________________
અધ્યયન-૧૭: પાપભ્રમણીય
- સત્તરમું અધ્યયન VIE/K પાપભ્રમણીય
VIEWS
જ્ઞાનમાં પાપભ્રમણતા :
जे केइ उ पव्वइए णियंठे, धम्म सुणित्ता विणओववण्णे ।
सुदुल्लह लहिउ बोहिलाभ, विहरेज्ज पच्छा य जहासुहं तु ॥१॥ શબ્દાર્થ :- — - શ્રુત-ચરિત્રરૂપ ધર્મને, મુળા - સાંભળીને,
વિવવUM - જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી વિનયયુક્ત બની, કુwi૬ - અત્યંત દુર્લભ, બોરિણામ = ધર્મનો બોધ (ઉપદેશ),
હિ૩ = પ્રાપ્ત કરીને, ને છેડ઼ = કેટલાક, કોઈ એક, ધ્વફા = દીક્ષા લઈને, પિયરે = નિગ્રંથ બને છે, તુ. પરંતુ, પછી દીક્ષા લીધા પછી, મહાસુદં, જેવી રીતે સુખ થાય તેમ સ્વચ્છંદી પણે, વિહs - વિચરે છે. ભાવાર્થ :- કેટલાક મુમુક્ષુ સાધક શ્રત – ચારિત્રરૂપ ધર્મ સાંભળીને, અત્યંત દુર્લભ બોધિલાભને પ્રાપ્ત કરીને, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ વિનય સંપન્ન થઈ નિગ્રંથ રૂપે પ્રવ્રજિત થાય છે, પણ પાછળથી સ્વછંદ વિહારી બની જાય છે. અર્થાત્ પોતાની ઈચ્છા પ્રમાણે રહે છે.
सेज्जा दढा पाउरणं मे अत्थि, उप्पज्जइ भोत्तुं तहेव पाउं ।
जाणामि ज वट्टइ आउसु त्ति, किं णाम काहामि सुएण भते ॥२॥ શબ્દાર્થ - મોજું હે પૂજ્ય ગુરુદેવ, ને મને, કદી - સુરક્ષિત, તેના સ્થાન, Oિ મળ્યું છે, પાડર ,ઓઢવા માટે વસ્ત્ર પણ મારી પાસે છે, મોડું ખાવા માટે ખોરાક અને, પા-પીવા માટે પાણી પણ, ૩ખાઇ મળી જાય છે, આ ૩૩ - હે આયુષ્યમાનુ! ગુરુદેવ, વ૬ વર્તમાન કાળમાં જે થઈ રહ્યું છે તે, નાણાનિ - હું જાણું છું. ઉત્ત- તો પછી, સુખ-શાસ્ત્ર ભણીને, વિંગામ - શું વાહન = કરીશ? ભાવાર્થ – સ્વેચ્છાચારી શ્રમણ આ પ્રમાણે કહે છે કે હે આયુષ્યમાન પૂજ્ય ગુરુદેવ! મને રહેવા માટે સુરક્ષિત સ્થાન (ઉપાશ્રય) મળી જાય છે, ઓઢવા માટે વસ્ત્ર પણ મારી પાસે છે, ખાવા પીવા માટે યથેચ્છ પદાર્થો મળી રહે છે, જે વર્તમાનમાં થાય, તે હું પ્રત્યક્ષ જાણું જ છું, તો પછી હવે શાસ્ત્રનું અધ્યયન શા માટે કરું?