________________
૪૨૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
અનાથમાંથી સનાથ બનવાનો ઉપાય - ३१ तओऽहं एवमाहंसु, दुक्खमा हु पुणो पुणो ।
वेयणा अणुभविउं जे, संसारम्मि अणंतए ॥३१॥ શબ્દાર્થ:- તો આ પછી, માં હું, પર્વ - આ રીતે, આઈસુ - વિચાર કર્યો કે, અનંત - આ અનંત, સંસારગ્નિ - સંસારમાં, તુલના - આવી દુઃસહ, વેયા - વેદના, પુણો પુણો - વારંવાર, ને - જો આ આત્માને, અનુમવિ8 - સહન કરવી પડે છે.
ભાવાર્થ :- ચારેબાજુથી આવી અસહાયતા અનુભવતાં મેં મનમાં વિચાર્યું કે મારા આત્માને આ અનંત સંસારમાં વારંવાર આવી અસહ્ય વેદનાઓ અનુભવવી પડે છે. ३२ सइं च जइ मुच्चेज्जा, वेयणा विउला इओ ।
खतो दंतो णिरारंभो, पव्वइए अणगारियं ॥३२॥ શબ્દાર્થ - ન - જો , - એકવાર, - આ વિડતા - વિપુલ અસહ્ય વેદનાથી, મુન્દ્રા - છૂટી જાઉં તો, હતો- ક્ષમાવાન, વંતો - ઈન્દ્રિયોનું દમન કરનાર,બિરારંભ-અનારંભી બની, આરંભ રહિત બની, પાપ ક્રિયાઓનો ત્યાગ કરી, સામાયિં - અણગાર વૃત્તિને, પલ્વરૂપ : ધારણ કરી લઉં. ભાવાર્થ - આ તીવ્ર વેદનામાંથી જો એકવાર છૂટકારો થાય, તો હું ક્ષમાવાન, ઈન્દ્રિયોનું દમન કરનાર અને નિરારંભી બની સંયમધર્મને ગ્રહણ કરું. ३३ एवं च चिंतइत्ताणं, पसुत्तो मि णराहिवा ।।
परियटुंतीए राईए, वेयणा मे खयं गया ॥३३॥ શબ્દાર્થ - રિદિવા હે નરાધિપ !, પર્વ - આ રીતે, ચિંતાનું વિચાર કરીને, પશુત્તર - હું સૂઈ ગયો, રા - જેમ જેમ રાત્રિ, રિયકૃતી - વ્યતીત થતી ગઈ, તેમ તેમ, ને - મારી, વેયT = વેદના, વયે ગયા = નાશ પામતી ગઈ અને હું નીરોગી થયો. ભાવાર્થ :- હે નરપતિ! એમ ચિંતન કરીને રાત્રિએ હું સુઈ ગયો અને રાત્રિ જેમ જેમ વ્યતીત થતી ગઈ, તેમ તેમ મારી તીવ્ર વેદના ક્ષીણ થતી ગઈ અને હું નીરોગી થઈ ગયો. ३४ तओ कल्ले पभायम्मि, आपुच्छित्ताण बंधवे ।
खंतो दंतो णिरारंभो, पव्वइओऽणगारियं ॥३४॥ શબ્દાર્થ :- તો આ પછી, જેને બીજા દિવસે, માનિ - પ્રાતઃકાળ થતાં જ, ગંધર્વ -