________________
[ ૯૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
– પાંચમું અધ્યયન - El/E/ અકામમરણીય //E/E)
બે પ્રકારનાં મરણ :
अण्णवंसि महोहंसि, एगे तिण्णे दुरुत्तरे ।
तत्थ एगे महापण्णे, इमं पण्हमुदाहरे ॥१॥ શબ્દાર્થ :- મહોદતિ = મહાન પ્રવાહવાળા, ડુત્તર = દુસ્તર, મણવંસિ = સંસાર સમુદ્રને, પ . કેટલાક મહાત્માઓ, સિખે તરી ગયા છે, ત© - તેમાંથી, પn - એક, મહાપm - મહાપ્રજ્ઞાવાન, રૂમ = આ, ૫૬ = જ્ઞાન, મરણનું સ્વરૂપ, રૂવાહર = કહ્યું છે. ભાવાર્થ :- કેટલાક મહાપુરુષો મહાપ્રવાહવાળા દુસ્તર સંસાર સાગર તરી ગયા. તેમાંના એક મહાપ્રજ્ઞાવાન પ્રભુ મહાવીર છે. તેમણે મરણનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે. |२| संतिमे य दुवे ठाणा, अक्खाया मरणंतिया ।
अकाम-मरण चेव, सकाम-मरणं तहा ॥२॥ શબ્દાર્થ :- મળતિયા મરણરુપ અંત સમયના, રૂ = આ, ફુવે - બે, કાળT = સ્થાન, અથવા સતિ કહ્યાં છે, એવામ-મરણ અકામમરણ, તદા = તથા, સામરખ = સકામમરણ. ભાવાર્થ :- જીવના મરણ સમયના બે સ્થાન કહ્યાં છે– (૧) અકામમરણ (૨) સકામમરણ. |३. बालाणं तु अकामं तु, मरणं असई भवे ।
पंडियाणं सकामं, तु उक्कोसेण सई भवे ॥३॥ શબ્દાર્થ - વાલા - બાલ જીવોના, અમર-અકામમરણ, તુ-તો, અસ વારંવાર, મવેર થયા જ કરે, પડિયા તુ = પરંતુ પંડિત પુરુષોનાં, સામ = સકામ મરણ, ૩ોલેખ = ઉત્કૃષ્ટ આરાધના રૂપે હોય તો, હું એક જ વાર, નવે થાય છે. ભાવાર્થ :- વિવેકહીન બાલ જીવોનાં અકામમરણ વારંવાર થાય છે; પરંતુ ચારિત્રવાન પંડિત પુરુષોનું સકામ મરણ ઉત્કૃષ્ટ આરાધનાની અપેક્ષાએ એક જ વાર થાય છે.