________________
અધ્યયન-૮: કપિલીય .
૧૪૫
पाणे य णाइवाएज्जा, से समिए त्ति वुच्चइ ताई ।
तओ से पावयं कम्म, णिज्जाइ उदगं व थलाओ ॥९॥ શબ્દાર્થ - પગે -જે પ્રાણીઓની, વાળા -હિંસા નથી કરતો, જે - તે, તારું-છ કાયનો રક્ષક, સમા ત્તિ = પાંચ સમિતિનો ધારક, અહિંસક, વુક્રર્ = કહેવાય છે, તો તે = તેનાથી, તે આત્માર્થી, પવયં શમ્મ - પાપકર્મો, અશુભ કર્મો, લાડુ દૂર થઈ જાય છે, નીકળી જાય છે, થનાઓ - જેમ ઊંચી કે ઢાળવાળી જમીન પરથી, ૩૧ ૩ - પાણી જતું જ રહે.
ભાવાર્થ :- જે પ્રાણીઓની હિંસા કરતા નથી, તે છ કાયના રક્ષક સમ્યક આચરણવાળા કહેવાય છે. અથવા સર્વજીવોનું રક્ષણ કરનાર અહિંસક કહેવાય છે. જેમ ઊંચા સ્થળેથી જળ આપોઆપ સરી જાય છે તેમ અહિંસક સાધકનાં પાપકર્મ સહેજે સરી જાય છે. १० जगणिस्सिएहिं भूएहिं, तसणामेहिं थावरेहिं च ।
णो तेसिमारभे दंड, मणसा वयसा कायसा चेव ॥१०॥ શબ્દાર્થ :- નહિં - જગતમાં રહેલાં, સિં - એ, તાહિં - ત્રસનામ કર્મના ઉદયવાળા ત્રસપ્રાણી, વ = અને, થાવરું = સ્થાવરનામ કર્મના ઉદયવાળા સ્થાવર પ્રાણીઓની, મળી = મન, વસા = વચન, વેવ = અને, યસ = કાયાથી, ૬૬ = હિંસાનો, નો બારમે - આરંભ ન કરવો.
ભાવાર્થ :- આ વિશ્વને આશ્રિત જેટલા ત્રસ એટલે હાલતાં ચાલતાં અને સ્થાવર એટલે સ્થિર રહેનારા એકેન્દ્રિય જીવો છે, તેની મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રકારની હિંસા કે હિંસક પ્રવૃત્તિ કરવી નહીં.
વિવેચન :મિયા અાપતા:- પાશવી બુદ્ધિવાળા અજ્ઞપુરુષને અહીં મૃગ કહ્યા છે. પ્રાણી કેટલા પ્રકારના છે? કયા કયા છે? તેનો વધ કે અતિપાત કેવી રીતે થઈ જાય છે? આ બધી વાતોને નહીં જાણનાર અજ્ઞાની કહેવાય છે અર્થાતુ તે અજ્ઞપ્રાણી જીવોની હિંસાને પણ જાણતા નથી ત્યાં બીજાં પાપોની તો વાત જ કયાં
રહી?
વિયહિં વિહિં - (૧) પાપકારી દષ્ટિઓથી અને નરકને પ્રાપ્ત કરાવનાર પાપકારી આચરણોથી (૨) પરસ્પર વિરોધવાળી પાપપ્રેરક દૂષિત દષ્ટિઓથી. જેમ કે ન હિંથાત્ સર્વભૂતાપિ.' 'શ્વેત છામાનખેત વાયવ્ય નિરિ ભૂતિનં :' આ બે વાકયોમાં એક તરફ એમ કહે છે- 'સર્વ જીવોની હિંસા ન કરો' અને બીજી તરફ શ્વેત બકરાના વધનો ઉપદેશ છે. એ પરસ્પર વિરોધી કથનને પાપમય દષ્ટિ કહેવાય છે. પાવરું અજુગાબે - આ ગાથામાં દર્શાવ્યું છે કે પ્રાણીવધનું અનુમોદન કરનાર સર્વ દુઃખોથી મુક્ત