SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ હેતુભૂત પદાર્થોના અર્થમાં આમિષ શબ્દ વપરાયો છે. અનેકાર્થ કોષમાં આમિષ શબ્દનો લોભ અને લાલચ અર્થ પણ મળે છે. (૩) આમિષની સાથે 'મોન' અને 'વિલન્ગે' શબ્દ હોવાથી આમિષનો અર્થ કીચડ પણ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર બુદ્ધિવો—થે :– આત્મહિતકારી અને કલ્યાણકારી મોક્ષમાર્ગમાં વિપરીતભાવ, અશ્રદ્ધા કે અરુચિ રાખનાર. વાર્ :- બંધાઈ જાય છે અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મથી બંધાઈ જાય છે. માખી કફમાં ફસાય જાય છે, તેનાથી છૂટવા અસમર્થ બને છે અર્થાત્ મરી જાય છે, તેમ ભોગાસકત પ્રાણીઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી બંધાઈ જાય છે અને તેનાથી મુક્ત થઈ શકતા નથી. સંસારમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ કર્યા જ કરે છે. અધીપુરિસેન્જિં:- અધીર પુરુષો દ્વારા, મંદ બુદ્ધિવાળા મનુષ્યો દ્વારા, અસત્ત્વશીલ અર્થાત્ કાયર પુરુષો દ્વારા. પ્રાણવધ અને અહિંસા : ७ समणा मु एगे वयमाणा, पाणवहं मिया अयाणंता । मंदा णिरयं गच्छति, बाला पावियाहिं दिट्ठीहिं ॥७॥ શબ્દાર્થ :- મુ- અમે, Ì - કોઈ એક, સમળા = સાધુ છીએ, વયમાળા પાળવö – પ્રાણી વધને, અવાળતા = જાણતા નથી અને ત્યાગ પણ કરતા નથી, મિયા - અજ્ઞાની, મં મંદબુદ્ધિવાળા, પાળિયાËિ - પોતાની પાપકારી, વિઠ્ઠીäિ - દષ્ટિથી, ભિવં નરકમાં, પતિ = જાય છે. કહેતા અને, મૃગ સમાન = ભાવાર્થ :- અમે શ્રમણ છીએ એમ કહેવા છતાં કેટલાક પશુ સમાન મંદબુદ્ધિવાળા અજ્ઞાની જીવો પ્રાણીવધને પણ સમજતા નથી અને તેઓ પોતાની પાપદષ્ટિ અર્થાત્ અજ્ઞાનદશાને કારણે નરકમાં જાય છે. ण हु पाणवहं अणुजाणे, मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवमारिएहिं अक्खायं, जेहिं इमो साहुधम्मो पण्णत्तो ॥ ८॥ = શબ્દાર્થ :- પાળવદ – પ્રાણીવધનું, અનુજ્ઞાળે = અનુમોદન પણ કરે છે, જ્યારૂ = કયારે ય પણ, સવ્વવુવવાળું = બધાં દુ:ખોથી, ન હૈં મુજ્વેન્દ્ર = છૂટી શકતો નથી, હિઁ - જેમણે, રૂમો = આ, સાદુધમ્મો = સાધુ ધર્મ, પળત્તો - કહ્યો છે તે, આરિä - આર્ય અર્થાત્ તીર્થંકર મહાપુરુષોએ, વં = આ રીતે, અવાય= ફરમાવ્યો છે. = ભાવાર્થ :- જેમણે આ સાધુ ધર્મની પ્રરૂપણા કરી છે એવા આર્ય (તીર્થંકર) મહાપુરુષોઓએ કહ્યું કે – પ્રાણીવધનું અનુમોદન કરનાર પણ કદી સમસ્ત દુઃખોથી મુક્ત બની શકતા નથી. ઉપલક્ષણથી પ્રાણીવધ કરનાર અને કરાવનાર પણ સમસ્ત દુઃખોથી છૂટી શકતા નથી.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy