________________
અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા
દોષોના નિવારક હોવાથી આગળિયો કે ભોગળ છે.
પતિ તિળપાવર :- ક્ષમા, ઉપલક્ષણથી માર્દવ, આર્જવ સહિત ક્ષમા. શ્રદ્ધારૂપ નગરને ધ્વસ્ત કરનાર અનંતાનુબંધી કષાયના અવરોધક એવા ક્ષમા આદિ ગુણોનો સમર્થ સુદૃઢ કોટ હોય છે.
(૪) વિવિધ પ્રાસાદ નિર્માણ :
२३ एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ मिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥२३॥
ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્રે પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું–
२४
पासाए कारइत्ताणं, वद्धमाण गिहाणि य ।
वालग्ग पोइयाओ य, તો ગતિ પત્તિયા ! ॥૨૪॥
૧૬૫
શબ્દાર્થ :- પાસાત્ = મહેલ, વક્રમાળ શિહ = ક્રમથી આવેલા નાના મોટા ઘરો, વર્ધમાન ગૃહ, વાતન જોડ્યાઓ = જળક્રીડાને યોગ્ય તળાવની વચ્ચે બનેલો નાનકડો પ્રસાદ, જરત્તાણું - કરાવીને
=
ભાવાર્થ :- હે ક્ષત્રિય ! પહેલા આપ પ્રાસાદ– રાજમહેલ, વર્ધમાન ગૃહ, જળક્રીડાનાં સ્થાનો બનાવીને, પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો.
२५
एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥ २५ ॥
ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું–
२६
संसयं खलु सो कुणइ, जो मग्गे कुणइ घरं ।
जत्थेव गंतुमिच्छेज्जा, तत्थ कुव्वेज्ज सासयं ॥ २६॥
શબ્દાર્થ:- નો - જે પુરુષ, સંસય = સંશય, ધ્રુબરૂ = કરે છે, વસ્તુ સો- તે પુરુષ, मग्गे માર્ગમાં, ઘર - ઘર, જુગલ્ફ = બનાવે છે, ગત્થવ = જ્યાં, "તું = જવાની, ફ્∞ા = ઈચ્છા હોય, તત્વ - ત્યાં જ, સાલવું = પોતાનું સ્થાયી ઘર, વ્વા “ બનાવવું જોઈએ.
=
ભાવાર્થ:- માર્ગે ચાલતાં જે ઘર કે પ્રાસાદ બાંધે છે, તે ખરેખર પોતાની સંશયજનક સ્થિતિ ઊભી કરે છે. ખરી રીતે જ્યાં પોતાને જવું છે, ત્યાં જ સ્થાયી ઘર બનાવવું જોઈએ.