________________
| અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય
૪૦૫
|९१ लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा।
समो जिंदा पसंसासु, तहा माणावमाणओ ॥९१॥ શબ્દાર્થ :- નામાનાપે - લાભ અને હાનિમાં, કવિ - જીવનમાં, મને - મરણમાં, fધવા પસંસાસુ = નિંદા અને પ્રશંસામાં, માણાવમો =માન અને અપમાનમાં, સમો = સમભાવ રાખે. ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવન કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમપરિણામી બન્યા. |९२ गारवेसु कसाएसु, दंड सल्ल भएसु य ।
नियत्तो हास सोगाओ, अणियाणो अबंधणो ॥९२॥ શબ્દાર્થ :- ગળવાળો - નિદાન રહિત, અવંધળો = રાગ-દ્વેષાત્મક બંધન રહિત, નારવેસુત્રણ ગર્વ રહિત, સાસુ, ચાર કષાયોથી, વંકામસુત્ર ત્રણ દંડ, ત્રણ શલ્ય અને સાત ભયથી, હો - હાસ્ય અને શોકથી, ચિત્ત = નિવૃત્ત. ભાવાર્થ :- મૃગાપુત્ર અણગાર ગર્વ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય તથા શોકથી નિવૃત્ત થઈ વળી નિદાનથી અને બંધનથી મુક્ત થઈ ગયા. ९. अणिस्सिओ इहं लोए , परलोए अणिस्सिओ ।
वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥९३॥ શબ્દાર્થ :- સિઓ - આકાંક્ષા રહિત, આશા રહિત, અને - અશન (ખોરાક) મળવાથી, ત - અથવા, - આહાર નહીં મળવાથી, વાપીવંવો - વાંસલા અને ચંદનના સંયોગમાં સમભાવમાં રહે.
ભાવાર્થ :- મગાપુત્ર અણગાર આ લોક અને પરલોકની આશાઓથી નિરપેક્ષ થયા. આહાર મળે કે ન મળે અથવા કોઈ શરીરને ચંદન લગાડે કે વાંસલાથી કાપી નાંખે, એ બંને દશાઓમાં સમપરિણામી થયા. ९४ अप्पसत्थेहिं दारेहिं, सव्वओ पिहियासवे ।
अज्झप्पज्झाणजोगेहिं, पसत्थ दमसासणे ॥९४॥ શબ્દાર્થ - સખ્યત્વેર્દિ-અપ્રશસ્ત, હિંગધારોથી આવતાં, સવો-સમસ્ત,દિયાલવે - આશ્રવોને રોકીને, અખા ગોહિંઆધ્યાત્મિક શુભ ધ્યાનના યોગથી, પત્થરમાર • આત્મ દમનરૂપ પ્રશસ્ત સંયમમાં સ્થિર થયા.
ભાવાર્થ :- મગાપત્ર અણગારે અપ્રશસ્ત દ્વારોથી આવતાં આશ્રયોને સર્વ પ્રકારે બંધ કર્યો, તેમજ