________________
અધ્યયન—૧૦ : ૬મપત્રક
ભાવાર્થ :- વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ, અનંતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
१०
बेइंदियकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्ज सण्णियं, समयं गोयम मा पमायए ॥१०॥
શબ્દાર્થ :- વેવિયાય = બેઈન્દ્રિય કાયમાં, અજ્ઞાઓ = ઉત્પન્ન થયેલો જીવ, સંધિન્ન સંખ્યાત, સળિય = સંજ્ઞાવાળા.
तेइंदियकाय - मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्ज सण्णियं, समयं गोयम मा पमायए ॥११॥
૧૮૫
ભાવાર્થ :- બે ઈન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
११
શબ્દાર્થ :- તેવિયાય - તેઈન્દ્રિય કાયમાં.
चउरिंदियकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं, समयं गोयम मा पमाय ॥ १२ ॥
–
ભાવાર્થ :- તેઈન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મમરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
१२
पंचिदियकाय मइगओ, उक्कोसं जीवो उ संवसे । सत्तट्ठ भवग्गहणे, समयं गोयम मा पमायए ॥१३॥
શબ્દાર્થ :- રવિયાય = ચૌરેન્દ્રિય કાયમાં.
ભાવાર્થ :- ચૌરેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મમરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
१३
શબ્દાર્થ :- ચિલિયાય = મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં, સત્તદુ મવહળે = સાત અથવા આઠ ભવ લગાતાર થઈ શકે છે (આઠમો ભવ યુગલિયાનો કરે, તો તેને ન ગણતાં સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્ય । સહિતના જ કરે છે. સંક્ષેપમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના લગાતાર આઠ ભવ થઈ શકે છે.) ભાવાર્થ - · પંચેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ સાત કે આઠ ભવ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કરવો નહિ.