________________
૧૬
સૂત્રાર્થ ઉભય જે રીતે સ્વયં સાંભળ્યું અને જાણ્યું હોય તે રીતે નિરૂપણ કરીને કહે.
વિવેચન
-
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
સુત્ત અત્યં ચ તનુભવ :– સૂત્ત- કાલિક, ઉત્કાલિકશાસ્ત્ર, ગસ્થં- તેનો અર્થ અને તડુમયં- સૂત્ર અને અર્થ બંને શિષ્યને સમજાવે. પરંતુ પોતાની કલ્પનાથી તેને સમજાવવું નહીં અને સમજાવવામાં કઈ પણ કચાશ રાખવી નહીં.
બહાસુä :– શિષ્ય ગુરુ મહારાજને પૂછે ત્યારે પોતાનાં આચાર્ય મહારાજ પાસેથી જેવું સાંભળ્યું હોય તેવું જ પ્રતિપાદન કરે પરંતુ પોતાની કલ્પનાથી તેને સમજાવે નહીં અને સમજાવવામાં કંઈ પણ કચાશ રાખે નહીં.
શ્રુતવિનય પ્રતિપત્તિ :– આચાર્ય માટે શાસ્ત્રોમાં ચાર પ્રકારની પ્રતિપત્તિ દર્શાવવામાં આવી છે. (૧) ઉધૃત, તત્પર થઈને પ્રેમપૂર્વક શિષ્યને સૂત્રપાઠ ગ્રહણ કરાવવો (૨) અર્થને પ્રયત્નપૂર્વક સંભળાવવો (૩) સૂત્ર માટે જે ઉપધાન તપાદિ હોય તે બતાવવાં (૪) શાસ્ત્રોને અધૂરાં રાખ્યાં વિના તેની સંપૂર્ણ વાચના આપવી.
જે
ભાષાદોષપરિહરણ :
मुसं परिहरे भिक्खू, ण य ओहारिणीं वए । ભાલા-વોસ પહરે, માય = વાર્ સા ॥૨૪॥
-
શબ્દાર્થ :- મિલૂ = સાધુ, સT = સદા, મુછ્યું – જૂઠનો, અસત્યનો, પરિહરે – બધી રીતે ત્યાગ કરે, ઓહિિનેં - નિશ્ચયકારી ભાષા, ૫ વર્ષે = ન બોલે, ભાલાવોસ = ભાષાના દોષોને, હિરે છોડે, માથૅ = માયાનો (ક્રોધાદિ બધા કષાયોનો), વખ્તણ્ = ત્યાગ કરે.
ण लवेज्ज पुट्ठो सावज्जं, ण निरटुं न मम्मयं । અપ્પળટ્ટા પરદા વા, સમયાંતરે૫ વા ॥૨॥
=
ભાવાર્થ :- ભિક્ષુએ અસત્યનો પરિહાર કરવો, નિશ્ચયાત્મક ભાષા ન બોલવી. હાસ્ય, સંશય આદિ ભાષાના દોષોને ટાળીને બોલવું અને માયાનો (કપટનો) સદા પરિત્યાગ કરવો.
२५
શબ્દાર્થ :પુટ્ટો = કોઈ વાત પૂછવાથી, અપ્પળટ્ટા = પોતાના માટે, વા = અથવા, પરકા બીજાના માટે કે, સમયસ્ય અંતરેપ વા = બંનેને માટે, સાવજ્ગ = પાપકારી ભાષા, ન લવેન્દ્ર બોલે નહીં, પ બિદું - નિરર્થક ભાષા પણ બોલે નહીં, ન મમ્મય - મર્મવચન કે દિલ દુભાવનાર વચન પણ ન બોલે.
ભાવાર્થ – કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે, બંનેને માટે અથવા નિષ્પ્રયોજન જ
=