SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૨ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ -ત્તિ નિા શબ્દાર્થ :- પણ = આ, પરીસહ સમ્બે - બધા પરીષહો, વેડ્ડયા = પ્રભુએ ફરમાવ્યા છે, કહ્યા છે, ને = જેના સ્વરૂપને જાણીને, મિકૂ = વૈર્યવાન સાધુએ, = કયારેય પણ, કયાં ય પણ, વહેપ કોઈ પણ પરીષહ, પુ - ઉપસ્થિત થતાં, આવતાં, જ વિઝા - સંયમથી વિચલિત થાય નહીં. ભાવાર્થ - કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણીને ભિક્ષુ કયારેય કોઈ પણ પરીષહથી પરાજિત થાય નહીં પરંતુ એ દરેક પરીષહ પર વિજય પ્રાપ્ત કરે. –એમ ભગવાને કહ્યું છે. વિવેચન : પરીષહ એ સાધકનું અમૃત છે. પ્રતિકૂળતા જ સાધકનેદિન-પ્રતિદિન આગળ વધારે છે. સહનશીલતા સાધકની સાધનાનો માપદંડ છે. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી; ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્યજીવનની સફળતા છે. તપ સાધનામાં આવતાં કષ્ટોને સ્વેચ્છાથી સહન કરવાના હોય છે. પ્રતિક્રિયા કર્યા વિના જ સમભાવે તે કષ્ટનું વેદન કરી લેવું, તે પરીષહ વિજય છે. જે સાધક સાધનાની આ કસોટીમાંથી પાર ઊતરી જાય તે જ સાધક કલ્યાણ કરી શકે છે. I અધ્યયન-ર સંપૂર્ણ II
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy