________________
૨૭૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
એકલા રહેવાથી શું પ્રયોજન છે ? આ ચિંતન પ્રગટ કરવા યશાને પણ વિચારવાનું નિમિત્ત મળ્યું. પુરોહિતનાં ધન નિમિત્તે રાણીને વૈરાગ્યભાવ :
३७ पुरोहियं तं ससुयं सदारं, सोच्चाऽभिणिक्खम्म पहाय भोए । कुटुंबसारं विउलुत्तमं च, रायं अभिक्खं समुवाय देवी ॥३७॥ શબ્દાર્થ :- પહાય - ત્યાગ કરીને, સસુયં - પોતાના બંને પુત્રો, સારૂં * સ્ત્રીની સાથે, અભિળિવુમ્ન = દીક્ષા અંગીકાર કરવા માટે ઘરબાર છોડીને નીકળી ગયા છે, વિત્તુત્તમ = તેની વિપુલ અને ઉત્તમ, શ્રેષ્ઠ, વ્હેડુવાર – ઘરની ધન સંપત્તિને, વેવી = કમલાવતી રાણી, મિત્ત્વ વારંવાર, રાય – રાજાને આ રીતે, સમુવાય = કહેવા લાગી.
वंतासी पुरिसो रायं, ण सो होइ पसंसिओ । माहणेण परिच्चत्तं, धणं आदाउमिच्छसि ॥३८॥
ભાવાર્થ :- વિશાળ કુટુંબ, ધન અને ભોગોને છોડીને બંને પુત્રો અને પત્ની સાથે ભૃગુ પુરોહિતે અભિનિષ્ક્રમણ કર્યું, સંયમમાર્ગને સ્વીકાર્યો. આ સાંભળીને તે કુટુંબની વિપુલ ધનસંપતિને રાજા ગ્રહણ કરી રહ્યા હતા, રાજભંડારમાં મંગાવી રહ્યા હતા. તે જોઈને રાણી કમલાવતીએ રાજાને આ પ્રમાણે કહ્યું – રાજાને રાણીનો હદયદ્રાવક ઉપદેશ :
३८
=
શબ્દાર્થ :- રત્ત્વ - હે રાજન્!, માહ ભેળ = બ્રાહ્મણ દ્વારા, પરિત્ત્તત્ત છોડવામાં આવેલાં, થળ ધનને, આવાૐ = તમે ગ્રહણ કરવા, જ્ઞપ્તિ = ઈચ્છો છો, વંતાસી = વમન કરેલા પદાર્થ ખાનાર, पसंसिओ = વખાણવા લાયક, ૫ હોર્ = હોતો નથી, પણ તેની સર્વત્ર નિંદા જ થાય છે.
ભાવાર્થ :- રાણી કમલાવતી – હે રાજન્ ! વમન કરેલી સંપત્તિનો જે ઉપભોગ કરે છે, તે પુરુષ પ્રશંસાપાત્ર નથી. ભૃગુ પુરોહિતે જે ધનને વમી દીધું, ત્યાગી દીધું, તે ધનને આપ ગ્રહણ કરવાની ઈચ્છા કરો છો, તે કોઈ પણ રીતે યોગ્ય નથી.
३९
सव्वं जगं जइ तुहं, सव्वं वावि धणं भवे । सव्वं पि ते अपज्जत्तं, णेव ताणाय तं तव ॥३९॥
=
શબ્દાર્થ :- નન્હેં = જગત, જુઠ્ઠું = તમારું થઈ જાય, સવ્વ - સંસારનું સમગ્ર, ધળ – ધન, મલે તમારું થઈ જાય તો પણ, સવ્વ પિ = આ બધું, તે = તારા માટે, અપન્ગત્ત = અપર્યાપ્ત જ છે, તેં = આ ધન જન્મ મૃત્યુનાં કષ્ટોથી, તવ - તમારી, તાળાય = રક્ષા, ખેવ = કરી શકતું નથી.
ભાવાર્થ :- રાણી કમલાવતી – હે રાજન્ ! આખું જગત અને તેનું બધું ધન કદાચ તમારું થઈ જાય, તો