________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૪૫ |
આચાર્યની આજ્ઞાનું પાલન કરવાથી અને આચાર્યના ઉપદેશાનુસાર ગ્રહણશિક્ષા તેમજ આસેવન શિક્ષામાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તર ગુણોની આરાધકતા પ્રગટ કરવામાં આવી છે. ક્રિયાવાદી વગેરેની ચર્ચા વિચારણા :२३ किरियं अकिरियं विणयं, अण्णाणं च महामुणी ।
एएहिं चउहिं ठाणेहिं, मेयण्णे किं पभासइ ॥२३॥ શબ્દાર્થ :- મહાકુળા - હે મહામુનિ, વિવુિં - ક્રિયાવાદ, વેરિયં - અક્રિયાવાદ, વિયંવિનયવાદ, માળ - અજ્ઞાનવાદ, પÉ - આ, ઘઉં, ચાર, સાર્દ - સ્થાનો (વાદો) દ્વારા, મેયm - તત્ત્વજ્ઞ, જ્ઞાની અથવા વાદી લોકો પોતાની ઈચ્છાનુસાર એકાંતપક્ષનું, વિંજ - શું, અમાસ : પ્રતિપાદન કરે છે. ભાવાર્થ :- ક્ષત્રિયમુનિ – હે મહામુનિવર! ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન; આ ચાર એકાંતવાદ છે અર્થાતુ આ ચારવાદથી અજ્ઞાની લોકો ભિન્ન ભિન્ન કથન કરે છે, પરંતુ તત્ત્વજ્ઞોએ ધર્મના વિષયોમાં શું કથન કર્યું? અથવા કેટલાક એકાંતવાદી તત્ત્વજ્ઞ શું એકાંત પક્ષની અસત્ય પ્રરૂપણા કરે છે? (ક્ષત્રિયમુનિ જાતે જ પ્રશ્ન ઉપસ્થિત કરી આગળની ગાથાઓમાં સમાધાન કરે છે.)
इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुडे ।
विज्जाचरण संपण्णे, सच्चे सच्चपरक्कमे ॥२४॥ શબ્દાર્થ - વિજ્ઞાવરણ સંપv - જ્ઞાન અને ચારિત્ર સંપન્ન, સજો - સત્ય બોલનાર, સવારને = સત્યમાં પરાક્રમ કરનાર, પરિખિલ્લુડે = કષાયોને શાંત કરનાર, યુદ્ધ - તત્ત્વવેત્તા, કેવળ જ્ઞાની, નાયણ - જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ, ઉપરોક્ત ચારેવાદનું, વારંવાર = કથન કર્યું છે. ભાવાર્થ :- મુનિ - તત્ત્વવેત્તા એટલે સર્વજ્ઞ, સર્વદર્શી, સત્યનિષ્ઠ, સત્યપરાક્રમી, પરમ ઉપશાંત કષાયી તથા જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ, આ પ્રમાણે કહ્યું
२४
२५ पडति णरए घोरे, जे णरा पावकारिणो ।
दिव्वं च गई गच्छंति, चरित्ता धम्ममारियं ॥२५॥ શબ્દાર્થ :- = - એ, બી - મનુષ્ય, વરિો • પાપ કરનાર છે, અસત્ પ્રરુપણા અને હિંસાદિ પાપકર્મમાં પ્રવૃત્તિ કરનાર, પોરે = ઘોર, અંધકારવાળી ભયાનક, નર = નરકમાં, પતિ = પડે છે, જાય છે, આરિચું = કૃત, ચારિત્રરૂપ આર્ય, ધમૅ = ધર્મનું, વરિત્તા = આચરણ કરીને જીવ, બિં છું = દેવગતિમાં, છતિ = જાય છે. પ્રાપ્ત થાય છે.