________________
૪૦૦
કરે છે ?
–
ભાવાર્થ :- મૃગાપુત્રે કહ્યું – હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ જંગલમાં રહેનાર પશુ–પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે ?
७८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
एगब्भूओ अरण्णे वा, जहा उ चरइ मिगो । एवं धम्मं चरिस्सामि, संजमेण तणेव य ॥७८॥
=
શબ્દાર્થ :- અળે – જંગલમાં, ગૂગો = એકલો જ, પરફ – વિચરે છે, વં = તેમ હું પણ. ભાવાર્થ :- જેમ જંગલમાં મૃગ એકલો સુખપૂર્વક ફરે છે, તેમ સંયમ અને તપ વડે ચારિત્રધર્મમાં હું સુખપૂર્વક વિચરીશ અર્થાત્ સંયમનું પાલન કરીશ.
७९
८०
जया मिगस्स आयंको महारण्णम्मि जायइ । अच्छंतं रुक्खमूलम्मि, को णं ताहे तिगिच्छइ ॥७९॥
=
શબ્દાર્થ :- મહારળમ્નિ = ભયાનક વનમાં, ગૈયા = જ્યારે, આયો - કોઈ રોગ, નાયડ્ = થઈ જાય છે, તાહે = ત્યારે તે રોગથી પીડિત થઈને, વવમૂલમ્નિ = કોઈ વૃક્ષની નીચે, મચ્છત = બેઠેલા, ળ = તે હરણની, જો = કોણ, તિળિØફ = સારવાર કરે, ઈલાજ કરે છે ? અર્થાત્ કોઈ નથી કરતા. ભાવાર્થ : - જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ થાય છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલાં તે મૃગની કોણ ચિકિત્સા કરે છે ?
को वा से ओसहं देइ, को वा से पुच्छइ सुहं । को से भत्तं च पाणं च, आहरित्तु पणामए ॥८०॥
=
શબ્દાર્થ :- જો – કોણ, લે – તે હરણને, ઓસĒ = દવા, ઔષધિ, વેડ્ = આપે છે, વા = અને, સે = તેની, સુĒ = સુખશાતા, પુષ્કરૂ = પૂછે છે, ચિંતા કરે છે, વ = તથા, ભત્ત = આહાર, પળ = પાણી, આહરિન્તુ - લાવીને, પળામણ્ = આપે છે ? અર્થાત્ કોઈ નહીં.
=
=
ભાવાર્થ :- ત્યાં જઈ તેને કોણ ઔષધ આપે છે ? તેનાં સુખ દુઃખની ચિંતા કોણ કરે છે? કોણ તેને ભોજન પાણી લાવીને આપે છે ?
८१
जया य से सुही होइ, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अट्ठाए, वल्लराणि सराणि य ॥ ८१ ॥
શબ્દાર્થ :- નયા = જ્યારે, તે = તે હરણ, સુદ્દી – સુખી, સ્વસ્થ, હોડ્ = થઈ જાય છે, તવા = = ત્યારે, મત્તવાળK = આહાર-પાણી, અડ્ડાણ્ = માટે, વારાણ = ગાઢ વનમાં, સરળ તળાવોમાં,