________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય
૪૨૭ |
અન્ય પ્રકારની અનાચતા :३८ इमा हु अण्णा वि अणाहया णिवा, तमेगचित्तो णिहुओ सुणेहि ।
णियंठधम्म लहियाण वि जहा, सीयंति एगे बहुकायरा णरा ॥३८॥ શબ્દાર્થ :- HT - આ, ૩ણા વિ- બીજા પ્રકારની, બીજી પણ, અપાયા - અનાથતા છે, તે = તેને તમે, દગો = સ્થિરતાપૂર્વક, પિત્તો = એકાગ્ર ચિત્તે, સુદિ = સાંભળો, ગદ = જેમ કે, કિંથ - નિગ્રંથધર્મને, દિયા વિ. પ્રાપ્ત કરીને પણ, પ - કેટલાક, વહુwાયરી- અત્યંત કાયર, નિર્બળ સાધક, છ, મનુષ્ય, રીતિ - ધર્મના વિષયમાં શિથિલ થઈ જાય છે.
ભાવાર્થ :- હે રાજન ! આ એક બીજી પણ અનાથતા છે; તે શાંત ચિત્તે એકાગ્ર થઈ સાંભળો. ઘણા એવા કાયર-નિબળ સાધક હોય છે, જે નિગ્રંથ ધર્મ અંગીકાર કરીને પણ તેનું આચરણ કરવામાં દુઃખાનુભવ કરે છે અર્થાત્ તેનું આચરણ કરવામાં શિથિલ થઈ જાય છે.
३९ जो पव्वइत्ताण महव्वयाई, सम्मं च णो फासयइ पमाया ।
अणिग्गहप्पा य रसेसु गिद्धे, ण मूलओ छिण्णइ बंधणं से ॥३९॥ શબ્દાર્થ :- નો - જે સાધુ, બ્રા -દીક્ષા લઈને, પનીય - પ્રમાદ વશ, મધ્યયારું - પાંચ મહાવ્રતોનું, સાં સમ્યફ પ્રકારથી, નો પાલવ - પાલન કરતો નથી, માણસાદવા - ઇન્દ્રિયોને આધીન બનીને, લેસુ - રસોમાં, ગિદ્ધગૃધ રહે છે, જે - તે સાધુ, સંપ કર્મોનાં બંધનો, મૂત્રનો - મૂળથી, ૫ - નથી, છvખડુ (છિદ્દ) - કાપી શકતો.
ભાવાર્થ :- જે પ્રવજ્યા ગ્રહણ કરીને પ્રમાદવશ મહાવ્રતોનું સમ્યક પાલન કરતો નથી, પોતાના આત્માનો નિગ્રહ કરતો નથી અર્થાત્ મન અને ઇન્દ્રિયોને અંકુશમાં રાખતો નથી, રસ આદિ ઇન્દ્રિય વિષયોમાં વૃદ્ધ થઈ જાય છે, તે ભિક્ષુ રાગદ્વેષ રૂપ સંસારનાં બંધનને મૂળથી છેદી શકતો નથી અર્થાતુ સમસ્ત કર્મક્ષય કરી મુક્ત થઈ શકતો નથી. ४० आउत्तया जस्स ण अस्थि काइ, इरियाए भासाए तहेसणाए ।
आयाण णिक्खेव-दुगुछणाए, ण वीरजाय अणुजाइ मग्गं ॥४०॥ શબ્દાર્થ :- રિયા - ઈર્યા, માલા - ભાષા, પલાણ - એષણા, માયા બિહેવ - આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, તા લુગુણા તથા પરિષ્ઠાપના સમિતિમાં, નસ = જે સાધુને, વા- કાંઈ પણ, આડયા- ઉપયોગ, ન સ્થિ નથી, વીરગાયું - ભગવાન મહાવીરે કહેલા, મm - સંયમ માર્ગનું, " અજુગા- અનુસરણ કરતો નથી, પાલન કરતો નથી. ભાવાર્થ :- જે સાધુ ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ તથા ઉચ્ચાર પાસવણાદિ પરિષ્ઠાપન