________________
| અધ્યયન–૬: ક્ષુલ્લક નિગ્રંથીય
૧૧૫
५ गवासं मणिकुंडलं, पसवो दासपोरुसं ।
सव्वमेयं चइत्ताणं, कामरूवी भविस्ससि ॥५॥ શબ્દાર્થ :- વાસં - ગાય, ઘોડા,
મ હત્ત - મણિ કુંડલ વગેરે, સોના, ચાંદી ઝવેરાતનાં આભષણ. પસવો - પશ રાણપોષ્ણ - સેવક અને સૈનિક વગેરે. - આ. રકત્તા- છોડીને. સંયમનું પાલન કરીને, નવી = ઈચ્છાનુસાર વૈક્રિયરૂપ બનાવનાર દેવ, વિલિ = થઈ શકે. ભાવાર્થ :- ગાય, અશ્વ, મણિકંડલ, પશુ (ઘેટાં, બકરાં વગેરે) નોકર અને અન્ય સહયોગી માણસો અર્થાત કર્મચારીઓ, આ બધાંનો ત્યાગ કરીને અર્થાત સંયમ પાલન કરવાથી સાધક ઇચ્છિત રૂપને ધારણ કરી શકે અથવા ઇચ્છિત અવસ્થાઓને પ્રાપ્ત કરી શકે છે. ૬ થાવરું નામં વેવ, ધાં થઈM ૩વરં I
पच्चमाणस्स कम्मेहिं, णालं दुक्खाउ मोयणे ॥६॥ શબ્દાર્થ - થાવર = સ્થાવર મિલકત સંપત્તિ, નામં ચલ સંપત્તિ, થઈ = ધન, ધvi = ધાન્ય, ૩૧૭ - ઘરનાં ઉપકરણો, વહિં. પોતાનાં કર્મોથી, પવીણસ - દુઃખ ભોગવતાં પ્રાણીને, કુહા-દુઃખથી, નોયને છોડાવવામાં, નાd - સમર્થ નથી. ભાવાર્થ :- પોતાનાં દુષ્કર્મોથી દુઃખિત જીવને સ્થાવર અને જંગમ સંપત્તિ, ધન, ધાન્ય, ઘરવખરી વગેરે કોઈ પણ પદાર્થો દુઃખથી મુકત કરવા સમર્થ નથી |७ अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पियाउए ।
ण हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥७॥ શબ્દાર્થ :- સવ્વ - સર્વ પ્રકારના, સબ્સ - સર્વ જીવોના, સમસ્ત પ્રાણીઓના, મત્યું - ભાવોને, પરિણામોને, અવસ્થાઓને, કિસ - જુઓ કે તે દરેક, પાને - પ્રાણીને, પથાર - પોતાનું જીવન પ્રિય છે, જયવેરા - ભય અને વેરથી, ૩વર - નિવૃત્ત બને, પળો - પ્રાણીઓના, પાને - પ્રાણોનો, ને - ઘાત, ન ન કરે. ભાવાર્થ :- સર્વ પ્રાણીઓની બધી અવસ્થાઓ પોતાનાં કર્મ અનુસાર જ હોય છે. પોતાનું જીવન બધાને પ્રિય હોય છે. આ રીતે, જાણીને સાધક કોઈ પણ પ્રાણીની હિંસાન કરે, ન કરાવે તથા તે હિંસાથી ઉત્પન્ન થતાં ભય અને વૈરભારથી નિવૃત્ત બને. । आयाणं णरयं दिस्स, णायएज्ज तणामवि ।
दोगुंछी अप्पणो पाए, दिण्णं भुंजेज्ज भोयणं ॥८॥ શબ્દાર્થ :- આયા - હિંસાદિ પાપોને, -નરકનું કારણ વિના - જાણીને, તળાવ -