________________
૨૫૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
२६
=
उवणिज्जइ जीवियमप्पमायं, वण्णं जरा हरइ णरस्स रायं । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माई महालयाइं ॥२६॥ શબ્દાર્થ :- રાય - હે રાજન્ !, વિયં- આ જીવન, અપ્પમાય - આળસ વગર, નિરંતર મૃત્યુની સમીપ, ખિજ્ગદ્ – લઈ જવાઈ રહ્યું છે, મૃત્યુ પાસે પહોંચી રહ્યું છે, ST = વૃદ્ધાવસ્થા, ગરલ્સ = મનુષ્યના, વળું = શરીરના રૂપને, હૈંર૬ - ક્ષીણ કરી રહી છે, વંચાતા - હે પાંચાલ દેશના રાજા !, વયળ = શિક્ષા વચન, સુબહ = સાંભળો અને, મહાલયાડું = મહાન કર્મબંધ કરાવનાર, મ્માર્ં - કર્મ, મા વાલિ = ન કરો.
ભાવાર્થ :- હે રાજન્ ! ક્ષણે—ક્ષણે થતું આવીચિ મરણ જરા પણ પ્રમાદ કર્યા વિના જીવનને મૃત્યુ તરફ લઈ જાય છે અને વૃદ્ધાવસ્થા મનુષ્યના શરીરની કાંતિને ક્ષીણ કરે છે, તેથી હે રાજન્ ! તમે શિક્ષાની વાત સાંભળો કે મહાન પાપકર્મનો સંગ્રહ ન કરો અર્થાત્ મહાન કર્મબંધ થાય, તેવા કાર્યો ન કરો.
ચક્રવર્તીની સંયમ ગ્રહણની અસમર્થતા :
=
-
२७ अहंपि जाणामि जहेह साहू, जं मे तुमं साहसि वक्कमेयं । भोगा इमे संगकरा हवंति, जे दुज्जया अज्जो अम्हारिसेहिं ॥२७॥ શબ્દાર્થ :- સાહૂ = હે મુનિ, થેં - આ, વવવ - વચન, નં - જે, તુમ - તમે, મે – મને, સાહસિ કહી રહ્યા છો તેને, નાળમિ - જાણું છું પરંતુ, અબ્બો - હે આર્ય !, સંજ્ઞા - પ્રતિબંધ ઉત્પન્ન કરનાર, અમ્હાલેäિ - મારા જેવી વ્યક્તિને માટે, ટુબ્નયા - દુર્જાય છે અર્થાત્ હું આ કામભોગોનો ત્યાગ કરવામાં અસમર્થ છું.
=
ભાવાર્થ :- (ચક્રવર્તી) હે મુનિ ! તમે મને સર્વ સાંસારિક પદાર્થોની અશરણતા તેમજ અનિત્યતા વગેરે વિષયમાં જે ઉપદેશ વાક્ય કહી રહ્યા છો, તેને હું પણ સમજી રહ્યો છું કે આ કામભોગ સંગકારક અર્થાત્ આસક્તિ કરાવનાર તેમજ કર્મનો સંગ્રહ કરાવનાર છે, પરંતુ હે આર્ય મુનિ ! અમારા જેવા નિદાનકૃત માનવને ખરેખર તે અત્યંત દુર્જાય છે અર્થાત્ આસક્ત પુરુષોથી કામભોગ છૂટવા મુશ્કેલ છે.
२८
हत्थिणपुरम्मि चित्ता, दट्ठूणं णरवई महिड्डियं । कामभोगेसु गिद्धेणं, णियाणमसुहं कडं ॥२८॥
શબ્દાર્થ :ગવદ્ - સનત્યુમાર નામે ચક્રવર્તીને, વળ – જોઈને, અસુરું = અશુભ, ખિયાળ નિદાન, ૐ = કર્યું હતું.
ભાવાર્થ :- હે ચિત્ત ! હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનત્કુમાર ચક્રવર્તીને જોઈને કામભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિયાણું કર્યું હતું અર્થાત્ કામભોગોની પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો હતો.