________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
|३२ जे केइ पत्थिवा तुझं, णाणमंति णराहिवा ।
वसे ते ठावइत्ताण, तओ गच्छसि खत्तिया ॥३२॥ શબ્દાર્થ :- ખરવા - હે નરેન્દ્ર, ને- જે, જે . કોઈ, સ્થિવા- હે રાજન, તુ - તને, નાગરિ - નમન કરતા નથી, તે - તેને, વસે વશમાં, વાવત્તા - કરીને. ભાવાર્થ :- હે ક્ષત્રિય! હે નરાધિપતિ! કેટલાક રાજાઓ કે જે આપને નમ્યા નથી અર્થાત્ આજ્ઞામાં આવ્યા નથી, તેને વશ કરીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો. स एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।।
તો ની રસી, વિવું ગમેqવી II રૂરૂ II ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું३४ जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।
एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥३४॥ શબ્દાર્થ :- નો - જે પુરુષ, કુપ - દુર્જય, iાને - સંગ્રામમાં, સહજું સદM - દસ લાખ સુભટો પર, નિને - વિજય પ્રાપ્ત કરે છે, જીતી લે છે, પdi - એક આત્મા, ૩ખM - પોતાના આત્માને,
નિઝ - જીતે છે, એ બન્નેમાં, તે -એ મહાત્માનો, પણ આ, ગો -વિજય જ, પરનો = શ્રેષ્ઠ વિજય છે. ભાવાર્થ :- જે દુર્જય એટલે ખૂનખાર સંગ્રામમાં દશ લાખ યોદ્ધાઓને એકલો જ જીતી લે છે. તેની અપેક્ષાએ વિષય કષાયોમાં પ્રવૃત્ત પોતાના આત્માને જીતી લેનાર કે વશ કરી લેનાર મોટો વિજેતા છે. અથવા આત્માને વશ કરી લેનારનો વિજય જ શ્રેષ્ઠ વિજય છે. ३५ अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ ।
अप्पाणमेवमप्पाणं, जिणित्ता सुहमेहए ॥३५॥ શબ્દાર્થ :- બપ્પાનેર - આત્માની સાથે જ, ગુજ્ઞાહિ - યુદ્ધ કરવું જોઈએ, - બહારનાં, ગુફોન યુદ્ધથી, તે તને, વિ - શું લાભ છે, અખાનેવ - કેવળ પોતાના આત્મા દ્વારા,
Mાઈ - આત્માને, નાળા - જીતવાથી, સુ€ - સાચું સખ, પણ - પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- પોતાના આત્મા સાથે જ યુદ્ધ કરો, બહારના રાજાઓ વગેરે સાથેના યુદ્ધથી શું વળવાનું છે? કારણ કે વિષયકષાયમાં પ્રવૃત્ત આત્માને જ્ઞાનાત્મા દ્વારા જીતવાથી જ સાચાં કે શાશ્વત સુખોને પ્રાપ્ત કરી શકાય છે.