________________
| અધ્યયન-૩: ચતુરંગીય
ઉત્પન્ન થઈ, પૃથક પૃથક રૂપે સમસ્ત વિશ્વનો સ્પર્શ કર્યો છે અર્થાત્ સમગ્ર વિશ્વમાં સર્વત્ર જન્મ મરણ
કર્યા છે.
૩ પાયા રેવનોપતુ, પરંતુ વિ પાયા !
___एगया आसुरे काये, अहाकम्मेहिं गच्छइ ॥३॥ શબ્દાર્થ – હાર્દિ . પોતાનાં શુભાશુભ કર્મ અનુસાર જીવ, પાયા - કયારેક, રેવનોતું - દેવલોકમાં, ગરપણું - નરકમાં, વિ. અને, સાસુરે છે - આસુરનિકામાં, છ • ઉત્પન થાય છે. ભાવાર્થ – પોતાનાં કરેલાં કર્મ અનુસાર જીવ કયારેક દેવલોકમાં, કયારેક નરકમાં અને કયારેક આસુરકાયમાં જન્મ ધારણ કરે છે. ४
एगा खत्तिओ होइ, तओ चंडाल बुक्कसो ।
तओ कीडपयंगो य, तओ कुंथू पिवीलिया ॥४॥ શબ્દાર્થ :- - ક્યારેક ક્ષત્રિય, હોદ્દ થાય છે, તો ત્યાર પછી, વંકાર જુવો = ચંડાલ અને વર્ણસંકર રૂપે જન્મ થાય છે, શીપયનો = કીડા અને પતંગિયાં, ય = અને, શ્યૂ = કુંથવા, ઝીણા જીવો, વિલિયા - કીડી. ભાવાર્થ :- આ જીવ કયારેક ક્ષત્રિય, કયારેક ચાંડાલ, કયારેક વર્ણસંકર, કયારેક કીડા, પતંગિયા, કંથવા કે કીડી થાય છે. તેથી ભવનપતિ દેવોના ગ્રહણ માટે અસુરકાય શબ્દનો પ્રયોગ કર્યો છે. સંક્ષેપમાં 'અસુર' અને 'દેવો' શબ્દપ્રયોગથી ચારે જાતિના દેવોનું ગ્રહણ થઈ જાય છે. આ રીતે ત્રીજી ગાથામાં દેવગતિ અને નરકગતિમાં જીવના પરિભ્રમણનું કથન છે. ચોથી ગાથામાં ક્ષત્રિય અને ચંડાલ શબ્દ પ્રયોગથી સર્વ મનુષ્યો અને કીટ પતંગિયાદિથી તિર્યંચોનું ગ્રહણ થાય છે. આ રીતે બને ગાથા દ્વારા ચારેય ગતિના પરિભ્રમણનું વિધાન છે.
एवमावट्ट जोणीसु, पाणिणो कम्मकिव्विसा ।
ण णिविजंति संसारे सव्वडेसु व खत्तिया ॥५॥ શબ્દાર્થ – સવ્વસુ સમસ્ત પદાર્થો, qત્ત =જેમ ક્ષત્રિય લોકોને પર્વ = તેમજ, સંસારે - સંસારમાં, વિવ્રિતા - અશુભ કર્મથી પીડાયેલાં, પાળિો - પ્રાણીઓ, આવ ની - જન્મ મરણના ચક્રથી, વિવિધ પ્રકારની યોનિમાં પરિભ્રમણથી, ન વિલિ - નિવૃત્ત થતાં નથી. ભાવાર્થ :- આવી રીતે કર્મોથી મલિન અને દુઃખી જીવ અનાદિ કાળથી આવર્ત સ્વરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસારદશાથી નિર્વેદ પામતા નથી અર્થાત્ તેઓ જન્મ મરણના ચક્રથી મુક્ત થવાની ઈચ્છા કરતા નથી. જેમ ક્ષત્રિયો ચિરકાળ સુધી સમગ્ર ઐશ્વર્ય અને સુખ સાધનોનો ઉપભોગ કરવા છતાં પણ