________________
[ ૩૮૮ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વંતસોળમારૂસઃ- દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુને પણ આજ્ઞા વગર ગ્રહણ કરવી સાધુ માટે વર્ય છે, તો પછી મૂલ્યવાન પદાર્થોને અદત્ત ગ્રહણ કરવાના જ હોતા નથી. વામનરલvપુOT -કામભોગોના રસને જાણનાર અર્થાત્ તજ્જનિત ક્ષણિક સુખ અનુભવેલી વ્યક્તિ. થાઉં અમદMળો :- (૧) કેશ લંચન અને ઘોર બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું, એ સામાન્ય પુરુષો માટે અતિ દુઃખસાધ્ય છે. (૨) ધારેલું ય મહપૂછો :- મહાત્મા પુરુષો માટે બ્રહ્મચર્યવ્રત દુઃખસાધ્ય છે.
vહીં સંવ – સન્નિધિનો અર્થ છે- ઘી, તેલ વગેરે વસ્તુઓ મર્યાદિત સમય પછી કે રાત્રિ સુધી રાખવાં. સંચયનો અર્થ છે – ઘણા સમય સુધી ટકે તેવા ખાદ્યપદાર્થોને અધિક માત્રામાં અને અધિક દિવસ સુધી રાખવા કે સંગ્રહ કરવો. તન તન્ના વદ-ધંધઃ- (૧) તાડન - હાથ વગેરે દ્વારા મારવું, (૨) તર્જના - તર્જની આંગળી દેખાડવી, ભ્રકુટિ ચઢાવવી, ફટકારવું. (૩) વધ – લાકડી વગેરેથી પ્રહાર કરવો, (૪) બંધ - દોરી વગેરેથી બાંધવું અથવા તાડનાનો અર્થ ફટકારવું અને વધનો અર્થ મારવું - પીટવું.
વોયા - કાપોતીવૃત્તિ એટલે પક્ષીઓની વૃતિ. પક્ષીઓ બહુ સાવધાનપણે રહે છે અને સંગ્રહવૃત્તિથી રહિત હોય છે. કબૂતર પૂર્ણ પવિત્ર હૃદયવાળું અને ભદ્ર સ્વભાવી પંખી છે. તેના આ ગુણોને દષ્ટિમાં રાખી સાધુચર્યાને કાપોતીવૃત્તિ કહે છે. અહીદ્દી -જેમ સાપની દષ્ટિ પોતાના માર્ગ ઉપર જ હોય છે, તેમ સાધકે પોતાના ચારિત્રમાર્ગ પ્રત્યે એકાંત અર્થાત્ એકાગ્ર અને નિશ્ચલ દષ્ટિ રાખવી જોઇએ. fહુયં સં – (૧) નિભૂત, નિશ્ચલ, પૂર્ણ સાવધાન (૨) નિઃશંક એટલે સમસ્ત શંકાઓથી રહિત. રંવતરવણ – આ ભોગનું વિશેષણ છે. પંચલક્ષણનો અર્થ છે – શબ્દાદિ ઇન્દ્રિયવિષયરૂપ પાંચ લક્ષણવાળા. નારકીય દુઃખમૃતિની અભિવ્યક્તિ :४पा सो बिंतऽम्मा पियरो, एवमेयं जहा फुडं ।
इह लोए णिप्पिवासस्स, णत्थि किंचि वि दुक्करं ॥४५॥ શબ્દાર્થ :- રો - તે મૃગાપુત્ર, જિત - કહેવા લાગ્યો કે, અમ્મપિયરે - હે માતાપિતા, પડ્યું - સંયમ પાળવો, પર્વ - એવો કઠણ છે, રાહુલું . જેમ તમે કહ્યું, તો - આ લોકના પદાર્થોની, ળિખવાસ - ઇચ્છાથી રહિત વ્યક્તિને, વિ વિ = કંઈ પણ.
ભાવાર્થ :- આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું- હે માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે કે 'પ્રવ્રજ્યા દુષ્કર છે એ સ્પષ્ટ છે, પરંતુ જેની આ લોક સંબંધી બધી તૃષ્ણાઓ મરી ગઈ છે, એવી