________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય
[ ૪૩૫ ]
५५ तुझं सुलद्धं खु मणुस्स जम्म, लाभा सुलद्धा य तुमे महेसी ।
तुब्भे सणाहा य सबंधवा य, ज भे ठिया मग्गे जिणुत्तमाणं ॥५५॥ શબ્દાર્થ :- મહેલી = હે મહર્ષિ!, તુ = તમારો, કુ = ખરેખર (વાસ્તવમાં), યુદ્ધ = સુલભ–સફળ છે, તુને = તમે, તમ = વાસ્તવિક લાભ, તુલા = પ્રાપ્ત કર્યો છે, તુP = તમે જ,
[ સનાથ, સાધવા - સબાંધવ છો, ન - કારણ કે, બે- તમે, નિપુત્તમ - સર્વોત્તમ જિનેન્દ્ર ભગવાનના, મને - માર્ગમાં, થિ = સ્થિત થયા છો.
ભાવાર્થ :- રાજા શ્રેણિક - હે મહર્ષિ! આપનો મનુષ્ય જન્મ સફળ છે. આપની અન્ય ઉપલબ્ધિઓ પણ સફળ છે. આપ સાચા સનાથ અને સબાંધવ છો કારણ કે આપ જિનેશ્વરના સંયમ માર્ગમાં સ્થિત છો. ५६ तं सि णाहो अणाहाणं, सव्वभूयाण संजया ।
खामेमि ते महाभाग, इच्छामि अणुसासिउं ॥५६॥ શબ્દાર્થ :- મામા - હે મહાભાગ!, નં-આપ, અનાહા-અનાથોના, Tદો-નાથ, - છો, સંગ - હે મુનિ! તમે, સવ્વભૂવાજ - સમસ્ત પ્રાણીઓના, બાદો - નાથ છો, હે પૂજ્ય! જો મારો કંઈ અપરાધ થયો હોય તો તે માટે, તે - આપ પાસે, હાનિ - ક્ષમા માગું છું અને હું આપ દ્વારા, અ લિઉં - શિક્ષા પ્રાપ્ત કરવા માટે, ઉપદેશ સાંભળવા માટે, છામિ - ઈચ્છા કરું છું. ભાવાર્થ :- હે સંયત ! આપ બધા અનાથ જીવોના નાથ છો, હે મહાભાગ ! હું આપની ક્ષમા માગું છું અને હું આપની પાસે ઉપદેશ સાંભળવા ઈચ્છું છું. ५७ पुच्छिऊण मए तुब्भं, झाणविग्यो य जो कओ ।
णिमंतिया य भोगेहिं, तं सव्वं मरिसेहि मे ॥५७॥ શબ્દાર્થ :- મ = મેં તમારી પાસે પ્રવ્રજ્યાનું કારણ, પુછપ = પૂછીને, ગો = જે, તુN = તમોને, સ્ફવિવો = ધ્યાનમાં વિદન, ગો કર્યું છે, વ = અને, પરંભોગોને માટે,fમતિયા = નિમંત્રિત કરીને તમારો જે અપરાધ કર્યો છે, તે = તેને, સબં = બધા અપરાધોને માટે, મને, રિલેટિ - ક્ષમા પ્રદાન કરો. ભાવાર્થ :- મેં આપને પ્રશ્નો પૂછી આપના ધ્યાનમાં વિદન કર્યું અને ભોગો ભોગવવા આમંત્રણ આપ્યું, તે બધા અપરાધોની આપ મને ક્ષમા કરો. ५८ ____ एवं थुणित्ताण स रायसीहो, अणगारसीहं परमाइ भत्तिए ।
सओरोहो सपरियणो सबंधवो, धम्माणुरत्तो विमलेण चेयसा ॥५८॥