________________
| અધ્યયન-૯:નમિપ્રવ્રજ્યા
.
૧૬૯
|३६ पंचिंदियाणि कोहं, माणं मायं तहेव लोहं च ।
दुज्जयं चेव अप्पाणं, सव्वं अप्पे जिए जियं ॥३६॥ શબ્દાર્થ :- ધરિયાજિ. પાંચ ઈન્દ્રિયો, કોદં, ક્રોધ, માં ,માન, નવં - માયા, તહેવઆ રીતે, તેમજ, નોરં-લોભ, વેવ - તથા, કુwયં દુર્જય, અમાપ - આત્મા, મન, સઘં .આ સર્વ, અને ન પોતાના આત્માને, નિર = જીતી લેવાથી, નિયં - સ્વતઃજીતાય જાય છે. ભાવાર્થ :- પાંચ ઈન્દ્રિયો, ક્રોધ, માન, માયા, અને લોભ તથા આત્મા (મન), આ બધાને જીતવા દુષ્કર છે, છતાં એક પોતાના આત્માને જીતી લીધા પછી એ બધાંને જીતી શકાય છે. વિવેચન :છા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નિમિરાજર્ષિને કહ્યું – તમે સામર્થ્યવાન નરાધિપતિ છો, માટે આપને નહીં નમનાર રાજાઓને નમાવીને, પોતાના જ વશમાં કરીને પછી જ તમારે દીક્ષા લેવી જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું– બાહ્ય શત્રુઓને જીતવાથી શું લાભ? કેમ કે તેમાં સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી, પાંચ ઈન્દ્રિય, ક્રોધાદિ કષાય અને દુર્જેય મન વગેરેથી યુક્ત આત્માને જીતવાથી સર્વને જીતી શકાય છે. આ વિજય જ શાશ્વત સુખનું કારણ છે. અતઃમુમુક્ષુ આત્મા દ્વારા શાશ્વત સુખવિઘાતક કષાયાદિ યુક્ત આત્મા જ જીતવા યોગ્ય છે. આમ હું બાહ્ય શત્રુઓ પર વિજયની ઉપેક્ષા કરી આત્માને જીતવામાં જ પ્રવૃત્ત છું. કુળવં રેવ અખા :- (૧) જે અનેક પ્રકારનાં અધ્યવસાયોમાં સતત ગમન કરે છે, તે મન જ દુર્જય છે, (૨) વિષય કષાયમાં પ્રવૃત્ત આત્મા જ દુર્જય છે. આ આત્માને જીતી લેવાથી બધા જ બાહ્ય શત્રુઓ જીતાઈ જાય છે. () યજ્ઞાદિની પ્રેરણા :३७ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३७॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું३८ ___ जइत्ता विउले जण्णे, भोइत्ता समण माहणे ।
दच्चा भोच्चा य जिट्ठा य, तओ गच्छसि खत्तिया ॥३८॥ શબ્દાર્થ - જિતે-મોટા મોટા, નો - મહાયજ્ઞ, મફત્ત - કરાવીને, તેના માહો - શ્રમણ અને બ્રાહ્મણોને, મોફા = ભોજન કરાવીને, દ્રશ્વ = દાન આપીને, મોક્વ = સુખ ભોગવીને,નિર્દી