્રિત વૈતાલ રાક્ષસ પોતાના સાધકનો વિનાશ કરે છે. જે વસ્તુ વિકાસને પંથે લઈ જાય છે, તે જ વસ્તુ અવળી થાય તો પતન કરે છે.
દેટ વિના સવારનાવીઃ- કહેટકવિદ્યા અર્થાત્ મિથ્યા આશ્ચર્યમાં નાખનારા મંત્રતંત્ર જ્ઞાનાત્મિકા વિદ્યા; કર્મબંધનના હેતુરૂપ હોવાથી તે આશ્રયદ્વાર રૂપ છે; એવી જાદુગરી વિદ્યાથી આજીવિકા ચલાવનારને લાઈફવિષ્કારવાળીવી કહ્યા છે. પ્રેતાત્માને આહવાનકારી વિદ્યાઓને પણ 'કુહેટકવિદ્યા' કહેવામાં આવે છે. નિમિત્તવો દત્તસંપI -નિમિત્ત –ભૂત, અને વર્તમાન સંબંધી નિમિત્ત બતાવવા.કૌતુક- સંતાનાદિ માટે સ્નાનાદિ પ્રયોગ દેખાડવા. આ બંને વિદ્યામાં અત્યંત આસક્ત. તમંતને ૩ સે :- ગાઢ મિથ્યાત્વ અને અજ્ઞાનાંધકારના કારણે શીલહીન, દ્રવ્યસાધુ સદા
Page #503
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિર્ગથીય
[ ૪૩૩ ]
વિરાધનાજનિત દુઃખથી દુઃખી બની, તત્ત્વાદિના વિષયમાં વિપરીત દષ્ટિ અપનાવે છે. અા વિવી સબૂમfી :- જેમ અગ્નિ, ભીના-સુકા દરેક લાકડાને પોતાનું ભક્ષ્ય બનાવે છે, અર્થાતુ બાળી નાખે છે, તેમ દરેક પરિસ્થિતિમાં એષણીય, કલ્પનીય–અકલ્પનીય બધું જ લઈ લે છે. કુદો વિ ફિઝ - તે કશીલ સાધકને માટે આ લોક અને પરલોક, બંને નિષ્ફળ જાય છે. તે શરીર કલેશના કારણભૂત કેશલોચ વગેરે કેવળ કણે જ સહન કરે છે. તેનું આ જીવન સાધુધર્મની વાસ્તવિકતાથી દૂર હોવાથી અને પરલોકમાં દુર્ગતિમાં જવાથી, તે ઊભલોકથી ભ્રષ્ટ થઈ જાય છે. જુરી વિનવા રિફલોયા :- જેમ ગીધ પક્ષિણી ભોગો માટે ગમે તેટલો વિલાપ કરે તો પણ તેનો કઈ અર્થ નથી, તેનો વિલાપ નિરર્થક જ છે અને તે કષ્ટ પામે છે; તેમ ભોગોમાં આસક્ત સાધુના આ લોક અને પરલોક બંને અનર્થકારી નીવડે છે. મહાનિર્ગથીય પથ અને તેનું ફળ :५१ सोच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं णाणगुणोववेयं ।
मग्गं कुसीलाण जहाय सव्वं, महाणियंठाण वए पहेणं ॥५१॥ શબ્દાર્થ - સુભાસચં- સુભાષિત–સારી રીતે કહેવાયેલું, "ગોવર્ષ - જ્ઞાનગુણથી યુક્ત,
ગુલાસાં - અનુશાસન, શિક્ષાને, સુલતાન - કુશીલોનાં, મા -આચારણોને, ખરાબ માર્ગને, સબ્સ - સર્વ, સમસ્ત, બધાં, નવ - છોડીને, મણિયાપ - મહાન નિગ્રંથોના, પs - માર્ગે, વણ વપ - ચાલે અર્થાત્ અનુસરણ કરે છે. ભાવાર્થ :- બુદ્ધિશાળી સાધક આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી શુભ આશયયુક્ત શિક્ષાને, ઉપદેશને સાંભળીને કુશીલનાં સમસ્ત આચરણોને છોડીને મહાનિગ્રંથ-તીર્થંકર પ્રભુના માર્ગે અર્થાત્ સંયમમાર્ગે ગમન કરે. ५२ चरित्तमायारगुणण्णिए तओ, अणुत्तरं संजम पालियाणं ।
णिरासवे संखवियाण कम्मं, उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥५२॥ શબ્દાર્થ - પરિવારના ચારિત્રાચારના ગુણોથી યુક્ત થઈને, અનુત્તર-અનુત્તર, પ્રધાન, સંગમ - સંયમનું, પાણિયા = પાલન કરીને, ત = ત્યાર પછી, ગિરવે - આશ્રવોથી રહિત થઈને, મે = કર્મોનો, સરવયા = ક્ષય કરીને, વિડનુત્તમ = વિશાળ એટલે સર્વોત્તમ, થુવ - ધ્રુવ, નિત્ય, ઢાળ - સ્થાનને, મોક્ષસ્થાનને, ૩૬ - પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ રીતે ચારિત્રાચારના ગુણોથી યુક્ત સાધક સર્વોત્કૃષ્ટ સંયમનું પાલન કરી, આશ્રવ રહિત બની અને પૂર્વકર્મોનો ક્ષય કરીને સર્વોત્તમ શાશ્વત સ્થાનરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
५३ एवुग्गदंते वि महातवोधणे, महामुणी महापइण्णे महायसे ।
महाणियंठिज्जमिणं महासुयं, से काहए महया वित्थरेणं ॥५३॥ શબ્દાર્થ - ૩ ચિંતે વિ - કર્મ શત્રુઓનું ઉગ્રરૂપથી દમન કરનાર, મહાતવો - મહાન તપસ્વી, મદનપુરૂm -દઢ પ્રતિજ્ઞાવાળા, મહાયરે - મહાયશસ્વી, રે -આ, મહામુf-મહામુનિએ, pi - આ મerfજયંત્નિ - મહાનિગ્રંથીય નામના, મહાકુવં મહાશ્રુત અધ્યયનનું, મહયા - ખૂબ જ, વિલ્થ - વિસ્તાર સાથે મહારાજ શ્રેણિકની સામે, પવ(પર્વ) - આ રીતે, શાહપ - કથન કર્યું. ભાવાર્થ :- આ રીતે કઠિન આચારનાં પાલન સાથે ઈન્દ્રિય અને મનને વશ કરનાર મહાતપોધની મહાયશસ્વી, દઢપ્રતિજ્ઞાવાળા (મહાપ્રતિજ્ઞ), મહામુનિ અનાથી મુનીશ્વરે આ મહાનિગ્રંથીય મહાશ્રુતને ખૂબ વિસ્તારપૂર્વક (શ્રેણિક મહારાજાને) કહ્યું. વિવેચન :મેહવિ:– 'મેધાવી' શબ્દ સાધકનું વિશેષણ છે. શ્રેણિક રાજા માટે મેધાવિન્! (હે બુદ્ધિમાન રાજનું !) સંબોધન છે. અનુત્તર સંગમ - યથાખ્યાત ચારિત્રાત્મક સંયમ અથવા શ્રેષ્ઠ સંયમ, સર્વોત્કૃષ્ટ સંયમ. વરત્તાવાર જાપ – સંયમની સમગ્ર વિધિઓ તેમજ જ્ઞાનાદિ ગુણોથી જે યુક્ત હોય તે 'ચારિત્રાચાર–ગુણાન્વિત છે. માળિયંઝિન્ક :- મહાનિગ્રંથીય – નિગ્રંથના મહાન આચાર, શિક્ષાઓનો ભંડાર મુનિની ભક્તિપૂર્વક સ્તુતિ - ५४ तुट्ठो य सेणिओ राया, इणमुदाहु कयंजली ।
अणाहत्तं जहाभूयं, सुठु मे उवदंसियं ॥५४॥ શબ્દાર્થ :- તુકો - મુનિના ઉપદેશથી સંતુષ્ટ-પ્રસન્ન થયા, જિઓ - શ્રેણિક, રાયા - રાજા, વયંગ = કૃતાંજલિ, બન્ને હાથ જોડીને, રૂ = આ રીતે, ૩૯૬ = કહેવા લાગ્યા કે હે ભગવન્! તમે, સગા દત્ત - અનાથતાનું, નહાભૂયં - યથાર્થ સ્વરૂપ, ને મને, જુઠું = સારી રીતે, ૩વલિયું - સમજાવ્યું છે. ભાવાર્થ :- મુનિ પાસેથી સનાથ-અનાથનું રહસ્ય જાણીને રાજા શ્રેણિકે સંતુષ્ટ થઈ હાથ જોડીને કહ્યું - હે ભગવન્! આપે મને અનાથતાનું યથાર્થ સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય
[ ૪૩૫ ]
५५ तुझं सुलद्धं खु मणुस्स जम्म, लाभा सुलद्धा य तुमे महेसी ।
तुब्भे सणाहा य सबंधवा य, ज भे ठिया मग्गे जिणुत्तमाणं ॥५५॥ શબ્દાર્થ :- મહેલી = હે મહર્ષિ!, તુ = તમારો, કુ = ખરેખર (વાસ્તવમાં), યુદ્ધ = સુલભ–સફળ છે, તુને = તમે, તમ = વાસ્તવિક લાભ, તુલા = પ્રાપ્ત કર્યો છે, તુP = તમે જ,
[ સનાથ, સાધવા - સબાંધવ છો, ન - કારણ કે, બે- તમે, નિપુત્તમ - સર્વોત્તમ જિનેન્દ્ર ભગવાનના, મને - માર્ગમાં, થિ = સ્થિત થયા છો.
ભાવાર્થ :- રાજા શ્રેણિક - હે મહર્ષિ! આપનો મનુષ્ય જન્મ સફળ છે. આપની અન્ય ઉપલબ્ધિઓ પણ સફળ છે. આપ સાચા સનાથ અને સબાંધવ છો કારણ કે આપ જિનેશ્વરના સંયમ માર્ગમાં સ્થિત છો. ५६ तं सि णाहो अणाहाणं, सव्वभूयाण संजया ।
खामेमि ते महाभाग, इच्छामि अणुसासिउं ॥५६॥ શબ્દાર્થ :- મામા - હે મહાભાગ!, નં-આપ, અનાહા-અનાથોના, Tદો-નાથ, - છો, સંગ - હે મુનિ! તમે, સવ્વભૂવાજ - સમસ્ત પ્રાણીઓના, બાદો - નાથ છો, હે પૂજ્ય! જો મારો કંઈ અપરાધ થયો હોય તો તે માટે, તે - આપ પાસે, હાનિ - ક્ષમા માગું છું અને હું આપ દ્વારા, અ લિઉં - શિક્ષા પ્રાપ્ત કરવા માટે, ઉપદેશ સાંભળવા માટે, છામિ - ઈચ્છા કરું છું. ભાવાર્થ :- હે સંયત ! આપ બધા અનાથ જીવોના નાથ છો, હે મહાભાગ ! હું આપની ક્ષમા માગું છું અને હું આપની પાસે ઉપદેશ સાંભળવા ઈચ્છું છું. ५७ पुच्छिऊण मए तुब्भं, झाणविग्यो य जो कओ ।
णिमंतिया य भोगेहिं, तं सव्वं मरिसेहि मे ॥५७॥ શબ્દાર્થ :- મ = મેં તમારી પાસે પ્રવ્રજ્યાનું કારણ, પુછપ = પૂછીને, ગો = જે, તુN = તમોને, સ્ફવિવો = ધ્યાનમાં વિદન, ગો કર્યું છે, વ = અને, પરંભોગોને માટે,fમતિયા = નિમંત્રિત કરીને તમારો જે અપરાધ કર્યો છે, તે = તેને, સબં = બધા અપરાધોને માટે, મને, રિલેટિ - ક્ષમા પ્રદાન કરો. ભાવાર્થ :- મેં આપને પ્રશ્નો પૂછી આપના ધ્યાનમાં વિદન કર્યું અને ભોગો ભોગવવા આમંત્રણ આપ્યું, તે બધા અપરાધોની આપ મને ક્ષમા કરો. ५८ ____ एवं थुणित्ताण स रायसीहो, अणगारसीहं परमाइ भत्तिए ।
सओरोहो सपरियणो सबंधवो, धम्माणुरत्तो विमलेण चेयसा ॥५८॥
Page #506
--------------------------------------------------------------------------
________________
[૪૩s |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- પર્વ આ રીતે, રાયસીહો - રાજાઓમાં સિંહ સમાન પરાક્રમી, - તે રાજા શ્રેણિક, કારતી સિંહ સમાન તે અનાથી મુનિની, પરમા-ઉત્કૃષ્ટ, મણિ-ભક્તિપૂર્વક, થરાળ = સ્તુતિ કરતો, સોરોદો = પોતાના અંતઃપુર સાથે, સપરિયળો = પરિવાર સહિત અને, સવયવો = બંધુઓ સહિત,વિમોન વેયસ = મિથ્યાત્વ રહિત, નિર્મળ ચિત્તથી, થપુરો =ધર્મમાં અનુરાગી બની ગયા, સમ્યકત્વ પ્રાપ્ત કરી લીધું.
ભાવાર્થ :- આ રીતે રાજાઓમાં સિંહ સમાન પરાક્રમી શ્રેણિક મહારાજાએ પરમ ભક્તિથી તે સિંહ સમાન અનાથી મુનિની સ્તુતિ કરી, પોતાનાં અંતઃપુર, સ્વજન અને સકલ કુટુંબ સહિત મિથ્યાત્વ રહિત નિર્મળ ચિત્તે ધર્મમાં અનુરક્ત બન્યા, અર્થાત્ સમ્યત્વ પ્રાપ્ત કરી લીધું.
__ ऊससिय-रोमकूवो, काऊण य पयाहिणं ।
अभिवंदिऊण सिरसा, अइयाओ णराहिवो ॥५९॥ શબ્દાર્થ :- ઝલિય-રોનકૂવો હર્ષથી રોમાંચિત થતો તે, પાદિM - પ્રદક્ષિણા, કળ - કરીને, સિરસા - મસ્તક નમાવી, પ્રવિણ - વંદના કરી, માગો - પોતાના સ્થાન પર ગયા.
५९
ભાવાર્થ :- મુનિરાજના અમૃત સમાગમથી રાજા રોમેરોમમાં હર્ષ અનુભવી રહ્યો હતો. તે મુનિની પ્રદક્ષિણા કરી, મસ્તક નમાવીને વંદન કરી પોતાના સ્થાને પાછા ફર્યા.
વિવેચન :
તામાં સુતા – સુંદર, વર્ણ, રૂપ વગેરેની પ્રાપ્તિરૂપ લાભ અથવા ધર્મવિશેષની પ્રાપ્તિરૂપ લાભ. આપના આ બધા લાભ સફળ છે.
વરોધો અUTIYલ્લાદઃ- રાજાઓમાં અતિ પરાક્રમી હોવાથી શ્રેણિકને શાસ્ત્રકારે રાજસિંહ કહેલ છે તથા કર્મ વિદારણ કરવામાં પરાક્રમી હોવાથી મુનિને અણગારસિંહ કહેલ છે. અનાથીમુનિના ગુણો - ६० इयरो वि गुणसमिद्धो, तिगुत्तिगुत्तो तिदंडविरओ य ।
विहग इव विप्पमुक्को, विहरइ वसुहं विगयमोहो ॥६०॥ - त्ति बेमि શબ્દાર્થ :- ગુણદો - ગુણોથી સમૃદ્ધ, તિરિ ગુત્તો-ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, તિવંદવિરો = ત્રણ દંડથી નિવૃત્ત બનેલા, રો વિ - અનાથી મુનિ, વિજાયનોહો - મોહથી રહિત બનીને, વિદા વ - પક્ષીની જેમ, વિષમુકો- બંધન રહિત થઈ, વસુદં - પૃથ્વી પર.
Page #507
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય.
૪૯૭.
ભાવાર્થ – અનાથી મુનિ સાધુના ૨૦ ગુણોથી સમૃદ્ધ, ત્રણ ગુપ્તિથી ગુસ, ત્રણ દંડથી વિરત, મોહમુક્ત થઈને આ વસુંધરામાં પક્ષીની જેમ અપ્રતિબદ્ધ થઇને સંયમમાં વિચરણ કરવા લાગ્યા.
– એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
મહાનિગ્રંથ મુનિની વિશેષતાઓ :- પ્રસ્તુત ગાથામાં અધ્યયનનો ઉપસંહાર કરતાં મહાનિગ્રંથમુનિની વિશેષતાઓ પ્રદર્શિત કરી છે (૧) સાધુના ૨૭ ગુણોથી અથવા ક્ષમાદિ ગુણોથી સંપન્ન. (૨) મન, વચન અને કાયાનું ગોપન કરનાર. (૩) મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્ત. (૪) પક્ષીવત્ દરેક પ્રકારનાં બંધનોથી રહિત અર્થાતુ દ્રવ્યભાવ પરિગ્રહથી રહિત (૫) મોહમુક્ત અથવા કેવળી કે વીતરાગી. ઉપસંહાર :- અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા અજ્ઞાની પ્રાણીઓ અનાથ છે. ધર્મને સમજી, સંયમનો
સ્વીકાર કરનાર પોતાના અને બીજાનાં નાથ થઈ જાય છે. સંયમ ગ્રહણ કર્યા પછી સનાથ બનેલા શ્રમણને જિનાજ્ઞારૂપ સંયમાચારની સમસ્ત વિધિઓનું સારી રીતે પાલન કરવું, તે પરમ કર્તવ્ય છે. જે આ કર્તવ્યમાંથી ચૂકી જાય, આળસુ કે સુખશીલ થઈ જાય તો તે બીજા પ્રકારના અનાથ થઈ જાય છે. કારણ કે સંયમ નિયમોનું બરાબર પાલન ન કરવાથી તે પોતાના આત્માની દુર્ગતિથી રક્ષા કરી શકતા નથી, તેથી તે અનાથ કહેવાય છે માટે સંયમનો સ્વીકાર અને તેનું પૂર્ણ પાલન કરી સાચા સનાથ થવું જોઈએ, એ જ આ અધ્યયનનો સાર છે.
I અધ્યયન-૨૦ સંપૂર્ણ |
Page #508
--------------------------------------------------------------------------
________________
| ४३८
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
પરિશિષ્ટ-૧
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય
પૃષ્ટાંક
વષય
૧૩૪ ૩૧૨ ૨૩૧ ૨૯૪
પૃષ્ટાંક 330 ૧૩૪ ૧૪૨ ૨૫૬ 3८३
૩૨૮ ર૯
૧૫ ર૯૪
પ૧ ૧૬૪ ૪૩૫
૨૦૪
७८
૧૦૧
अ| अइच्छिया
अइमायाए अकम्मचेडे अकामकामे अकाममरणं अकुउहले अकुए अकलेवरसेणिं अकामकामे अक्कोसेज्जा अग्गलं-मा अग्गी विवा सव्वभक्खी अचवले - अयपण अज्ज्ञवसाणम्मि सोहणे अट्ठाए व अणट्ठाए अट्ठजुत्ताणि अण्णप्पमत्ते धणमेसमाणे अणाघायं अण्णायएसी अण्णाएसी अण्णायएसी अणारिया अणियाणो अणिस्सिओ अणुक्कसाई अणुकंपओ अणुच्चे अणुत्तरे, अणुत्तरं अणेगवासाणउया अत्थ धम्मगई अत्थधम्मोवसोहियं
अत्तपण्णहा अदीणा अधुवे असासयम्मि अपडिक्कंतस्स अप्पकम्मे अवेयणे अप्पपाणे - अप्पबीयंमि अप्पमज्जियं अप्परए અપ્રમાદ સાધનાના નવ મૂળમંત્ર अप्पा चेव दमेयव्वो अप्पा दंतो सुही होइ अप्पिच्छे अप्पकुककुए अप्पुट्ठाइ अबले जह भारवाहए अब्भुदए भोए અબ્રહ્મના સાત દુષ્પરિણામ अमाइ अमोहा अयव्व अरई - मा અરનાથ ભગવાન अरहा અવિધાજનિત અવસ્થા असमाणो चरे असीले विसीले अहिज्जवेए अहीवेगंत दिट्ठिए अहुणोववण्णसंकासा अंगपच्चंग - अंगप्रत्यंग अंगविज्जं - अंगविद्या
૧૫ ૧૭૬ ૩૦૫
૨૬૮
१०४
२०४
૨૯૪
૨૭૩ ૧૨૮
५८
२८४
૧૯૧
૨૨૧
૩૫૮
४०८
૧૨૧
४०८
૧૧૭
રરર
૨૦૧
૨૬૬
ર૫૭
उ८०
૧૦૮
૧૩૦ ૪૧૫ ઉપર
૩૧૮ १४८
Page #509
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ )
| ४३८
વિષય
પૃષ્ણક
પૃષ્યાંક
૨૯૬ ર૯૬
१४
૧૦૨
૧૨૬ રર૧ ૪૨૮
૪૨૮
૧૩) ૧૦૧
૨૬૪ १४३ ૨૯૫ ૧૯૯ ૨ ૧૮૯ उ७७ રર૫
उ८० ૩૬૮ ૧૫
२30
3८३
અંતરિક્ષ નિમિત્ત
અંગવિકાર વિદ્યા आ आइण्णे
आएसं આચારહીન બ્રાહ્મણ આત્મા જ મિત્ર અને શત્રુ આત્માની સિદ્ધિ आमंतयामो आमिष आयवगेसए आचारं आरण्णगा मुणि आरियत्तणं आलोयण आससाए - आशंसाथी आसीविसो - आशीविष आसुरियं दिसं આજ્ઞા અને નિર્દેશ
ओमचेलए इड्ढी ઈગિતાકાર સંપન્ન उग्गतवो उच्चावयाई उज्जुकडे ઉદાયન રાજા ઉપપાતકારક उम्मज्जा उवचिट्ठ उवसंत मोहणिज्जो उवहाण उववाइयं - औपातिक एगचरे एगपक्खं
વિષય क | कणकुंडगं
કરકંડૂ–પ્રત્યેક બુદ્ધ कल्लाणं अदुवा पावगं कलिणा जिए कल्ले पभायम्मि कागिणीए कामगिद्धे कामगुणे कामभोगेसु कामरूवविउव्विणो काली पव्वंग संकासे कालेण य अहिज्जित्ता कावोया કાશીરાજ નંદન किच्चाण किंपागफलाणं - [&ास कीड कुइयसई કુડય અને ભિત્તિ વચ્ચે અંતર कुररी विवा णिरट्ठसोया કુલપુત્ર कुसग्गेण तु भुंजए कंदुकुंभीसु કુહેટક વિધા કુંથુનાથ ભગવાન केसाण भायणं कोहं असच्चं कुविज्जा कंदियसदं खज्जइ भुज्जइ खत्तिओ, चंडाल, बुक्कसो खवियासवे खड्डुया खेयाणुगए खंति सोहिकरं गलियस्स
૧૩૬
૨૨૮
૩૧૦ ૩૧૦ ૪૩૫ ૧૧ ૧૭ર ४०० ४३४ ૩૫૭ ૩૮૩
૨૨૬ ૨૯૪ 39
૧૩૩
૧૧
૧૫
૧પ૭
૩૧0 ૨૨૩ ७१ 33८ ૨૫
૧૦ર ર૯૭
૨૨૫
एगया
एगंतमहिट्ठिओ
૧૫૮
Page #510
--------------------------------------------------------------------------
________________
४४०
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
પૃષ્ણક
વિષય
પૃષ્ણક
१०४
333 પ૧
૧૨૧
૩ર૯
उ०८
૧૬૭ ૧૫૦ ૧૪૩
૨૪૫ ૨૯૪ ૨૦૪
८८ ૪૨૫ ૧૭૨
२८
૨૨૮
૧૯
૨૮૫ ૪૨૫ ૧૦૪
उ८०
૭ર
૨૭૩
उ७८
વિષય गाणंगणिए गामकंटगा - आम गुरूपरिभावए गंठिभेए गंडवच्छासु गंथं घयसित्तिव्व पावए घोरमुहुत्ता घोरा परमदारूणा घोरासम घोरपरक्कमो घोरं घोर परकम्मा चाउप्पायं - यतुभम थित्सिा चीराजिणं चेइए वच्छे ચંડીરૂદ્રાચાર્ય चंडालियं छवि पव्वाओ છિન્ન વિદ્યા छंदं निरोहण જય ચક્રવર્તી जवणट्ठाए जवसं जहासुयं जहा य अग्गि जाइविज्जाविहूणा जाइपराजिओ जायमेए जायाए घासमेसिज्जा जाया पुत्ता ण...ताणं णगिणिणं पट्टेहिं गीएहि वाइएहिं ण संतसंति मरणंते ण होइ असुयाण लोगो णाइ उच्चे वा पीए वा
णाणासीला णायपुत्ते - शातपुत्र णासण्णे णाइदूरओ णिज्जाइत्ता णियागट्ठी णियाणं णियाणछिण्णे णियावित्ति णिरट्ठाणि णिरामिसा, सामिसं णिरूट्ठाइ णिसते णिहुयं णीसंके णेयाउयं णो इंदियगेज्ज | तव णियम संजमधरं तवं खंति महिंसयं ताई तालणा तज्जणा वह बंध तिरीडी त्तिबेमि तिंदुयरूवरववासी तिव्वचंडपगाढाओ तिविहेण णाणुकंपे तोत्तगवेसए तओडहु णाहो जाओ थणियसई | थावर जंगम दमीसरे દશાર્ણભદ્ર રાજા દશાંગ दसुया દ્વિમુખરાય दीवप्पणद्वे दुगुंछणाए
१०७ ર૯૫
૧૪૩
उ८०
૧૭૮ ૨૯
४००
૨૯૭
उ१ ૧૪૭ ૧૨૬ ૧૬ ૨૭ર ૨૨૬ २४४ ૧૨૬
૨૬ ૪૨૮
उ१०
૧૪૭
૨૬૮
૧૦૫ ૨૫૬ ૧૦૮ ૨૫
૩૬ર ૮૧ ૧૮૮ ૩૬૫ ८७
४३४
Page #511
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ )
४४१
વિષય
પૃષ્ણક
दुरासयं
૧૨૮
૪૩૫ ૧૨૬ ૩૨૧ 395 ૧૪૨
૨૯૬ ૨૨૩
૨૭૮
७८ ૩૨૮ ८६
૨૬૯
૨૮૫
૧૬૦
૩૨૦
વિષય पयाहिणं परकडं पिंड परिण्णाया परिदाहेण परिसंकमाणो पल्हत्थियं पव्वइए अणगारियं पहीणपुत्तस्स पाढवं शरीरं पाणाणि बीयाणि हरियाणि पावकम्मेहि पावपरिक्खेवी पावियाहिं दिट्ठीहिं पास जाइपहे पास पयट्ठिए पासाएसु गिहेसु पंचालगुणो ववयं पिंडस्स पाणस्स पुइदेह पुज्जसत्थे पुण्णपयं पुव्वसंजोगं पुव्वा वाससया बहू पोसहं पंचकुसील पंजलिउडो પંડિત મરણના ત્રણ પ્રકાર पंतोवहिउवगरणं पंसुपिसायभूए फासा फासुयं बज्झइ बलवाहणे बहूणं बहुगणे बहिं विहाराभिणि विदुचित्ता
दुस्सील दुस्साहडं धणं हिच्चा दुहओ वि से झिज्झइ दुही દેવાદિ શબ્દોનાવિશેષાર્થ देवो दोगुंदगो दोसपओसेहि દંડવિદ્યા धणपयण परिग्गहाओ धणेण किं धम्मधुराहिगारे धमणिसंतए धम्मपरायणा धम्मारामे ધર્મશ્રદ્ધાનું મહત્ત્વ ધર્મ શ્રવણનું મહત્ત્વ ધર્મ સારથિ धुवे णिच्चे सासए ધતિસંપન્નતા धोरेयसीला નગ્નતિ રાજા નિરુપક્રમ આયુષ્ય નિતવ સાત पइण्णवाई पक्खपिंड पक्खी पत्तं समादाय पच्चुपण्णपरायणे पच्छा परिण्णाय मलावधंसि पडिच्छिण्णम्मि संवुडे पडिबुद्ध पडिसंजले पडिसलीणे पण्णे पणियं भत्तपाणं पमाएणं - प्रमा
૩૨૧
૨૫૬ ૧૨૦ ૧૩૬
૨૮
૨૭૮
35
૧૮૩
૧૪૨
७२
८१
૨૦૪ ૧૫
૧૨૦
૧૦૬ उ३४ ૧૫ ૧૧૦ ૨૨૦
૧૨૮
૨૦૫
૨૯૫
૧૪૪ 336 १० ૨૬૩
૩૧૮ ૨O૧
Page #512
--------------------------------------------------------------------------
________________
ર
વિષય
बहुयं मा आलवे
બહુશ્રુતની વિવિધ ઉપમાઓ
બાલજીવોના પાંચ ભેદ
બાલમરણના ૧૨ પ્રકાર
बुद्धपुरा बुद्धोवधाह
बंभे संतितित्थे
भ भयभेरवा
भयवं
ભરત ચક્રવર્તી
ભવસ્થિતિ – કાયસ્થિતિ भावणाहिं सुद्धाहिं મારકંપની - ભાડપી
भूइपण्णा
भूतादिआ
| भूमिनिमित्त
भोइ
भूयाई
મ મઘવા ચક્રવર્તી
-
મનુષ્યત્ત્વની દુર્લભતાના દસ દ્દષ્ટાંતો
મનુષ્યત્વની પ્રાપ્તિના બાધક કારણો મનુષ્યજન્મની દુર્લભતાના ૧૨ કારણો મનોહર, મનોરમ
मलपंकपुव्वयं
महप्पा
महाजसो
| महाणुभागो
મહાપદ્મ ચક્રવર્તી
| મહાબલ રાજર્ષિ
| महासुक्का मायष्णे
माहणे
|મ-મૃગ मिच्छादंडो पजह
|f«mti = યુગ ચાં
પૃષ્ટાં
८
૨૧૦
૯૪
૯૪
પ
૨૩૮
૨૯૭
૧૫૭
૩૫૨
૧૮૬
૪૦૯
૮૯
૨૩૩
૨૮
૨૯૫
૨૭૮
૨૩૮
૩૫૪
Fe
Fe
૧૮૬
૩૦૮
૨૮
૨૨૮
૨૮
૨૨૮
૩૫૯
૩૭૦
८०
૩૬
૩૪
૫
૧૬૭
૪૦૫
વિષય
मिया असावंता
मिलक्खुया
मुणी
मुहरी
मूलियं
मोणं
मंतमूलं
मंदा
मुंडरुचि
मुंडिणं
ओवरयं
વવો,
વાવનાં - ધાવિધા
लहु भूय विहारणो
લક્ષણ નિમિત
लाढे
लोमाहारे
रुवं
वरिसस ओवमे
वसे गुरुकुले णिच्चं
वहमूलिया वादं विविहं
वासिद्रि
વાસ્તુ વિજ્ઞ
विलासिक्खा
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
મ્લેચ્છા
विप्पसण्णं
विभूसाणुवाई
विभूसावतिए
विभूसियसरीरे
विलवियस
विगईओ
વિનય
વિનયી શિષ્યને થતી બાર ઉપલબ્ધિ
વિવિકત, અનાકી, રહિત विवित्ताई, संसत्ताई विसमसीला य भिक्खुणो
પૃષ્ટાક
૧૪૫
૧૮૮
૨૧૯
૫
૧૩૩
૨૯૩
૨૯૬
૯૧
૪૩૪
૧૦૫
૨૯૪
૧૪૮
૨૮૩
૨૯૬
૨૯૫
૧૬૭
૪૧૮
૩૪૯
૨૦૬
૧૩૩
૨૯૭
૨૭૮
૨૯૬
૧૩૪
૩૩૨
૩
૨૮
૧૦૪
૩૧૩
૩૧૩
૩૧૩
૩૧૦
૩૧૮
૩૦૫
૧૦૪
Page #513
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ )
| ४४३ |
પુષ્યાંક
૩૧૯ 330 ૧૦૪ ૧૮૦
પૃષ્યાંક ૩૧૮ १३० ર૯૩
२३०
૨૯૪
૧૨૧ ૨૩૮
૧૩૪ ૧૭ર ૨૨૬ ૨૩૮
૩૫૬
૩૫૩
વિષય विसं तालउड वुग्गहे वुसीमओ वेदेही वेया अहीया ण... ताणं वेयावडियं वेयवियाऽयरक्खिए वेराणुबद्धा वेसालिए वोसट्ठकाओ શ્રુત વિનય પ્રતિપત્તિ શાંતિનાથ ભગવાન सकाममरणं સગર ચક્રવર્તી सण्णाइपिंडं जेमेइ सण्णिही संचओ सत्थकुसला સનતકુમાર ચક્રવર્તી समणं समय समर समाहि जोगेहिं सयग्घी - शतनी सयणासणाई સ્વપ્નનિમિત્ત સ્વર વિચય सव्वदिसं सव्वदंसी सव्वसो णिक्कसिज्जइ
વિષય सहभुत्तासियाणि सहस्सं सहिए सासयं सिद्धे हवइ सासए सिसुणागुव्व सीएण फरुसेण वा सीलवंता सुअक्खाय धम्मस्स सुपेसलाई सुसंवुडो सुत्तं अत्थं च तदुभयं સેચનક હાથી सोच्चा णच्चा સોપક્રમ આયુષ્ય सोवागकुल सोहिं - शुद्धि संकरदूस..... संघाडी संथवं जहिज्ज संधिमुहे સંયોગ हरिएसबलो हसियसई હરિફેણ ચક્રવર્તી हिरण्णं सुवणं हिरिमं हेउकारणचोइओ
उउउ उ८० ૪૨૫ ૩૫૫
૨૩૮ ૨૨૧ ૧૦૫
પર
૨૩
૧૪૮ ૧૬૪ ૩૦૫ ૨૯૬ ૨૯૬ ૧૨૦ ૨૯૫
૧૭૪ ૨૦૫ १०
Page #514
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #515
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #516
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #517
--------------------------------------------------------------------------
Page #518
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #519
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #520
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org