________________
| ૮૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સંપન ૪. ઉચ્ચ ગોત્રીય ૫. સુંદર વર્ણ દ નીરોગી ૭. મહાપ્રાજ્ઞ ૮.ગુણ સંપન્ન ૯. યશસ્વી અને ૧૦. બળવાન હોય છે. १९ भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं ।
પુષ્ય વિશુદ્ધ-સને, જેવાં વોદિ કુથિ in શબ્દાર્થ :- અહીડયં આયુપર્યંત, યોગ્ય ઉમર સુધી, બાપુ - મનુષ્યભવના, અવહિવે = અનુપમ, મોહ = ભોગોને, મોડ્યા = ભોગવીને, પુવૅ (પુવૅ) = પૂર્વભવમાં, વિશુદ્ધ-સમે નિદાન રહિત શુદ્ધ ધર્મનું આચરણ કરવાને કારણે તે, વસં - આ ભવમાં શુદ્ધ, વોદિ = સમ્યકત્વને, ધર્મની સમજણને, યુફિયા - પ્રાપ્ત કરે, બોધ પામે. ભાવાર્થ :- જીવન પર્યત અનુપમ માનવીય ભોગોને ભોગવીને પણ તેઓ પૂર્વભવમાં વિશુદ્ધ ધર્માચરણવાળા હોવાથી કેવળી પ્રજ્ઞમ ધર્મના બોધને પ્રાપ્ત કરે છે. २. चउरंगं दुल्लहं णच्चा संजम पडिवज्जिया । तवसा धुयकम्मसे, सिद्धे हवइ सासए ॥२०॥
-ત્તિ નેમિ || શબ્દાર્થ :- ર૩ર - મોક્ષના ચારે અંગોને, કુત્ત૬ - દુર્લભ, ક્વિા - જાણીને, સંગમ = સંયમ, પડવાયા - અંગીકાર કરીને, તવા - તપશ્ચર્યાથી, ધુન - સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને, શાશ્વત,સિદ્ધ - સિદ્ધ, હવન થઈ જાય છે.
ભાવાર્થ :- પુણ્યશાળી જીવ પૂર્વોક્ત ચાર અંગોને દુર્લભ જાણી સંયમ ધર્મનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તપશ્ચર્યાથી સમગ્ર કર્મોને ક્ષય કરી શાશ્વત સિદ્ધ થાય છે.
–એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :ના :- અહીં યક્ષ શબ્દ સામાન્ય દેવ જાતિનો વાચક છે. યક્ષ શબ્દથી ચારે જાતિના દેવનું ગ્રહણ થાય છે.
મહાપુ (મહાશકલ) –અતિશય ઉજ્જવળ પ્રભાવાળા, સૂર્ય, ચંદ્ર આદિને મહાશુકલ કહે છે. તે દેવો ચંદ્ર, સુર્ય આદિ સમાન દેદીપ્યમાન શરીરવાળા હોય છે. આ શબ્દ પ્રયોગ દ્વારા તે દેવોની શરીરસંપદાનું કથન છે.
o-aqવિષ્યિો :- (૧) ઈચ્છાનુસાર રૂપની વિકુર્વણા કરવાના સ્વભાવવાળા (૨) યથેષ્ટ રૂપ વગેરે ધારણ કરવાની શક્તિથી યુક્ત (૩) આઠ પ્રકારનાં ઐશ્વર્યથી યુક્ત (૪) એકી સાથે અનેક આકારવાળાં રૂપ ધારણ કરવાની શક્તિથી સંપન.