________________
| અધ્યયન–૧૪: ઈષકારીયા
૨૭૫ |
ભાવાર્થ :- આ લોકમાં જેમ પાંખ રહિત પક્ષી, યુદ્ધમાં સેના વિનાનો રાજા, વહાણયાત્રામાં ધનહીન વેપારી કયાં ય સફળ થતા નથી, તેમ પુત્રો વિના મારું ઘરમાં રહેવું તે નિષ્ફળ છે. |३१ सुसंभिया कामगुणा इमे ते, संपिंडिया अग्गरसप्पभूया ।
भुंजामु ता कामगुणे पगाम, पच्छा गमिस्सामु पहाणमग्गं ॥३१॥ શબ્દાર્થ :- સરસ = પ્રધાનરસયુક્ત, ઉત્તમ સુખકારક, રૂ= એ, = ઉત્તમ, તે - તમને, નબૂથ- પર્યાપ્ત રૂપમાં, સંકિયા - પ્રાપ્ત થયા છે, તા- તેથી, ઉમં ઘણી સારી રીતે, મુંનામુ - ભોગવીએ અને પછી પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે, પહાણના મુખ્યમાર્ગ (સંયમોને, મિસામું = અંગીકાર કરશું. ભાવાર્થ :- પુરોહિત પત્ની – સુસંસ્કૃત એટલે સુસજ્જિત અને સમ્યકરૂપે સંગૃહિત, એકઠાં કરેલાં ઉત્તમ સુખકારક, વિષયભોગના સાધનો આપણી પાસે છે, તેથી હમણાં તે ઈન્દ્રિયોના શબ્દાદિક વિષયોને ઇચ્છા પ્રમાણે ભોગવીએ, ત્યાર પછી આપણે મુનિધર્મ, સંયમમાર્ગને અંગીકાર કરીશું. ३२ भुत्ता रसा भोइ जहाइ णे वओ, ण जीवियट्ठा पजहामि भोए ।
__ लाभ अलाभं च सुहं च दुक्ख, सचिक्खमाणो चरिस्सामि मोणं ॥३२॥ શબ્દાર્થ - મોડું - હે ભાગ્યશાલિની, પ્રિયા, ભદ્ર, ! - ઉત્તમ સુખોને, કામ ભોગોને, મુત્તા - આપણે ભોગવી લીધા છે, તો - યુવાવસ્થા હવે, ને - આપણને, નહાફુ - છોડી રહી છે, જોર - ભોગોને, નામિ -છોડવા ઈચ્છું છું, જ નાવિયા - ગૃહસ્થ જીવનથી કોઈ પ્રયોજન નથી, અસંયમ જીવન માટે, તામ-લાભ, અલાર્મ હાનિ, સુદ-સુખ, દુ-દુઃખ બધાનો, વિષમાપો- પૂર્ણ વિચાર કરીને જ, મોળ - હું સંયમ, વરસ્સાને સ્વીકાર કરીશ. ભાવાર્થ :- પુરોહિત – હે ભદ્રે ! આપણે કામભાગોને ભોગવી લીધા છે, યુવાવસ્થા આપણો સાથ છોડી રહી છે. હું કોઈ અસંયમી કે સ્વર્ગીય જીવનના લોભથી ભોગોનો ત્યાગ કરી રહ્યો નથી, પરંતુ ત્યાગી જીવનના લાભ અને અલાભ, સુખ અને દુઃખ વગેરેનો ખૂબ વિચાર કરીને જ મુનિધર્મને અંગીકાર કરીશ અને તેનું પાલન કરીશ અર્થાત્ મારે મોક્ષ માટે દીક્ષા લેવી છે, કામભોગો માટે નહીં. ૩૩ મા તુાં નોરિયાઇ સંમરે, ગુણો વ દ પડતોની !
भुंजाहि भोगाइं मए समाणं, दुक्खं खु भिक्खायरियाविहारो ॥३३॥ શબ્દાર્થ :- ૪ - જે રીતે, હિલોત્તમી - જલપ્રવાહની સન્મુખ જનાર, ગુvો - વૃદ્ધ, ઇલો = હંસને પસ્તાવું પડે, મા હુ તુમ = તમોને પણ તેમ પસ્તાવું ન પડે, તોરિયા = ઘર પરિવારની, સંમરે = યાદ આવવાથી શોક ન કરવો પડે, મ = મારી, સમાપ = સાથે ગૃહસ્થાવસ્થામાં રહેતાં, મોડું