SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧ २६ = उवणिज्जइ जीवियमप्पमायं, वण्णं जरा हरइ णरस्स रायं । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माई महालयाइं ॥२६॥ શબ્દાર્થ :- રાય - હે રાજન્ !, વિયં- આ જીવન, અપ્પમાય - આળસ વગર, નિરંતર મૃત્યુની સમીપ, ખિજ્ગદ્ – લઈ જવાઈ રહ્યું છે, મૃત્યુ પાસે પહોંચી રહ્યું છે, ST = વૃદ્ધાવસ્થા, ગરલ્સ = મનુષ્યના, વળું = શરીરના રૂપને, હૈંર૬ - ક્ષીણ કરી રહી છે, વંચાતા - હે પાંચાલ દેશના રાજા !, વયળ = શિક્ષા વચન, સુબહ = સાંભળો અને, મહાલયાડું = મહાન કર્મબંધ કરાવનાર, મ્માર્ં - કર્મ, મા વાલિ = ન કરો. ભાવાર્થ :- હે રાજન્ ! ક્ષણે—ક્ષણે થતું આવીચિ મરણ જરા પણ પ્રમાદ કર્યા વિના જીવનને મૃત્યુ તરફ લઈ જાય છે અને વૃદ્ધાવસ્થા મનુષ્યના શરીરની કાંતિને ક્ષીણ કરે છે, તેથી હે રાજન્ ! તમે શિક્ષાની વાત સાંભળો કે મહાન પાપકર્મનો સંગ્રહ ન કરો અર્થાત્ મહાન કર્મબંધ થાય, તેવા કાર્યો ન કરો. ચક્રવર્તીની સંયમ ગ્રહણની અસમર્થતા : = - २७ अहंपि जाणामि जहेह साहू, जं मे तुमं साहसि वक्कमेयं । भोगा इमे संगकरा हवंति, जे दुज्जया अज्जो अम्हारिसेहिं ॥२७॥ શબ્દાર્થ :- સાહૂ = હે મુનિ, થેં - આ, વવવ - વચન, નં - જે, તુમ - તમે, મે – મને, સાહસિ કહી રહ્યા છો તેને, નાળમિ - જાણું છું પરંતુ, અબ્બો - હે આર્ય !, સંજ્ઞા - પ્રતિબંધ ઉત્પન્ન કરનાર, અમ્હાલેäિ - મારા જેવી વ્યક્તિને માટે, ટુબ્નયા - દુર્જાય છે અર્થાત્ હું આ કામભોગોનો ત્યાગ કરવામાં અસમર્થ છું. = ભાવાર્થ :- (ચક્રવર્તી) હે મુનિ ! તમે મને સર્વ સાંસારિક પદાર્થોની અશરણતા તેમજ અનિત્યતા વગેરે વિષયમાં જે ઉપદેશ વાક્ય કહી રહ્યા છો, તેને હું પણ સમજી રહ્યો છું કે આ કામભોગ સંગકારક અર્થાત્ આસક્તિ કરાવનાર તેમજ કર્મનો સંગ્રહ કરાવનાર છે, પરંતુ હે આર્ય મુનિ ! અમારા જેવા નિદાનકૃત માનવને ખરેખર તે અત્યંત દુર્જાય છે અર્થાત્ આસક્ત પુરુષોથી કામભોગ છૂટવા મુશ્કેલ છે. २८ हत्थिणपुरम्मि चित्ता, दट्ठूणं णरवई महिड्डियं । कामभोगेसु गिद्धेणं, णियाणमसुहं कडं ॥२८॥ શબ્દાર્થ :ગવદ્ - સનત્યુમાર નામે ચક્રવર્તીને, વળ – જોઈને, અસુરું = અશુભ, ખિયાળ નિદાન, ૐ = કર્યું હતું. ભાવાર્થ :- હે ચિત્ત ! હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનત્કુમાર ચક્રવર્તીને જોઈને કામભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિયાણું કર્યું હતું અર્થાત્ કામભોગોની પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો હતો.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy