________________
[ ૧૦૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
દુઃખોથી અત્યંત ભય પામે છે. १२ सुया मे णरए ठाणा, असीलाणं च जा गई।
बालाणं कूरकम्माणं, पगाढा जत्थ वेयणा ॥१२॥ શબ્દાર્થ – કે -મેં ગરV - નરકમાં ઉત્પન્ન થવાનાં કાળા - સ્થાનોના વિષયમાં, સુવા - સાંભળ્યું છે, અનીતા - દુઃશીલ પુરુષોની, ગા - જે, તે જ, પાછું - ગતિ થાય છે, નરકગતિ થાય છે, કલ્થ - જ્યાં, તૂનખ્ખા - ક્રૂર કર્મવાળા, વાલાપ - બાળ, અજ્ઞાની જીવોને, પIઠી - પ્રગાઢ, અસહ્ય, વેણT - વેદના થાય છે. ભાવાર્થ - ધર્માચરણ રહિત તે પ્રાણીઓની જે ગતિ થાય છે, તે નરક ગતિના વિષયમાં મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે કે ત્યાં તે અજ્ઞાની ક્રૂરકર્મા પ્રાણીઓને અત્યંત દુસ્સહ વેદનાઓ ભોગવવી પડે છે. २४ तत्थोववाइयं ठाणं, जहा मेयमणुस्सुयं ।
आहाकम्मेहिं गच्छतो, सो पच्छा परितप्पइ ॥१३॥ શબ્દાર્થ :- તત્થ ત્યાં નરકમાં, ૩વવાય = ઉત્પન થવાનું, = સ્થાન, નદી = જેવું દુઃખદાયી છે, જે - મેં, ક્યું - એ વિષયમાં, પુસુગં - સાંભળ્યું છે, પછી - પછી, આયુષ્ય ક્ષીણ થવા પર,
આ હિં . પોતાનાં કર્મો અનુસાર ત્યાં, છતો - જતાં, ગયા પછી, તો - તે જીવ, પરિતખ - દુઃખી થાય છે, પરિતાપ પામે છે. ભાવાર્થ :- મેં સાંભળ્યું છે કે નરકમાં ઉપજવાનું સ્થાન કુંભ રૂપે હોય છે, તેમાં જીવોનો દુઃખપૂર્વક જન્મ થાય છે. એવા દુઃખના સ્થાનમાં અજ્ઞાની પ્રાણીઓ પોતાનાં કરેલાં કર્મોના કારણે ઉત્પન્ન થાય છે અને અતિશય દુઃખ ભોગવતાં પશ્ચાત્તાપ કર્યા કરે છે. १४ __ जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं ।
विसमं मग्गमोइण्णो, अक्खे भग्गम्मि सोयइ ॥१४॥ १५ एवं धम्मं विउक्कम्म, अहम्मं पडिवज्जिया ।
बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयइ ॥१५॥ શબ્દાર્થ - કદ = જેમ,
સીઓ = ગાડીવાળો, નાઈ = જાણી જોઈને, સમં = સપાટ, સમતલ, મહાપદં - મહાપથ, રાજપથ, સારા માર્ગને, હિન્દ્રા - છોડીને, વિલન - વિષમ, મi - માર્ગમાં, સોફvો- પહોંચી જાય, ઊતરી જાય, ગાડીને લઈ જાય, અવલે - ધરી, માનિ - તૂટી જવાથી, સોય - શોક કરે છે, પસ્તાવો કરે છે, પ . એ જ રીતે, ધમ્મ - ધર્મને, વિડન્મ . છોડીને, અહમ્ - અધર્મને, વિનિયા સ્વીકાર કરનાર, વાતે - અજ્ઞાની જીવ, નવુમુદ - મૃત્યુના મુખમાં, પત્ત - જતાં (પશ્ચાત્તાપ કરે છે), અજણે મને વ -જેમ ધરી તૂટી જવાથી, તોય -