________________
અધ્યયન-૭ઃ ઉરીય
૧૨૯ ]
११
તેનો અર્થ ઘેટો કે બકરો છે, કેમ કે આ અધ્યયનમાં એલક અને ઉરભ્ર શબ્દ પ્રયુક્ત થયો છે. બાજુરિયે કિ - (૧) જ્યાં સૂર્ય ન હોય, એવો પ્રદેશ, (૨) રૌદ્રકર્મ કરનારા, અસુરકુમારોની જે દિશા છે, તેને અસુરીય દિશા કહે છે. નરકમાં સૂર્ય ન હોવાથી અંધકાર વ્યાપ્ત રહે છે તથા ત્યાં અસુરોનો નિવાસ છે, તેથી 'બારિયં સિં' નો ભાવાર્થ નરક જ યથાર્થ છે. કાકિણી અને કેરીનું દષ્ટાંત -
जहा कागिणिए हेळं, सहस्सं हारए णरो ।
अपत्थं अंबगं भोच्चा, राया रज्जं तु हारए ॥११॥ શબ્દાર્થ – નહીં - જે રીતે, ઘરે - કોઈ મનુષ્ય, વાળ - કાકિણી, માટે, સહi
૨૫ હજાર રૂપિયાને ખોઈ નાખે છે, રા - રાજા, પત્થ - અપથ્ય, અંજ - કેરી, કોળ્યા - ખાઈને, ન તુ રાજ્ય પણ, હાર - ગુમાવે છે. ભાવાર્થ :- જેમ એક કાકિણી (રૂપિયાના એસીમા ભાગને) માટે મૂર્ખ મનુષ્ય એક હજાર સોનામહોર ખોઈ બેસે છે. જેમ એક રાજા રોગના કારણે અપથ્ય આમ્રફળ (કેરી) ખાઈને રાજ્ય તથા જીવન ગુમાવે છે, તેમ અજ્ઞાની જીવ કામભોગોમાં લુબ્ધ બનીને અમૂલ્ય માનવભવને હારી જાય છે. |१२| ___ एवं माणुस्सगा कामा, देवकामाण अंतिए ।
सहस्सगुणिया भुज्जो, आउँ कामा य दिव्विया ॥१२॥ શબ્દાર્થ - પર્વ આ રીતે, રેવના - દેવ સંબંધી કામભોગોની, અંતિ-સામે, નપુસT = મનુષ્ય સંબંધી, = કામભોગ (પણ તુચ્છ છે), લિવિયા - દેવ સંબંધી, IT - કામભોગ, સારું - દિવ્ય આયુષ્ય, મુક્કો- અનેક, સદસયા - હજારગુણાં અધિક છે. ભાવાર્થ :- આ રીતે દેવોના કામભોગો સામે મનુષ્યના કામભોગ તુચ્છ અર્થાત્ અલ્પ છે, કારણ કે દેવોનાં આયુષ્ય અને કામભોગો મનુષ્યનાં આયુષ્ય અને ભોગોથી હજારગુણાં અધિક છે. 93 અમાવાસાડિયા, ના ના પvણવ Iિ
ના નીયતિ તુમેરા, ઝને વાસસયા ૩૫ II ૨૨II શબ્દાર્થ :- ૫ણવો - પ્રજ્ઞાવાન સાધકની, ના સ - જે તે દેવલોકમાં, મોજાવાડિયા - અનેક 'નયુત' વર્ષોની, પલ્યોપમ અને સાગરોપમની, જિ - સ્થિતિ હોય છે, નાડું - તે દિવ્ય સ્થિતિને, તે દિવ્ય સુખોને, કુન્નેer - દુબુદ્ધિ મનુષ્ય, જે વાસણથી ૩પ - સો વર્ષથી પણ ઓછા આયુષ્યમાં, સો વર્ષ જેટલા અલ્પ આયુષ્યમાં, યતિ - હારી જાય છે.