________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બેસવાનો પરીષહ, (૨૨) તેના પરદે રહેવાના સ્થાનની પ્રતિકૂળતાનો પરીષહ, મકાનનો પરીષહ, (૧૨) અવFoોણ પીશે - ગાળો, અપશબ્દો વગેરે કઠોર વચનોનો પરીષહ, (૧૩) વરુ
દે , મારપીટ વગેરેનો પરીષહ. (૨૪) નાવા પીવડે - ભિક્ષા માંગવાનો પરીષહ, (૨૯) અનામ પુરસદે = પદાર્થોની યાચના કરવા છતાં ન મળવાથી થતો પરીષહ, (૧૬) રોમાં પરીષદે - શરીરમાં રોગ-વ્યાધિ થવાનો પરીષહ, (૨૭) તજ પાસ કરી દે - તૃણ, કંટક વગેરે ખેંચવાનો પરીષહ, (૧૮) ગત્ત પરદે પરસેવાનો, મેલનો પરીષહ, (૨૨) સવારપુરવાર પરીસદે . માન સન્માનથી કે તેની ઈચ્છાથી થતો પરીષહ, (૨૦) પણ પરદે . અલ્પ બુદ્ધિનો પરીષહ. (ર) અUMણ પર - આત્માજ્ઞાન ન થવાનો પરીષહ અર્થાતુ અવધિજ્ઞાન વગેરે ન થવાનો પરીષહ, (૨૨) કંસા પરદ = ધર્મમાં શ્રદ્ધાથી વિચલિત થવાનો પરીષહ. ભાવાર્થ :- કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા બાવીસ પરીષહોને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચિત કરીને તેનો પરાભવ કરીને અર્થાત્ તેને જીતીને ભિક્ષાચર્યા માટે વિચરતા સાધક તેનાથી આક્રાંત થઈને પણ વિચલિત થતા નથી. તે પરીષહો આ પ્રમાણે છે
(૧) સુધા પરીષહ (૨) પિપાસા પરીષહ (૩) શીત પરીષહ (૪) ઉષ્ણ પરીષહ (૫) ડાંસ મચ્છર પરીષહ (૬) અચેલ પરીષહ (૭) અરતિ પરીષહ (૮) સ્ત્રી પરીષહ (૯) ચર્યા પરીષહ (૧૦) નિષદ્યા પરીષહ (૧૧) શય્યા પરીષહ (૧૨) આક્રોશ પરીષહ (૧૩) વધુ પરીષહ (૧૪) યાચના પરીષહ (૧૫) અલાભ પરીષહ (૧૬) રોગ પરીષહ (૧૭) તૃણ સ્પર્શ પરીષહ (૧૮) જળ (મેલ) પરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (૨૦) પ્રજ્ઞા પરીષહ (૨૧) અજ્ઞાન પરીષહ (૨૨) દર્શન પરીષહ. પરીષહ કથનની પ્રતિજ્ઞા :|१ परीसहाणं पविभत्ति, कासवेणं पवेइया ।
तं भे उदाहरिस्सामि, आणुपुव्विं सुणेह मे ॥१॥ શબ્દાર્થ - પરીકથા - પરીષહોના જે, રમત્ત વિભાગો, ભેદો, પવફા કહ્યા છે, સં. તે ભેદોનું સ્વરૂપ, બે - તમોને, ડારિરિ - કહીશ, કપુપુર્વ - ક્રમશઃ, મે - મારાથી, સુદ - સાંભળો. ભાવાર્થ – હે જંબૂ! કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે પરીષહોના જે પ્રકારો વર્ણવ્યા છે, તે હું તમને કહીશ અર્થાત્ હું કહું છું, તે તમે ક્રમશઃ સાંભળો. (૧) સુધા પરીષહ :| २ दिगिंछा-परिगए देहे, तवस्सी भिक्खू थामवं ।
ण छिंदे, ण छिंदावए, ण पए ण पयावए ॥२॥