SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૧ : વિનયશ્રુત = આધારરૂપ, હવદ્ = હોય છે. ભાવાર્થ :- પૂર્વોકત વિનયસૂત્રોને જાણીને જે મેધાવી શિષ્ય તેનું આચરણ કરે છે, તેની કીર્તિ જગતમાં ફેલાઈ જાય છે. જેમ પૃથ્વી પ્રાણીઓ માટે આધારરૂપ હોય છે, તેમ તે વિનીત શિષ્ય સમસ્ત શુભ અનુષ્ઠાનો અને સદ્ગુણો માટે શરણભૂત થઈ જાય છે અર્થાત્ ભંડાર થઈ જાય છે. ४६ पुज्जा जस्स पसीयंति, संबुद्धा पुव्वसंधुया । पसण्णा लाभइस्संति, विउलं अट्ठियं सुयं ॥ ४६ ॥ ૨૭ = શબ્દાર્થ ઃસંબુદ્ધા = તત્ત્વજ્ઞાની, પુવ્વલથા = પહેલાંથી જ શિષ્યના વિનયાદિ ગુણોથી પરિચિત, પુન્ના - પૂજ્ય આચાર્ય મહારાજ, નલ્સ - જે શિષ્ય પર, પીયંતિ = પ્રસન્ન થાય છે, પલળા = પ્રસન્ન થયેલા તે ગુરુ શિષ્યને, અક્રિય - પ્રયોજનભૂત, સારભૂત, વિડŕ - વિપુલ, વિશાળ, સુ = શ્રુતજ્ઞાનનો, સમસ્યંતિ - લાભ આપતા રહેશે. = ભાવાર્થ :- પહેલાંથી જ શિષ્યના વિનય આદિ ગુણોથી પરિચિત, પૂજ્ય આચાર્ય કે ગુરુ વગેરે જેનાં આચરણોથી સંતુષ્ટ થઈ જાય છે, તે પ્રસન્ન થયેલા ગુરુ તેને મોક્ષના પ્રયોજનભૂત વિપુલ શ્રુતજ્ઞાનનો લાભ પ્રાપ્ત કરાવે છે. ४७ स पुज्जसत्थे सुविणीयसंसए, मणोरुई चिट्ठइ कम्मसंपया । તવોસમાયાીિ-સમાહિ-સંવુકે, મહમ્બુદું પંચ વચારૂં પાલિયા ૫૪૭॥ શબ્દાર્થ :- સ - આવો તે વિનીત શિષ્ય, પુખ્તલત્વે - પૂજ્ય શાસ્ત્ર થઈ જાય, તેનું શાસ્ત્રજ્ઞાન સન્માનિત થઈજાય, સુવિળીયસંલય્ – સંશયોથી રહિત થઈ જાય, સંશયો ઓછા થઈ જાય, માંપવા - પોતાની કાર્ય કુશળતાથી, મળોર્ફ - ગુરુના મનમાં, વિદુર્ - વસી જાય, તવો સમાયારી સમાહિ સવુડે - તપ, સમાચારી સમાધિભાવની સાથે, પંચ = પાંચ, વચારૂં = મહાવ્રતોનું, પાણિયા = પાલન કરી, મહજ્જુઠ્ઠું = ઘણો તેજસ્વી થઈ જાય છે. = ભાવાર્થ :- ગુરુજનોની પ્રસન્નતાથી વિપુલ શાસ્ત્રજ્ઞાન મેળવનાર તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર (જેનું શાસ્ત્રજ્ઞાન લોકોમાં સન્માનિત થઈ જાય છે. તેના બધા સંશયો દૂર થઈ જાય છે. તે ગુરુના મનને આનંદ આપનાર બને છે, વળી તે કર્મસંપદાથી અર્થાત્ કાર્યક્ષમતાથી યુક્ત બને છે, તે તપ સમાચારી અને સમાધિથી સંપન્ન બને છે. તે પાંચ મહાવ્રતોનું પાલન કરીને મહાન દ્યુતિમાન થઈ જાય છે અર્થાત્ તપના તેજથી તેજસ્વી થઈ જાય છે. ૪૮ स देवगंधव्व-मणुस्सपूइए, चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्डिए ॥४८॥ -ત્તિ મિા શબ્દાર્થ :- દેવાંધવ-મગુસ્સે પૂછ્ - દેવ ગંધર્વ અને મનુષ્ય દ્વારા પૂજિત, જ્ઞ = તે (વિનીત
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy