SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬o શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧ - ચૌદમું અધ્યયન - 2|2| A ઈષકારીય 22 છ જીવોનો પરિચય : देवा भवित्ताण पुरे भवम्मि, केई चुया एगविमाणवासी । पुरे पुराणे उसुयारणामे, खाए समिद्धे सुरलोगरम्मे ॥१॥ શબ્દાર્થ :- પુરે પૂર્વ ભવમ = ભવમાં, રેવા = દેવ, વત્તા = થઈને, વિમળવાની - એક વિમાનમાં રહેનાર, - કેટલાક જીવો, છ જીવો, વુલા - ત્યાંથી નીકળીને, પુરાને - પ્રાચીન, વાણ = પ્રસિદ્ધ, સમિર્દો = સમૃદ્ધિવંત, સુરનો રમે = દેવલોક સમાન રમણીય, ૩સુથાર મે - ઈષકાર નામના, પુરે - નગરમાં ઉત્પન્ન થયા. ભાવાર્થ :- પૂર્વ જન્મમાં એક વિમાનમાં રહેનારા કેટલાક જીવો (છ જીવો) ત્યાંથી ચ્યવીને-મૃત્યુ પામીને દેવલોક સમાન રમણિય, પ્રસિદ્ધ, સમૃદ્ધ ઈષકાર નામના નગરમાં ઉત્પન્ન થયા. सकम्मसेसेण पुराकएणं, कुलेसुदग्गेसु य ते पसूया । णिव्विण्णसंसारभया जहाय, जिणिदमग्गं सरणं पवण्णा ॥२॥ શબ્દાર્થ :- - તે દેવ, પુરાણ - પૂર્વ જન્મમાં કરેલાં, વિખ્યારેખ - શેષ રહેલાં કર્મોનાં ફળ સ્વરૂપે, ૩૯ - ઉત્તમ, સુતેલું - કુળમાં, પસૂયા - ઉત્પન્ન થયા, સંસાર મા - સંસારના ભયથી, ગ્લિvખ - નિર્વેદને પ્રાપ્ત થતાં, નય - કામભોગને છોડીને, નવમા - જિનેન્દ્ર ભગવાનના માર્ગના, સરખ - શરણને, પવUT - પ્રાપ્ત થયા. ભાવાર્થ :- પૂર્વભવમાં કરેલાં અને શેષ રહેલાં પોતાનાં શુભકર્મોને કારણે તે છ યે જીવો ઈપુકાર નગરનાં ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો ત્યાગ કરી જિનેન્દ્ર ભગવાનના માર્ગનું શરણ સ્વીકાર્યું અર્થાત્ તીર્થંકર દ્વારા બતાવેલા સંયમ માર્ગનો સ્વીકાર કર્યો. पुमत्तमागम्म कुमार दो वि, पुरोहिओ तस्स जसा य पत्ती । विसालकित्ती य तहेसुयारो, रायत्थ देवी कमलावई य ॥३॥ શબ્દાર્થ :- વિસાવિત્તી = વિશાળ કીર્તિવાળા, રૂસુથાર - "ઈપુકાર' નામના, અત્થ = એ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy