________________
અધ્યયન-૮: કપિલીય
[ ૧૪૧ |
• આઠમું અધ્યયન • E/E/_ કાપિલીય //E/E)
દુર્ગતિ નિવારક પ્રશ્ન અને ઉત્તર :
अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए ।
किं णाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गई ण गच्छेज्जा ॥१॥ શબ્દાર્થ :- અધુવે = અધુવ, અસ્થિર, અસાસગ્નિ = અશાશ્વત, અનિત્ય, શુક્રવાર - પ્રચુર દુઃખદાયક, સંસારગ્નિ = આ સંસારમાં લિં પાન - કર્યું એવું, સં - તે, તન્મય - કર્મ, આચરણ, રોગ છે, અને જેનાથી, ગદ - હું, દુડુિં દુર્ગતિમાં, જ ન જાઉં. ભાવાર્થ :- અધુવ, અશાશ્વત અને દુઃખોથી ભરેલા આ સંસારમાં એવો કયો આચાર છે કે જેના આચરણથી હું દુર્ગતિ ન પામું અર્થાત્ દુર્ગતિમાં ન જવાના શું ઉપાયો છે? | २ विजहित्तु पुव्वसंजोगं, ण सिणेहं कहिंचि कुव्वेज्जा ।
असिणेह सिणेहकरेहि, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥२॥ શબ્દાર્થ :- પુત્ર સંગોમાં માતાપિતા વગેરે સાંસારિક સંયોગને, વિદિg - છોડીને, હિં = કોઈ પણ વસ્તુમાં,fસોટું = સ્નેહ, ન સુષ્યન=ન કરવો, સિદહિં = સ્નેહ કરનાર વ્યક્તિ સાથે પણ, સિદ-સ્નેહન રાખવો, મિલ્થ- સાધુ નિરતિચાર ચારિત્રવાળો થઈને, વોલ પfé - સમસ્ત દોષોથી, અવગુણો અને તેના પરિણામોથી, મુવ - મુક્ત થઈ જાય. ભાવાર્થ :- માતાપિતા વગેરે સંસારિક સંબંધોને સર્વથા છોડયા પછી કોઈ સાથે સ્નેહ ન કરવો જોઈએ. સ્નેહ કરનાર વ્યક્તિઓની સાથે પણ સ્નેહથી ન જોડાવું જોઈએ. આવી રીતે સ્નેહરહિત ભિક્ષુ સંયમના અનેક દોષો, અવગુણો અને તેનાં પરિણામરૂપ નરકાદિ દુર્ગતિથી મુક્ત થઈ જાય છે.
तो णाण-दसणसमग्गो, हियणिस्सेसाए सव्वजीवाणं ।
तेसिं विमोक्खणट्ठाए, भासइ मुणिवरो विगयमोहो ॥३॥ શબ્દાર્થ :- તો ? ત્યાર પછી, બાળ રંગ સમmો- પૂર્ણજ્ઞાન,દર્શનના ધારક, વિયમોદી - મોહરહિત, મુનિવરો-મુનિવર, તીર્થંકર, સમ્બનવાનું બધા જીવોના, હિયક્સેિલાણ-હિતકારી