________________
અધ્યયન–૧૭: પાપશ્રમણીય
શબ્દાર્થ :- અધિરસને = અસ્થિર આસનવાળો, જુણ – ચંચળતાપૂર્વક હાથપગ આમતેમ હલાવનાર, નૃત્ય તત્ત્વ = વિના વિચારે જ્યાં ત્યાં, પિસીયજ્ઞ = બેસી જનારો, આસમ્નિ = આસન વગેરે વિષયમાં, અળાઽત્તે = ઉપયોગ ન રાખનારો.
ભાવાર્થ :- જે સ્થિર બેસતો નથી, હાથ-પગથી વિકૃત ચેષ્ટા કરતો રહે છે, ગમે ત્યાં બેસી જાય છે, જે આસન પર બેસવાનો વિવેક રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
१४
ससरक्खपाए सुवइ, सेज्जं ण पडिलेह । संथारए अणाउत्ते, पावसमणे त्ति वुच्चइ ॥१४॥
૩૨૯
શબ્દાર્થ :- સસર્વન્દ્વપદ્ - જે સચિત ધૂળવાળા પગથી, સુવદ્ - સૂઈ જાય છે, લેન્ગ પથારીનું, પડિલેહરૂ - પ્રતિલેખન પણ કરતો નથી, સંથારÇ = સંસ્તારક, સુવાની પથારીના વિષયમાં, અળાઽત્તે = ઉપયોગ રાખતો નથી.
=
दुद्ध-दहीविगईओ, आहारेइ अभिक्खणं ।
अरए य तवोकम्मे, पावसमणे त्ति वुच्चइ ॥ १५ ॥
ભાવાર્થ :- જે સચિત રજથી ખરડાયેલા પગ સાથે શય્યા પર સૂવે, ઉપાશ્રય કે શય્યાને વિવેકપૂર્વક જુએ નહિ કે તેનું પ્રતિલેખન કરે નહિ, તેમજ પથારીના વિષયમાં અર્થાત્ વિવેક એટલે ઉપયોગ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
આહાર અવિવેકથી પાપશ્રમણતા :
१५
=
શબ્દાર્થ :- સુ-વહી વિનો દૂધ દહીં વગેરે વિગયરૂપ પદાર્થોનો, અભિવળ - જે વારંવાર, આહાર્ = આહાર કરે છે, તવો મેં = તપશ્ચર્યા કરવામાં, અરણ્ = રુચિ રાખતો નથી, લીન રહેતો નથી.
अत्थंतम्मि य सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणे त्ति वुच्चइ ॥१६॥
ભાવાર્થ :- જે દૂધ, દહીં વગેરે વિગયરૂપ પદાર્થોને વારંવાર ખાય છે, પરંતુ ચિત્તમાં તપની રુચિ રાખતો નથી અર્થાત્ તપશ્ચર્યા કરતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
१६
શબ્દાર્થ :- સૂરશ્મિ - સૂર્ય, અત્યંતÆિ = અસ્ત પામે ત્યાં સુધી, અમિન્તુળ - વારંવાર, ષોડ્યો = એવું ન કરવા માટે પ્રેરણા દેવા છતાં, પહિપોડ્ = તેનાં વચનનો અનાદર કરતાં પ્રત્યુત્તર આપે છે.