________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૪૭
ભાવાર્થ :- (મુનિ) મનુષ્યોએ આચરેલાં બધાં સત્કર્મો સફળ થાય છે, કેમ કે કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. મારો આત્મા પણ ઉત્તમ ધનસામગ્રી અને મનોજ્ઞ ભોગસામગ્રીના પુણ્ય ફળવાળો હતો. |११ जाणासि संभूय महाणुभागं, महिड्डियं पुण्णफलोववेयं ।
चित्तं पि जाणाहि तहेव रायं, इड्डी जुई तस्स वि य प्पभूया ॥११॥ શબ્દાર્થ :- મૂય હે સંભૂત, બ્રહ્મદત્ત ! તમે પોતાને જે રીતે, મહાનુભાવ = મહાપ્રભાવશાળી, પુણપરનોવાં - શુભકર્મોના શ્રેષ્ઠ ફળથી યુક્ત, નાસિ - જાણો છો, માનો છો, ચિત્ત વિ - ચિત્તને અર્થાત્ મને પણ, તદેવ - તેમ, નાદિ જાણો, કારણકે, તપ્ત વિ . તેને પણ અર્થાત્ મારે પણ, છ - ઋદ્ધિ, ગુરૂં - ધુતિ, ભૂયા - પ્રચુર હતી. ભાવાર્થ :- હે સંભૂત ! જેમ તું પોતાની જાતને ભાગ્યશાળી, મહાન ઋદ્ધિસંપન્ન તેમજ પુણ્ય ફળવાળો માને છે, તેમ ચિત્તને પણ જાણ, કારણ કે હે રાજનું! તેની (ચિત્તની) પાસે પણ ખૂબ ધન સંપત્તિ અને ધુતિ છે અર્થાત્ હું પણ સંપત્તિશાળી અને પ્રભાવશાળી હતો. १२ महत्थरूवा वयणप्पभूया, गाहाणुगीया णरसंघमण्झे ।
जं भिक्खुणो सीलगुणोववेया, इहं जयंते समणो म्हि जाओ ॥१२॥ શબ્દાર્થ - ગં.જે ઉપદેશને સાંભળીને, મિક્ષgો - ભિક્ષુ, લીલગુણોવવેકા - શીલ ગુણથી (જ્ઞાન અને ચારિત્રથી) યક્ત થઈને. - આ જિન શાસનમાં. જયતે : પ્રયનવાન થાય છે એવા. મદત્થરકવા = મહાન અર્થયુક્ત અને, વયસ્વમૂવી = વિસ્તારથી કહેલા, વિસ્તૃત, આદિ = ઉપદેશનો સ્થવિર મુનિઓએ, નરસંઘHષે - જન સમુદાયમાં, અણીયા = પ્રતિપાદન કર્યું, જેને સાંભળીને, સાળો - હું સાધુ, ગો વ્હિન થયો છું.
ભાવાર્થ :- સ્થવિર મુનિઓએ જનસમુદાયમાં સારગર્ભિત વિસ્તૃત ઉપદેશ ફરમાવ્યો હતો. જેને સાંભળી ભિક્ષુ સંયમગુણોના આચારથી સંપન્ન થાય છે. તે ઉપદેશ સાંભળતાં, તેનો સ્વીકાર કરતાં હું પણ શ્રમણ બન્યો છું.
સંભૂત દ્વારા ભોગોનું નિમંત્રણ :|१३ उच्चोयए महु कक्के य बंभे, पवेइया आवसहा य रम्मा ।
__ इमं गिह चित्तधणप्पभूयं, पसाहि पंचालगुणोववेयं ॥१३॥ શબ્દાર્થ - ૩વોયર = ઉચ્ચ, ઉદક, મદુ = મધુ, વ = કર્ક, વ = બ્રહ્મ, આ મારા પાંચ પ્રકારના મહેલ, પવે - કહ્યા છે, - બીજા પણ, રા - રમણીય, આવર્ત - મહેલ છે,