________________
| અધ્યયન-૧: વિનયત
શબ્દાર્થ :- તથા - સદા, હંમેશાં વાત - અતિશાંત, સમુહ - અવિરૂદ્ધભાષી - પ્રિયભાષી, થોડું બોલનારો, સિયા ન હોય, યુદ્ધ - આચાર્યાદિની, તિ, - સમીપમાં, કુગુરાણ - સાર્થક તત્ત્વ, સંયમ તત્ત્વ, મોક્ષનાં પ્રયોજનવાળાં તત્ત્વોને, સિવિકgm = શીખે, ૩ = અને, કિંતુ, પરંતુ, f૨૬ = નિરર્થક વાતોનો, વશ્વ = ત્યાગ કરે.
ભાવાર્થ :- જ્ઞાની એવા ગુરુજનોની પાસે હંમેશાં પ્રશાંતભાવથી રહે, વાચાળ ન બને તેમની પાસેથી અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતોને છોડી દે. । अणुसासिओ ण कुप्पिज्जा, खंति सेविज्ज पंडिए ।
खुड्डेहिं सह संसग्गि, हास कीड च वज्जए ॥९॥ શબ્દાર્થ – પુસિ - શિક્ષા મળવા પર, આદેશ નિર્દેશ મળવા પર, હિર - પંડિત, બુદ્ધિમાન, વિનીત શિષ્ય, ઇ બા - ક્રોધ ન કરે, હહિં - ક્ષમાનું, નિષ્ણ - સેવન કરે, ક્ષમા રાખે, હુfÉ - શુદ્રજનોના, બાળ–અજ્ઞાનીજનોની, સદ, સાથે, સં - સંસર્ગ, સંપર્ક, . હાસ્ય, વ૬ - ક્રીડાને, હાંસી મજાકને, હાસ્ય વિનોદને, વન- છોડી દે. ભાવાર્થ :- ગુરુ દ્વારા અનુશાસન થાય, ત્યારે પંડિત બુદ્ધિમાન શિષ્ય ક્રોધ કરે નહીં, ક્ષમા ધારણ કરે અને આચારહીન વ્યક્તિઓનો સંપર્ક મજાક અને તેવી બીજી રમત આદિ પ્રવૃત્તિથી દૂર રહે. १० मा य चंडालियं कासी, बहुयं मा य आलवे ।
कालेण य अहिज्जित्ता, तओ झाइज्ज एगओ ॥१०॥ શબ્દાર્થ :- વંતિયં - ગુસ્સો, ક્રોધના આવેશથી જૂઠું, મ =ન, ક્રાફી = બોલે, કરે, તેણ = કાળ પ્રમાણે, યથા સમયે, દિગિરા = અધ્યયન-સ્વાધ્યાય કરે, તો = ત્યાર પછી, જો = એકાંતમાં, ફાફઝ - ધ્યાન કરે, ચિંતન કરે.
ભાવાર્થ :- શિષ્ય ક્રોધના આવેશમાં કંઈ પણ અકાર્ય કરે નહીં. બહુ બોલ બોલ કરે નહીં. અધ્યયન કાળમાં અધ્યયન જ કરે. ત્યાર પછી એકાંતમાં રહી ધ્યાન કરે. ११ आहच्च चंडालियं कटु, ण णिण्हविज्ज कयाइ वि ।
कडं कडे त्ति भासिज्जा, अकडं णो कडे त्ति य ॥११॥ શબ્દાર્થ :- મહેન્દ્ર - કદાચ, ડું - કરીને, ગુસ્સો કે દોષ સેવન કરીને, યા વિ - કયારે ય, ઇ વિશ્વ - છુપાવે અહીં, હું = કરેલાને, વડે ત્તિ - કર્યું છે, આ પ્રમાણે, અરડું નહીં કરેલાને, જો કે રિ - નથી કર્યું. એમ, માલિઝ - કહે, બોલે, શાંતિથી જણાવે ભાવાર્થ :- જો આવેશવશ કંઈ પણ ખોટું કાર્ય થયું હોય, તો કદી પણ છુપાવે નહીં પરંતુ કરેલું હોય તો