________________
અધ્યયન-૧૮: સંજયય
૩૪૧ |
સુખમાં ભાગીદાર બને છે, મરેલાં પાછળ કોઈ સાથે જતું નથી. १५ णीहरंति मयं पुत्ता, पियरं परमदुक्खिया ।
पियरो वि तहा पुत्ते, बंधू रायं तवं चरे ॥१५॥ શબ્દાર્થ :- મયં મૃત્યુ પામેલા, પિય-પિતાને, પુરા - તેના પુત્રો, પરમગુજિયા - ઘણા જ દુઃખી થઈને, નીતિ ઘરમાંથી બહાર કાઢે છે, તહ - તેમજ, પુણે - મરેલા પુત્રોને, પથરો વિ -પિતા પણ કાઢે છે, વંધૂ - ભાઈઓ (પણ તેમજ કરે છે), તવંતપનું, સંયમનું, વર- આચરણ કરવું જોઈએ.
ભાવાર્થ :- અત્યંત દુઃખી થયેલા પુત્રો પોતાના મરેલાપિતાને ઘરમાંથી બહાર કાઢી સ્મશાન તરફ લઈ જાય છે અને તે જ રીતે પિતા પણ મૃત પુત્રને તથા ભાઇને ઘરની બહાર કાઢે છે, માટે હે રાજન ! તું તપશ્ચર્યા કર અર્થાત્ સંયમ ગ્રહણ કર. |१६ तओ तेणऽज्जिए दव्वे, दारे य परिरक्खिए ।
कीलंतिऽण्णे णरा राय, हट्ठ तुट्ठ-मलकिया ॥१६॥ શબ્દાર્થ :- તો - તેના મર્યા પછી, તે - તે વ્યક્તિનું, જિન સંગ્રહ કરેલા, રેલ્વે વ્ય, ધનને, વિરહ - સુરક્ષિત રાખેલી તેની, વારે - સ્ત્રીઓને, અM - બીજા, ગરા - રાજા વગેરે,
g૬ - હર્ષ અને આનંદથી, મiરિયા - ઘરેણાથી સજ્જિત થઈને, વસંતિ - ભોગવે છે. ભાવાર્થ :- હે રાજન્ ! મૃત્યુ પછી વ્યક્તિ દ્વારા મેળવેલા ધન તથા સુરક્ષિત રાખેલી સ્ત્રીઓનો ઉપભોગ બીજા મનુષ્યો જ કરે છે, આભૂષણોથી અલંકૃત થઈ હર્ષ અને આનંદ કરે છે. १४ तेणावि जं कयं कम्म, सुहं वा जइ वा दुहं ।
| મુળા તે ગુનો, ૭૬ ૩ પર માં ૨૭ના શબ્દાર્થ :- - મરનાર વ્યક્તિએ, વિ - પણ, ગં - જે, સુ - સુખકારી, શુભ, મ - અથવા, કુર્દ - દુઃખકારી, અશુભ, માં - કર્મો, યે - કર્યો હોય, તે વખુણા સંત્તો - તે કર્મોની સાથે જ, પરં - પરભવમાં, બીજા ભવમાં, છ - જાય છે. ભાવાર્થ :- મૃત વ્યક્તિએ જે કંઈ પણ શુભ કે અશુભ કર્મ કર્યા છે, તે કર્મોની સાથે પરલોકમાં એકલો જ જાય છે.
વિવેચન :અમો પત્થના તુમ - ભયભીત રાજાને મુનિએ આશ્વાસન આપતાં કહ્યું- હે રાજન્ ! તને મારા