________________
અધ્યયન-૧:વિનયક્ષત .
[ ૨૫ |
શબ્દાર્થ :- તથા - સદા, કુલિં- આચાર્યો દ્વારા, મરચું - સેવન કરેલા અને, થાય - સંયમ ધર્મમાં માન્ય, વવહાર-જે વ્યવહાર છે, આચરણ છે, તું તેનું, આવતો - આચરણ કરનાર, ૨૬ = નિંદા, ગામ છ = પામતો નથી. ભાવાર્થ :- ધર્મથી અર્જિત અર્થાત્ સંયમધર્મમાં માન્ય જે કોઈ વ્યવહાર છે, આચરણ છે અને જ્ઞાનીઓ દ્વારા કે આચાર્યો દ્વારા જે આચરિત છે, તે વ્યવહારનું આચરણ કરતાં મુનિ કયાંય પણ નિંદાને પાત્ર થતાં નથી. ૪૩ મોકાવું વર્ષ, નાળિાડરિયા .
तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥४३॥ શબ્દાર્થ :- આસિઆચાર્ય મહારાજના, નોય-મનમાં રહેલા અભિપ્રાયને, નાળિરા - જાણીને, ૩- અને, વવવવું. તેમનાં વચનોને સાંભળીને, તં- તેને, વાયા - વાણી દ્વારા,
= સ્વીકારી, મુળ = કાર્ય દ્વારા, ૩વવાથ- આચરે, પરિપૂર્ણ કરે. ભાવાર્થ :- શિષ્ય આચાર્યના મનોગત અને વાણીગત ભાવોને જાણીને, તેને સર્વપ્રથમ વાણીથી ગ્રહણ કરે, પછી કાર્યરૂપમાં પરિણત કરે. ४४ वित्ते अचोइए णिच्चं, खिप्पं हवइ सुचोइए ।
जहोवइ8 सुकयं, किच्चाई कुव्वइ सया ॥४४॥ શબ્દાર્થ :- વિ7 - ગુણ સંપન્ન વિનયી શિષ્ય,શિવં - સદા, મોફા = પ્રેરણા વિના જ કાર્ય કરનારો હોય, સુરોપ - કોઈની પ્રેરણા મળી જાય તો, હિj - તત્કાળ, શીધ્ર (તે કાર્ય કરનારે), વરૂ = થઈ જાય છે, સયા - સદા, કહોવä - ગુરુના નિર્દેશાનુસાર, સુર્ય સારી રીતે, વિક્વાડું - કાર્યોને, શુષ્ણ - કરે.
ભાવાર્થ :- વિનયવાન શિષ્ય ગુરુ દ્વારા પ્રેરણાની અપેક્ષા રાખ્યા વિના જ હંમેશાં કાર્ય કરવા માટે તત્પર રહે છે અને ગુરુ વડે પ્રેરણા મળે (આદેશ કે નિર્દેશ મળે) ત્યારે તો તરત જ તે કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને હંમેશાં ગુરુના આદેશ અનુસાર કાર્યોને રુચિપૂર્વક, સારી રીતે પૂર્ણ કરે છે.
વિવેચન :
તા :- આજ્ઞા આપતા અથવા પ્રમાદથી કોઈ પણ ભૂલ થઈ જવાથી શિક્ષા આપતા. રડ્ડયા -ત્રણ અર્થ છે(૧) ઠોકર (૨) લાત (૩)મસ્તક ઉપર આંગળાથી પ્રહાર કરવો. યુવા - આચાર્યને પરેશાન કરવા, વચન અને કાયાથી દુઃખ પહોંચાડવું અને તેઓનું અહિત કરવું, તે આચાર્યના ઉપઘાત છે.