________________
[ ૨૩૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
માર્ગ કહેતા નથી. ३९ कुसं च जूवं तण कट्ठमग्गि, सायं च पायं उदगं फुसंता ।
पाणाइं भूयाई विहेडयंता, भुज्जो वि मंदा पगरेह पावं ॥३९॥ શબ્દાર્થ :- HT- મંદબુદ્ધિ વાળાઓ!, શુi = કુશ (દર્ભ), પૂર્વ = યજ્ઞતંભ, તા- તૃણ, ૬કાષ્ઠ લાકડું, - અગ્નિ, અને ગ્રહણ કરતાં તથા, પાયં પ્રાતઃકાળ, સાયં સાયંકાળ, સંધ્યા સમય, ૩૧ = પાણીનો, તુલતા સ્પર્શ કરતાં, પગારું = પ્રાણી તથા, યા- ભૂતોની, વિકતા= હિંસા કરતાં, મુળી વિક વધારે ઘણાં, પાવ- પાપનો, પારદ = સંચય છે. ભાવાર્થ :- યજ્ઞમાં દાભ, યજ્ઞ સ્તંભ, તણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તેમજ સવાર અને સાંજ પાણીનો સ્પર્શ કરતાં એવા મંદબુદ્ધિ લોકો જળ વગેરેના આશ્રયે રહેલાં દ્વીન્દ્રિયાદિ પ્રાણીઓની અને વનસ્પતિકાયની, ઉપલક્ષણથી પૃથ્વીકાયાદિ જીવોની વિવિધ પ્રકારે હિંસા કરતાં ઘણાં પાપકર્મોનો સંગ્રહ કરે છે. ४० कहं चरे भिक्खु वयं जयामो, पावाई कम्माइं पणुल्लयामो ।
अक्खाहि णे संजय जक्खपूइया, कह सुजटुं कुसला वयति ॥४०॥ શબ્દાર્થ :- fમg = હે મુનિ!, વયં- અમે, ઇન કેવી રીતે, ઘરે = પ્રવૃત્તિઓ કરીને, નાનોકેવા યજ્ઞ કરવા જોઈએ કે જેનાથી, પાવા-પાપ, વીરું = કર્મોને,પુસ્નયાનો = દૂર કરી શકીએ, નઉપૂફા = હે યક્ષથી પૂજિત!, સંજય = હે સંયતિ ! = અમને, ગાદિ = કહો કે, સુલતાન કુશળ તત્ત્વજ્ઞ પુરુષ, ૬ = કઈ રીતે, સુનઃ સુંદર યજ્ઞનું, વતિ- પ્રતિપાદન કરે છે. ભાવાર્થ :- (રુદ્રદેવ બોલ્યા) હે ભિક્ષુ! અમે કેવી પ્રવૃત્તિઓ કરીએ? કેવી રીતે યજ્ઞ કરીએ? અને પાપકર્મને કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયત ! તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞનું કઈ રીતે પ્રતિપાદન કરે છે, તે અમને કહો. ४१ छज्जीवकाए असमारभंता, मोसं अदत्तं च असेवमाणा ।
परिग्गहं इथिओ माण-मायं, एयं परिण्णाय चरति दंता ॥४१॥ શબ્દાર્થ :- રત્ત ઈન્દ્રિયોનું દમન કરનાર મહાત્મા, છાવર = છ જવનિકાયની, અલારખતા = હિંસા ન કરતાં, મોસં = જૂઠ, અત્ત = અદત્તાદાનનું, સેવનાગા = સેવન ન કરતા, પરિહં પરિગ્રહ, સ્થિોનું સ્ત્રીઓ, માળ = માન, મયં = માયા, અર્થ = તેને, પરિણામ = ત્યાગીને, વરતિ = પ્રવૃતિ કરે છે, સંયમમાં વિચરણ કરે છે.
ભાવાર્થ :- (મુનિ બોલ્યા) મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર મહાત્મા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રાસ, આ છ જવનિકાયની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, ચોરી કરતા નથી,