SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૨ ઃ પરીષહ ૩૧ શરીરને કષ્ટ આપવું વગેરે. (ર) સંયમ સાધના કરતાં સુધાદિ કષ્ટો ઉપસ્થિત થાય, તો તેને નિર્જરાના લક્ષે સહન કરી લેવા, તે પરીષહજ્ય છે. આ અધ્યયનમાં બાવીસ પરીષહનું કથન છે. જેમાં પ્રજ્ઞા અને અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જ્ઞાનાવરણીયકર્મ છે. અલાભનું કારણ અંતરાય કર્મ છે. અરતિ, અચેલ, સ્ત્રી, નિષધા, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર, આ સાત પરીષા ચારિત્ર મોહનીયના ઉદયથી છે. દર્શન પરીષહમાં દર્શન મોહનીયનો હૃદય કારણ છે અને બાકીના ૧૧ પરીષહોની ઉત્પત્તિનું કારણ વેદનીય કર્મ છે. આમ આ અધ્યયનમાં પરીષહોનાં વિવેચનરૂપે સંયમી સાધકની સંયમચર્યાનું સાંગોપાંગ નિરૂપણ છે. ૦૦૦
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy