________________
| અધ્યયન–૧૪: ઈષકારીય
.
| ૨૮૭ |
રહિત, fromો - પરિવારના સ્નેહથી રહિત અને, ગિરિજાહ - પરિગ્રહથી રહિત થઈ ગયાં. ભાવાર્થ :- વિશાળ રાજ્ય તથા મુશ્કેલીથી છોડી શકાય એવા કામભોગોને છોડીને તે રાજા અને રાણી વિષયોથી રહિત, ધનધાન્યાદિના મમત્વથી રહિત, પરિવારના સ્નેહથી રહિત તેમજ નિષ્પરિગ્રહી થઈ ગયાં અર્થાતુ દીક્ષિત થઈ ગયાં. ५० सम्मं धम्म वियाणित्ता, चिच्चा कामगुणे वरे ।
तवं पगिज्झऽहक्खायं, घोरं घोरपरक्कमा ॥५०॥ શબ્દાર્થ – સનં -સમ્યક, ધનં - ધર્મન, વિયળા - જાણીને તથા, રે - મુખ્ય જિન્ના - છોડીને, અદલાયં - યથાવાત, તીર્થંકર ભગવાન દ્વારા કહેવાયેલા, થોર - ઘોર, કઠણ, ઉગ્ર, તવ - તપને, તપ–સંયમને, પારૂ - સ્વીકાર કરીને, થોરપ૨વમા - તપ સંયમમાં ઘોર પરાક્રમ કરવાં લાગ્યાં, કર્મ ક્ષય કરવામાં અત્યધિક પુરુષાર્થ કરવાં લાગ્યાં.
ભાવાર્થ :- ધર્મને સારી રીતે સમજીને પરિણામે મનોજ્ઞ કામભોગને છોડીને રાજા-રાણી પણ જિનવર દ્વારા ઉપદિષ્ટ તપ સંયમનો સ્વીકાર કરી તેમાં ઘોર પરાક્રમી બની ગયાં. ५१ एवं ते कमसो बुद्धा, सव्वे धम्मपरायणा ।
जम्म मच्चुभउव्विग्गा, दुक्खस्संतगवेसिणो ॥५१॥ શબ્દાર્થ :- રમતો - ક્રમશઃ, એક પછી એક, યુદ્ધ - પ્રતિબોધ પામીને, ધર્મપરાયણ - ધર્મમાં તત્પર થયા, ગમે એવુમન્વI = જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થઈને, ફુરસ્કૃત
ળિો - દુઃખોનો સંપૂર્ણ નાશ કરવા માટે ઉધમવંત બન્યા. ભાવાર્થ :- આ રીતે તે છ યે ધર્મશીલ આત્માઓ ક્રમશઃ એક પછી એક પ્રતિબદ્ધ થયાં અર્થાત્ દીક્ષિત થયાં. જન્મ મરણના ભયથી ઉદ્વિગ્ન થયાં અને દુઃખનો સંપૂર્ણ નાશ કરવા માટે મોક્ષમાર્ગમાં ઉદ્યમવંત બન્યાં.
सासणे विगयमोहाणं, पुट्वि भावणभाविया। अचिरेणेव कालेण, दुक्खस्संतमुवागया ॥५२॥ राया सह देवीए, माहणो य पुरोहिओ । माहणी दारगा चेव, सव्वे ते परिणिव्वुडे ॥५३॥
- ત્તિ નિ શબ્દાર્થ - વિકાયમોરા - રાગદ્વેષને જીતનાર તીર્થંકર ભગવાનના, સાસરી - શાસનમાં, પુષ્ય, પૂર્વભવની, ભાવાભાવિયા - ભાવનાથી ભાવિત થયેલા તે છ યે જીવો, વિવ- થોડાં