________________
અધ્યયન–૧૬ : બ્રહ્મચર્ય સમાધિસ્થાન
ન બેસે. ૪. સ્ત્રીઓનાં મનોહર અને મનોરમ અંગોપાંગને નીરખીને એકીટસે ન જુએ, તેનું ચિંતન પણ ન કરે. ૫. સ્ત્રીના કામ વિકારજનક શબ્દ ન સાંભળે. ૬. પૂર્વાનુભૂત રતિ ક્રીડા વગેરેનું સ્મરણ ન કરે. ૭. સદા સ્વાદિષ્ટ, પૌષ્ટિક, સરસ આહાર ન કરે. ૮. પ્રમાણથી વધારે આહાર પાણીનું સેવન ન કરે, ઊણોદરી કરે, મુખથી ઓછું ખાય. ૯. શ્રૃંગાર, વિભૂષા કે સુશોભનની પ્રવૃત્તિઓ ન કરે. ૧૦. શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્ત ન બને.
સ્થાનાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રમાં બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં દસ સમાધિસ્થાનનું કથન છે અને આવશ્યક વૃત્તિ આદિ ગ્રંઘોમાં નવવાડનું કથિત છે.
નવ ગુપ્તિ, દસ સમાધિસ્થાન, નવવાડની તુલના :–
શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ઘાંગ સૂત્ર
નામ બ્રહ્મચર્યની નવ ગુપ્તિ | બ્રહ્મચર્યની નવ । ત્રુપ્તિ સ્ત્રી,પશુ, પંડકથી સંસક્ત સ્થાનનું સેવન |
સ્ત્રી,પશુ, પંડકથી વિવક્ત− રહિત સ્થાનનું સેવન કરે
કરે નહીં.
૧
૨ | સ્ત્રીની વાતો કરે નહીં. | ૩ |સ્ત્રી સ્થાનનો ઉપયોગ કરે નહીં.
૪ | સ્ત્રીની મનોહર, સુંદર ઈદ્રિયોને જુએ નહીં, તેનું
ચિંતન કરે નહીં.
૫ પ્રણીત (માદક) ભોજન કરે નહીં.
૭
८
૯
૧૦
અતિ માત્રામાં ભોજન કરે
નહીં.
પૂર્વ ભક્ત ભોગોનું સ્મરણ કરે નહીં.
શબ્દાનુવાદી, પાનુશી ગંધ, સ્વાદ, સ્પર્શ અને પ્રશંસાવાદી ન થાય અર્થાત શબ્દાદિમાં આસક્તિપૂર્વક પ્રવૃત થાય નહીં.
શાતાજન્ય સુખમાં આસક્ત થાય નહીં.
સ્ત્રીની વાતો કરે નહીં. સ્ત્રી સ્થાનનો ઉપયોગ કરે નહીં.
સ્ત્રીની મનોહર, સુંદર ઇંદ્રિયોને જુએ નહીં, તેનું ચિંતન કરે નહીં.
પ્રણીત (માદક) ભોજન કરે નહીં.
અતિ માત્રામાં ભોજન કરે |
નહીં.
પૂર્વે ભોગવેલા કામ ભોગોનું સ્મરણ કરે નહીં.
શ્રી ઉત્તરાયન સૂત્ર બ્રહ્મચર્ય દેશ સમાધિસ્થાન વિવક્ત શયનાસનનું સેવન કરે
શાતાજન્ય સુખમાં આસક્ત થાય નહીં, સુખશીલ બને નહીં..
સ્ત્રીની કથા–વાતો કરે નહીં. સ્ત્રી સાથે એક આસન ઉપર બેસે નહીં.
સ્ત્રીની મનોહર, દર દિયોને જુએ નહીં, તેનું ચિંતન કરે નહીં.
પાંતરનિ પાકથી સ્ત્રીના શબ્દો સાંભળે નહીં
પૂર્વે
ભોગવેલી રતિક્રીડાનું સ્મરણ
કરે નહીં.
પ્રણીત આહાર વર્જન
માનુવાદી, રૂપાનુવાદી ન અતિયાત્રામાં બોજન કરે નહીં.
થાય, કામોત્તેજક શબ્દાદિ વિષયોનું સેવન કરે નહીં,
૨૯૯
વિભૂષાનુવાદી થાયનહીં. અર્થાત વિભૂષાની પ્રવૃત્તિ કરે તk.
શબ્દાનુવાદી, રૂપ,રસ, ગંધ,સ્પર્શોનુવાદી ન થાય. વારંવાર
આસક્તિપૂર્વક શબ્દાદિ વિષયોને ભોગવે નહીં
|આવશ્યકતિ પંચ સાહિત્ય બ્રહ્મચર્યની નવ વાડ વિવક્ત શયનાસન નું સેવન કરે
સ્ત્રીની કથા પરિહાર નિષાદ્યાન્વેશન
સ્ત્રી અંગોપાંગ દર્શન ત્યાગ
કુંડયાંતર(ભીંત આંતરે) શબ્દ શ્રવણાદિ વર્જન
પૂર્વ ભોગ અસ્મરણ
પ્રણીત ભોજન ત્યાગ
અતિમાત્રામાં ભોજન ત્યાગ
વિભૂષા પરિવર્જન