________________
[ ૩૮૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવિધ દુખોથી પીડિત થઈને દુઃખી થાય છે. २१ अद्धाणं जो महंतं तु, सपाहेओ पवज्जइ ।
__ गच्छंतो सो सुही होइ, छुहा तण्हा विवज्जिओ ॥२१॥ શબ્દાર્થ :- સપાહે (સTemો) - પાથેય (ભાથું) સહિત, શુદ્દાત વિવાઓ - ભૂખ તરસથી રહિત થઈને, સુદીદોઙ = સુખી થાય છે. ભાવાર્થ :- જે વ્યક્તિ લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે, તે માર્ગમાં આગળ જતાં ક્ષુધા અને તૃષાથી રહિત થઈ સુખી થાય છે. स एवं धम्म पि काऊणं, जो गच्छइ परं भवं ।
गच्छतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥२२॥ શબ્દાર્થ - થર્ના -ધર્મનું આચરણ કરીને, અખેગે - અલ્પકર્મવાળો, હળુકર્મી જીવ, અયો - વેદનાથી રહિત થઈને. ભાવાર્થ :- જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે, તે ત્યાં જઈને હળુકર્મી અને વેદનાઓથી મુક્ત થઈને સુખી થાય છે. २३ जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू ।
सारभंडाणि णीणेइ, असार अवउज्झइ ॥२३॥ શબ્દાર્થ :- નહીં જે રીતે, જે ઘરમાં, નિત્તમ આગ લાગી જવાથી, તલ્સ -તે, દત્ત - ઘરનો, નો - જે, દૂ. સ્વામી, માલિક, સામંડળ - સાર વસ્તુને, મૂલ્યવાન આભૂષણ–વસ્ત્ર વગેરે, ળો - બહાર કાઢી લે છે, કારં, અસાર, નકામી, અલ્પ મૂલ્યવાળી વસ્તુઓ, વફા - છોડી દે છે. ભાવાર્થ :- ઘરને આગ લાગતાં ઘરધણી જેમ કિંમતી વસ્તુઓ કાઢી લે છે અને નકામી અસાર વસ્તુઓ છોડી દે છે. २४ एवं लोए पलित्तम्मि, जराए मरणेण य ।
अप्पाणं तारइस्सामि, तुब्भेहिं अणुमण्णिओ ॥२४॥ શબ્દાર્થ :- સમિ-બળી રહેલા, તો આ લોકમાંથી, તુવેદિતમારી, પુનurગો = આજ્ઞા મળતાં, અને હું મારા આત્માને, તારરૂસ્તામિ = તારીશ, ઉગારીશ. ભાવાર્થ :- તેમ આ આખો લોક જરા અને મરણથી અર્થાત તેનાં દુઃખોથી બળીજળી રહ્યો છે. આપ