________________
| ३१०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
आयरियाह-णिग्गंथस्स खलु अइमायाए पाणभोयणं आहारेमाणस्स, बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंक हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे अइमायाए पाणभोयणंआहारेज्जा । शार्थ :- अइमायाए - अति मात्रामा, पाणभोयणं - आडार पाए, णो आहारेत्ता हवइ - सेवन तो नथी. ભાવાર્થ :- જે પ્રમાણથી વધારે અતિ આહારપાણી કરતા નથી, તે નિગ્રંથ છે. ५२-तेनुं शुं ॥२५॥ छ ? ઉત્તર–આચાર્યે કહ્યું–જે પ્રમાણથી વધારે આહાર કરે છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય કે ઉન્માદ થાય, દીર્ઘકાલિક રોગાતક થાય, કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે પ્રમાણથી અધિક આહાર – પાણીનું સેવન કરવું જોઈએ નહીં અર્થાત જરૂરિયાતથી વધારે ખાવું નહીં, પરંતુ સદાય ઉણોદરી કરવી. विवेयन :अइमायाए :- मानना प्रमाथी वारे वेषु, ते अतिमात्रा छ. प्रत्येव्यतिने संतो५४।२६ माहार લેવાનો અનુભવ (જ્ઞાન) હોય જ છે. પ્રમાણથી અધિક ભોજન કરવાથી બ્રહ્મચર્યની ક્ષતિ થાય છે. માત્રાથી ઓછું ખાવું, તે ઉણોદરી તપ છે. નિગ્રંથને બ્રહ્મચર્યના રક્ષણ માટે અલ્પ માત્રામાં ખોરાક લેવો અને ઊણોદરી તપ કરવું જરૂરી છે. (6) विभूषा संयम :११ णो विभूसाणुवाई हवई, से णिग्गंथे ।
तं कहमिति चे? ___ आयरियाह-णिग्गंथस्स खलु विभूसावत्तिए, विभूसियसरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ । तओ णं तस्स इत्थिजणेणं अभिलसिज्जमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे विभूसाणुवाई हवेज्जा ।। शार्थ :- णो विभूसाणुवाई हवई = शरी२ विभूषित तो नथी, विभूसावत्तिए -