SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૦: ધ્રુમપત્રક [ ૧૮૭ ] સુધી તથા વનસ્પતિકાયના જીવ અનંતકાળ સુધી પોત પોતાની જીવનકાર્યમાં જન્મ લઈ શકે છે, અને પંચેન્દ્રિય જીવ એક સાથે –૮ ભવ કરી શકે છે, તેથી આ ગાથાઓમાં તે જીવોની કાયસ્થિતિનો નિર્દેશ કર્યો છે. ધર્માચરણની દુર્લભતા :|१६ लभ्रूण वि माणुसत्तणं, आरियत्तं पुणरवि दुल्लहं । बहवे दसुया मिलक्खुया, समयं गोयम मा पमायए ॥१६॥ શબ્દાર્થ :- નપુર - મનુષ્યભવ, મનુષ્યત્વ, નખ વિ- પ્રાપ્ત કરીને પણ, આરિયાંઆર્યત્વ, આર્યદેશમાં જન્મ, પુણરવિ- ફરી પણ, મળવું, કુciાં - કઠણ છે, હવે મનુષ્યોમાં પણ ઘણા જીવો, વજુલા- ચોર અને, મિત્તલુ પ્લેચ્છ થાય છે, જેને ધર્મ અધર્મનો વિવેક હોતો નથી, તેથી જ. १७ ભાવાર્થ – દુર્લભ એવો મનુષ્ય જન્મ મળવાં છતાં આર્યત્વ પ્રાપ્ત થવું કઠિન છે; કારણ કે કેટલાક મનુષ્ય હોવા છતાં ચોર, લૂંટારા, અનાર્ય, અસંસ્કારી અર્થાત્ જેને ધર્મ અધર્મનોવિવેક ન હોય તેવા થઈ જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. लभ्रूण वि आरियत्तणं, अहीण पंचिंदियया हु दुल्लहा । विगलिंदियया हु दीसइ, समय गोयम मा पमायए ॥१७॥ શબ્દાર્થ :- અહી વિલિયા દુ - પાંચ ઈન્દ્રિયોનું પૂર્ણ થવું, વિલિયા દુ - વિકલ ઈન્દ્રિયોવાળા, વિકલાંગ, ઈન્દ્રિય હીનતા, રીસર્ફ = જોવા મળે છે. ભાવાર્થ :- આર્યત્વ મળવા છતાં પાંચ ઈન્દ્રિયોની પરિપૂર્ણતા પ્રાપ્ત થવી દુર્લભ છે કેમ કે ઘણા જીવો વિકલાંગ જોવામાં આવે છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. |१८ अहीणपंचिंदियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा । कुतित्थि णिसेवए जणे, समय गोयम मा पमायए ॥१८॥ શબ્દાર્થ :- તે આ આત્માને, અહળવંજરિત્ત - પૂર્ણ પાંચ ઈન્દ્રિયો પણ, નરેમળી જાય છતાં પણ, મધમતુ - શ્રુત ચારિત્રરૂપ ઉત્તમધર્મનું શ્રવણ, સુનિલ્થિ સેવ - કુતીર્થિઓની સેવા કરનાર, મતમતાંતરને સેવનાર, નળ = ઘણા લોકો. ભાવાર્થ :- જીવ સંપૂર્ણ પંચેન્દિયત્વ પ્રાપ્ત કરે, છતાં તેને સાચા અને શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ મળવું અતિ દુર્લભ છે; કારણ કે ઘણા લોકો બીજા મતમતાંતરને સેવનારા હોય છે. તેઓને ઉત્તમ ધર્મ સાંભળવાનો સુયોગ પ્રાપ્ત થતો નથી, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy