________________
[ ૧૧૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ पंचविंशतितत्त्वज्ञो, यत्रकुत्राश्रमे रतः । શિવી મુડી ની વાડજ, મુખ્યતે નીત્ર સંશય: સાંખ્યતત્ત્વ કૌમુદી શિખાધારી, મંડિતમસ્તક, જટાધારી હોય અથવા જે કોઈ પણ આશ્રમમાં રહેનાર વ્યક્તિ હોય તે માત્ર ૨૫ તત્ત્વોનો જ્ઞાતા થઈ જાય તો નિઃસંદેહ તેની મુક્તિ થઈ જાય છે. આચરવું :- (૧) આર્યને કે આચાર્યને (૨) પોતપોતાના મતમાં કરાતાં અનુષ્ઠાનોને (૩) આર્ય કથિત તત્ત્વોને. અપ્રમત રહેવાની પ્રેરણા :१२ जे केई सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो ।
मणसा कायवक्केण, सव्वे ते दुक्खसंभवा ॥१२॥ શબ્દાર્થ - ૬ - કોઈ અજ્ઞાની જીવ, - શરીરમાં, વળે - ગોર વર્ણમાં, વે - સુંદર રૂપમાં, સવ્વતો = બધી રીતે, ભણસા = મન, જય-વઘેખ = કાયા અને વચનથી, સત્તા = આસક્ત છે, યુજવવા = દુઃખના ભાગી છે, દુઃખ ઉત્પન્ન કરનાર છે, ભોગવનાર છે. ભાવાર્થ :- સંસારનાં જે પ્રાણીઓ મન, વચન અને કાયાથી શરીર પ્રત્યે આસક્ત રહે છે, સમસ્ત વર્ણ અને રૂપ વગેરે વિષયોમાં આસક્ત બને છે, તે બધાં પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે. |१३ आवण्णा दीहमद्धाणं, संसारम्मि अणंतए ।
तम्हा सव्वदिस पस्स, अप्पमत्तो परिव्वए ॥१३॥ શબ્દાર્થ – અનંત અંત રહિત, સંસારમ - આ સંસારમાં, રીઢું લાંબા, = જન્મ મરણના માર્ગને, આવા - પામીને, તન્હા - માટે, આ જાણીને, સવિલે - સમસ્ત સંસારની દશાઓને, પલ્સ = જાણી, સમજી, અપ્રમત્ત = પ્રમાદનો ત્યાગ કરી, અપ્રમત્ત ભાવમાં, પરિવ્યU = વિચરણ કરવું જોઈએ.
ભાવાર્થ :- જીવ આ અનંત સંસારમાં વિવિધ ભવભ્રમણરૂપ લાંબો માર્ગ પ્રાપ્ત કરીને તેમાં ભ્રમણ કર્યા જ કરે છે, તેથી સાધકે સંસારના જીવોની બધી દશાઓને અથવા જીવોનાં જન્મ મરણનાં સ્થાનોને જાણીને, સમજીને કોઈ પણ જીવની વિરાધના ન થઈ જાય, તે રીતે અપ્રમત્ત બની વિચરણ કરવું જોઈએ. १४ बहिया उडमादाय, णावकंखे कयाइ वि ।
पुव्वकम्म खयट्ठाए, इमं देहं समुद्धरे ॥१४॥ શબ્દાર્થ :- વરિયા - સંસારથી બહાર, સંસારનો ત્યાગ, છું - સર્વથી ઊર્ધ્વ સ્થાનને મોક્ષને, સર્વોચ્ચ સંયમને, આવાય ગ્રહણ કરી, પોતાનો ઉદ્દેશ્ય બનાવી, યાજિ- ક્યાંય પણ, બાવલે